________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
કે ચાલી મંદ તીવ્ર થાય, થાય મંદ એમ રે, અસાધ્ય જાણી છોડવી નથી જ તેને હેમ રે.
દેહરા શીઘ્ર વકે મળ કેપમાં, અથવા લાગે શીત; બીજે દિન મૃત્યુ થશે, એવી એની રીત.
ભુજંગી છંદ વહે તીવ્ર નાડી ગતિ વાયુમાંડી, વળી શીતથી શીતળા હોય ક્યાંહી; પસીને વળી ચીકણે સર્વ ઠામે, જીવે સાત રાત્રિ પછી મૃત્યુ પામે.૧૦૦
તેટક છંદ અંગ શીત અને મુખ શ્વાસ પળે, ધમની અતિ તીવ્રને દાહ બળે; કરીને સુવિચારજ એમ કહ્યું, દિન પંદર આયુષ બાકી રહ્યું. ૧૦૧
શાલિની છંદ વાયુનાડી બહારથી દીસે નાહીં, અંતર્યામી શીતળા હોય ક્યાંહી; ગ્લાનિ દીસે નાડી મંદ વહીને, મૃત્યુ પામે ત્રણ રાત્રી રહીને. ૧૦૨
ભુજંગી છંદ વહે નાડી રેગી તણી સૂમ કિંસા,
અતિ વેગવાળી ઘણું હેય કિંવા; વહે શીતળા શીતનું જોર ભારે, ત વૈદ્ય નાડી નકી એજ મારે. ૧૦૩.
વસંતતિલકા છંદ નાડી વહે કદી કદી વીજળી સ્વરૂપે, દીસે વળી નહિ કદી યદિ ઝાઝાં રૂપે; ચૈતન્યજ્ઞાન ક્ષણમાં, ક્ષણમાં ન શુદ્ધિ, જીવે નહીં બહુ શ્રમે સુવિચાર બુદ્ધિ. ૧૦૬
For Private and Personal Use Only