SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરઃક્ષત, કાસ, હિક્કા, શ્વાસ અને સ્વરભગ ૬૩૩ શિંગ, કપૂર, પીપરીમૂળ,લવિંગ કલ્ચરે, એ એકેક તેલે લઈ ચૂર્ણ કરી આદુના રસની, અરડૂસાના રસની અને બાવળની છાલના કવાથની અકેકી ભાવના આપી ગોળી ચણીબોર જેવડી કરી આપવાથી ઉધરસ, કફ, સ્વરભંગ, ગ્રધ્રસી અને ક્ષય ઉપર ઘણીજ ઉત્તમ અસર કરે છે. ૨. બુલબુલાદિ ગુટિકા -પોરે ૧, ગંધક ૨, લીંડીપીપર ૩ અને હરડેદળ ચાર ભાગ; બહેડાંદળ પાંચ ભાગ, અરડૂસાને રસ છ ભાગ, ભારંગી સાત ભાગ અને ખરસાર સાત ભાગ એને વસ્ત્રગાળ કરી બાવળની છાલના કવાથની એકવીસ ભાવના આપી ગળીઓ મધમાં બહેડાં જેવડી કરી આપવાથી ખાંસી, ઊર્વશ્વાસ ક્ષય, સ્વરભંગ અને ગલદાહ ઉપર અતિ ઉત્તમ છે. - ૩૮-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત શ્વાસારિ રસ – જેઠીમધ તેલા ૨, સિંધવ, હળધર અને ફુલાવેલ ટંકણુ એ દરેક તેલ તેલ લઈ, એક દિવસ ખલમાં ઘૂંટી તેમાંથી ૧ વાલ, પાનનો રસ અને એલચી સાથે આપવાથી શ્વાસ નરમ પડી જાય છે. ૩૯-વૈદ્ય બાલણ રત્નેશ્વર–સુરત ૧, કફકેસરી -સેમલ તેલે ૧ અને સંચળ તેલા ૪ એને વાટી કેળાં નંગ બેમાં ઘૂંટી લુગદી કરી સરાવસંપુટમાં મૂકી સાત કપડમટ્ટી કરી સૂકવીને ગજપુટ અગ્નિ આપે. શીતળ થયે કાઢીને વાટી રાખી મૂકવું. આ માત્રા એક ચેખાથી ચાર ચેખા પૂર સુધી મધ સાથે આપવાથી ઊલટીઓ થઈને કફ નીકળી જશે. આ માત્રાથી ખાંસી, શ્વાસ, આંકડી તથા કફના વ્યાધિઓ સારા થાય છે. આંકડી (ખેંચ) વાળા તથા શ્વાસવાળાને ખાસ વાપરવા લાયક છે. ઘી, ઘઉં, સાકર, દૂધ વગેરે આપવાં, તેલ, ખટાશ, મરચાં વગેરે બંધ કરવાં. For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy