________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદષ-સિદ્ધાંત
૪ સિદ્ધ ગુટિકા -નેપાળ, ટંકણ, પાર, મેરથુથુ અને ગંધક સમભાગે આદુના રસમાં વાટી ૧ ચણોઠી જેટલી ગેળી બનાવવી. સર્વ જાતના તાવમાં એકેક ગાળી દિવસમાં બે વખત પાણું સાથે આપવાથી સર્વે જાતને તાવ જાય છે. પથ્યમાં ભાત, સાકર અને મગનું ઓસામણ આપવું. આ અનુભવેલું ઉપચાર છે.
પ. પારે, ગંધક, વછનાગ, ટંકણુ, સૂંઠ, મરી અને પીપર એ સર્વેને માગે લઈ ભાંગરાના રસની ભાવના આપી, મરી જેવી ગેળી કરવી. એ ગોળી દિવસમાં ત્રણ વખત એકેકી સાકર સાથે આપવાથી સર્વ પ્રકારના તાવ જાય છે.
૧૯-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડેદરા ૧. મૃત્યુંજય રસ-વછનાગ, મરી, પીપર, ટંકણ અને ગંધક, એ સર્વ સમાનભાગે અને શુદ્ધ હિંગળક બે ભાગ લઈ આદુના રસમાં ખરલ કરી એક રતીની ગળી વાળવી. આ ગોળી સર્વ જ્વર ઉપર આબાદ કામ કરે છે. ટૂંટિયાના તાવ ઉપર ઘણીજ અસરકારક નીવડી છે. અજીર્ણ જ્વર ઉપર આદિત્ય રસ અને આ એક ગોળી એક લીંબુના રસ સાથે આપવી. - ૨, માર્તડદય:-હિંગળક તેલા ૨, નેપાળે તેલા . ટંકણ તોલા ૧ અને વછનાગ લે . આ સર્વને આદુના રસમાં ખૂબ ખરલ કરી વાલ વાલની ગોળી કરી તાવ, શ્વાસ, ઉદરરોગ, ગુલમ, પાંડુરોગ, અજીર્ણ વગેરે રોગમાં આપવી અને છાશભાત ખાવા આપો. ગોળી ઘણી રેચક છે માટે વિચાર કરીને આપવી.
૩. જીર્ણજવરાંતક-સૂર્યપુટી પ્રવાલભસ્મ ૪ ભાગ, કેડીભસ્મ ૨ ભાગ, ગળારાવ ૪ ભાગ અને પ્રવાલભસ્મ અગ્નિપુટી ભાગ એ સર્વ મેળવી ઘૂંટીને એક એક વાલ દિવસમાં ત્રણ વાર આ પવાથી ગમે તે જીર્ણજવર હોય તે મટીને શક્તિ આપે છે. આ
For Private and Personal Use Only