SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - -માન સ રકાર ના નાના અને મા ના જ ન વિચિકા (કેલેરા) પ૩૧ રેગ્યતા નહિ મળતાં, તેઓ રોગના ભેગા થઈ પડે છે. જ્યારે તે પાપમાં ઘણું વધારે થાય છે ત્યારે ત્રતુના હીનયોગ, મિથ્યા ગ કે અતિયોગ થવાથી વાતાવરણમાં અસંખ્ય ઝેરી જંતુઓ ઉત્પન્ન થઈ મનુષ્યને અંતિમ એટલે મેલની સજા કરે છે. એ પ્રમાણે વિચાર કરતાં સમુદ્રના પાણીમાં જે અસંખ્ય જાતનાં પ્રાણીઓ જોવામાં આવે છે, તે નિરર્થક ઉત્પન્ન કરેલાં નથી પણ મનુષ્યને બળ, બુદ્ધિ અને આરોગ્ય આપનારાં છે. આ વાત અમે પિતે કહીએ છીએ એવું કાંઈ નથી; પણ ખાસ વિદ્વાનોમાં ગણાતા અને તત્ત્વજ્ઞાનને પ્રધાન માનનારા પશ્ચિમના વિદ્વાને પણ આ વાતને સમજી માંરાહારથી અલગ રહેવાની ભલામણ કરે છે. કેટલાક વિદ્વાને એ ઉપદેશ કરે છે કે, દિન પર દિન સમુદ્રના પાણીમાંથી ખાર એટલે “કરિન ગેસ” એ છે થતો જાય છે, જેથી સમુદ્રમાંથી પાકતું મીઠું પ્રથમ જેટલું ખારું જણાતું નથી. અને તેને પ્રત્યક્ષ પુરા એવો છે કે, જે જગ્યાએથી માછલાંને નાશ કરવામાં આવે છે, તે જગ્યા કરતાં બીજી જગ્યાનું મીઠું વધારે ખારું છે. એટલે દરિયાઈ પ્રાણીના રક્ષણથી દરિયામાં આવતી અશુચિમાંથી ઉત્પન્ન થતા ખારા રસ સિવાયના બીજા પાંચ રસો એટલે ગળે, કડ, ખાટ, તીખે અને કષાય રસ વધી જવાથી ખારનું પ્રમાણ ઓછું થાય છે. આમ હોવાથી ઘણા વિદ્વાનોનું કહેવું એવું છે કે, દરિયાનું પાણી દિન પર દિન વધારે મીડું થતું જાય છે. એટલે એક તરફ સેનેટરી સિસ્ટમ પ્રમાણે દરિયાકિનારાનાં શહેરોમાંથી તમામ જાતની અશુચિ દરિયામાં સીધી પહોંચાડમાં આવે છે, બીજી તરફથી પૃથ્વી ઉપરની અશુચિ વરસાદના પાણીથી ધોવાઈને દરિયામાં દાખલ થાય છે, આ ઉપરાંત ખુદ દરિયામાં જ ઉત્પન્ન થયેલા અશુચિને ખાનારા ને બેહદ નાશ કરવામાં આવે છે, આથી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy