SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ૯. સૂંઠ, મરી, પીપર અને પીપરીમૂળ, ગેામૂત્રમાં પીવાથી કથી કઠે બેઠા હોય તે મટે છે. ૧૦. આંમળાં, મધ તથા ઘી મેળવી ખાવાથી સ્વરભ'ગ મટે છે. ૧૧. બહેડાછાલ, લી’ડીપીપર, સિંધવ અને જાઇનાં પાન, એનુ ચૂણ' માળી છાશમાં પાવાથી સ્વરભ’ગ મટે છે. ૧૨. ભાંયરીગણીના દેાડવા, મરી, દેવદાર, ઇંદ્રજવ, સૂંઠ, હળદર અને દારૂ હળદર એના કવાથ પીવાથી પણ કફથી સ્વરલગ થયેા હાય તા મટે છે. ૧૩. બ્રાહ્મી, વજ, હરડે, ગળા, અધેડા, ખેરસાલ, એ સવ સમભાગે લઇ, નાગરવેલનાં પાનના રસમાં ગેાળી વાળી ખાવાથી સ્વરભંગ મટે છે. ૧૪. આંબાને માર અને ખાંડ અને મેળવી ખાવાથી સ્વરભગ મટે છે. ૧૫. ગરમ પાંણીમાં ખાંડ મેળવી પાવી અગર ચણાઠીનાં પાન માંમાં રાખી રસ ગળવાથી સ્વરભંગ મટે છે. અથવા જેઠીમધના શીરા મેાંમાં રાખી રસ ચૂસવાથી પણ સ્વરભંગ મટે છે. કાઈ કેાઇ વાર એવા દરદી આવવાથી અજમાવી જોયેલા છે. વાત, પિત્ત, કફૅ, સન્નિપાત, ધાતુક્ષય અને ક્ષયરાગથી એ પ્રમાણે છ પ્રકારના સ્વરભંગ થાય છે. તે તપાસી અનુકૂળ ઉપાય લેવા, જેથી ફાયદા થાય છે. ૬૧-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત અજમાની ગેાળપાપડી ખવડાવવાથી હેડકી બંધ થાય છે. ૬૨-વૈધ અંબાલાલ શ’કરજી-વાગડ ૧. હેડકી માટે:-કાકડાશિંગીનું ચૂર્ણ મધ સાથે એત્રણ વખત ચટાડવાથી હેડકી બંધ થઇ જાય છે. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy