SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦. શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૨૯-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી સૂઠને ઘીમાં શેકી રાતી થયે કાઢી લઈ તેના વજન જેટલી સાકર મેળવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ ઉંમરના પ્રમાણમાં આપવાથી મરડે અને આમથી થયેલી વિકિયાઓને ચમત્કારિક રીતે નાશ થાય છે. ૩૦–મહારાજશ્રી મહાવિરદાસ જાનકીદાસ-ધોળકા રેચ બંધ કરવાને ઉપાય-કડા ગુંદર લે વાટી પાશેર દહીંમાં થોડા કલાક પલાળી, તેમાં ત્રણ તલા સાકર મેળવી ખાવાથી ગમે તે ભયંકર રેચ હશે તો પણ બંધ થશે. આ ઉપરાંત અતિશય રેચ લાગ્યાને પરિણામે થયેલી આંતરડાની હરકત પણ મટશે. આ ઉપાય ને પાળાના સખત જુલાબથી થયેલી હરકોને મટાડવા અતિ ઉપયોગી છે. કઢાયા ગુંદરને બદલે ઓથમીજીરાને પ્રગ કરવાથી પણ ફાયદો થાય છે. केटलाक वैद्योना अर्शना अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ગરમાળાનાં પાતરાં નંગ ૫ તથા કાળાં મરીના દાણા નંગ ૭ એ બેને પાણીમાં ઝીણું વાટી, સાકર નાખી દિવસમાં બે વાર પાવાથી થોડા દિવસમાં સઘળી જાતના હરસ મટે છે. ૨. લેપટ-લાળી તેલે ૧, રસવતી તોલે ૧, સોનાગેરુ તોલે ૧, કપૂર તેલ ૧, એને ઝીણા વાટી પાણી સાથે મેળવી આ લેપ હરસ ઉપર પડે. અથવા આ ચારે વસ્તુને દિવેલમાં વાટી મલમ જેવી બનાવી ચોપડવી, જેથી હરસ બેસી જાય છે. ૩. લેપ –વકી હરતાલ તોલે ૧, સફેદ કા તેલે ૧, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy