________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુરાગ
૯
( ૨ ) સર્વ પ્રકારના વાયુના રાગ ઉપર નગાડ તથા નાગરમાથના કવાથ સાથે આપવી.
( ૩ ) સર્વ પ્રકારના પિત્તના વ્યાધિ ઉપર ગોળ સાથે આપવી. (૪) સવ” જાતના કફના વ્યાધિ ઉપર આદુના રસ સાથે આપવાથી સવ રાગને મટાડે છે.
(૫) આંકડી ઉપર તુલસીના રસ તથા મરી સાથે આપવાથી મટે છે.
૨. ધનુર્વાયુ:-ખારેક નંગ એક લઇ પાશેર તલના તેલમાં તળવી, ખારેક ગળી જાય એટલે કાઢી તેને વાટીને માત્રા કરી, તેમાંથી વાલ - ૧ થી ૪ વાલ સુધી પાણી સાથે આપવાથી ધનુ વાંચુ મટે છે. તળતાં તેલ વધ્યુ હાય તે તેલનુ શરીરે મન કરવાથી ખેંચ પણ મટે છે.
૩. ગૂગળ, ખારેકના ઠળિયા, ખડિયે ખાર, લવિંગ ને માલકાંકણી એ સવે પૈસા પૈસાભાર લઈ પાણીથી વાટીને ૨૮ ગેાળી કરવી. સવારસાંજ એકેક ગાળી ઘી સાથે આપવાથી ઠિયા વા, સધિવા અને ટાંકી મટી જાય છે.
૪. કાળી તુલસી, લીલુ લસણ, આદું અને કાંદા (ડુ’ગળી ) ના રસ એકત્ર કરી ૦૫ તાલે દિવસમાં ત્રણ વખત પાવે અને એજ રસ શરીરે ચાળવાથી ધનુર્વાયુ મટે છે.
૪-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી
૧. વા-ગરમીનુ ઐષધ:-ગળાને રસ ટાંક ૪, લીમડાને રસ ટાંક ૪, હરડાં ટાંક ૧, પીપરીમૂળ ટાંક ૧, આમળાં ટાંક ૧, કાળી મૂસળી ટાંક ૧, ધેાળી મૂસળી ટાંક ૧, ધાણા ટાંક ૧, સૂંઠ ટાંક ૧ અને ગજપીપર ટાંક ૧, એ સર્વાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી
For Private and Personal Use Only