________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીયૂષપાણિ
૨૨૯
૫.
જેને પશ્ચિમ કહે છે અને જૈનધમ શાસ્ત્રમાં જેને લેસ્સા નામથી ઓળખે છે, તેના સ્વરૂપનું વન આ સિદ્ધાંતને સપૂણૅ પુષ્ટિ આપે છે. હવે જાણવાનુ અને જણાવવાનું' આટલુંજ છે કે, જ્યારથી માણસ જન્મે છે, ત્યારથી મરણપયંત એક પણ ક્ષણુ એવી જતી નથી કે અંતઃકરણમાં પદ્ધમિ પૈકી કોઇ પણ ઊમિના અભાવ હાય ! એટલે જેવી કિંમ` ઊઠે તેવા રંગથી રગાઇને શરીરના પર માણુ છૂટા પડવાના પ્રવાહ ચાલુ રહે, અને જે જાતની ઊમિ ઊડવાથી જે જાતના અથવા ર'ના પરમાણુએ છૂટા પડતા જાય તેજ જાતની ઊમિથી મનુષ્યનાં ખાનપાન તથા આહાવિહારને ચાગે તેજ જાત અથવા રંગના પરમાણુ શરીરમાં એકઠા થતા જાય, એટલે પરમાણુના ગુણ-ધમ પ્રમાણે આકષ ક અને પ્રકષ્ટકની ક્રિયા જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી ચાલુ રહે છે અને તેજ ઊર્મિને પાંચ યમના નામથી આપણે ઓળખીએ છીએ. અર્થાત્ પાંચ યમ પૈકી કેાઈ પણ યમને લગતી અ'તઃકરણમાં શુભ અથવા અશુભ મિ ઊઠે તે પ્રમાણે શુભ અથવા અશુભ ફળ નિપાલનારા પરમાણુનું આકષ ણુ કે પ્રકરણ થાય.
હિંસા સા સર્વા સર્વ પ્રાળિયુ મિત્રોહિä સા હિંસા' એટલે કોઇ પણ સોગમાં કોઇ પણ પ્રાણીના દ્રોહ થાય એવા વિચાર કરવાથી હિંસા થાય છે. અસત્ય-ક્રોધથી, લાભથી, ભયથી અને હાસ્યથી જે વિચાર અથવા વચન અન્યથા ખેલવામાં કે વિચારવામાં આવે તેને જૂઠ એટલે અસત્ય કહે છે. ચારી—જે વસ્તુ આપણી નથી અથવા તેને લેવાના, રાખ વાના કે ભેળવવાના આપણા અધિકાર નથી છતાં તે વસ્તુ મેળવવાના કે ભેગવવાના વિચાર કરવા તેનું નામ ચારી છે. બ્ય ભિચાર–જે સ્ત્રી મનુષ્યને ધમાઁથી અનુપયેાગી છે તેવી સ્ત્રીના સ્પશથી, સાંનિધ્યથી, શબ્દથી, દશનથી, ચિત્રથી વગેરે યાગ
For Private and Personal Use Only