SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૮૧ ઝીણો વાટી સો વખત પાણીએ ધોયેલા ઘીમાં મેળવી ચોપડ. તેમજ હરતાલને દિવેલમાં મેળવી ચોપડવાથી પણ હરસ મટે છે. -વૈદ્ય બાલકૃષ્ણ રતનેશ્વર-સુરત ૧, મરી, પીપર, ઉપલેટ, કુલીજન, સિંધવ, જીરું, સુંઠ, ઘોડાવજ, હિંગ, વાયવડિંગ, હીમજીહરડે, ચિત્ર, અજમે–એ સર્વે બારીક વાટી ગાળમાં બોર પ્રમાણે ગળી વાળી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત એક એક ગોળી આપવાથી વાયુના હરસ નરમ પડી જાય છે. - ૨, ગળોસત્વ તેલા ૫, રાતું નાગકેશર તેલા ૫, ટાટના કોથળાની રાખ તેલા ૫, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બબ્બે આની ભાર દિવસમાં બે વાર માખણ તથા સાકર સાથે આપવાથી ત્રણ દિવસમાં લેહી પડતું બંધ થાય છે. જરૂર જણાય તે વધારે દિવસ આપવું. ૩. ઇંદ્રજવને ક્વાથ કરી મધ નાખી દિવસમાં બે વાર આપ અને ઉપર મગની દાળ અને ભાત ખવડાવ, જેથી પિત્તના હરસ નરમ પડી જાય છે. ૪. કાળીજીરી તેલા પ લઈ અધી શેકવી, અધી કાચી રાખીને તેનું ચૂર્ણ કરી તેના ત્રણ ભાગ કરી ત્રણ દિવસ સુધી ચેખાને ધાવણ સાથે આપવાથી પિત્તના અશની શાંતિ થાય છે. ૫. ઇદ્રજવ, અતિવિષ અને રસવંતી સરખે ભાગે લઈ ચૂરણ કરી મધમાં કાલવી, ચોખાના ધાવણ સાથે ત્રણ દિવસ તલ તેલે આપવાથી અજાયબ ચમત્કાર બતાવે છે. ૬. મલમ –અફીણ વાલ ૨, કપૂર તેલ છે અને માખણ તેલા ૪ મેળવી ચોપડવાથી હરસ મસા ચીમળાઈ જાય છે, એટલે ગુદાનું દરદ નરમ પડી જાય છે. આ. ૧૬ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy