SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શ્રીઆર્યુવેદ નિબંધમાળા રબરના ફુક્કો (યંત્ર) આવે છે, તે વડે સહેલાઇથી દૂધ ખેંચી લેવાય છે; તે પછી બાળકને ધવડાવવામાં આવે તેથી બાળકને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી; કારણ કે દૂધને વહેવાવાળી નસેા અગડી હાય તેા, ડી'ટડીમાંથી દૂધ આવતું હાય તા ધાવવાને હરકત નથી. કેટલીક વાર નાના બાળકને સખત તાવ આવે છે અને તે તાવ આવવાનું કારણ જેમ મેટા માણસને મિથ્યા આહાર અને મિથ્યાવિહાર કરીને આમાશયમાં રહેલા જે દોષ, તે રસને અનુગામી થઇને કાઠામાં આવવાથી, શરીર તપે છે તેને તાવ કહે છે; તેમ બાળકને માતાના મિથ્યા આહાર અને વિહારે કરીને તાવ આવે છે. મેટા માણસને જેટલા પ્રકારના તાવ આવે છે તેટલા પ્રકારના તાવ, નાના બાળકને પણ આવે છે, પણ જેટલા પ્રકારના ઔષધે।પચાર મેટા માણસને કરવામાં આવે છે, તેટલા પ્રકારના ઔષધેાચાર નાના બાળકને કરી શકાતા નથી. જેમ મેડા માણુસને લ’ઘન કરાવવાની જરૂર છે, તેમ બાળકને પણ લધનની જરૂર છે. પરંતુ બાળકને દૂધ આપવાનું બંધ નહિ કરતાં, તેની માતાના ગુન્ન અને વિદાહી આહાર બંધ કરવાથી બાળકને લધન થઈ શકે છે. જો એક માસની અંદરનું બાળક હેાય અને તેને તાવ આવતા હાય, તે તેની માતાને એસડ ખવડાવવાથી, તે બાળકના તાવ જાય છે. પણ ત્રણ માસ ઉપરનું બાળક થાય અને તેને તાવ આવે, તા તે બાળકને ઓસડ આપવાની જરૂર છે અને તેની માતાને પથ્ય પળાવવાની જરૂર છે. માટે શરદઋતુ ઊતર્યો પછી, હેમંતઋતુના અરસામાં જુવાર, બાજરી કે કપાસના ખેતરમાં “ કડવી નાઈ” ને નામે આળખાતા એક છેડઊગે છે. તે છે।ડ નવ આંગળ ઊંચા, લાંબાં અને સાંકડાં પાતરાંવાળા, પીળાં, ભૂરાં અને ધોળાં ફૂલવાળા, સ્વાદમાં બહુજ કડવા થાય છે. તેને ઉખેડી લાવી, છાંયામાં સૂકવી, સુકાયા પછી જેટલું વજન (6 For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy