________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
૨૧૩
છે “. . .
- - - - - -
-
- - -
-
- -
- - - -
-
-
- - - -
-
- -
-
1
w -
- -
-
-
- -
-
~
~- ના
ભુજંગી છંદ જશે તે લક્ષ્મી અને લાજ, શક્તિ, જશે રૂપ કુરૂપ થે સર્વ શક્તિ; અકસ્માત સૌ જાય કે સર્વ આવે, મરે શેગી ત્યાં કાળનું જેર ફ. ૧૯
ઉપજાતિ છંદ નીચે તણે હોડ નીચે ઢળે છે, બીજે રહ્યો ઉપર તે વળે છે; કાળે પડે કે યદિ પાકી જાય, જરૂર રાગી યમપુર જાય. ૨૦ દાંત જણાયે યદિ લાલ કાળા, ઢળ્યા સરીખા હસતા રૂપાળા, દુર્ઘટ દીસે બહુ રૂ૫ વર્ણ, નિશે જશે તે યાનેજ શણ. ૨૧ જે ચીકણીને અતિ જીવા કાળી, ઘણી જ શૂન્ય નહિ જવાદવાળી; અંકુર ફેટે બહુ દુઃખ પામે, મૃત્યુ પછી તે દુઃખથી વિરામે. ૨૨ વાંકું દીસે કે યદિ ઝા ફૂલે, સુકાય કિંવા ફરકે અતુલે; તૂટેલું દીસે દિનાક જયારે, વિશે કહે તે મરશે ત્યારે. ૨૩
દેહર પાંપણ બે નેત્રે તણી ઊંચી જાય અપાર; ઘણું શીઘ મૃત્યુ થશે નિ તે નિરધાર,
ટક છંદ લિયે ચાસ મુખે ન ચવાય યદિ, શિશ સ્થિર રહે ન જરાય કદી, ગતિ ભંગ અને સ્થિર દષ્ટિ રહે, સંજ્ઞાહીન તતક્ષણ મૃત્યુ લહે. ૨૫
વસંતતિલકા છેદ ઉઠાડતાં વળી વળી મેહુ પામે, આરોગ્ય રોગથી ભર્યા બળ બુદ્ધિ વામે,
For Private and Personal Use Only