SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ન - - - - - - - - ત્રિદોષ સિદ્ધાંત ૨૯ સમાનવાયુએ મોકલેલા નેહગ કફનો ઉદાનવાયુએ ખેંચેલા કફ કરતાં વધારાને ભાગ હદયમાં રહી જવાથી તે રોગીને ઉધરસ થાય છે. ત્વચામાં રહેલા ભ્રાજકપિત્તને વ્યાનવાયુ શેષણ નહિ કરવાથી શરીર ગરમ થાય છે; અને તે પિત્તને ચામડીમાં રહેલા અપાનવાયુ બહાર ખેંચી લઈ શરીરને ઠંડું પાડે છે ત્યારે રોગીને પસીને થાય છે. કફ અને વાયુની બે ઓફિસેમાં ગડબડ થવાથી પિત્તનું જોર કમી થવાને લીધે તાવનું જોર મધ્યમ દેખાય છે. એવી રીતનાં લક્ષણ જે રોગીમાં દેખાય છે, તેને નિદાનશાસ્ત્રને જાણનારા ચિકિત્સકે “ લેમ-વાતજવર કહે છે. ૬. આમાશયમાં રહેલા કલેદન કફને અને પકવાશયમાં રહે લા પાચકપિત્તને સમાનવાયુ વ્યવસ્થિત નહિ રાખી શકવાથી, હુદયમાં રહેલું સાધકપિત્ત વધી જાય છે, જેથી રોગીનું ૮ કડવું થઈ જાય છે અને રસન કફમાં વધારે થવાથી મેં ચીકણું લાગે છે. સાધકપિત્ત દગ્ધ થવાથી ઉદાનવાયુને આલેચક પિત્ત મળતું નથી, જેથી માથામાં રહેલે સનેહગ કફ આંખે ઉપર આવીને દબાણ કરે છે, તેથી આંખના પોપચાં ઊઘડી શકતાં નથી, એટલે દદી ઘેનમાં પડી રહે છે અને તેને શુદ્ધિ રહેતી નથી. સાધકપિત્ત દગ્ધ થવાથી અવલંબન કફને વધારે થાય છે, તેથી ઉધરસ થાય છે અને કોઠામાં કલેદન કફ વધવાથી અન્ન પર અરુચિ થાય છે, ચામડીમાં રહેલું બ્રાજકપિત્ત અને ચામડીમાં રહેલા વ્યાનવાયુને સાધકપિત્ત દગ્ધ થવાથી વારેવારે હૃદયમાં જવું પડે છે. તેથી રોગીને ઘડીમાં ટાઢ વાય છે ને ઘડીમાં તાપ લાગે છે. એવા ઉપદ્રવસહિત જે રોગીને તાવ આવે છે, તેને નિદાનશાસ્ત્ર જાણનારા ચિકિ. ત્સકે “પ્લેઇમ-પિત્તજ્વર એવું નામ આપે છે. ઉપરોક્તવાત-પિત્તજવર, શ્લેષ્મ-વાતવર અને શ્લેષ્મ-પિત્તજ્વર હોય, તે તેમાં લંઘન અને પાચન તથા શોધન બે બે દેષના મિશ્રણ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy