SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દદીને શ્વાસ થાય છે. ઉપર પ્રમાણેના ઉપદ દેખાય એટલે નિ. દાનશાસ્ત્ર તેને “કફવર” એવું નામ આપે છે. આવા ઉપદ્રવ સહિત કફવર થયો હોય તે રેગીને બાર દિવસ સુધી લંઘન કરાવવું. દરમિયાનમાં જે જીભ સુધરે અને ખાવાની ચિ થાય તે કફને ઉત્પન્ન કરનારા તમે ગુણી ખાનપાન સિવાય, પિત્તને વધારનારાં ખાનપાનને ઉપગ કરે. આ વરમાં જે કે પાણીની તરસ લાગતી જ નથી, તે પણ જરૂર જણાય તે તેને અર્ધવશેષ અથવા અાવશેષ પાણી પાવું. રેગીને ગરમ કપડાં ઓઢાડવાં અને બહારના પવનથી બચાવ. આ ઉપરાંત સૂંઠ, મરી, પીપર, તજ, અક્કલગરે, કાયફળ, ગળે અને ભેંયરીંગનું તેલ તેલ લઈ, તેને કવાથ કરી દિવસમાં ત્રણ વખત ચાર ચાર તેલા કવાથમાં એક તેલ મધ મેળવીને પીવે. એ પ્રમાણે નવ ટંક એ ઉકાળ પાયા પછી “શીતભંછ રસ” ની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. શીતભંજી રસની બનાવટઃ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, તાંબાની ભરમ, શુદ્ધ વછનાગ, સૂંઠ, મરી, પીપર, ફુલાવેલે ટંકણખાર એ સર્વે સમભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી, બાકીનાં વસાણાં તેમાં મેળવી ખેલમાં બારીક વાટ્યા પછી ચિત્રાના રસમાં ત્રણ પુટ આપવા, પછી આદુના રસના ત્રણ પુટ આપવા, પછી પાનના રસના ત્રણ પુટ આપી, મરી જેવડી ગોળીઓ વાળવી. આ શીતભજી રસ કફનું શોષણ કરી, શરીરને ગરમ બનાવે છે. આ ગોળીમાં એક એવો ચમત્કાર છે કે, જ્યારે કોઈ ચિકિત્સકની દવાથી કઈ પણ જાતને તાવ એકદમ છટકી જઈ, શરીરે શીત વ્યાપી જાય ત્યારે બે ગોળી સૂઠના પાણીમાં ઘસી, રેગીને પાવાથી પા કલાકમાં શરીરનું શીત ઊડી જઈ, પાણીના નીકળતા મેતિયા બંધ થઈ, શરીર ગરમ બને છે. પણ જે પ કલાકમાં આવેલું For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy