________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
રતી વજને દૂધની મલાઈ સાથે દિવસમાં બે વાર આપવાથી ઉરાક્ષતના ઉપદ્રવ તરીકે ઉત્પન્ન થયેલે સ્વરભંગ મટે છે. અથવા રસસિંદૂર બે રતી અને સોનેરી રંગને રાજમૃગાંક બે રતી લઈ એ બેને સાથે મેળવી, દિવસમાં ત્રણ વાર દૂધની મલાઈ સાથે અગર માખણ અને સાકર સાથે આપવાથી ખાંસીના ઉપદ્રવ તરીકે થયેલે સ્વરભંગ મટે છે. માટે અમે ઉપર બતાવી ગયેલા અમારા ખાસ અનુભવેલા કોઈ પણ ઉપાયમાંથી બુદ્ધિપૂર્વક ઉરઃક્ષત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગના રોગ ઉપર યેજના કરવામાં આવશે તે જરૂર વૈદ્યને યશની પ્રાપ્તિ થશે. उरःक्षत, कास, हिक्का, श्वास अने स्वरभंगना
केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ૧. અરડૂસાને રસ તેલ વા, બેડી કલારને રસ તોલે છે, અઘેડીના પાનને રસ લે છે, લાખ વાલ ૧, મધ લે છે મેળવી પીવાથી ઉરઃક્ષત મટી જાય છે. એટલું જ નહિ પણ પ્રદર, કસુવવાડ વખતે પડતું લેહી, અશમાંથી પડતું લેહી અને રક્તપિત્ત આદિમાં પડતા લેહીને અટકાવે છે.
૨, ધલીદ્રોનો રસ તેલ , દેશી ખાંડ તેલ , બહેડાંનું ચૂર્ણ લે છે અને મધ તેલે મેળવી સાંજ સવાર પાવાથી ઉરઃક્ષત મટે છે.
ર-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. કાસચૂર્ણ-વરિયાળી, લવિંગ, એલચી, અરડૂસે, જેઠીમધ, બહેડાંની છાલ, કાળાં મરી, આંબાહળદર, કાથ, પીપર, સૂઠ, સિંધવ, વડાગરું, મીઠું, ફુલાવેલે ટંકણું અને હિંગળક લઈ,
For Private and Personal Use Only