Book Title: Aayurved Nibandhmala Part 01
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 691
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રીઆર્યુવેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો ટાંક પલાળી ચાળી મસળી ઢાંકી, હાલે નહિ તેવી જગ્યાએ એક કલાક અથવા દોઢ કલાક ઠરવા દઇ, નીચે બેસે ત્યારે ઉપરથી નીતર્યું' પાણી કાઢી લઇ કપડાથી ગાળી દરદીનેતે મધુ' પાણી અથવા અ" પાણી પાવું. એક વખત પાવાથી કદાચ ઊલટી બંધ નહિ થાય તે પણ આપ્યાજ કરવું.આથી ગમે તેવી ભય'કર અને અસહ્ય ઊલટી થતી હશે તે પણ ચમત્કારિક રીતે ખંધ થઈ જશે. આ દવાથી કેલેરા, મરકી, મહામારી વગેરે દરદેમાં થતી ભય'કર ઊલટી અધ થાય છે. તેમજ તૃષારોગ મટે છે. આ દવાથી સેાએ સો ટકા કેસો સારા થયા છે અને કોઇ પણ વખતે નિષ્ફળ ગઇ નથી. ૩. ઝેરકાચલાને ઘી સાથે લાલચેાળ તળીને ચપ્પુ વડે તેની છાલ કાઢી નાખી,બાકી રહેલા ભાગનું' ચૂર્ણ કરી, એકથી દોઢ વાલ આપવાથી એને સગર્ભાવસ્થામાં થતી ઊલટીને બંધ કરે છે. ૧૧-વૈદ્ય અખરામ શંકરજી પડચા-વાગડ ૧. તુષારેાગ માટે:-આમલીના રસમાં એલચીની ગાળી વાળી મુખમાં રાખી રસ ગળવાથી તૃષારેોગ મટે છે. ૨. પાણીને ગરમ કરી તેમાં સુખડના ઘસારા સારી રીતે ઉતારી, તેમાં વરિયાળીની પાટલી મૂકી રાખવી. તે પેાટલી દરદીને ચૂસવા આપવી જેથી તૃષા મટે છે. ૩. આમળાં, કમળકાકડી, ઉપલેટ, ડાંગરની ધાણી અને વડની ક્રૂ'પળ એ પાંચ વસ્તુનું' ચૂર્ણ કરી મધમાં ગેાળી વાળી માંમાં રાખી રસ ચૂસવાથી તૃષારોગ મટે છે. ૪. ખારેકના તળિયે સેાપારી પેઠે માંમાં રાખવાથી પણ તૃષા મટે છે. ૫. સિ'ધવ, મરી, મધ અને બિજોરાના રસ એ સ` સમભાગે લઇ તાળવામાં ચેાપડવાથી તૃષારોગ મટે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736