________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘ૭૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છે. તે તે છતુમાં મિથ્યાગવાળી ઋતુના ગુણધર્મને લીધે તે તમાં કોપ પામનાર દેના રોગ જણાય છે. પણ કઈ વખતે એક ત્રાતુની જોડેની ત્રાતને મિથ્યાગ નહિ થતાં, તેની પાછળની એટલે ત્રીજી તુને મિથ્યાગ થાય છે. તો તે વખતમાં આખા દેશમાં ભયંકર મરકી-રેગચાળો ફાટી નીકળે છે. દાખલા તરીકે સંવત ૧૯૭૪ ના ભાદરવા મહિનામાં શરદબાતમાં વસંત
તુને મિથ્યાગ થયે હતો. એટલે તે ઋતુમાં આંબાને મોર અને કેરી ઉત્પન્ન થયાં હતાં તેથી કફ-પિત્તજવર અને કઠકુજ સન્નિપાત જે કફપ્રધાન રોગ ગણાય છે, તેને ઉપદ્રવ થવાથી આખો દેશ ઈન્ફલુએન્ઝાના હુમલાથી ભારે આપત્તિમાં સપડાયે હતે. અને તેજ પ્રમાણે હેમત-શિશિરમાં ગ્રીષ્મનું આવાગમન દેખાવાથી વિદ્વાન વૈદ્યોને પીળો તાવ એટલે હારિદ્રક સન્નિપાત નામને કાળરૂપ જ્વર આવવાને ભય જણાતું હતું. પરંતુ ઈશ્વરકૃપાથી માળવા પ્રાન્તમાં બરફ અને વરસાદનું ભારે જોર થવાથી હવામાં આવતે ગ્રીષ્મકાળ અટકી ગયો અને શિશિરઋતુને સમગ થવાથી, દેશમાં શાંતિ પથરાઈ ગઈ. તે જ પ્રમાણે કુદરત મનુષ્યના રક્ષણ માટે અણધારી મદદ મેકલે છે, તે પણ જ્યારે જ્યારે ત્રીજી આવતી તુને પહેલી તુમાં મિથ્યાગ થાય છે ત્યારે ત્યારે મહામારી અથવા એવાજ પ્રકારની કઈ બીમારી સર્વત્ર ફેલાઈ જાય છે. આ ઉપરથી એમ સમજવું જોઈએ કે, તુ ને સામાન્ય રીતે હીન, મિથ્યા કે અતિગ થવાથી પ્રાકૃતજવર ઉત્પન્ન થાય છે અને તેની નિદાનપૂર્વક ચિકિત્સા કરવાથી વૈદ્યોના કબજામાં આવી શકે છે. પણ જે ત્રીજી તુને મિથ્યાગ થયે હોય તે વિકૃતજવર પેદા થાય છે તેને વૈદ્યોના કબજામાં લાવવાનું ઘણું મુશ્કેલ થઈ પડે છે; અર્થાત વિકૃતજવરને નિદાનશાસ્ત્રમાં અસાધ્ય ગણવામાં આવ્યો છે, તેને કષ્ટસાધ્ય કે સાધ્ય કરે તે
For Private and Personal Use Only