________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નીતિ રિતિ પ્રિતિ ભિતિ તજી અનિતિયે ચઢે; તેને ગુરુ રાજ ધર્મ ગુરુ કે પ્રજા રાગે પીડાય, વૈદ્યરાજ ઔષધથી સંકટ પ્રજાળે છે.
वैदलक्षण
શાર્દૂલવિક્રીડિત છંદ આયુર્વેદ વિચારજે ગુરુ થકી નિશ્ચ કરીને ભણ્ય, . વેત્તા સર્વ કિયા તણો કુશળ તે ધીમંત શુરો ગ; ઉદ્યોગી મુખ મિષ્ટ વાણી વદતે નિર્લોભ શાંતિ ભર્યો, સાધ્યા સાધ્ય વિચારી ઔષધ દિયે સદ નિ ઠર્યો. ૪૦
निषिद्ध वैद्य
ઉપજાતિ છંદ મેલે મૂખે કર્કશ વાણી બેલે, ગર્વિષ્ટ ગ્રામીણ કુઠાર તેલે; આવે કદાપિ અણ તેડવાથી, ધવંતરિ તે પણ કાળ ભાથી. ૪૧
रोगी-लक्षण
તેટક છંદ ધરી પૈર્ય અને વિશ્વાસે રહે, નિજ વીતી હકીકત સર્વ કહે, કરી પથ્ય રહે વશ વૈદ તણે, દુઃખ શાંતિ થયે ઉપકાર ભણે કર નથી જે ગયો વર્ણ શરીર તણે, રહે ઇન્દ્રિયનિગ્રહોગી ઘણે; કહે વૈદ્ય યથાવિધિ તેમ કરે, નકી ઔષધયોગ્ય તે રોગી ખરે, ૪૩
वैद्यनुं कर्तव्य
પ્રમાણિક છંદ સુવૈદ્ય કાર્ય એટલું કે જે વ્યાધિ કેટલું, કરી જ સિદ્ધ રોગને પછી વિચાર વેગને. ૪૪
For Private and Personal Use Only