SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૯૪ બોયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨. ક્ષયના સેવા માટે નિસેતર, પીપર અને ગરમાળાને ગાળ ક્ષયના દરદીને ઘી, સાકર તથા મધમાં આપવાથી આવેલા સજા મટી જાય છે. ૩. યકેસરી રસ-મરી, પીપર, ફુલાવેલી ફટકડી અને નવસાર એ દરેક બે બે તોલા તથા વછનાગ એક તોલે મેળવી બારીક વાટી એક રતીપૂર સાકરમાં આપવાથી ક્ષય, ઉધરસ, લેમ, શરદી, બાળકનું ઉટાંટિયું વગેરે મટે છે. ૬-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. ક્ષમા –કાંચનભમ ભેષજ્ય નાવલિના પાઠ પ્રમાણે આપવાથી રાજયમાં મટે છે. ૨. રાજ્યમા માટે –ગાર અબ્રકનો પ્રયોગ પણ સાધારણ રીતે ફાયદો કરે છે. ઉ—વૈદા નંદરામ પ્રાગજી--નાગેશ્રી ખજુરાદિ ધૃતર-ખજૂર, દ્રાક્ષ, જેઠીમધ, ફાલસા, પીપર, બેરડીનાં પાનનો કલક અને સિંધવ એનું વ્રત સિદ્ધ કરી આપવાથી સ્વરભેદ, ઉધરસ, શ્વાસ અને જવરમાં સારું કામ કરે છે. -વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ બાવળા ક્ષય માટે –ગળસવ તોલે છા, પીપર બે વાલ, સુવર્ણમાક્ષિક ભસ્મ એક વાલ, પ્રવાલભસ્મ બે રતીભાર, મધ તેલ ૧ અને ઘી તેલ ના મેળવી, દરટકે આ ચાટણ ઉપર પ્રમાણેના વજને લેવાથી રાજરોગ, જીર્ણજવર, શરીરની ઉષ્ણતા, ઉધરસ, શ્વાસ તથા ધાતુની ક્ષીણતાને મટાડે છે. ઘણુજ ઉત્તમ છે. ર For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy