SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુચિ, ઊલટી અને તુષારેગ પણ કારણથી ભય ઉત્પન્ન થાય તે વાયુનાં પાંચે સ્થાનમાં વાયુને અતિગ થાય છે જેથી પિત્ત અને કફને હીનાગ થાય છે. એટલે હૃદયમાં રહેલા સાધકપિત્તને હીનાગ થવાથી મેધા અને ઓજસને હાસ થાય છે જેથી રોગીને ગ્લાનિ થાય છે. ચામડીમાં રહેલા વ્યાનવાયુના અતિવેગથી બ્રાજકપિત્તને હીનરોગ થાય છે, જેથી ચામડીનું તેમાં ખાસ કરીને મુખની ચામડીનું તેજ ઘટી જાય છે, કેટામાં રહેલા સમાનવાયુના અતિ ગથી પાચકપિત્તને હીનાગ થાય છે અને મળાશયમાં રહેલા અપાનવાયુને સંશ્લેષણ કફ સાથે મિથ્યાગ થવાથી ભૂખને ઢાંકી દે છે. આથી ઉદાનવાયુના અતિ રસ કફને હીનાગ થવાથી, જીભ લૂખી પડી જઈ ખાનપાન પર અરુચિ થાય છે. કે માણસને અત્યંત લેભ એટલે કેઈ વસ્તુની અથવા કેઈ કામની તીવ્ર ઈચ્છા થાય છે, જેથી તે માણસ તે ઈચ્છા વ્રત કરવાને માટે અતિ લુબ્ધ થાય છે, એટલે તેનું મન ખાન અને પાન, આરામ અને ઊંઘ મેળવવાનો પ્રયત્નવાન થતું નથી; એટલે ખાન અને પાનના પદાર્થો નહિ મળવાથી શરીરમાં રહેલું પાચકપિત્ત, શરીરમાં રહેલી સાતે ધાતુનું શોષણ કરે છે. એટલે તે મનુષ્યનું શરીર દુર્બળ થતું જાય છે. પાચકપિત્ત શરીરમાં રહેલી ધાતુઓને ખાવા માંડે છે, એટલે તે તે સ્થાનમાં રહેલા વાયુ પ્રબળ થઈ, પિત્તને તથા કફને સૂકવી તેની ક્રિયાઓમાં શિથિલતા ઉત્પન્ન કરે છે. આથી તે રોગીને જ્યારે ખાવાનું કે પીવાનું યાદ આવે છે, ત્યારે તેને અનુકૂળ સમય નહિ હેવાથી અને ઉપયોગ કરે છે. તેથી સમાનવાયુ તે ખાન અને અને ઠેકાણે પાણી અને પાણીને ઠેકાણે પાનના પદાર્થોના ભાગ પાડી શકતો નથી; રંજકપિત્ત તેને રંગી શકતું નથી; સાધકપિત્ત મેધા અને ઓજસ ઉત્પન્ન કરી શકતું નથી એટલે બ્રહ્માજકપિત્ત ચામડીમાં તેજ લાવી શકતું નથી. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy