________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
૨૦૧
ફૂલેલીને ગંભીર તે માંસવાહી, રહે ઉષ્ણુ જલદી વહે તાવ માંહી; હશે કામ કે ક્રોધમાં વેગવાન, ભયભીત ચિંતાતુરે ક્ષીણાન. ૯૨ જડ ઉષ્ણ ને રાથી પૂર્ણ જાએ, જડ માત્રને આમવાયુ પ્રમાણે; વહેવેથી હલ્લકી અગ્નિ દીસે, રહે સ્થરવાહી જુએ તૃપ્તિ યુક્ત. ૯૩ સચાપલ્યતા તે ક્ષુધાતુર પ્રાણી, વહેમદ ધાતુ ક્ષયી તે વખાણી; ઘણી મદ ચાલે કહે! ગ્નમઃ, વિધિએ કહી નાડી તિલકરાદ ૯૪
नाडीनां असाध्य लक्षण શા લવિક્રીડિત છંદ
ચાલે મંદજ મ`દ શિથિલ વળી શિથિલ ને વ્યાકુળી, થાયે વ્યાકુળ ને પછી રહી રહી ધીમી વહે છે વળી; દેખાયે ફાણમાં વળી કર તણા મૂળે ક્ષણે અંગુલિ, થઇ વહું વિબિંધે કાળસ્વરૂપે મળી. ૯૫ ઉપજાતિ છંદ
સ્થાનભ્રષ્ટ
ઘણું કરીને સ્થિર નાડી ચાલે,મધ્યે વળી વિદ્યુત જેમ હાલે; દિન એક રાગી જરૂર જીવે, બીજે દિને મે તનું પાન પીવે. ૯૬ વસતતિલકા છંદ
જોતાંજ પિત્ત તણી ગતિ નાડી જણાય, મધ્યે મળી કૃતિ અનિલ થાય; ધીમી પછી વહી અતિ તીત્ર થાય, ચક્રે ચઢે જ્યમ વડે જમપુર જાય.
તારાચ છંદ
ઘણીજ કાંપતી વળી દેખાય થાડી હાલતી, ને મ' જેવી થાય ને જણાય પાછી ચાલતી;
For Private and Personal Use Only
૯૭