________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૨૦-વૈધ પ્રભાશ’કર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ ૧. ખાંસી માટે:-લવિંગને ખાળીને તેની ભસ્મ મધમાં ચટાડવાથી ઉધરસ સારી થાય છે.
૨. ખેરસાલ અને સિધવ ગાયના દૂધમાં રાંધીને પીવાથી ખાંસી તથા દમ મટે છે.
૨૧-વૈધશાસ્ત્રી એસ. એલ, ખન-સુરત
૧. જેઠીમધના શીરા તે લા૪ અને મરીતેલેા ૧ ખારીક વાટી મધમાં ચણા ચણા જેટલી ગાળી વાળી આપવાથી ખાંસી મટે છે.
૨. જેઠીમધ, મરી, સાકર, મેાટી એલચી અને કાળી દ્રાક્ષ સવને સમભાગે લઈ ખાખરુ કરી, એક તાલા લઇ અડધા શેર પાણીમાં ઉકાળવું. નવટાંક પાણી મળી જાય ત્યારે ઉતારી તેમાંથી દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવુ સખત સળેખમ હોય તે અને ખાંસી પણ દૂર થઇ જાય છે.
૩. ધતૂરાનાં પાન તેલા ૪ અને કાળાં મરી તાલા ૨, આરીક કરી એકેક રતીની ગેાળી બનાવી, દિવસમાં ત્રણ વાર ૨ થી ૬ ગાળી સુધી ટકણનું ચૂણુ' વાલ ૧ સાથે આપવાથી મટે છે.
૪. મરી તાલા ૧, અકલગરા તાલે ૧, માલકાંકણીનાં બીજ તાલેા ૧, સૂંઠ તાલા ૧, રીંગણી તેલ ૧ અને અફીણ માસે એક એ સવ ચીજોને ખારીક વાટી વસ્ત્રગાળ કરી ધંતુરાનાં પાંદડાના રસમાં ગાળી મમ્બે રતીની બનાવવી. દિવસમાં બે વાર ગોળી લઇ ઉપરથી ગરમ દૂધ પીવુ’, ઘેાડા વખત ચાલુ રાખવાથી દમ મટે છે.
૨૨–ડૉક્ટર ભાઈલાલ કપૂરચંદ શાહ-નાર ષ્ટિ મધુવટી:-જેઠી મધના શીરા, વરિયાળી, તજ, સેાના સુખી, આમળાં અને સાકર સરખે ભાગે લઇ દૂધમાં ચણા જેવડી
For Private and Personal Use Only