________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શ્રીઆયુર્વેદ નિષ‘ધમાળા-ભાગ ૨ જો
હાય, તેા કાચા મળ તૂટી પડી, જીલામ આપેલા માણસના શરીરમાં ફોઇ નવાજ રોગ પેદા થશે અને તેનું પાપ વૈદ્યને લાગશે.
મહાવરાંકુશ રસઃ-શુદ્ધ પારા એક ભાગ, શુદ્ધ ગંધક એ ભાગ, ધતૂરાનાં બીજ ત્રણ ભાગ, વછનાગ એક ભાગ, સૂંઢ ચાર ભાગ, મરી ચાર ભાગ અને પીપર ચાર ભાગ, એ સર્વ ખારીક વાટી આદુના રસમાં અડદ જેવડી ગાળી વાળવી. એ ગાળી એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વખત આપવાથી, એક દોષથી ઉત્પન્ન થયેલા અથવા એ દોષથી ઉત્પન્ન થયેલા તાવને મટાડે છે.
પંચવત્ર રસ:--શુદ્ધ પાર, શુદ્ધ ગંધક, ફુલાવેલા ટ’કણખાર, મરી અને વછનાગ સમભાગે લઈ, બારીક વાટી ધતૂરાના રસની એક ભાવના આપી, પછી આદુના રસની એક ભાવના આપી, મગ જેવડી ગાળી વાળી, રાગીના દોષનું બળ જોઇને એકથી ત્રણ ગાળી આપવાથી આવતા તાવ અટકી જાય છે. પણ એ ગેની આપવામાં ભૂલ થાય તા રાગીને નશા ચડે છે અથવા ફેર આવે છે, અથવા લવારા કરે છે. તેવા વખતમાં તેને દહી' અને ભાત ભુવડાવવા અથવા લીંબુના રસ પાવે, એટલે આ ગળીના ઉપદ્રવની શાંતિ થશે.
વિશ્વતાપહરણ રસઃ-શુદ્ધ પારા, શુદ્ધ ગધક, શુદ્ધ છ નાગ, ટ’કણ, મારેલું તાંબુ', સૂંઠ, મરી, પીપર અને અક્કલગરો એ સર્વ બારીક વાટી કારેલીના પાતરાંના રસમાં અડદ જેવડી ગેાળી વાળવી, એ ગાળી એક અથવા એ, સાકર વાલ એ અને જીરૂ' વાલ એ વાટી પાણી કરી આપવાથી હઠીલામાં હઠીલા તાવ જાય છે.
સ્વચ્છંદભૈરવ રસ-શુદ્ધ પારા પાંચ ભાગ, શુદ્ધ ગંધક પાંચ ભાગ, શુદ્ધ વછનાગ પાંચ ભાગ, જાયફળ મે ભાગ, પીપર દશ ભાગ લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરી બાકીનાં વસાણાં
For Private and Personal Use Only