________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રાઆયુર્વેદ નિષધમાળા
જે બાળકને દાંત આવતા પહેલાં અન્ન ખવડાવવાની ટેવ પાડશે તે તે ખાળકને પાતળા ઝાડા, બરડા અને ઝીણા તાવ લાગુ પડી જશે, જેથી તે બાળકને ‘ હાથ-પગ દેરડી અને પેટ ગાગરડી ’. ની કહેવત લાગુ પડશે. પછી તેમાંથી મખારખી તથા નાળ કાટ જેવાં ભયંકર દરાના જન્મ થશે. જે બાળકને અન્ન પચે નહિં, ઝડે થાય નહિ અને ગ્રેડે ભાગે કૃમિ ઉત્પન્ન થાય. જેથી હાથ, પગ અને માં ઉપર ચામડીના રગ જેવા ચેડા થાડે સેજો આવે, તેની ફૂટી (નાભિ) ઉલટા′ (ઉથલા) જાય ત્યારે જાણવુ કે એને “ખારભી થઇ છે. અને જે બાળકને અન્ન પચે નહિ, ઝાડા થાય નહિ, તથા ચામડીના રંગ, આંખના ડોળા અને જીભ પીળી થાય; હાથ, પગ, પેટ, પેડુ અને સેાં ઉપર સાજા હાય તેને “ ના કાટ છ કાર્ડ છે.
“ નળ બંધ ’--કાંણી અમે, કાચકા, કાળીજીરી, ફેલમ, કડુ, કિામાળી, સિંધવ, સંચળ, ઇંદ્રજવ, વાયડિંગ, ષટ્કસૂર, કાસિંગ, લીંબોળી, કાળાં મરી એ સર્વે સમભાગે લઇ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું એ ભ્રૂણનુ નામ અમે નળબંધ પાડયુ છે. એ ચૂર્ણ અર્ધા વાલથી એ વાલ સુધી નાના મૂળકને કે મેટા પાણસને દિવસમાં ઝુ વાર આપવાથી તાવ, કૃમિ, ઊલટી, આડા, પેટના દુખાવે અને બધ કાશને મટાડે છે. જો મબારખી થઇ હોય તે આ ભ્રૂણમાંથી વાલ એક તથા ફુલાવેલી ફટકડી જેનુ નામ સૌરાષ્ટિ આપ્યું છે તે વાલ અર્ધી મેળવી, પાણીમાં વાટી પાવાથી મગારખી મટી ^ય છે તથા સાજા ઊતરી ાય છે. તે નાકટ થયેા હાય તે કાચી ફટકડી તેાલા આઠ અને બાવળના કાલસા તેલે એક વાટી તેનું ચૂણૅ કરી રાખવું. પછી ગાયના સૂત્રને એકવીશ વખત ગાળીને તેમાં રાણીની ઊ ંમરના પ્રમાણમાં માળકને અર્ધા વાલથી એ વાલ
For Private and Personal Use Only