SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃમિશગ ૫૫૧ ની ગેાટલી, કાળીજીરી, દાડમનાં મૂળની છાલ અને કપૂર સમભાગે લઈ વચગાળ કરી, ગોળના અનુપાનમાં બ થી ૧ તેલા સુધી રાત્રે આપી, સવારે દિવેલ વગેરે યાગ્ય લાગે તે જુલાબ આપવે. આ દવાથી કરમના રાગ ચાહે તેવા હાય તે પણ મટ્યા વગર રહેતા નથી. એ એક દિવસ આપવાથી આરામ ન થાય, તા દરદ મટે ત્યાં સુધી આપવાથી કૃમિરોગ મટે છે. ૨. કૃમિહર શ્રૃણ:-ક'પીલે, વાયડિંગ, ખાખરનાં ખી, કાળીજીરી અને કરજની મીજ એ દરેક એક એક તાલા અને ખુરાસાની અજન્મા તાલા ના, સઘળાને ખાંડી વસ્ત્રગાળ કરી, ન થી ના તાલા ગોળ સાથે ખાવાથી સર્વે પ્રકારના કરમ પેટમાંથી નાબૂદ થાય છે. બીજે દિવસે દિવેલના રેચ લેવા જેથી મટે છે. ૩. કપીલેા તાલે બ થી ના પાશેર દહીં સાથે લેવાથી પણ કૃમિ નાશ પામે છે. ૫-માસ્તર નરભેરામ હરજીવનદાસ નવાગામ ૧. આંબાહળદર અને સિ'ધવ ખારીક વાટી ગરમ પાણી સાથે ફાકવુ જેથી કિંમ મટે છે. - ૨. આંબાહળદર અને કાચકીનાં પાતરાં ઘસી પેટ પર ચેપડવાં જેથી કૃમિ મટે છે. ૬-વૈદ્ય અ‘આરામ શકષ્ટ પડ્યા-વાગર For Private and Personal Use Only ૧. શુદ્ધ પારદ તાલે ૧, ગ'ધક તાલા ૨, એડી અજમે તેાલા ૩, વાવડિંગ તેલા ૪, ખાખરાનાં ખી તાલા ૫, શુદ્ધ ઝેરકગ્ના તાલા હું લઈ વાટી ચૂર્ણ કરી, મધમાં ચણીખેર જેવડી ગાળી વાળી સવારસાંજ એ ખેળી ખાઇ ઉપર ઉદરકાનીને કવાથ
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy