SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષસિદ્ધાંત ૨૯૭ - - - - - - ૩૩-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી અજમોદ, વાવડિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ, હરડે, મરી, વરધારો, દેવદાર, આસન, તજ, તમાલપત્ર, લવિંગ, સિંધવ, અને કલગરે, ચીનીકબાલા અને રાસાની અજમે, એ સર્વે ખાંડી કપડછાણ કરી, માળવી ગેળમાં બોર જેવડી ગોળીઓ બનાવી, પ્રભાતે એક ગોળી ખાવાથી ભૂખ લાગે છે તથા પેટને વાયુ મટે છે તેમજ તાવ પણ જાય છે. ૩૪–વ નરસિંહભાઈ માધવભાઈ-કાર ૧. શખભસ્મને આકડાના દૂધમાં પલાળી ત્રણ ગજપુટ આપવા. પછી તેમાંથી ૧ વાલ મધ સાથે આપવાથી તાવ જાય છે, ૨, શંખભરમ ૧ ભાગ, હરતાલ ૧ ભાગ અને મોરથુથુલ મેં ભાગ લઈ, સને કુંવારના રસમાં ખલ કરી ગજપુટ અગ્નિ આપી, દરદીનું બળ તપાસી સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે. દૂધ અને ભાત ખવડાવવો. ૩. ઝેરકશૂરાને ખાંડી ચૂર્ણ કરી, પછી નાઈ અને કડુ એ બેઉને રસ એકેક શેર લઈ, તેમાં ફુલાવેલી ફટકડી અને પકાવેલો સૂર ખાર મેળવી ખૂબ ખલ કરો. ત્યાર પછી કલાઈના વાસણમાં ઠરવા દેવું, એટલે તડકે મૂકવું. ગોળી બનવા જેવું થાય ત્યારે ગેબી બનાવવી. આ ગેળએ દરાખના પાણીમાં અથવા સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે. ૪. કા, કપુર અને સૂરખાર, સમભાગે લઈ મધમાં બબ્બે રતીની ગળી વાળવી.દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ જાય છે. પ. ધેલી હરતાલ અને ચૂને મેળવીને અકેક રતીની ગાળી બનાવવી. એક જ ગોળી સવારમાં આપવી. રેગીને દૂધભાત કે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy