Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha
Catalog link: https://jainqq.org/explore/005760/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ U]ોંનાથ પ્રભુ III 1229 |IIIIIIIIIIIIIIIIIIII) USIIIKH within પ્રસિધ્ધ કતાં - શ્રી જૈન ગાત્માનંદ સભા - ભાવનગર. Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી ત્રિભુવનદાસ મંગળજી સિરીઝ નં. ૧ જ ૨૫R UR UR UR UR UK UR UR SR . UR શ્રી દેવભદ્રાચાર્ય મહારાજકુતશ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર UR UR UR NR (જેમાં પરમાત્માના છ જવાનું અનુપમ દયા, સમભાવ, અસાધારણ મહિમા, માહાસ્ય અને માત્ર નામસ્મરણ વગેરેથી થતાં લાભ સાથેનું અદ્દભૂત વર્ણન, પાંચ કાણુકેમાં દેએ ભક્તિપૂર્વક કરેલ મહોત્સવ, સમવસરણમાં બિરાજમાન થઇ અહિંસા, સજ્ઞાન, સિદ્ધાંતશ્રવણ, અતિગૃહીધર્મ, અગ્યારપડિમા વગેરે વિષય ઉપર દિવ્ય વાણીવડે આપેલ અપૂર્વ દેશના, દશ ગણધર ભગવાનના પૂર્વભવના વૃત્તાંતે, અને બીજી અંતર્ગત અનેક બેધપ્રદ અનુપમ કથાઓ અને જાણવા લાયક અન્ય વિવિધ વિષયના વર્ણન વગેરે આપવામાં આવેલ છે. ) S SR DF S T F શ્રી સમેત્તશિખરગિરિજી. JF ST JF, SF SR UF UR SF UR URL UR NR કી UR URL UF પવિતા ની સોનાવાલા NR NR IF પ્રસિદ્ધકર્તા શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, વીર સંવત રસાકપ આમ સંવત પર NR (UR (SR - F SF, SF GF UF BE UR UT UT UT UT UT UF, શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નં. ૮૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકશિક :ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ: ( સાહિત્યભૂષણુ. ) એન. સેક્રેટરી. શ્રી જૈન આત્માનંદ સભા ( તરફથી ) ભાવનગર.. सो जयइ जिणो पासो जस्स सिरे सहइ फणिफणकडप्पो । पायडियसत्त जीचाइ तत्त संखं व दावितो।। ભાવાર્થ-ધમપદેશમાં સાત જીવાછત્રાદિકની સથાને જાણે ? બતાવતા હોય એવી ધરણે ની સાત કણાએ જેમના શિર' પર શાભી રહી એવા, બી' પાનાથ લાગવત જયવતા વતે છે ? | (શ્રી ગુણચંદ્રાજિ. ) ૭૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ मूनि पार्श्वप्रभोः सप्त, फणाः सन्तु सतां श्रिये । जितान्तःशत्रुषट्कस्य, स्वस्य यच्छत्र सन्निभाः ॥ | ( શ્રીમાન ૩૪૪મણૂરિ. ) ભાવાર્થ તરગ યુરિયુ ફોધ, માન, માયા, લાભ, માં ને માલ ) ને જીતનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મત પર રાજવી છગના ગાકાર જેવી સપની સાવ ફણા સંતપુરુષના કલ્યાણ માટે થાશે ? મુદ્રક :શાહ ગુલાબચંદ લહેલુભાઈ શ્રી મહોદય પીં. પ્રેસ-ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ श्री जैन आत्मानंद सभा आयकार 97029992 न्यायान्भोनिधि श्रीमद् विजयानन्दीश्वरजी (श्री आत्मारामजी महाराज.) gul עגל. KWAY OPY feeeeee Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ I 48 કવિતાના પાર્શ્વનાથાય નમ: II છે ".itHEITASTY .LT T ip1176 (ex:xeseતાજી અટકાદડી == = = પ્ર-સ્તા-વ-ના. - artery - ins. - ISEEDS, ArtiHEM YI[1] = R - = ..EREલલિmiling | માનવ જીવનમાં સાહિત્યનું સ્થાન ઊંચું અને મહત્વનું છે કારણ કે મનુષ્યને છે. સંસ્કારી બનાવવા માટે તે મુખ્ય સાધન છે. સાહિત્ય કઈ પણ દેશ કે સમાજ-દર્શન-સવના પ્રાણરૂપ હોવાથી તે કાયમ માટે માર્ગદર્શક છે. કોઈ પણ દેશ કે ધર્મનું સાહિત્ય જેટલું નિર્દોષ અને પ્રમાણિક તેટલું તે તે રીતે આત્મકલ્યાણ કરનારું છે. જેના દર્શનના સાહિત્યના રચયિતા ત્યાગી, પ્રમાણિક, લોકકલ્યાણ કરવાની જ ભાવનાવાળા મહાત્મા હોવાથી તેમનું રચેલું વિવિધ સાહિત્ય નિર્દોષ અને પ્રમાણિક હેવાથી તટસ્થ રીતે જેનારને-અન્યદર્શનીયોને પણ તેવું સહજ જણાય તેમ છે. કઈ પણ ધર્મની પ્રાચીનતા તેના ઈતિહાસ અને કથા-સાહિત્ય, જેને એક બીજા સાથે નિકટ સંબંધ છે, તેના ઉપર મુખ્ય આધાર રાખે છે અને તે સાહિત્ય ભૂતકાળના બનાવેનું અવેલેકન, વર્તમાનકાળનું દિગ્દર્શન અને ભવિષ્યકાળમાં મનુષ્યનું ઘડતર ઘડવામાં સંસ્કારી બનાવવામાં ખાસ ઉપયોગી છે. - ઉત્તમ સાહિત્યના અધ્યયનથી અને તેના નિરંતરના પઠન પાઠનથી મનુષ્યને પોતાનું શું કર્તવ્ય છે તે જણાય છે, તેટલા માટે દરેક મનુષ્ય છેવટ કથા અને ઈતિહાસ સાહિત્યના વાંચનનું નિરંતર વ્યસન લગાવી દેવું જોઈએ કે જેનાથી છેવટ તેઓ આત્મિક લાભઆનંદ જરૂર મેળવી શકે. જૈન દર્શનના બે અમૂલ્ય સિદ્ધાંત-સ્યાદ્વાદ ( અનેકાંતવાદ) અને અહિંસા એવા છે કે જેના વડે જૈન દર્શન બીજા દર્શને ઉપર સર્વોપરીપણું ભેગવે છે, અને તેને ન્યાય તથા તત્વજ્ઞાનના સાહિત્યની સંપૂર્ણ રચના તે એવી અપૂર્વ છે કે જે તટસ્થ ઈતર દર્શનકારને પણ ચક્તિ કરી નાંખે છે. - ' ન દર્શનના સાહિત્યકારોએ દરેક વિષય ઉપર સાહિત્યની રચના કરી છે, તેમાં તીર્થ Page #7 -------------------------------------------------------------------------- ________________ २ કર ભગવાનપ્રણીત મૂળ પૂજ્ય આગમ-સૂત્રા કે જેના ઉપર જૈન શાસનના ખાસ આધાર છે તેની સરલતા માટે પંચાંગી પણ રચેલી છે, તેમાંથી પૂર્વાચાર્ય મહારાજાઓએ દાહન કરી તત્ત્વજ્ઞાન, જ્યાતિષ, ગણિત, ભૂગાળ, વૈદક, કથા, ઇતિહાસ, ન્યાય, કાળ્યા વગેરે વિવિધ સાહિત્યે રચેલાં માજીદ છે; છતાં આજે માત્ર કથા અને ઇતિહાસ સાહિત્ય ઉપર જ મેટા ભાગના મનુષ્યાની રુચિ હાવાથી તે સિવાયના અન્ય સાહિત્ય ઉપર તે દૃષ્ટિ પણ કરતા ઘણા ભાગે જોવામાં આવતા નથી. આપણા તે પૂજ્ય પૂર્વાચાર્ય પુરુષાએ કથાનુયાગના સાહિત્યમાં મહાપુરુષેાના અનેક સુંદર ચરિત્રા, અનેક અંતર્ગત બાધક કથાઓ અને વિવિધ વર્ણ ના સાથે રચી આપણા ઉપર મહાન્ ઉપકાર કરેલ છે. જૈન કથા સાહિત્યામાં-નિશ્ચય અને વ્યવહાર બન્ને ધર્મના સ્વરૂપે। યથાસ્થિત ખતાવાયેલાં છે; છતાં કાળ પરિવર્તનવડે મૂળ સસ્કૃતિ જાળવી રાખતાં તેમાં ન્યૂનાધિકતા થયા. કરે તે સ્વાભાવિક છે. જૈન કથા અને ઇતિહાસ સાહિત્ય વિસ્તારપૂર્વક ગદ્ય, પદ્યાત્મક રૂપે અત્યારે જે ઉપલબ્ધ છે તે ભારતિય ઇતિહાસ ઉપર નૂતન પ્રકાશ પાડે છે; તેની ભાષા પણ શુદ્ધ અને સુંદર પ્રાકૃત મૂળરૂપે છે, જેમાં અનેક સત્ત્વશાળી પૂજ્ય પુરુષાના જીવનવૃત્તાન્તા વિદ્વાન મહાન્ ત્યાગી મહાત્મા અને આચાર્ય મહારાજાઓએ અનેક રચેલા છે, તેમાં શ્રી તીર્થંકર ભગવાનેાના ચરિત્રા તા સૌથી વધારે રસિક, વધારે અનુપમ અને વિવિધ જાતના સુ ંદર વર્ણ ના યુક્ત હાવાથી તે પ્રથમ પંકિતએ મૂકી શકાય છે. પુણ્ય તીર્થંકર ભગવંતા, ગણધર મહારાજાએ અને અનુકરણીય અનેક પુર્વજોની નિર્મળ કથાઓ, તેમજ જિનેશ્વરભાષિત આગમના રહસ્યનું વિવેચન જેમાં હાય તે જ ધર્મકથા કહેવાય છે; તેથી જ તીર્થ કર દેવાના ચરિત્રા એ ઉત્તમ પ્રકારની ખાસ ધર્મકથાઓ ગણાય છે. આવી ધર્મકથા સિવાય પ્રાણી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતા નથી; સંસારજન્ય વ્યથાથી મુક્ત થઇ શકતા નથી, તેમજ ( આત્મિક ) આન ંદજન્ય સુખનેા સ્વાદ પણ લઇ શકતા નથી. શ્રી જિનેન્દ્ર દેવાના સુંદર ચરિત્રા આત્મકલ્યાણની સર્વ સામગ્રી યુક્ત હાવાથી મનનપૂર્વક તેવા ચિત્રા વાંચનારને કાઇ ને કઈ લાભ થયા સિવાય રહેતા જ નથી, અને જીવનસુધારણામાં તેનું આલંબન લેવા માટે પુન: પુન: વાંચવા-વિચારવાનુ આવસ્યક થઇ પડે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાના ચરિત્રનું શ્રદ્ધા અને એકાગ્ર ચિત્તે વાંચન કરવાથી એ પરમાત્મા દેવાધિદેવ પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રગટે છે અને પરમાત્માના વચન અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વર્તાતા કોઇ વખત અપૂર્વ ઉલ્લાસ આત્મામાં અનુભવવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવાના ચરિત્રાનું યથાસ્વરૂપે પઠનપાઠન કરવાથી તેવા અદ્વિતીય, પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી, અપૂર્વ મહિમાવત પુણ્યાત્માએ અન્ય કાઇ થયા જ નથી Page #8 -------------------------------------------------------------------------- ________________ એમ ભવ્યાત્માઓને ભાન થાય છે, અનુપમ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે, અને જિનેશ્વર દેવેની ફરમાવેલ આજ્ઞાનું આરાધન કરનાર ભવ્યાત્માને જગતમાં કલ્યાણની પરંપરા ઉત્પન્ન થતાં સર્વ વાંછિતની સિદ્ધિ અને છેવટે મોક્ષપ્રાપ્તિ અવશ્ય થાય છે. જિનેશ્વર દેના ચરિત્રનું શ્રવણ-મનન-વાંચન કરવાથી આત્માને રત્નત્રયી, સર્વ સિદ્ધિ, પરમાત્મપણું, અને છેવટે અનંત સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થકર દેને અનુ અસાધારણ મહિમા હોવાથી અને આત્મકલ્યાણના પરમ સાધનરૂપ હોવાથી શ્રી જિનેન્દ્ર દેના ચરિત્રો જ પ્રથમ સ્થાન ધરાવે છે. આ કાળે એ પૂજનીય, વંદનીય, દેવાધિદેવ તીર્થકર ભગવંતના અભાવે આ કાળમાં તેમની અમૃતમય વાણી જે આગમ વિગેરેમાં ગુંથાએલી છે એ જ આપણી ખરી મીલ્કત-સમૃદ્ધિ છે કે જેનાથી જીવનના આદર્શો-ધર્મગુરુઓ, લોકનેતાઓ, સંઘ, સમાજ, જ્ઞાતિના આગેવાનો ઘડી શકે છે. વગેરે કારણેથી આ સભાએ દેવાધિદેવ જિનેન્દ્ર પ્રભુના ઉત્તમ કોટીના ચરિત્રનું કાર્ય હાથ ધર્યું છે અને તેથી– અત્યાર સુધી આ સભા તરફથી શ્રી રૂષભદેવ પ્રભુ, શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર દેવ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, શ્રી વાસુપૂજ્ય ભગવાન, શ્રી વિમલનાથ જિનંદ્ર, શ્રી શાંતિનાથ જિનેશ્વર, શ્રી નેમનાથ જિનદેવ, શ્રી મહાવીર ભગવંત, મળી આઠ દેવાધિદેવના શ્રી પૂર્વાચાર્યો પૂજ્ય પુરુષો રચિત સચિત્ર સુંદર ચરિનું પ્રકાશન કરેલું છે અને તેજ ક્રમ પ્રમાણે :- શ્રી શ્રેયસ્કર, વિદાહર શ્રી પાર્શ્વનાથ ભગવંતનું આ સુંદર, અલૌકિક, અનુપમ ચરિત્રનું પ્રકાશન કરી આ સભાએ જ્ઞાનભક્તિ કરી છે, કે જેમાં અધ્યાત્મ જ્ઞાનના બેધક વિષયે, પ્રભુના દશ ગણધર ભગવાનના પૂર્વ ભવના વિસ્તારપૂર્વક રસિક વર્ણનો, અનેક દષ્ટાંતે, અંતર્ગત કથાઓ, ઉપનયે અને વિવિધ ભાવે વગેરે આવેલા છે. અત્યારસુધીમાં પ્રગટ થયેલાં તીર્થકર ભગવંતોના ચરિત્રમાં આ ચરિત્ર બહુ જ વિદ્વત્તાપૂર્ણ કૃતિ છે અને તેમાં અપૂર્વતા, રસિકતા, મધુરતા, અનુપમતા વિશેષ વિશેષ હોવાથી વાંચકની ધર્મભાવનાને પિષે ' છે અને પંડિત પુરૂષ અને બાળજીને એક સરખું ઉપયોગી થઇ પડે તે રીતે સાદી, સરલ, ગુજરાતી ભાષામાં તેને અનુવાદ કરાવેલ છે. - આ ગ્રંથના કર્તા પૂજ્ય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ છે. તેઓશ્રી મહાન વિદ્વાન ઉચ્ચ કોટીના સાહિત્યકાર વિક્રમની બારમી સદીમાં થયેલા છે. તેઓશ્રી આચાર્ય પદારૂઢ થયાં પહેલાં તેઓશ્રીનું ગુણચંદ્રગણું નામ હતું, તે વખતે સંવત ૧૧૩ માં શ્રી મહાવીર ચરિત્ર વિસ્તારપૂર્વક ૧૨૦૨૫ લોકપ્રમાણે રચેલ હતું, તેને અનુવાદ પણ આ સભાએ સંવત ૧૯૯૪ માં પ્રકટ કરેલ છે. બીજે ગ્રંથ શ્રી કથારનષ પ્રાકૃત ભાષામાં આચાર્ય. પદારૂઢ થયા પછી સંવત ૧૧૫૮ ની સાલમાં રચેલો છે, તે સંવત ૨૦૦૦ની સાલમાં (મૂળ) આ સભા તરફથી પ્રકટ થયેલ છે, જે ઘણી જ અનુપમ કૃતિ છે અને તેનું ઉચ્ચકોટીનું સંશોધન કાર્ય સાક્ષરવર્યશ્રી પુણ્યવિજયજી મહારાજે કૃપા કરી કરી આપેલ છે, તેને અનુવાદ પણ હાલમાં આ સભા તરફથી છપાય છે અને આ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના અપૂર્વ . ચરિત્રની રચના પ્રાકૃત ભાષામાં સંવત ૧૧૬૮ માં કરેલી છે, તેને ગુજરાતી અનુવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ કરાવી આ ગ્રંથ પ્રકટ કરેલ છે. આ પૂજ્ય આચાર્ય મહારાજના સક્ષિપ્ત પરિચય આ ચરિત્રની પાછળ પ્રશસ્તિમાં આપવામાં આવેલ છે, પરંતુ વિશેષ પરિચય આ સભા તરફથી કથારત્નકાષ મૂળ જે પ્રકાશન પામેલ છે, તેમાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ઐતિહાસિક દષ્ટિએ ગુજરાતી ભાષામાં વિદ્વત્તાપૂર્ણ આપેલ છે તે ગ્રંથના અનુવાદ આ સભા તરફથી છપાય છે તેમાં અક્ષરસહ આપવામાં આવશે. ઉપરના ત્રણ મહામૂલ્ય ગ્રંથા જેની અનુપમ રચના શ્રી દેવલદ્રાચાર્ય મહારાજે કરીને જૈન કથા તથા તત્ત્વજ્ઞાન સાહિત્યમાં ઉત્તમાત્તમ વૃદ્ધિ કરી છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ વિસ્તારપૂર્વક ઉત્તમ ચરિત્ર છે, જેમાં વિશિષ્ટતાઓ પણ ઘણી છે, સાથે સરલ, બેાધક અને અંતર્ગત અનેક ધ કથાઓ, અને નવીન નવીન જાણવા લાયક અનેક હકીકતા આવેલી છે કે જે મનનપૂર્વક વાંચવાથી સર્વ કાઇ આત્મિક આનંદ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા જ નથી. આ ગ્રંથમાં કર્તા આચાર્ય મહારાજે પ્રભુના છ ભવના વધુ'ના સાથે પ્રભુના શુભદત્તાદિ દશ ગણધર ભગવાનાના પૂર્વભવના સુંદર અદ્ભૂત આધક વૃત્તાંતા, સાથે સામાજિક, ધાર્મિક, વ્યવહારિક ખામતા, ઋતુ વર્ણનના નવા નવા જાણુવા લાયક અનેક વિષયા વગેરે બહુ વિસ્તારપૂર્વક આપેલા છે. પ્રભુના દરેક ભવામાં કમઠે કરેલા મરણાંત ઉપસર્ગો વખતે પ્રભુની અપૂર્વ શાંતિ, અનુપમ દયા, મહિમા, પ્રતિભા વગેરેનુ વણું ન આચાર્ય મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે આ ગ્રંથમાં કરેલ છે, એમ વાચકને અનુભવ થયા સિવાય રહેશે નહિં. આચાર્ય મહારાજની કૃતિના આ ત્રણે અપૂર્વ સાહિત્ય ગ્રંથ રત્ના મનનપૂર્વક વાંચવા જૈન સમાજને નમ્ર સૂચના કરીએ છીએ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના છેલ્લાં તીથ‘કર ભવમાં મનુષ્યા અને દેવાએ પંચકલ્યાણકામાં કરેલ અપૂર્વ ભક્તિ, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સમવસરણમાં બિરાજી અમૃતમય દેશનામાં ધર્મના પ્રકાર—દાન, શીયળ, તપ અને ભાવનું કથાઓ સહિતનું કરેલું અનુપમ નિરૂપણું અને તેથી અમૃતધારારૂપી ઉપદેશવડે અનેક જીવાએ સાધેલ આત્મકલ્યાણ એ સ વર્ણ ના મનનપૂર્વક વાંચવા, વિચારવા અને અનુકરણ કરવા ચેાગ્ય હેાવાથી વાર વાર વાંચવા જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે અને છેવટે આત્મકલ્યાણુ પણ સાધી શકાય છે. આ વિન્નહર શ્રેયસ્કર શ્રી પાર્શ્વનાથ પ્રભુ જૈનદર્શનમાં પુરુષાદાણી પુરુષ કહેવાતા હેાવાથી તેમનુ' નામસ્મરણુ, દશ ન, જાપ, ધ્યાન વગેરે વિઘ્ન હરવામાં અને આત્માનું શ્રેય સાધવા માટે અસાધારણ અને ઉત્કૃષ્ટ મહિમાવંત અવશ્ય ગણાય છે, એ વગેરે કારણેાથી જ આ વખતે આ સભાએ શ્રી ત્રેવીશમા જિનેશ્વર ભગવંતનું આ અદ્ભુત મહિમાવંત અનુપમ ચરિત્રનું પ્રકાશન કરેલ છે. આ સભાના માનદ્ મુખ્ય સેક્રેટરી સ. ૧૯૯૯ ના વૈશાક માસમાં શ્રી તાલધ્વજગિરિ સહકુટુંબ યાત્રાએ ગયા હતાં, જે વખતે ત્યાં ખિરાજમાન આ. શ્રી વિજયકુમુદસૂરિજી હસ્તક શ્રી કપડવંજ શ્રીસ ધ તરફથી આ ચરિત્ર મૂળ છપાતુ હતું, તેના ફાર્મા તેમના જોવામાં આવતાં, આચાર્ય મહારાજે જણાવ્યું કે આ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રની મૂળ કૃતિ ઘણી સુંદર છે, તેનેા અનુવાદ કરાવી જો કોઇ પ્રકાશન કરે તેા ખાળ અને પડિંત સર્વ આત્મિક લાભ પ્રાપ્ત અવશ્ય કરે તેવું છે, વગેરે હકીકત સેક્રેટરીએ સભાને નિવેદન કરતાં Page #10 -------------------------------------------------------------------------- ________________ તેનું સુંદર, સરલ ભાષાંતર કરાવી પ્રકટ કરેલ છે. સભાને તે માટે જે કિંમતી સલાહ આ. શ્રી કુમુદસૂરિ મહારાજે આપી છે જેથી તેઓ સાહેબને ઉપકાર ભૂલી શકતા નથી. આ ગ્રંથના પાછળના ભાગમાં પરિશિષ્ટ તરીકે દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના એકસો આઠ નામ પૂર્વાચાર્યકૃત પદ્યરૂપે તેમજ પૂર્વાચાર્ય કૃત બેઉવસગ્ગહર” મંત્ર સહિતનું તેત્ર વગેરે કે જેનો નિરંતર જાપ કરવાથી વિદ્યા દૂર થાય છે, તે સર્વ આ ચરિત્ર સાથે સંબંધ રાખતું હોવાથી અને પઠન પાઠન માટે ઉપયોગી હોવાથી પાછળ આપવામાં આવેલ છે. આ સભા તરફથી અગાઉ પ્રકટ થયેલાં ભગવંતોના ચરિત્રમાં જેમ સુંદર ફોટાઓ આપી અલંકૃત કરવામાં આવેલ છે, તેમ આ ચરિત્રમાં વિવિધ રંગી, વિશેષ સુંદર, આકર્ષક અને વધારે ફોટાઓ આપી શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ આ સભાએ સુંદર રીતે કરી છે. આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. દરેક તીર્થકર ભગવાનના ચરિત્રના કર્તા મહાપુરુષોએ મેક્ષમાં પધારતાં સુધીમાં તીર્થંકર * ભગવંતોના કેટલા ભવો થયા તેની ગણત્રી ( સંખ્યા ) પ્રથમ આપેલ હોય છે, થ- . પરંતુ અહિં એ પ્રશ્ન થાય છે કે-અનાદિકાલથી આત્મા કર્યાવરણથી લેપાયેલ પરિચય. હેવાથી આત્માના ભવની સંખ્યા શી રીતે હોઈ શકે? અહિં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે-જિનેશ્વર તીર્થકર ભગવાનના ભોની ગણત્રી તે આત્મા જે ભવમાં પ્રથમ સમ્યકત્વ પામે ( આત્મવિકાસની શરૂઆત કરે ) ત્યારથી મેક્ષમાં જતાં સુધી જેટલા ભે થાય તેટલી સંખ્યા ભવની ગણાય છે, એ રીતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના (ચરિત્રના કર્તા) શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ આ ગ્રંથમાં પ્રભુના છ ભવો જણાવે છે અને તે ભવોનું વિસ્તારપૂર્વક વર્ણન આખું ચરિત્ર પાંચ પ્રસ્તાવમાં સુમારે અગીયાર હજાર કપ્રમાણમાં પૂર્ણ કરેલ છે. - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્રના કર્તા શ્રી અમરચંદ્રસૂરિજી તે ગ્રંથમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ જણાવે છે. ત્રીજે, પાંચમે સાતમો અને નવમા ભવને વિષે પ્રભુ દેવલોક, નવ ગ્રેવેયકમાં દેવપણે ઉત્પન્ન થયેલાં છે તે ચાર ભવની ગણત્રી આ ચરિત્રના કર્તા મહારાજે લીધી નથી, જેથી બાકીના છ ભ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યા છે. ૧. પ્રથમ ભાવમાં પ્રભુ ૧ મરૂભૂતિ નામે થયા તેમને કમઠ' નામના તેના ભાઈએ મૃત્યુ પમાડયા. બીજા ભવમાં મરૂભૂતિ વનના હાથી થયા ત્યારે કમઠ કર્કટ સંપ થયો અને તેની દાઢાના વિષવડે મરણ પામ્યા. ત્રીજા ભવમાં કનકેગ કિરણગ નામના વિદ્યાધર રાજા થયા ત્યાં પણ કાયોત્સર્ગમાં રહેલા તેને (મઠે) સર્ષે હસ્યા તેથી મરણ પામ્યા. ચોથા ભાવમાં વનાભ રાજ થયા તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું અને કમઠનો જીવ એક વનમાં ભિલ થશે તેના બાણના પ્રહારે તેમને મૃત્યુ પમાડયા. પાંચમા ભાવમાં પ્રબ કનકબાહ-સુવણબાહુ નામના ચક્રવર્તી થયા ત્યાં પ્રવ્રયા ગ્રહણ કરી અને કમઠને જીવ સિંહ થયેલે તેણે તેમને હણ્યા અને છઠ્ઠા ભાવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન જિનેશ્વર થઈને કમઠના ભયંકર ઉપસર્ગોને સહન કરી તથા તીર્થ પ્રવર્તાવી મોક્ષપદને પામ્યા. * મૂળમાં પા. ૩ કનકવેગ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ભગવંતના આત્માને સમભાવ એમને ઉત્તરોત્તર ઊર્ધ્વ ગતિ-છેવટે મેક્ષમાં લઈ . જાય છે, જયારે કમઠને દૂર કષાય, રૌદ્ર પરિણામ તેને અનેક વખત અતિ -દુર્ગતિમાં ધકેલે છે. અહિં સમભાવને કષાયનું યુદ્ધ છેવટના ભવ સુધી આ ચરિત્રમાં જોવામાં આવે છે. ગ્રંથકાર મહારાજ જણાવે છે કે આ ચરિત્રના સાંભળવાથી કે શ્રદ્ધા અને માનપૂર્વક વાંચવાથી મોટો અભ્યય, દુષ્ટ ગ્રહને નિગ્રહ, રાગાદિ દોષનું મંથન, મનની શુદ્ધિ, બુદ્ધિની ઉત્પત્તિ તથા ગેના સમૂહનો નાશ થાય છે. ભારતને ઇતિહાસ ઈ. સ. ૯૦૦ વર્ષ પૂર્વથી પ્રારંભ થયેલો કેટલાક વિદ્વાને માને છે અને શ્રી પાર્શ્વનાથ ભગવાન ઐતિહાસિક પુરુષ છે તેમ પણ જણાવે છે; અને ઇ. સ. પૂર્વે નવમા સૈકામાં વણારસી નગરીમાં પિષ વદી ૧૦ ( અહિની માગશર વદી ૧૦) ના રોજ રાત્રિના પૂજય માતા વામાદેવીની કુક્ષિમાં જન્મ થયે હતો. જો કે કેટલાક જૈનેતર વિદ્વાને શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી . મહાવીર પ્રભુ બંનેને પણ ઐતિહાસિક પુરુષ તરીકેની પણ ગણના કરે છે. પ્રથમ પ્રસ્તાવ, (પા. ૧ થી પા. ૪૦ સુધી) પ્રભુના ત્રીજા ભવ સુધીનું વર્ણન. મંગલાચરણ ગ્રંથકાર શ્રીદેવભદ્રાચાર્ય મહારાજ આ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર રચતાં જે ભગવંતનું આ ચરિત્ર છે તે શ્રી પાર્શ્વનાથ ભગવંતને પ્રથમ મંગલાચરણરૂપે, મહિમાવડે વારંવાર નમસ્કાર કરે છે, પછી શ્રી આદિનાથ પ્રભુ, પછી શ્રી અજિતનાથ પ્રભુ અને છેવટે શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરે છે. ઘણું ભાંગ, હેતુઓ અને દૃષ્ટાંતિવડે ઉલ્લાસ પામતાં પૂજ્ય સિદ્ધાંતની ત્યારબાદ સ્તવના કરે છે અને પછી સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે. પછી ગુરુમહારાજાને નમસ્કાર કરે છે. એ પ્રમાણે ઈષ્ટદેવ, સિહાંત, સરસ્વતી અને ગુરુદેવની સ્તુતિવડે વિદનના સમૂહને દૂર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને પ્રારંભ કરે છે. (શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા-) ' ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ છે તેમાં ધર્મપુરૂષાર્થ શ્રેષ્ઠ છે, કારણ કે તે હવાવડે બીજા ત્રણનું હવાપણું છે; વળી તે ધર્મ પણ રાગદ્વેષરડે દૂષિત ન હોય તે જ તે શુભ ફળવાળો થાય છે. કજીયાવડે ઉહત થયેલા એવા મોટા શત્રુરૂપ રાગદ્વેષને જેમણે દૂરથી અથવા અત્યંત જીતી લીધા છે તે રાગદેષનો વિજય નિશ્ચયથી પુરુષના ચરિત્રને સાંભળવાથી જ થાય છે. વળી સપુરૂષ તો તે જ કહેવાય જે રાગદ્વેષનો વિજય કરવામાં તપર હેય. રાગ દ્વેષને સર્વથા વિજય કરવામાં મુખ્ય - તે પરમાત્મા પાર્શ્વનાથ જિનેશ્વર જ છે કે જેણે કમઠાસરના ઉપસર્ગથી તેના ઉપર જરા પણ પ કર્યો Page #12 -------------------------------------------------------------------------- ________________ નથી જેથી ગ્ર ંથકાર આચાર્ય મહારાજ કહે છે કે-તે જ પ્રભુનું ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલું ચરિત્ર કહેવું મારે ચેાગ્ય છે, જેના વડે કલ્યાણરૂપી વેલડી ઉલ્લાસ પામે છે, વિઘ્નાનાં સમૂહ નાશ પામે છે, કજીયારૂપી કાદવ ધેવાઇ જાય છે, દુઃખે કરીને જેને અંત આવે એવું પાપ પણુ નાશ પામે છે, મનને ઇચ્છિતા પ્રાપ્ત થાય છે, લક્ષ્મીના વૈભવ વૃદ્ધિ પામે છે. વળી આ લેાકેાત્તર મહાપુરુષના દિવ્ય જીવનની એ વિશેષતા છે કે તેમનાં દર્શન, સ્પનથી ત। ઠીક પરંતુ વિશેષમાં તેમના નામસ્મરણથી માત્ર પ્રાણીઓનું કલ્યાણ થાય છે. આ અતિશયાક્તિ નથી પરંતુ ભગવાન પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સ’સારભરમાં એટલા બધા શુભ પરમાણુ જે વખતે હતા તે વખતે જ શ્રી પાર્શ્વષઁનાય પ્રભુના શરીરનું નિર્માણ થયું હતું, તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ, ધ્યાન, વગેરે વિધ્નાને નાશ કરનાર અને શ્રેયસ્કર છે, એમ મહાપુરુષો નિશ્ચયપૂર્વક જણાવે છે. ભવ્યાત્માએએ શ્રદ્ધાપૂર્વક આ ત્રેવીશમા જિનેશ્વરનું મરણ, ધ્યાન, વંદન, પૂજન, જાપ વગેરે કરવાનુ જ છે. આ રીતે પ્રભુને મહિમા જણાવી આચાય' મહારાજ ચરિત્રના પ્રારંભ કરે છે, ( ચરિત્ર પ્રારંભ. ) જખૂદ્રીપના ભરતક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં અરવિંદ રાજવી રાજ્ય કરે છે, તેને તિસુંદરી વિગેરે અનેક રાણીઓ છે. મતિસાગર નામના મહાબુદ્ધિમાન મુખ્ય મંત્રી છે તેમજ વિશ્વભૂતિ નામના પુરાહિત છે. જિતેશ્વરના વચનને જ પ્રમાણભૂત માનનાર, ધર્મક્રિયામાં તત્પર, અને પૂના કાષ્ઠ પુણ્ય ચૈાગે સભૂત નામના મુનિરાજની સેવા કરવાવડે સમતિ પામેલ તે પુરેાહિતને શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મેલ, શ્રી જિનેશ્વરના ધર્મોમાં નિશ્રય મનવાળી અનુન્દ્વરા નામની ભાર્યા હતી. તે પુરાતિને ઉત્તમ ચરિત્રવાળા કમઠ અને મરુભૂતિ નામના બે પુત્ર હતા. યાગ્ય વયના થતાં તે બંને પુત્રને વરુણા અને વસુધરા નામની કન્યાએ સાથે અનુક્રમે પરણાવવામાં આવ્યા. કેટલાક કાળ સ'સારાવસ્થામાં વ્યતીત થતાં વિશ્વભૂતિ સંયમ સ્વીકારી, અશત્રુ કરી, પાંચપરમેષ્ઠીના સ્મરણુપૂર્ણાંક કાળધમ પામી સૌધમ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. પુરાહિતની સ્ત્રી અનુન્દ્વરા પણ પંચ પરમેષ્ટીના સ્મરણપૂર્ણાંક કાળધર્મ પામે છે. માતાપિતાના મરણના શાકથી વ્યાપ્ત થયેલા તેએ ગૃહકા'માં પ્રવર્તે છે, તેવામાં હરિશ્ચંદ્ર નામના મુનિ ત્યાં પધાર્યા અને તે બન્ને ભાઇઓને ઉપદેશ આપતાં જણાવે છે કે—દેવ, અસુર વગેરે ત્રણે ભુવનને વિષે નહીં વારી શકાય એવા મૃત્યુના આવા પ્રકારના વ્યાપારને અનંતવાર જાણ્યા છતાં ખેદ કેમ પામેા છે? અને મેાક્ષના સાધનરૂપ ધમ*ક્રિયા કેમ કરતા નથી ? મેક્ષમાં ગયેલા જીવા સિવાય, આ જગતમાં કયા જીવ જન્મ મરણુ પામતા નથી ? આં સાંસાર વિનાશવંત છે તે જિનેશ્વરના ધર્મને જાણવા છતાં શામાટે ખેદ ધરા છે ? ધર્મરૂપી ઔષધ સિવાય આત્માને ખીજું કં’ઇપણ રક્ષણ કરનાર નથી, તેથી તમે માત-પિતાના શેક છેોડી ધ'મા'માં રમણ કરા વિગેરે, ગુરુમહારાજના ઉપદેશ સાંભળી, શાકને ત્યાગ કરી પેાતાના કાર્યમાં ઉત્તમત્રત થાય છે. હવે અહિં મરુભૂતિને ગુરુ-ઉપદેશવડે સંસારની અસારતા જાણી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સ્વરૂપવત પેાતાની સ્ત્રીના મુખ ઉપર દષ્ટિ નહીં નાખતા, ક્ષણે ક્ષણે આત્મા વૈરાગ્યવાસિત થતા જતા હોવાથી સંસારનું અસાર સ્વરૂપ વિચારવા લાગ્યા કે–એવા શુભ દિવસ, સમય, સારું` નક્ષત્ર અને શુભ વાર કયારે આવે કે જેથી ઉત્તમ ગુરુરાજના હાથે વાસક્ષેપ નખાયેલા હું સવિરત્તિ સ્વીકારુ'. આ પ્રમાણે શુભ ભાવનાથી ગૃહવાસથી વિરકત મનવાળા કાળ નિમન કરવા લાગ્યા. મોટા ભાઇ કમઠ પ્રમાદરૂપી મદવડે ઉન્મત્ત થતાં, મિથ્યાત્વની વાસના વધતાં, ભાભિન’દીપણાને કારણે પવિત્ર આચરણની અવગણના કરતા Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયવાસનાના સંગ વિશેષ તે વિશેષ પ્રકારે કરવા લાગ્યા. તેમજ વ્રતક્રિયા કરનારા પાપી મિત્રાથી પરિવરેલો તે સ્વચ્છંદ રીતે ફરવા લાગ્યા. વૈરાગ્યવાસિત મરુભૂતિની સ્ત્રી વસુંધરા સુદર યુવતી છે. યૌવનના પૂરબહારમાં આવેલી છે અને તેના પતિ તેની સામું પણ જતા નથી, તેને મેલાવતા નથી તેથી તે પેાતાના જીવતરને નિષ્ફળ માનતી હતી. એકદા તે વસુધરા સુંદર વસ્ત્રો ધારણ કરીને પોતાના ઘરનું કામકાજ કરતી હતી તે વખતે વિકારી નેત્રવાળા, પેાતાના ઊઁચ કુલાચારને ભૂલી જઇ કામાગ્નિવાળા કમઠે તેને જોઇ અને કાઇ પણ પ્રકારે સંગમ કરવાની પ્રુચ્છા તેણે તેને હાસ્ય સહિત, મનેાહર વિલાસવાળા વચનેવડે, તેણીના રૂપને વખાણીને ખેલાવી. તે વખતે · આ તે મારા જેઠ છે, ' તેમ જાણી વસુધરા ત્યાંથી નાશી ગઈ અને વિચારવા લાગી કે–લેાકવિરુદ્ધ, ધર્માં વિરુદ્ધ તેમજ વિકારવાળુ વચન મારા જેઠ કેમ મેલે છે ? આ પ્રમાણે વ્યાકુળ બનેલી તે હતી તેવામાં ક્રમઢે પાછળથી આવી તેને હસ્ત પકડી મધુર વચનથી કહ્યું કે-ડુ' તારા પ્રિયતમ હોવાથી તારું ક્રાઇ અનિષ્ટ કરનાર નથી. આમ કહી તેને આલિંગન આપે છે. વસુંધરા પણુ ‘તમે સસરા જેવા છે, તમને આ શાલે?' વિ કહે છે પરન્તુ તેના હાવભાવથી આધીન બને છે. કામદેવનું દુર્વાર્પણુ હોવાથી, સ્રોજનનુ દીગ્દર્શીપણું ન હેાવાથી, યવનપણાના પ્રસાર હવાથી, તેવા પ્રકારના હાવભાવ બનવાના હાવાથી ભવિષ્યમાં થનારા પતિના મેાટા વૈરને બાંધીને તે તેને સગ કરે છે. વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા જેવા મહાપુરુષાના માનનું ખંડન કરનાર કામદેવનેા પ્રસાર થાય છે. જમદગ્નિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, વ્યાસ અને દુર્વાસા વિગેરે તપસ્વી ઋષિઓ પણ ભગ્ન પ્રતિજ્ઞાવાળા થઇને ખેદ પામ્યા હતા તેા આ ક્રમઢ જેવા પામર પ્રાણી શી ગણત્રીમાં ? - વૈરાગ્યવાસ્તિ યુવાન પુરુષ જ્યારે ત્યાગી બનવાના વિચાર કરે છે ત્યારે પાતાની : યુવાન પત્નીને પણ વૈરાગ્યવાસિત મનાવી ત્યાગી બને તે ઈચ્છવા યોગ્ય છે, નહિ તા પાછળ રહેલી સ્ત્રીઓ ઘણેભાગે અનાચારી બને છે. યુવાની, અજ્ઞાનપણું, નિરાધારપણું કે કપરા સંચાગે તેવી સ્ત્રીઓને અનાચારમાં ઢસડી જાય છે. આવા પ્રસ`ગા આપણે વર્તમાનકાળમાં પણ જોઈએ છીએ અને ભૂતકાળમાં પણ આવા ચિત્રાની પરપરામાં આવા બનાવા અનેલા છે તે જણાવે છે, જેથી ઉત્તમ આવા ચરિત્ર-પ્રથા વાંચી તેમાંથી મેધપાઠ લેવા જેવુ' છે; તે જ આવા ચરિત્રાનુ મનનપૂર્વક વાંચવાનુ` ફૂલ છે. ” લોકાપવાદ અને કુળમર્યાદાના ત્યાગ કરી વસુધરા સાથે ભાગ ભોગવતાં કેટલાક દિવસે ગયા બાદ તેની સ્ત્રી વરુણાને ઇર્ષ્યા ઉત્પન્ન થતાં, મરુભૂતિને તે વાત જણાવતાં તેને સંતાપ ઉત્પન્ન થાય છે. પ્રથમ તા તે વાત તેને અઘટિત લાગે છે, સત્ય માનતાં અચકાય છે, અને દ્વીપાત નરનું દૃષ્ટાન્ત આપે છે. ( પાનું ૧૨ ) ફરી કમઠની ભાર્યોએ તેવી હકીકત જણાવતાં મરુભૂતિએ જણુાવ્યુ ૩–એમ બન્યુ હાય તેા ઘટી શકે. “ કર્માંના પરિણામને કાણુ જાણી શકે ? '' પછી તે પણ પેાતાના ભાઇના દુષ્ટ આચરણની ખાત્રી કરવાને માટે બહારગામ જવાનું બ્હાનું જણાવી, ધરની બહાર નીકળી જાય છે, કમઠ પણ રાત્રિના નિશ્ચિત થઇ વસુંધરાની સાથે સૂતા, થોડા સમય બહાર રહી મરુભૂતિ પણ કાપડીના વેષ પહેરી, ભાષાનેા ફેરફાર કરી, પોતાના ધરમાં પેસી ક્રમને જણાવે છે કે–હે ધરનાયક ! મામાં થાકી ગયેલા એવા મને પરદેશીને અહીં રહેવાની જગ્ય! આપ. આ પ્રમાણે યાચના કરતાં તેને કમઠે ઓસરીમાં સૂવાનું જણાવ્યું. મરુભૂતિ ત્યાં કપટથી સૂતા બધું નજરાનજર નિહાળે છે. પોતે વૈરાગ્યવાસિત હતા છતાં અનાદિના મેહના અધ્યાસ હાવાથી ક્રોધે ભરાતાં અરવિંદ . રાજવીની પાસે જઇ હકીકત જણાવે છે. આ સાંભળી રાજાને ક્રોધ ચઢે છે અને તરત જ કમને પેાતાના સેવ¥ાદ્વારા પકડી Page #14 -------------------------------------------------------------------------- ________________ મંગાવી, ગધેડા પર બેસારી નગર બહાર કાઢી મૂકે છે. પરાભવ પામેલો, અતિશય ક્રોધવાળો અને તે વખતે મરુભૂતિનું કંઈ પણ અહિત કરવાને અસમર્થ થતાં કમઠ વિચારવા લાગ્યો કે-પૂર્વે કરેલાં મારા ઉપકારને ભૂલી ગયેલે મારા નીચ ભાઈને હું ક્યારે નાશ કરું? આ પ્રમાણે વિચારો તે એક વનમાં જઈ ચડે છે. ત્યાં જવલનશર્મા નામના કુલપતિને મેળાપ જતાં પ્રણામ કરી તેની પાસે બેસે છે. • કુલપતિ તેના ખેદનું કારણ પૂછે છે ત્યારે કમડ પિતાના ભાઈ સંબંધી પરાભવનું કારણ દર્શાવે છે. કમઠ તાપસ બને છે, તપસ્યા કરી દિવસો નિર્ગમન કરે છે. " અહીં મભૂતિ દુઃખી માણસો પર દયા દર્શાવતે, અને લોકાપવાદને સાંભળતાં એક વખત પિતાને એ સંકલ્પ ઉત્પન્ન થયો કે–અરેરે મેં મૂર્ખ મારા મોટાભાઈને વિડંબના ઉત્પન્ન કરી, અપયશને નહીં ગણકારતાં કપટના કંડા સરખી દષ્ટ શીલવાળી મારી ભાર્યાને માટે અયોગ્ય કાર્ય કરી નગર બહાર કઢાવ્યો. તે પુરુષોને ધન્ય છે કે જેઓ પુણ્યશાળી વિરાગ્ય પામીને ભવસમુદ્રને પાર પામ્યા છે. સ્ત્રીના મેહને ધિક્કાર છે ! હવે મારી અપકીતિને કેવી રીતે દૂર કરવી? વૈરાગ્યવાસિત દયવાળા મનુષ્ય હંમેશાં દયાળું અને પિતાનું ખરાબ કરનારને માટે કદાચ કોઈ કે વૈર ઉત્પન્ન થયું હોય, તે પણ તેઓ ગમે તે પ્રકારે પોતાના કાર્યને સુધારી લે છે. સંસારી જીવનમાં સત્ય હકીકત બનવા છતાં દુનિયા દેરંગી કહેવાય છે અને તેવા કાર્યને અમુક લેકે સત્ય ૫ણું માને છે અને અમુક પ્રકારના લોકો અસત્ય ને અયોગ્ય માને છે. ઉત્તમ મનુષ્યનો સ્વભાવ જુદે હેાય છે. ભવિષ્યમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકર થવાના છે. માટે આવા ઉત્તમ પ્રકારના મનુષ્ય માટે આવી ઊંચી ને શ્રેષ્ઠ ભાવના હોય તે સ્વાભાવિક છે. આ પ્રમાણે ખેદ ધરતા મરુભૂતિ તાપસ-આશ્રમમાં જાય છે. ત્યાં અશ્રુ ના પ્રવાહયુક્ત લજજા સહિત પોતાની ભૂલ માટે માફી માગવા કમઠના ચરણુમાં પડે છે અને કહે છે કે-હે પૂજ્ય ! તમે પુણ્યશાલી છો અને હું અધમ, કુલને કલંકરૂપ, ભાર્યાના વ્યામોહવડે વિષયથી વિમુખ થવા છતાં પિતા સમાન આપનું તેવા પ્રકારનું તમારું દુષ્ટ કાર્ય કર્યું જેથી મારા તે અપરાધને માફ કરી, મને અભયદાન આપી, દુષ્કૃત્યવડે તપેલા મારા હૃદયને શાન કરી વિપશ્ચાત્તાપવડે કમઠના ચરણમાં પિતાનું મતક મૂકે છે ત્યાં તે કમઠ પૂર્વના દુષ્ટ વિચારને યાદ કરી. ક્રોધને આવેશ ઉત્પન્ન થતાં. તાપને ઉચિત કરુણાભાવે ભૂલી જઈ, લાકાના અવર્ણવાદને વિચાર નહીં કરતા એક માટી શિલા ઉપાડી મભૂતિના મસ્તક ઉપર નાખે છે જેથી મરુભૂતિના મુખમાંથી રુધિરને પ્રવાહ વહેતાં પૃથ્વી પર પડી જાય છે. તેવામાં “અયોગ્ય કર્યું, આ શું દુષ્કર મા ખમણની તપસ્યાને ઉચિત છે? તું તારા ભાઈને હણે છે તે તું અમારે જોવાને પણ લાયક નથી.” આ પ્રમાણે તાપસના વચનોવડે તિરસ્કાર પામતે કમઠ તરત જ ત્યાંથી નીકળી જાય છે. અનેક ઉપચારે તાપસ કરવા છતાં ભભૂતિ મરણ પામે છે. આ પ્રમાણે મહાવેદનાને અનુભવને સમકિતને ભંગ કરી તે મરુભૂતિ અરિહંતનું સ્મરણ નહીં કરતે, આવ્યાનને કારણે, વૃક્ષોથી સુશોભિત એવા દંડકારણ્ય નામના વનને વિષે. સૂઢરૂપી દંડવડે વિકસ્વર હસ્તીરૂપે જન્મે છે. (બીજે ભવ) તે હસ્તી ક્રીડાવિલાસવડે વનમાં યથેચ્છ વિચરે છે. જુઓ કમની સ્થિતિ » મરુભૂતિને પ્રથમ સત્સંગના યોગે વૈરાગ્ય ભાવ ઉદ્ભવ્યો, પણ જીવનમાં અણધાર્યા સંગે (પિતાની સ્ત્રીને દુરાચાર વિ. ) ઉપસ્થિત થતાં આર્તધ્યાનના વશથી તિર્યંચ નિમાં ઉપજવું પડે છે. આ ભવમાં એક સંતપુરુષને સહયોગથી કષા-પરિણુમ, નષ્ટ થતા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શમ, ભાવના પ્રાદુર્ભાવ થતાં, ઉત્તરાત્તર વિકાસની શ્રેણી વધતાં છેવટે દેવાધિદેવ શ્રો પાર્શ્વનાથ તીથ કર બને છે અને છેવટે સિદ્ધિસ્થાનનાં જાય છે. કમઠ પણ ઉત્તરશત્તર વૈરની વૃદ્ધિ કરતા પરમાત્માના દરેક ભવામાં છેવટ સુધી ઉપસ કરતા રહે છે. એક દિવસે શરણ્ ઋતુમાં અવિ' નૃપતિ રાણીએ સાથે ક્રીડા-વિલાસ કરતા હતા, દરમ્યાન આકાશમાં વીજળી સહિત પવનવડે મેધમડળને વીખરાતું જોઇ રાણીએ રાજાને જણાવે છે કે—ઈંદ્રધનુષથી મેધમ`ડળ વ્યાસ હાવા છતાં પવનના ઝપાટાથી ક્ષણ માત્રમાં નાશ પામ્યું. તેવી જ રીતે આ સ'સારની સમગ્ર વસ્તુ અત્યંત અસ્થિર છે અને આ સ'સારસાગરમાં રૂપ, લાવણ્ય, યૌવન, શરીર, સ્વજન—આ સર્વે આવા પ્રકારનું અસ્થિર હાવા છતાં મુગ્ધ લેાકેા વિવેક રહિત થઇ ધન મેળ વવા પ્રાણીહિંસા કરે છે, અસત્ય ખાલે છે, અન્યનું ન લૂટે છે, ચેરી કરે છે, પરસ્ત્રી સાથે ક્રીડા કરે છે, પ્રમાણુ વિનાના પરિ×હ ધારણ કરે છે. નાશવંત સ* પદાર્થો દુઃખરૂપ છે. અહા ! મેહરાજાનુ કેવું પ્રાબલ્ય છે વિગેરે. સંસારની અસ્થિરતા, પદાર્થાંની ચંચળતા, વિરહનાં દુઃખા, દેહના દર્દી વિગેરે "સંબધી ભાવના ભાવતાં અરવિંદ રાજવીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેમજ પ્રવ્રજ્યા સ્વીકારવા તૈયાર. થાય છે. ( અરવિંદ રાજાની વૈરાગ્યપ્રાપ્તિ માટેની સંસારના સ્વરૂપની વિચારણા અહિં ખાસ વાંચવા જેવી છે. પૂ. ૨૦ થી ૨૩ ) પછી તેમની રાણીએ ફરીથી આ પ્રમાણે ન ખેાલવા, તેના વિરહથી થનારા દુ:ખને સહન ન કરતા રાજાને ઘણા પ્રેમથી દીક્ષા ન લેવા વિનવે છે. રાજા તેને સંસારની અસ્થિરતાનુ સ્વરૂપ સમજાવે છે. છેવટે રાજા પોતાના પ્રધાન વિગેરે કમ ચારીઓને ખેલાવી પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવે છે તેમજ પોતાના પુત્ર મહેન્દ્રકુમારને પેાતાની ગાદીએ બેસાડે છે. સચિવા વિગેરેને તે પુત્રને પાતાની માફક જોવાની તેમજ તેની આજ્ઞા પાળવાની ભલામણ કરે છે, મહેન્દ્રકુમારને પણ રાજ્યનાં સાત અંગેની વૃદ્ધિ માટે સમજણુ આપી પ્રજા તથા સેવાને કેમ સાચ વવા તે સમજાવે છે. પૂર્વ કાળતા રાજવી પોતાના ત્યાગ વખતે પોતાના પુત્રાને રાજ્ય કેમ ચલાવવું ? રાજધમ ધ્રુવા હાય તે સમજાવે છે. હવે પેાતાની રાણીઓને ફરીથી આશ્વાસન આપીને, અઠ્ઠાઇ મહાત્સવ કરીને, હુજારા પુરુષાએ ઉપાડેલી શિબિકા પર રાજા આરૂઢ થાય છે. મ'ગળ ગીતાવડે ગવાતાં, યાચક જતાને દાન દેવાવર્ડ ખુશી કરતા, પ્રજાજતાથી સ્તુતિ કરાતા, જનસમૂહ, સામંત જને વિગેરેથી પરિવરેલા, સન્ય અને મહેન્દ્રકુમાર જેની સાથે છે તેવા અરવિંદ રાજા કુસુમાવત સ નામના ઉદ્યાનમાં આવી, રાજ-આભૂષણાને ત્યાગ કરીને, શ્રી સમતભદ્રાચાર્યને ત્રણ વાર વિનયપૂર્વક પ્રદક્ષિણા આપે છે. આચાર્ય મહારાજ સંસારની વિષમતાનું વં ન કરતાં ‘ પ્રવજ્યારૂપી વહાણવ સ'સારસમુદ્રમાંથી મને તારા ' તેમ કહેતાં આચાય મહારાજ ચૈત્યવંદનપૂર્વક અરવિંદ રાજાને પ્રત્રજ્યા ગ્રહણ કરાવે છે. પછી પાંચ મહાવ્રતનુ પાલન કરવા, પાંચ સંમિતિ અને ત્રણ ગુપ્તિને વિષે આદરવાળા થવા વિગેરે મુનિષમતા ચેગ્ય ઉપદેશ આપે છે. ( પૃ. ૨૫-૨૬ ) આવા ઉચ્ચ ક્રાતિના ચરિત્ર ગ્રંથામાં તીર્થંકર ભગવાને, અને આચાર્ય મહારાજાએ।ના આવા પ્રસંગેામાં સ'સારના અસારા માટે અને ચારિત્ર ધર્મની અપૂ॰તા, અનુપમતા સબંધી ઉપદેશા સ્થળે-ચળે જોવામાં આવે છે, જે ખાસ પઠન-પાદન કરવા યાગ્ય હાય છે. આવા ચિત્રો વાંચવાથી ભવ્ય આત્માને કૅટલા લાભ થઇ શકે તે વાચા સ્વય' સમજી શકે છે. સાધુ ધર્મનું નિરતિચારપણે પાલન કરતાં કેટલાક સમય પછી અરવિંદ મુનીશ્વરને અવધિજ્ઞાન * સ્વામી, પ્રધાન, રાજા, કારા, કિલ્લા, સૈન્ય અને મિત્ર-મા સાત રાજ્યના મા ગણાય છે. તેની વૃદ્ધિ કરવી જોઈએ. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉત્પન્ન થાય છે. ગુરુ-આના લઇ, એકવિહારી બની સાગરદત્ત સાર્યવાહની સાથે શ્રી ઋષભાદિ જિનેશ્વરાના ચરણકમળને વાંદવા માટે અષ્ટાપદ પર્યંત તરફ જાય છે. માર્ગોમાં સાÖવાહ અષ્ટાપદ પત સંબંધી વૃત્તાંત પૂછતાં મુનિરાજ તેને જણાવે છે કે:-~ " “ કૃતયુગને વિષે થયેલા શ્રી ઋષભધ્રુવ પ્રથમ તીર્થંકર હતા. તેમના પુત્ર ભરત નામના ચક્રવર્તી અને બાહુબલિ વિગેરે ખીજા નવાણું પુત્રો હતા. ભગવાન ઋષભદેવ, યુગલિક ધમ'નુ નિવારણ કરી દશ હજાર સાધુ સાથે આ અષ્ટાપદ પર્યંત પર મેાક્ષ પામ્યા. તે સ્થળે ભરત રાજાએ રત્નાવર્ડ મનેહર ચૈત્ય કરાવ્યુ' અને વસ્ત્ર દેહપ્રમાણુ રત્નની પ્રતિમા સ્થાપન કરી તેમને વંદન કરવા અમે જઈએ છીએ. તે પ્રતિમાને વંદન કરવાથી સેકડા ભવમાં ઉપાર્જન કરેલ પાપ નાશ પામે છે. જે ત્યાં જમ્ને જિનેશ્વરની સ્તુતિ કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, તે કલ્યાણુના ભાજનરૂપ બને છે. તે જિનેશ્વરા ક્રાણુ છે ? તેમ પ્રશ્ન પૂછતાં સાધુમહારાજ શ્રી જિનેશ્વરાનું યથાસ્થિત સ્વરૂપ પ્રથમ જણાવે છે. બાદ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનું સ્વરૂપ બતાવે છે. આ હુકીકત ખાસ મનન કરવા જેવી છે. ( પૃ. ૨૭–૨૮ ) સાથ*વાહની ધર્માંભાવના વિકાસ પામવાથી ગુરુમહારાજની પ્રશંસા કરતાં સાર્થવાહ પ્રત્રજ્યા ગ્રહણ કરવાની પોતાની અશક્તિ જણાવી, પોતાને ઉચિત કા' ફરમાવવા ગુરુમહારાજને વિન ંતિ કરે છે, જેથી મુનિરાજશ્રી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં પ્રચંડ સૂર્ય સમાન એવા સર્જંન ભગવંતને દેવબુદ્ધિથી અંગીકાર કરવા, સારા સાધુજનાને ગુરુ તરીકે માનવા, શ્રી જિતેશ્વરે કહેલ તત્ત્વ પ્રમાણુરૂપ ગણુવા અને જીવહિંસા નહીં કરવા ઉપદેશે છે. આ પ્રમાણે વિશુદ્ધ સમકિતના પરિણામવાળા ધમ શ્રાવકધમ સ્વીકારી અરવિંદ મુનિરાજને વંદન કરી સાથૅવાહ એક મોટી અટવીમાં આવે છે, કે જ્યાં મરુભૂતિ છત્ર વનના હાથી તરીકે ત્યાં. વિચરતા હતા. ( પ્રભુના ખીજો ભવ) અહીં એક સુંદર સરાવર ( જેનું વન અહિ' આપવામાં આવ્યું છે ) જોવે છે અને સમગ્ર સાથે ત્યાં ઉતરે છે અને ભેાજનાદિના પ્રખધ કરે છે. આ સમયે તે હસ્તી પણ તે સરેાવરમાં પાણી પીવા આવે છે. પાણી પીને શૃંગારક નામની હતા તેમજ કમળ સમૂહના આહાર કરી, સાથેની હાથણી સાથે વિવિધ પ્રકારના વિલાસા કરી હસ્તી સરાર્વરમાંથી બહાર નીકળે છે. સાસમૂહને જોતાં જ તે ક્રોધે ભરાય છે અને તે સમગ્ર સા. સમૂહને જાણે ગળી જવાને તૈયાર થયા હાય તેમ તે સા સામે ક્રેટ મુકે છે. ભય પામેલા મુસા ભામતેમ ચોતરફ્ નાશી જાય છે. ઊઁટ વિગેરે પ્રાણી આરડવા લાગે છે, કરિયાણાના માલ વેરવિખેર થઇ જાય છે અને સર્વત્ર ભય, ત્રાસ અને કાલાહલ વ્યાપી જાય છે. આ પ્રમાણે ક્રોધી હસ્તીને જોઇ અરિવંદ મુનિ લેશમાત્ર ખેદ પામતા નથી અને અવધિજ્ઞાનવડે તેના પ્રતિમાષના સમય જાણી કાયા.સવર્ડ મુનિશ્રી સ્થિર રહે છે. મુનિને કાયાસમાં રહેલા જોઇને હસ્તી તેમની સન્મુખ દાડે છે, પરંતુ મુનિશ્રીના તપના સામર્થ્યને અંગે હીન સામર્થ્યવાળા બનીને ભય અને ત્રાસના પ્રચાર રહિત થતાં મુનિને મારવાના તેના અભિલાષ નાશ પામી જાય છે. દયાપ્રધાન સવેગના આવેગ ઉછળતાં હાથી ત્યાં સ્થિર થઇ ઊભા છે તેટલામાં મુનિશ્રી કાયાત્સગ પારી, હાથીને પ્રતિખેધવા મધુર વાણીથી કહે છે કે... હે વનહસ્તી! પૂર્વે તે કરેલા મરુભૂતિના જીવ શું તને સાંભરતા નથી ? અથવા શું તુ અરવિંદ રાજિષ'ને ઓળખતા નથી ? તેમજ સÖજ્ઞના અ ંગીકાર કરેલા ધર્માંને વિચારતા નથી ? મુનિરાજના આ પ્રમાણેના વચનેા સાંભળી ઊઠ્ઠાપાહ કરતાં હસ્તીને જાતિસ્મરણું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તરત જ મુનિરાજને વંદન કરે છે. કમાને કરેલી કદના સાંભરવાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવર્ડ અશ્રુ ઝરતા નયનેાવર્ડ મુનિની સેવા કરવા લાગે છે. તપસ્વી મુનિરાજ પણ તેને કહે છે કે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હે હસ્તી! તું તિર્યંચ હોવાથી સર્વવિરતિ સ્વીકારી શકે તેમ નથી માટે સંતાપ દૂર કરી, પૂર્વભવે પાલન કરેલા જૈન ધર્મને અંગીકાર કરી, બાર વ્રતનું પાલન કર અને પંચપરમેષ્ઠીનું એકાગ્ર મનવાળે થઇને સ્મરણ કર. પિતે જિનધર્મને અંગીકાર કર્યો છે તેમ સૂચવન કરવા માટે હસ્તી પિતાનું મસ્તક ચલાવી લૂંઢનો અગ્રભાગ ઊંચો કરે છે જેથી મુનિરાજ તેને પાંચ અણુવ્રતવાળો શ્રાવકધર્મ અંગીકાર કરાવે છે. બાદ મુનિરાજના ચરણકમળને નમન કરી હસ્તી જેમ આવ્યો હતો તેમ ચાલ્યો જાય છે. સાર્થના માણસો પણ મુનિરાજને પ્રભાવ જાણી કેટલાક દેશવિરતિ સ્વીકારે છે અને કેટલાંક સમકિત પામે છે. સાગરદન સાર્થવાહ ત્યાંથી પ્રયાણ કરી જાય છે. અરવિંદમુનિ અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામીની જેમ ચઢી જઈ આદિ જિનેશ્વરનું મંદિર જુએ છે. અહીં ગ્રંથકર્તાએ આ મંદિરનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલ છે તે વાંચવા યોગ્ય છે. (પૃ. ૩૩) મંદિરને ત્રણ પ્રદક્ષિણું કરવાપૂર્વક સ્તુતિ, સ્તોત્ર વિગેરવડે જિનેશ્વરને વાંદી, ચોવીશ જિનેશ્વરની જુદા જુદા અસાધારણ ગુણવડે (જેમ સકલાર્હતમાં તેના કર્તા આચાર્ય મહારાજ કરે છે તેમ) સંક્ષિપ્તમાં સુંદર વાણીવડે સ્તુતિ કરે છે. ( આ સ્તુતિઓ વાંચવા ગ્ય છે. પૃ. ૩૪) આ પ્રમાણે સ્વતિ કરી હેના રોમાંચવડે પિતાના આત્માને ધન્ય માનતાં અષ્ટાપદ પર્વતથી નીચે ઊતરે છે. બાદ કાળક્રમે વિશેષ પ્રકારના તપ કરી, કર્મ રૂપી રજને નાશ કરીઅનશન સ્વીકારી છેવટે સ્વર્ગલમીને પ્રાપ્ત કરે છે. ધમપ્રાપ્તિ બાદ વનહરતી સચિત્ત આહારનો ત્યાગ કરતો, નીરસ સૂકા પાંદડાંઓનું ભજન કરતા, હાથણીઓ સાથેના વિલાસને દૂરથી જ ત્યાગ, નેત્રના નિરીક્ષણપૂર્વક ધીમે ધીમે પગલાં ભરતે, આસન શય્યા પર સૂતે, નિરંતર ધમધ્યાનમાં નિશ્ચલ બનીને કાળ નિર્ગમન કરવા લાગ્યા. મુનિરાજે પૂર્વે કરેલા ધર્મનું ચિંતવન કરતે, તિર્યચપણું પામવાથી પોતે સર્વવિરતિ સ્વીકારી શકતા નથી તેથી પિતાના તિર્યચપણને નિંદતે અને હવે હું મને શરણે જાઉં? શું કરું? એમ ચિંતવતો તે કમરના સ્વરૂપને વિચારતે અને મુનિરાજે કરેલા ધર્મનું બરાબર પાલન કરવા લાગ્યો. તિયચપણમાં પણ નિર્દોષ આચરણું, તિર્યંચયોનિ માટે પશ્ચાત્તાપ અને છેવટની આત્મિક ભાવના વગેરે અહિં ખાસ વાંચવા-વિચારવા લાગ્યા છે. (પૃ. ૩૫-૩૬) આ બાજુ કમઠ પરિવ્રાજક તથા પ્રકારની શિલાવડે પિતાના ભાઈ મેરૂભૂતિને મારી નાખવા છતાં મનમાં શાંતિ પામ્યું નહીં. લેકના તિરસ્કારને નહીં ગણતે તે કેટલાક દિવસ ત્યાં રહ્યો અને આનંરૌદ્રધ્યાનમાં પ્રવર્તે. બાદ પ્રાણ ત્યાગ કરીને તે જ વનમાં કુટ સપપણે ઉત્પન્ન થયો. તે અવસ્થામાં પણ તી નવડે, પાંખના ઝાપટવાવડે સર્વ પ્રાણીઓને ઉપદ્રવ કરતા તે દયા રહિતપણે જીવે સંહાર કરતે જ્યાં કરે છે ત્યાં તે વનસ્તી પણ છ૮-અટ્ટમની તપસ્યા કરતે તેમજ જેનું શરીરબળ નાશ પામ્યું છે તે પિતે સરોવર પાસે પાણી પીવા માટે આવે છે, તે સ્થળે અચિત્ત જળ જોઈ, ખાબોચિયામાં પેસી જળ પીતાં પીતાં તે કાદવમાં ખેંચી જાય છે અને જેમ જેમ પ્રયત્ન કરીને કાંઠા તરફ જવા પ્રયત્ન કરે છે તેમ તેમ શરીરના ભારને અંગે વિશેષ વિશેષ ખૂંચને જાય છે. આ પ્રકારની તે વનહસ્તીની સ્થિતિ હતી તેવામાં પૂર્વભવના રેષને કારણે કુટ સર્ષ ત્યાં આવે છે અને હાથીના ગંડસ્થળ પર ચઢી જઈ બાણ જેવા તીણ નખના પ્રહારથી અને વિષયુકત દાઢથી વારંવાર ડંખ દેવા લાગ્યા. આ અવસરે પિતાને મૃત્યકાળ સમીપ જાણી વનહાથી અરવિંદ મુનિરાજે સંભળાવેલા ધર્મોપદેશને યાદ કરે છે, સમભાવમાં સ્થિર રહે છે, કુટસ ને પણ પિતાને ઉપકારી જાણે છે. બાદ પંચપરમેષ્ટીની સ્તુતિ કરીતે ઉચારી, સકળ જીવોને ખમાવે છે. આવા શુકલધ્યાનમાં મૃત્યુ પામી હાથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકને વિષે ઉપજે છે. 8 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રસ્તાવ બીજો ( પાના ૪૧ થી ૯૭ સુધી ) ( શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રીજો–ચાયા ભવ. ) ( ૩ ) કિરણવેગ વિદ્યાધર તથા (૪) વજ્રનાભ રાજા. આ જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં મુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્યંત ઉપર તિલકપુર નામના નગરમાં વિદ્યુતગતિ નામના વિદ્યાધર રાજાને તિલકાવતી નામની પટરાણી છે. તે વનહસ્તિનો જીવ સહસ્રાર દેવલાકથી ચ્યવી તે રાણીના ગર્ભમાં પુત્રપણે અવતરે છે, તેનું નામ કરણવેગ પાડવામાં આવે છે. ચેગ્ય વય થતાં આકાશગામિની અને પ્રતિ વિદ્યા સંપાદન કર્યા પછી પદ્માવતી નામની કન્યા સાથે તેનુ લગ્ન કરવામાં આવે છે. કેટલાક વખત પછી તે વિદ્યુતગતિ રાજા હાથી ઉપર બેસીને સૈન્ય સહિત કુસુમાવત સ ઉદ્યાનમાં આવે છે. આ ઉદ્યાનના પાલક ઉદ્યાનનું વર્ણન કરે છે તેવામાં ‘ આકાશમાંથી ઉતરી સૂર્ય સમાન તેજસ્વી શ્રુતસાગર નામના આચાર્ય. કેટલાક ચારણુ મુનિઓ સહિત તે વનના એક પ્રદેશમાં પધાર્યાં છે' તેમ જણાવે છે. અને ત્યાં દેવતાએ બનાવેલ કમળ પર સૂરીશ્વરજી બિરાજમાન થતાં નગરના લેાકેા રાજાની સાથે ત્યાં આવી સૂ∞િ મહારાજને નમસ્કાર કરી ખેતપેતાના સ્થાને બેસે છે. પછી સૂરમહારાજે ધમ દેશના આપતાં પ્રથમ એક ધર્મ જ ઉપાર્જન કરવા લાયક છે અને કેવા ઉત્તમ પુરુષને જ આ ધર્મ વૃદ્ધિ પામે છે. અહિ તેવા ઉત્તમ પુરુષનુ વર્ણન અને મહાપુરૂષોની અમૂલ્ય પદવીને પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો ધર્મ'ને માટે સર્વોથા ઉત્તમ કરવા વગેરે ધર્મની મહત્વતા માટે સૂરિમહારાજ સુંદર રીતે વર્ણન કરે છે. ( પા. ૪૪ ) જેથી તે વખતે ઘણા મનુષ્યા પ્રતિષેાધ પામે છે. અહિં. વિદ્યાધરેશ ગુરુમહારાજને પૂછે છે કે-આપનું આવું અનુપમ રૂપ-લાવણ્ય હૈ।વા છતાં આપે પ્રત્રજ્યા અગીકાર કરી તેનું કારણ જણાવવા કૃપા કરા. પછી સૂરિમહારાજે પ્રથમ અનેક કારા જણાવવા સાથે વિશેષમાં પ્રથમ ગર્ભના દુ:ખા, બાળપણુ તથા વૃદ્ધાવસ્થાના દુ:ખા અને છેવટે મૃત્યુના દુઃખા સાથે દષ્ટ વિયોગ, અનિષ્ટ સચૈાગા વગેરે જન્મ મરણની વચ્ચે નિર ંતર છે તે નિારી શકાય તેવા ન હેાવાથી તે જાણી મે પ્રવજ્યા ગ્રહણ કરી છે માટે તુ પશુ તે પ્રત્રજ્યા ગ્રહણ કર. પછી વિદ્યાધરે સૂરમહારાજને આ પ્રવ્રજ્યા લીધી તેનું કારણુ જણાવવા વિનંતિ કરવાથી સૂરિમહારાજ તેનુ કારણ જણાવતાં કહે છે કે-આ ભવથી પૂના નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રમાં આવેલ કૌસખી નગરીમાં વિજયધર્મ નામના ગૃહપતિ હતા. તેના નાના ભાઇ ધનધમ હતા. પ્રથમ તેની આર્થિક સ્થિતિ સારી હાવા છતાં ભવિતવ્યતાના યેાગે લક્ષ્મી ચાલી જતાં એક દિવસ રાત્રિના પાછલા પહેારે પોતાના તથા કુટુમ્બના નિર્વાહ માટે શુ' કરવુ તેમ પરસ્પર વાર્તાલાપ કરતાં, વ્યાપાર કરતા વેપારીને કાંઇ મુશ્કેલ નથી તેમ વિચારી મિત્ર સ્વજન વર્ગ પાસેથી જોતુ દ્રવ્ય મેળવી, કરીયાણું, ભાતુ વગેરે લઇ બન્ને ભાઇઓ ગર્જનપુર નગરમાં આવે છે. ત્યાં લાભાંતરાય કર્મના ક્ષયાપશમથી કેટલીક સ`પદા ઉપાર્જન કરી ખીજા નગરમાં આવે છે, જ્યાં દુકાન કરી ચાખા, મીઠું વગેરે ખરીદ અને વેચાણ કરે છે. હવે તે શહેરમાં રાત્રિના એક રોઢને ઘેર ચેરા ખાતર પાડી માણેક સુવર્ણના દાખડા લઇ જલ્દી બહાર નીકળી જાય છે, જ્યાં રાજ્યના રક્ષક પુરુષોને ખબર પડતાં તે ચારની પાછળ જાય છે અને તે ચેારા ભૂખ્યા-તરસ્યા આ બે ભાઇઓ જે ગામમાં છે ત્યાં આવે છે અને તેમની દુકાને નિર્જન સ્થાન માની માચીની નીચે માલની પાટકી મૂકી ત્રણ સાનામહેાર લઇ ક્રાઇ સ્થળે ગામમાં રસાઇ કરાવી જમે છે ત્યાં તે આરક્ષક પુરુષોને આવ્યા જાણી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અરધું જમતાં ઊઠી ત્યાંથી નાસવા જાય છે. ત્યાં આરક્ષક પુરુષોના બાણાવડે વિંધાઇને ચેાર મરણુ નામે છે. હવે તે બન્ને ભાઈઓએ એકાંતમાં તે પાટલી દેખી જેમાં સુત્ર, અને અમૂલ્ય માણિય જોઈ પેાતાના ભાગ્ય માટે રાજી થતાં પેાતાના નગરે જતાં એક અટવીમાં ભિન્નોએ ધાડ પાડી તેથી તે બન્ને ભાઇઓએ તે અટવીમાં ભૂમિ ખાદી તે ધન દાટી ત્યાંથી નાસવા જાય છે તેવામાં તે જિલ્લા તેમને પકડી, પેાતાની પલ્લીમાં લઇ જઇ તેમને કેદખાનામાં નાંખે છે, ત્યાં પ્રહારાવડે બન્ને ભાઈઓ છેવટે દાટેલા ધનની ધણી મૂર્છાવડે મરી તે ધનની ઉપર ઉદરપણે ઉત્પન્ન થાય છે, અને અનાદિ ભવના અભ્યાસવડે પરસ્પર યુદ્દ કરતાં તે બન્ને ત્યાં મરણ પામે છે. ( જુએ પરિમઢની મૂર્છાનુ પરિણામ અને કમ'ની વિષમતા ) અને તે જ વનનીકુંજમાં વિજયધમ' સિદ્ધપણે અને ધનધમ તામિલિસ નામની નગરીમાં કુદત્ત નામના સાર્થવાહને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થાય છે. યાગ્ય વય થતાં ધન ઉપાર્જન કરવા માટે સાથ'ની સાથે જતાં કાષ્ટ નસીબના યાગે તે વનનીકુંજની પાસે પડાવ નાંખી ઇંધણા વગેરે લાવવા માટે તે વનનીકુંજમાં ફરતાં પૂર્વભવના નિકાચિત કરેલા લાલરૂપી દેષથી દુષ્ટ એવા સિંહ તેને જોતાં મારી નાખે છે અને તે જ અટવીમાં વાનરપણે ઉત્પન્ન થાય છે. આધ સત્તાના વશથી ત્યાં પૂર્વભવે દાટેલા ધનની રક્ષા કરવા તે વનમાં રહેતા તે સિ'હું ક્રાપ્ત શિકારી પશુના · · ભાગ થઈ પડતાં ત્યાંથી મરણુ પામી ક્રાઇ પાસેના ગામમાં ગૃહપતિપણે ઉત્પન્ન થાય છે, ત્યાં લાકડાં કાપવાની વૃત્તિથી તે વનનીજ જોઇને તૃણુ-કાઇ વગેરે ગ્રહણ કરે છે. દરમ્યાન તે વાંદરાને જોઈ પૂર્વભવના ક્ષયથી કુહાડાવડે વાંદાને તે મારી નાંખે છે, અને ત્યાં જ તે હરણપણે ઉત્પન્ન થાય છે અને ગૃહપતિ પણ મરીતે તે જ અટવીમાં ભુંડ થાય છે, તેને હરણે જોતાં પરસ્પર યુદ્ધ થતાં દ્વરજી ત્યાં મરણુ પામે છે. હવે તે ભુંડ અટવીમાં ફરે છે, દરમ્યાન એક સિંહ ત્યાં આવે છે અને તે ભુંડને મારી નાંખે છે. આ પ્રમાણે તે મરીતે કાલ્લકિર નગરમાં એક ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્રપણે અવતરે છે. ત્યાં દુષ્ટ શીલપણાએ કરીને નિત્ય લડાઇ કરતાં તે બન્ને પુત્રાને તેમા પિતા મારીને કાઢી મૂકે છે અને બન્ને ઉત્તર દિશા તરફ ચાલ્યા જાય છે. ત્યાં તેમને એક સાર્થવાહ જુએ છે અને તેમને કયાં જાએ છે તેમ પૂછતાં તેઓ પાતાની હકીકત જણાવે છે. છેવટે સાથ`વાહ તેમને પરચુરણ કામ કરવા માટે પેાતાના ઘેર રાખી લે છે અને પછી સાવાહ કરીઆણાતા વ્યાપાર કરવા ગનપુર જતાં તે જ અટવીમાં આવે છે. ત્યાં પડાવ નાખી તે બ્રાહ્મણ પુત્રા ઇંધણા લેવા જતાં જ્યાં પૂર્વ ધન દાટયુ' હતુ ત્યાં આવે છે, જ્યાં “ વિનાશનું અવશ્યપણું થવાનુ હેાવાથી ” તે બન્નેને વિરુદ્ધ ક્ષેત્રના પ્રભાવથી પરસ્પર વધ કરવાના—પરિણામ થતાં અરસ્પરસ વધ કરતાં ત્યાં મરણ પામે છે. ' જુઓ ! બૃહસ્પતિથી પણ ન જાણી શકાય તેવા જીવાના પરિણામનું વિરસપણુ કેવુ છે? પૂર્વે દાટેલા નિધિ તેમજ વૃત્તાંત નહિં જાણતાં છતાં તે પ્રદેશમાં આવતાં તેવા પ્રકારના વિરોધ થાય છે. માહનું સ્વરૂપ કેવુ' છે ? ( તે માટે જ જ્ઞાનીઓએ અનર્થના મારૂપ દુ*તિમાં લઈ જનાર ધનને કહ્યું છે. તે યાગ્ય જ છે). તે બન્ને ત્યાંથી રત્નપુર નગરમાં કુદત્ત નામના શ્રેષ્ઠીને ત્યાં યુગલપણે ઉત્પન્ન થાય છે. યાગ્ય વય થતાં દ્રશ્યનું ઉપાર્જન કરવા નગરજના સહિત ધણી વેચવાની વસ્તુ લઇ પૂર્વ`દેશમાં જાય છે, જ્યાં કાંઈપણ લાભ ન થવાથી પશ્ચાત્તાપ કરતા ત્યાંથી ગનપુરના માર્ગે આવે છે ત્યાં ધન પ્રાપ્ત કરી તે જ અટવીમાં આવે છે અને તે વનની કુંજ પાસે આવતાં અવધિજ્ઞાન યુક્ત એક પ્રતાપી ચારણમુનિને જોવે છે અને તે બન્ને ભાઈએ તેમની પ્રશંસા કરતાં તે મુનિના ચરણમાં નમી કહે છે કે અમે અવશ્ય ભાગ્યશાળી છીએ કે આપ કૃપાળુના ચરણુકમળના દર્શન થયા કે જેથી આજે અમેને અવશ્ય કાર્યપણું વાંચ્છિતની પ્રાપ્તિ થવી જોઈએ. આમ અનેક પ્રકારે ગુરુસ્તવના કરી, આગળ ચાલતાં કાપણુ દૈવયોગથી પૂર્વે સ્થાપન કરેલા નિધિને સ્થાને આવતાં ક્ષેત્રના પ્રતાપે પરસ્પર વધ કરવાનેા પરિણામ થતાં છરી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કાઢી ધાત કરવા તૈયાર થાય છે, તેટલામાં ધ્યાના સમૂહવડે ભરેલા અધિજ્ઞાનવર્ડ પૂર્વના વૈર સંબંધ જેમણે જાણ્યા છે એવા તે મુનિરાજે તત્કાળ કાયાત્સગ પારીને બન્નેને ભૂજદંડ વિષે ધારણ કરી કહ્યું કે–હે, મૂર્ખાઓ ! પાંચ પાંચ વખત પરસ્પર શસ્ત્રાદિકના ધાતવડે વિનાશ પામ્યા છતાં આવું અવિચારી અને અયેાગ્ય કામ કેમ કરેા છે કે હજી પણ ખેદ પામતા નથી ? વગેરે ઉપદેશ આપત તરતજ જેની 'રૂપી ખેડી તૂટી ગઇ છે એવા બન્ને ભાઇઓને પશ્ચાત્તાપ થાય છે અને આ અશુભ વ્યાપારનું શું કારણ છે ? તે હકીકત મુનિરાજને તે પૂછે છે ? મુનિરાજ વિજ્યધર્મ અને ધનધર્માંતે તેમના પૂર્વ ભગથી આ ભવ સુધીના ભવને વૃત્તાંત જણાવે છે, જે સાંભળી બન્ને ભાઇઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ( આ કાળના પ્રાણીઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે તેમ શાસ્ત્રો કહે છે તેવી હકીકતા યત્કિંચિત્ કાઇ વખત જાહેરછાપાઓ દ્વારા સાંભળવામાં આવે છે. ) ત્યારબાદ કૃપાળુ મુનિરાજને બને પૂછે છે કે-અમે આ સ'સારથી પાર કેમ ઉતરી શકીએ ? કયા તપવડે પાપરૂપી કાદવથી મિલન થયેલા અમે શુદ્ધિ પામીએ? આ સાંભળી મુનિ મહારાજ તે તેને બાર ભાવનાનું સ્વરૂપ બહુ જ વિસ્તારપૂર્વક સુંદર, સરલ અને વારવાર વાંચવા, મનન કરવા અને ભાવવા જેવુ' છે તેનુ' તેના ફળ સહિતનું સ્વરૂપનું ગુરુમહારાજ જણાવે છે. (પા॰ પર થી પા॰ ૬૦) જે પઠનપાન કરવા જેવુ છે અને તેમ કરતાં ભવ્યાત્માઓને ઘડીભર તા સંસારતું અસારપણું ઉપન્ન થતાં, સંસાર પર ઉદાસીન વૃત્તિ અવશ્ય થાય છે. હવે અહિં બન્ને ભાઇઓએ ભાવનાનું સ્વરૂપ અને ફળને જાણી પરસ્પર ઇર્ષાને ત્યાગ કરી પૂર્વે નિધાન કરેલા દ્રવ્યના સંબંધ જાણી અને પૂર્વભવના વૃત્તાંતેનું સ્મરણ કરી શેક કરે છે. તેમને ઉપદેશવડે મુનિરાજ સર્વાંવિરતિ અને દેશિવરતિ ધર્મ સ્વીકારવા જણાવે છે. પછી બન્ને ભાઈએ મુનિરાજના ચરણે પડી કુટુમ્બવ્યવસ્થા કરતાં સુધી અમા દેશવિરતિ ધર્મ ગ્રહણ કરીએ છીએ અને પછી સૂવિરતિ લેવા ગુરુ મહારાજને જણાવી, ત્યાંથી નિધાન લઇ, સ્વસ્થાને આવી કેટલાક વખત પછી આ દ્રશ્યના સમૂહ ઘણા અનર્થકારી છે તેમ જાણી ચૈત્ય કરાવી, આદિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને માકિય જિનેશ્વરના આભરણા માટે આપી ગૃહસ્થને ઉચિત કાર્ય કરી, બીજી' દ્રવ્ય સારા સ્થાનમાં વાપરી ચારણ મુનિ પાસે આવી સર્વવિરતિ લેવાને વિચાર કરે છે; તેટલામાં મેાટા ભાઇની ભાર્યો અને ભાઇઓના દ્રવ્ય સારા માર્ગે આ ખતા જોઈ સહન નહિ થઇ શકવાથી તે તેને ક્ષીરના ભાજનમાં તાલપૂર વિષ આપે છે, જેથી બન્ને ભાઇઓને તે વખતે થયેલા આત્તધ્યાનચી સમતિ ચાલ્યું જાય છે અને મૃત્યુ પામી એક પર્વતની ગુફામાં બન્ને માર થાય છે. પેાતાના પુણ્યાયવરે ત્યાં વનમાં કુરતા પૂર્વે જોયેલા તે ચાર મુનિને જુએ છે અને તે અનેને ઊહાપાઠ કરતા જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને મુનિશ્રીને ચરણમાં નમસ્કાર કરે છે. મુનિમહારાજ અવધિજ્ઞાનવડે તેને જાણી તે બન્નેને સમ્યગ્ ધર્મ'નુ' આચરણ કરવા ફરમાવી, કર્મનુ સ્વરૂપ કેવું છે તે જણાવી ગુરૂમહારાજ તેમને અનશન ગ્રહણ કરાવે છે અને પાંચ નમસ્કારનું સ્મરણુ કરવા આ અસાર સંસારને ત્યાગ કરી ઉત્તમ અર્થે સાધવાના ઉપદેશ આપતાં તે બન્ને માર ચતુર્વિધ આહારના ત્યાગનું પચ્ચખાણ કરે છે, છતાં તેવા પ્રકારના વીલ્લાસના અભાવપાએ કરી વિશુદ્ધ સમકિતને પામ્યા વિના ભદ્રક પરિણામમાં વતા તે બન્ને ત્યાં કાળ કરી વૈતાઢય પર્વતની દક્ષિણુ શ્રેણીને વિષે ગગનવલ્લભનગરના સવેગ નામના વિદ્યાધર રાજાને ત્યાં બન્ને પુત્રા થાય છે. યોગ્ય વય થતાં ત્યાં રહેલા ઉદ્યાનમાં ક્રીડા કરે છે તેવામાં પૂર્વે જોયેલાં તે જ ચારણમુનિને જોતાં તે બન્નેને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે ચારણુ મુનિને મોટી ભક્તિથી વાંદી સેવા કરવા લાગે છે, Page #21 -------------------------------------------------------------------------- ________________ પછી મુનિરાજ કાત્સગ" પારી અવધિજ્ઞાનવડે જાણી તે વિદ્યાધરના બન્ને પુત્રને જણાવ્યું કે–પૂર્વે ચિરકાળના ધન સંબંધી ઘણા પ્રકારની વિટંબણ ઉત્પન્ન થતાં તીક્ષણ દુઃખના સમૂહવડે તમને થયેલે ભ તથા મારા ઉપદેશ શું તમને હદયને વિષે વતે છે કે નહિં ? અથવા ભવભ્રમણને નિવેદ જે હોય તે સમગ્ર સંગનો ત્યાગ કરી પા૫રૂપી પર્વતને નાશ કરનાર પ્રવજયા અંગીકાર કરો. ગુરુ પાસેથી તેમ સાંભળી તરત જ ત્યાં દીક્ષા ગ્રહણ કરે છે. મુનિધર્મનું પાલન કરતાં ગુરૂમહારાજ વિજયધમને સૂરિને સ્થાને સ્થાપન કરે છે તે જ હું ખેચરેન્દ્ર! તમારા નગરમાં વિચરું અને મોટાભાઇ ૫ણ ધનધર્મ નામને છે. હે રાજા! તમે જે પૂછયું કે આ દીક્ષાનું કારણ છે. બાદ રાજા ત્યાંથી નગરમાં જઈ મંત્રી, સામંતો, શ્રેષ્ટિ વગેરેની સમક્ષ એક તીથી, કરણ અને સુદૂતને વિષે પિતાના પુત્ર કિરણવેગને રાજ્ય પર બેસારી ઉચિતપણુએ કરી તેને પ્રણામ કરી પુત્રને રાજ્યકારભાર કેમ ચલાવવો (પા. ૬ ) તે માટે ઉચિત શિખામણ આપી તે ખેચર રાજા સૂરીશ્વરની પાસે દીક્ષા લે છે. સર્વવિરતિ ધર્મનું સાવધાનપણે પાલન કરી તપસ્યા કરવાવડે છેવટે કર્મને નાશ કરી મોક્ષ પામે છે. અહિં વિદ્યાધરને રાજા કિરણગ સુખે કરી રાજયનું પાલન કરે છે, તેટલામાં તેની પદ્માવતી રાણીને પુત્ર અવતરે છે જેનું કિરણતેજ નામ પાડવામાં આવે છે. યંગ્ય વયે મહાપ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવાની જ્યાં તે તૈયારી કરે છે તેટલામાં ચંડવેગ નામને વિદ્યાધર રાજસભામાં આવી રાજાને જણાવે છે કે આજ રાત્રિના પાછલા ભાગમાં તાથ પર્વતના છેડાયેલા કિનારા પર રહેલા એક વૃક્ષની શાખા ઉપરથી પૃપાપાત ખાઈ નીચે પડતાં એક પુરુષને વ્રત પકડી તેમ કરવાનું તેને પૂછતાં “પ્રાણ ત્યાગ કરવા ઈચ્છતો હતો છતાં મારું ધાર્યું કાંઈ ન થયું ” એટલું જ બોલ્યા સિવાય કાંઈ જવાબ આપતા નથી તેને હું અહિં લાવ્યો છું. વિદ્યાધર રાજાએ તેને પાસે બેલાવી પાસેના માણસને રજા આપી અને ઘણું આગ્રહપૂર્વક રાજાએ કહેતાં મરણનું કારણ પૂછતાં તે પુરૂષે કહ્યું કે કદલીપુર નગરમાં રહેનારા કૃષ્ણ નામનો ગૃહપતિ છું. મારી સ્થિતિ ઠીક છે, કુટુમ્બ મોટું છે, પરંતુ મારા પિતા મરણ પામ્યા તે પ્રથમ દુઃખ થયું અને પછી મારી માતુશ્રી કળલજજા છેડી અનાચાર કરવા લાગી. તેને અનેક રીતે તેમ નહિં કરવા જણાવ્યું પણ ન માન્યું. એક દિવસ મારી માતા એક ગરીબ માણસના ઘરમાં પેઠી. મારો નાનો ભાઈ વેશ્યાના સંગવાળે થયો અને તેની વહુએ તેના પર મંત્રોચ્ચાર કરવાથી તે પીડા પામતાં આહારને તેણે ત્યાગ કર્યો અને બીજા એક નિમિત્ત આને બેલાવી પૂછતાં, તેના ખાટલા નીચેથી એક દાટેલું પૂતળું કાઢતાં, મારા ભાઈની વહુ ભય પામી. તેણીએ પુતલાને માર્ગમાં નાખતાં તે બળી ગયું. મારા ભાઈ પણ તુરત મરણ પામ્યા તે ત્રીજુ દુઃખ, તિરસ્કાર પામેલી તે મારા નાના ભાઈની વહુ તેથી કુવામાં પડી મરણ પામી તે ચોથું દુઃખ, આવી આપત્તિઓથી મુંઝાયેલ તે દરમ્યાન મારી બહેન ઘરની સારભૂત વસ્તુ એનું પોટલું બાંધી ઘરના ચાકર સાથે બહાર નાસી ગઈ, પછવાડે મારો પુત્ર જતાં બંનેનું પરસ્પર યુદ્ધ થતાં મારે પુત્ર પડી જતાં મારી બહેને છરીવડે તેને હણી નાખ્યો. જુઓ પ્રાણીની દુઃખની પરિસીમા. આ દુઃખથી કંટાળી દશ લાંઘણુ કરી કુલદેવતાનું આરાધન કરતાં દેવીએ પણ ઉપેક્ષા કરી છેવટે કંપાપાત કરતે હતું તે વખતે આપનો સેવક અહિંઆ આપની પાસે લાવ્યો છે, બેલ, હવે હે રાજન ! મારે મરણ સિવાય બીજું શું શરણ છે? ગૃહપતિની હકીકત સાંભળી રાજાને સંસારની વિચિત્રતાને ભાસ થાય છે તેટલામાં પ્રતિહારી આવી પૂજાની સામગ્રી તૈયાર કરી રાજાને તે ખબર આપે છે. પ્રાપ્તિ વિદ્યા સાધવા માટેના આ પૂજનના ફળથી પિતાના આત્માને કાંઈ લાભ નથી તેમ વિચારી અને સંસારની અસ્થિરતા માટે ઘણે ઊહાપોહ થાય છે અને તે આવેલ ગૃહપતિને મરણુના અવસાય છોડી આ સંસાર સ્વભાવવી જ નાશવત હોવી જ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વરૂપની ભાવનાં કરવા રાજા તેને જણાવે છે. દરમ્યાન શ્રી સુરગુરુ નામના સૂરિ મહારાજ ઉદ્યાનમાં છે તેની વધામણી રાજાને મળવાથી હાથી પર બેસી રાજા સપરિવાર સૂરિમહારાજને વાંદવા માટે તે ઉદ્યાનમાં આવે છે. પછી હાથી પરથી ઉતરી સૂરિમહારાજને વાંદે છે અને આચાર્ય મહારાજ અમૃતમય વાણીવડે યથાસ્થિત કર્મનું સ્વરૂપ પછી કર્મપ્રકૃતિબંધ સંબંધી પ્રકાશ કરે છે, ચાર ગતિના સંસારનું વર્ણન, પ્રમાદના દુષ્ટ વિલાસનું સ્વરૂપ અને છેવટે સમ્યગુ જ્ઞાન વિના કરેલા તપ, અનુષ્ઠાન વ્યંતરાદિક હીનફળને આપનારા જણવે છે, (પા. ૬૫) જે સાંભળી સરિમહારાજને વંદના કરી રાજા સ્વસ્થાને આવે છે. ત્યારબાદ સારા મુહૂર્તયેગે, ચંદ્રબળની અનકળતાએ સારા નક્ષત્રે લગ્ન અને સારા દિવસે પરિવાર સામત વગરને પોતાને સવવિરતિ લેવાનો નિશ્ચય જાહેર કરી પુત્ર કિરણતેજને ગાદીએ બેસાડી પિતાની રાણીઓને બોધ કરી, સર્વને ખમાવી, જિનેશ્વર મંદિરમાં અઠ્ઠાઇમહોત્સવે કરી, સાધુ સાધર્મિક બંધુઓને ઉચિતતા પ્રમાણે દાનવડે સન્માન કરી, કેદખાનામાંથી ગુન્હેગારોને મુક્ત કરી દીનદુઃખીઓને અનુકંપા દાન આપી કેટલાએક રાજપુત્ર વગેરે સહિત કિરણગ વિદ્યાધર રાજા સુરીશ્વર પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. (પા. ૬૬ ) કેઈપણ કામ સારા મુહૂર્ત કરવાથી નિર્વિધને ફલિભૂત થાય છે. દરેક ધર્મના શાસ્ત્રકારનું એવું કથન છે. માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગકરણ, લગ્ન એ રીતે શુભ જેવાય છે. ત્યારબાદ બંદિજનો તેમના ચારિત્રની અને તેમના પુરુષાર્થની બહુજ પ્રશંસા કરે છે. પછી તે મહામુનિ છઠ્ઠ, અટ્ટમ, વગેરે અનેક દુષ્કર તપ કરતાં, મમતાનો ત્યાગ કરતાં ગામ બહાર અને નગરાદિકને વિષે વિચરવા લાગ્યા, કિરણતેજ રાજા પણ મોટી રાજલક્ષ્મીને ભોગવવા લાગ્યો. અહિં કિરણ વેગ મનિ ગીતાર્થ થયા એમ જાણી ગુરુની આજ્ઞા લઈ એકલવિહારની પ્રતિમાને અંગીકાર કરી આકાશમાગે ગમન કરતાં પુષ્કર દિપાધમાં આવે છે ત્યાં શાશ્વતી પ્રતિમાને વંદન કરી તે મુનિ હર્ષને ધારણ કરતા વૈતાલ્યગીરિ પાસે હેમગીરીની સમીપે પ્રતિમા ધારણ કરી દિવસનુદિવસ વૃદ્ધિ પામતી શુભ ભાવનાવાળા તે મુનિ ત્યાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. હવે પૂર્વે કહેલ કુટ સર્ષ મોટા પાપસમૂહને ઉપાર્જન કરી પાંચમી નરકે જાય છે. ત્યાંના દુઃખોનું વર્ણન ૬૭માં) બતાવેલ છે, ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તે જ શૈલની પાસેના નિકુંજને વિષે એક યોજનના શરીરવાળો મોટો સર્પ થાય છે અને આમતેમ ભમતાં તે સર્ષ કાસર્ગમાં નિશ્ચલ શરીરવાળા કિરણગ વિદ્યાધર રાજર્ષિને પૂર્વ ભવના ઉદયમાં આવેલા વૈરના કારણથી તેમના શરીરે અનેક ઠેકાણે કંસે છે; પરંતુ તે મહામુનિવર તે સર્પ ઉપર કેપ, રોષ ખેદ નહિં કરતાં, તેને ઉપકારી માની આત્મવિચારણું કરે છે અને સમતાપૂર્વક સિદ્ધ ભગવાનનું સ્મરણ કરી, અનશ/ પ્રહણ કરી, સર્વ જીવોને ખમાવતાં આયુષ્ય પૂર્ણ થતાં તે કિરવેગ મુનીશ્વર અચુત કલ્પમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય છે. હવે આ તરફ જખદીપને વિષે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધાવતી વિજયમાં શુભંકરા નગરીને - વિષે વાવીર્ય રાજા છે જેને લક્ષમીવતી નામની ભાર્યા છે. જેની કુક્ષીમાં બારમા દેવલોકથી યુવી કિરણુગ પુત્રપણે જન્મે છે તેનું નામ વજનાભ પાડે છે. ( આ પ્રભુને ચોથો ભવ છે ) વય થતાં એક દિવસ તે કુમાર કેટલાક પ્રધાન પુરુષો સાથે અશ્વક્રીડા કરવા નગરની બહાર નીકળે છે ત્યાં થાકી જતાં એક કંકળીના વૃક્ષની નીચે બેસે છે; જ્યાં એક કશ શરીરવાળા વૃદ્ધ પિતાની પાસેના તાડપત્રમાં લખેલું કાંઈ વાંચતા જોઈ અને તે શું વાંચે છે તેમ પૂછતાં તે પુરુષ જણાવે છે કે બંગ દેશના Page #23 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ ચંદ્રકાંત નામના રાજાનું ગુણકીર્તન છે જે કુમાર પોતે વાંચવા માગે છે. વાંચી તે પુરુષને કહે છે કે-ઇંદ્રોને જીતી અરાવણ હાથી ગ્રહણ કર્યો, પંચાલ દેશના રાજાને વનવાસી કર્યો. એ આ દેશનો રાજા કોણ છે? ત્યારે તે પુરુષ કહે છે કે જે દેશના ભૂજ પુર નગરમાં અમારો સ્વામી ચંદ્રકાંત નામને રાજા છે તેને એક દૂતે આવીને કહ્યું કે વિજયપુર નગરમાં વિજયદેવ રાજાને ભાગ્યસુંદરી નામની પુત્રી છે તેના લગ્નનો વિચાર કરતાં રાજાને તે કુંવરીએ કહેવરાવ્યું કે જે રાધાવેધન વિધાનને જાણનાર હોય તેની સાથે જ હું લગ્ન કરીશ. તે ઉપરથી તે રાજા પિતાના મંત્રિઓને તે કાર્ય કરવાનો હુકમ' આપે છે. સર્વ તૈયારી થઇ સર્વ દેશના રાજએ આવે છે તેમ ચંદ્રકાંત રાજ પણ ત્યાં આવે છે. લગ્નના અવસરે રાજા અને તેની પુત્રી શણગાર સજી મંડપમાં આવે છે. દાસીઠાશ દરેક દેશના રાજાઓની ઓળખ, પ્રશંસા, પરાક્રમ વગેરે કુંવરી સાંભળે છે. પછી બધા રાજાઓ રાધાવેધ કરવામાં નિષ્ફળ થાય છે. છેવટે ચંદ્રકાન્ત રાજા ઉભા થઇ બાણ હાથમાં લઈ રાધાવેધ સાધે છે અને કુંવરી તેના કંઠમાં વરમાળા આપે છે અને લગ્ન કરી ચંદ્રકાંત રાજા પોતાના નગર તરફ પ્રયાણ કરે છે. દરમ્યાન રસ્તામાં વિજયપુર નગરને શુક્ર નામે રાજા ચંદ્રકાંત રાજાનું પરાક્રમ સાંભળી દેષ થતાં પિતાના નગરનું લશ્કર એકઠું કરી બીજા સામંત રાજાઓ સાથે રાવણ હસ્તી પર આરૂઢ થઈ પિતાના નગરથી થોડે દૂર જઈ આ તરફ આવતા ચંદ્રકાંત જાને પિતાના દૂત મારફતે કહેવરાવે છે કે અમારા રાજ્યની સેવા સ્વીકારી, સૌભાગ્ય સુંદરીને આપી તમારા દેશ તરફ જાઓ, નહિં તો યુદ્ધ કરવા તૈયાર થાઓ. દૂતના તે વચને સાંભળી તે શુક્ર રાજાને તિરસ્કાર, યુદ્ધ કરવા તૈયાર થાય છે. પછી બને રાજાઓનું સૈન્ય સહિત પ્રચંડ યુદ્ધ થાય છે. શુક્ર રાજા પોતાના સૈન્યને વિશેષ સંહાર થતે જોઈ, પરસ્પર આપણે બે પિતે જ યુદ્ધ કરીએ, શા માટે સૈન્યનો સંહાર કરીયે ? એમ દૂતધારા જણાવતાં રાજા હાથી ઉપર ચડી અને ચંદ્રકાંત રાજા રથમાં બેસી સામસામા યુદ્ધ કરવા લાગ્યા. શક્તિ, ધનુષ્ય, વજ વગેરે યુદ્ધ કરતાં છેવટે શુક્ર રાજાનું વક્ષસ્થળ ભેદાતાં શુરાજા મરણ પામે છે આકાશમાંથી દેવોએ ચંદ્રકાન્ત ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને અરાવણ હસ્તી લઈ ચંદ્રકાન્ત રાજા પિતાના નગર ભણી જાય છે. રસ્તામાં પાંચાલ દેશનો રાજા તેના મંત્રિઓએ વાર્યા છતાં બંગ દેશના રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે જેથી ચંદ્રકાન્ત રાજાએ તેના મેઘનાદ નામના સેનાપતિએ પિતાને યુદ્ધ કરવા જવાની આજ્ઞા માંગતાં તેને તે માટે વિદાય કર્યો અને યુદ્ધ કરતાં પંચાલ દેશના રાજાનો પણ તે પરાજય કરે છે. અને બંગદેશના રાજાએ તેને બંધનમુક્ત કર્યો. અને તેના રાયે સ્થાપન કરતાં પોતાને પરાજ્ય સહન નહિં કરવાથી છેવટે પંચાલ રાજાના રાજ્યનો ત્યાગ કરી તાપસની દીક્ષા લઈ તેણે વનવાસનો સ્વીકાર કર્યો અને ચંદ્રકાંત રાજ સમાનપૂર્વક રાણી સહિત પિતાના નગરમાં પ્રવેશ કરે છે. કેટલાક વખત પછી સૌભાગ્યસુંદરી એક પુત્રીને જન્મ આપે છે. તેનું નામ વિજયા પાડે છે. કેટલાક વખત પછી ત્યાં જ્ઞાનગભ નામને એક નૈમિત્તિક-જોશી ત્યાં આવતાં બંગ રાજા તેનું સન્માનપૂર્વક પિતાની પુત્રીને કોણ સ્વામી. થશે એમ પૂછે છે. જોશી ભાવિ ભાવને જાણનારો હોવાથી કહે છે કે-આપની પુત્રીને શાંકરા નગરીના વજવીર્ય રાજાના પુત્ર વજીનાભ નામના કમાર સ્વામી થશે. પછી રાજા પોતાની પુત્રીને વિશ્વકર્મા નામના ઉપાધ્યાયને અનેક કળાઓ શિખવા સેપે છે. તે બુદ્ધિનિધાન રાજાની પુત્રીને કળાઓનું જ્ઞાન આપી પિતાના અંગ દેશમાં જાય છે અને ત્યાંના રાજાને મળવા જતાં અંગ દેશના રાજા આટલા વખત ક્યાં હતાં તે પૂછે છે. કળાચાર્ય બંગ દેશના રાજા ચંદ્રકાંતની પુત્રીને સમગ્ર કળા શિખવવા ગયો હતો ત્યાં તે રાજાએ મને પંચાંગ પ્રસાદનો લાભ આપે છે, એમ જણાવીને રાજાના કહેવાથી કળાયા બંગદેશનાં Page #24 -------------------------------------------------------------------------- ________________ રાજાની કુંવરીનું અહિં સુંદર વર્ણન કરે છે જે સાંભળી અંગરાજા કામના પરાધીનપણાને પામે છે, એવામાં લાંબા કાળનાં સંબંધવાળા એક વિદ્યાધર ત્યાં આવી રાજાની વિહવળ દશા જોઈ કાંઈપણ કામ હોય તો કહેવા રાજાને જણાવે છે. રાજા વિજયાકુંવરી સંબંધી પોતાનું વાંછિત કહે છે ત્યારે વિદ્યાધર માતપિતાએ આપેલી કન્યાને પરિગ્રહ કરવો થોગ્ય છે. બાકી ઉચિત નથી તેમ જણાવતાં રાજા માનતા નથી. જેથી તે વિદ્યાધર પોતાની વિદ્યાના બળથી તે કંવરીને અહિં લાવીને તમને સોપું; પરંતુ તેણીની ઇચ્છા વિના અસત પ્રવૃત્તિને ત્યાગ કરવા રાજાને જણાવે છે. રાજાએ તેમ કરવા હા કહેવાથી વિદ્યાધર ચંદ્રકાંત રાજાના ભવનમાં આવે છે. રાત્રિ થઈ ગયેલી હોવાથી કાળા વસ્ત્રવડે તેને ઢાંકીને તે વિદ્યાધરે ઉપાડી અંગરાજાને સેપે છે અને તમારે બળાત્કારથી આનું કાંઈપણ પ્રતિકુળ કરવું નહિ તેમ અંગરાજાને પ્રતિજ્ઞા આપી ખેચર (વિદ્યાધર) ત્યાંથી રવાના થાય છે. અહિં અંગરાજા તેણીને સમજાવે છે તેપણુ રૂદન કરે છે, માતપિતાને સંભારે છે, ખાનપાનને ત્યાગ કરે છે. અહિં બંગરાજા સવારના પિતાની પુત્રીનું હરણ કરાયેલું જાણી વિલાપ કરે છે અને પિતાનું કોઈ દુશ્મન નથી છતાં કેમ બન્યું ' અને તેનું હવે શું કરવું તેમ પિતાના મંત્રિઓને જણાવે છે. એવે વખતે વિરાજગઢ નામના મંત્રિપુત્ર કહે છે કે-વામ ભાગમાં નિપુણ ભાગનારાયણ નામના અમારા ગુરુ છે જેઓ મંત્ર, તંત્ર, વગેરેમાં કુશળ છે તેથી તેઓને પૂછવાની જરૂર છે. એમ વિચારી રાજા વિરાધગુપ્ત મંત્રી અને થોડા પરિજનવડે ભાગુનારાયણ પાસે જાય છે. ભાગુનારાયણના કહેવાથી પિતાના આવવાનું પ્રયોજન જણાવે છે. ભાગનારાયણ રાજાને કહે છે કે આવું દુઃસાધ્ય વસ્તુ સાધવામાં સમર્થ ચંડસિંહ વેતાલને મંત્ર છે. વેતાલ કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રિએ મશાનમાં જઈ રાતા કણવીરના પુલવડે એક હજાર ને આઠ વાર જાપ કરવાથી સાધી શકાય છે. તે વખતે ભયંકર ઉપસર્ગો પ્રાપ્ત થાય તે પણ જરાપણ ક્ષોભ પામવો ન જોઈએ. પછી ભાગનારાયણ પાસેથી મંત્ર લઇ રાજ ઘેર આવી રાણીને સર્વ વૃત્તાંત જણાવે છે. પછી કૃષ્ણપક્ષની ચૌદશને દિવસ રાત્રિના તરવાર સાથે બંગરાજા નગરીની ઉત્તર દિશામાં એક ગુપ્તપણે મોટા સ્મશાનમાં આવે છે. ( અહિં તે ભયંકર સ્મશાનનું વર્ણન કરવામાં આવે છે. ) રાજા ત્યાં પ્રથમ એક ઠેકાણે મંડલ આલેખે છે, બળિદાન નાંખે છે અને બખ્તર બધી નિશ્ચલ દ્રષ્ટિ સ્થાપન કરી ચંડસિંહ વેતાલન મંત્રનું સ્મરણ પુપનો જાપ કરે છે, ચેડા વખત પછી ત્યાં ઉલ્કાપાત થયા છે. સૌભાગ્યસુંદરી વગેરે આક્રંદ સહિત તમારું દર્શન દુર્લભ છે એમ જાણે બેલતી હોય તેવો ભાસ થાય છે. પછી ઉપસર્ગોના દેખાવ થયા પછી તે વેતાલ ત્યાં હાજર થાય છે. વેતાલ રાજાને પોતાના જીવને ત્રાજવામાં નાખવા જેવું જોખમ નહિં નાંખવા વગેરે હકીકતોથી સાધના કરવાની ના કહેતાં રાજા અડગ રહે છે. પછી વેતાલ સુધા તૃષાથી પોતે પીડ પામતે હોવાથી માંસ, રૂધિર રાજાને બલિદાન આપવા જણાવે છે. રાજા વેતાલના કહેવાથી પિતાના તિક્ષણ ખડગવડ પિતાના અંધાદિક પ્રદેશને છેદીને માંસ આપે છે. વેતાલ તે ખાય છે. પછી તૃષા માટે શરીરની નસોને છેદી રુધિર વેતાળને પીવા આપે છે, ફરીથી માંસ માગતાં રાજા શરીર છેદે છે. છેવટે પિતાની કંધરા છેવા લાગે છે. અર્ધ કંધરા છેદતાં, વેતાલે મોટા પ્રયત્નવડે રાજાના હાથમાંથી ખગ લઈ પિતાની દિવ્ય દેવ શક્તિથી રાજાના શરીર પીડાને નાશ કરી, તેના પગમાં પડી, વિનંતિપૂર્વક રાજાની પ્રશંસા કરે છે અને તારો ખરીદ કરાય હું સર્વથા તારે દાસ છું. અને પછી શું કાર્ય કરવાનું છે તેમ રાજાને પૂછતાં રાજા વેતાલને કહે છે કે મારી પુત્રી વિજયાને કોણે હરણ કરી છે, તે કઈ રસ્થીતિમાં છે? વેતાલ કહે છે કે તમારી પુત્રીને અંગ દેશને અધિપતિ જાને તેના બાળમિત્ર જ્ઞાનગર્ભ નામ ઉપાધ્યાયે પંચાંગ પ્રસાદના લાભ પૂછવાના પ્રસંગે વિજયાના રૂપાદિ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુણુના સમૂહને કહેવાથી સૂચ્છિત તથા તેના પૂર્વ ભવના મિત્રને ન જણાવતાં તેના મિત્રે વિજયાનું હરણું કરી રાજાને સોંપી છે. વૈતાલ તેણીને લાવી આપવાનું કહેતાં રાજા તેમાં પેાતાનુ કાયરપણું માની વેતાલને દેખાડવાનું જણાવતાંવેતાલે તેને અંગરાજની શય્યાભૂમિ પાસે મૂકે છે. રાજા પોતાનું સજ્જનપણુ' બતાવતાં વિચારે છે કે અરે રે! ક્ષુધા તૃષાથી કૃશ શરીરવાળાં આને માટે મારું' શરીર ડ્ડાઇ ઉપયોગમાં આવ્યું નહિ તેથી આ પ્રયાસ નિષ્ફળ ગયા. રાજા કૃતનિશ્ચયી, નિડર અને કેવા પાપકારી પુરુષ તે જાય છે. સજ્જન પુરૂષોની દૃષ્ટિ હંમેશા પારકાના હિત તરફ જ હાય છે. આથી અંગરાજને સૂતેલા જાણી તે ચંદ્રકાંત રાજા તે અ ંગરાજા દુરાચારી, કાર્ય કરનાર, વગેરે શબ્દોથી ફીટકાર આપી શસ્ર ગ્રહણ કરવા કહેતાં અંગ રાજા જાગ્રત થઈ હાચમાં ખડગ ધારણ કરી સામે ઊભા થાય છે. આમનસામન પ્રહાર કરતાં અંગરાજાને મુષ્ટિના પ્રહાર વગેરેથી યુદ્ધ કરતાં પૃથ્વી ઉપર પડે છે. તેને ખગ રાજા ઠંડા જળના બિંદુ વગેરે ઉપચાર! કરતાં અંગરાજની મૂર્છા નાશ પામે છે, અને અગરાજાને ઉપચાર કરતા જોઇ બધુ જેવા જાણી યુદ્ધ કરવાની ઈચ્છા નાશ પામતાં અને ગુરુની જેમ તેને ગણી નમવા તૈયાર થતાં જંગરાજા તેને ફરી યુદ્ધ કરવા કહે છે. પછી અગરાજા તેને કહે છે પિતાની જેમ મારા ઉપર તમે ઉપકાર કરવાથી હવે યુદ્ધ કરવું કેમ યેાગ્ય હાય અને મારૂં' આ રાજ્ય અને તમારી દીકરી બન્નેને ગ્રહણ કરી, એમ પેાતાનુ સર્વ'સ્વ ગ્રહણુ કરવા સ્નેહપૂર્વક જણાવે છે જેથી રાજ્ય અને વિજયાને ખગરાજા ગૃહણ કરે છે. વિજયાને લઇ અગરાજાને તેની ગાદી પાછી સાંપી વેતાળ સાથે ચંદ્રકાંત રાજા પેાતાના નગરમાં આવે છે; પ્રજા તેને સત્કાર કરે છે. હવે એક દિવસ હાથી ઉપર ચડી ચંદ્રકાંત રાજા કેટલાક પ્રધાન લેાક સહિત રમવાડી જાય છે. ત્યાં વિનાદ કરી પાછાં વળતાં એક દેવકુલિકા પાસે ચાગધર નામના કાપાલિકને હાડકાના કકડાની ગુંથેલી અક્ષરમાળા ફેરવતા રાજા જુએ છે. રાજા હાથાની નીચે ઉતરી કાપાલિકને પ્રણામ કરી તેની પાસે કલ્પશાસ્ત્ર જોઇ તે માટે પૂછતાં ક૫ વાંચવાનું કાપાલિકને જણાવતાં કૈમુર ( ખાજુબંધ ) નામના વિવર૫ થાડા અક્ષરાવડે રાજાને જણાવે છે, તેમાં આવેલ પાતાલવનિતાનું સ્વરૂપ કેવું હાય છે તેમ પુછતાં કાપાલિક તેનુ વર્ષોંન અહીં કરે છે તે જાણી તેના દર્શન માટે ઉત્સુક થતાં કાપાલિકને તે કેયુરવિવરમાં પ્રવેશ કરવા ઇચ્છા જણાવે છે. પછી વેતાળનું સ્મરણ કરતાં વેતાળ રાજાને પાતાળને માર્ગ બતાવતાં પૂજાની સામગ્રી તૈયાર કરી રાજા પાતાળમાં પ્રવેશ કરે છે. ક્રૂર સિંહા, ભયંકર સર્પા, જાજવલ્શ્યમાન અગ્નિ, ભયંકર વ્યતરા રૂદન કરતી સ્ત્રો વગેરેના બિહામણા દેખાવા, ઉપસર્ગા જોયાં છતાં રાજા જરા પણુ ક્ષેલ નહિ' પામતાં એ વવરમાં પ્રવેશ કરે છે જયાં રસ્ફુટિક મણુિની ભીંત અને ઘણા માળવાળુ` ભવન જોઇ તેમાં વગરક્ષેાભ પામ્યું રાજા તેમાં પેસે છે જ્યાં એક મેટા અગ્નિકુંડ અને તેની પાસે બેઠેલ ન જોઇ શકાય તેવી રૂપવાળી એક સ્ત્રી જોઇ હર્ષ પામી તેને શી રીતે ખેાલાવવી તેના વિચાર કરી જેવે પોતે તે સ્ત્રી તરફ જાય છે ત્યાં તે સ્ત્રી તે અગ્નિકુંડમાં ઝુંપા દઈને શીઘ્રપણે પડે છે, રાજા પણ કૃતનિશ્ચયી હોવાથી તેની પાછળ તે જ અગ્નિકુંડમાં પડે છે. તેટલામાં ત્યાં અગ્નિકુંડને બદલે માત્ર કૈામળ શરીરવાળી તે જ સ્ત્રી હષ સહિત રાજાને જોઈ કહે છે કે મરણના ભયથી પાછા હઠતા અને સહિત અનેક પુરુષોને ક્ષેત્રપાલે વિવરની બહુર ફેંકી દીધા છે. ખાકી તમારા આવા મેાટા સાહસથી મારું હૃદય તમને આધિન થયુ છે માટે દાસીની જેમ તમારી આજ્ઞાને વવા તૈયાર છું અને સૌભાગ્યસુંદરના વડે શેશભાયમાન સુંદર કાંતિવાળા વિચિત્ર કાવ્ય કરનારા અનેક જને જોવામાં આવે છે પરંતુ સાહસરૂપી એક ધનવાળા તમા એક જ પુરુષ છે. અહિં રાજાના વખાણ કરે છે છતાં પેાતાની લઘુતા બતાવે છે. પછી અરસ્પરસ પ્રેમ સબÜથી જોડાતાં 22 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કેટલેક કાળ રાજા ત્યાં વ્યતીત કરે છે. પછી રાજા પિતાના રાજ્યમાં જઈ અને ફરીથી તરતજ ત્યા આવવા જણાવે છે. પછી દેવીએ તેને આમલા જેવા મોટા મોતીનો હાર આપી રાજાને વિદાય કરે છે. રાજા કંઠમાં નાખી વેતાળની સહાય વડે પોતાના નગરમાં આવતાં પ્રજા મહોત્સવ કરે છે. બંગરાજા સિહાસન પર બેસે છે અને બંગરાજાના સત્યગુણોનું કીર્તન કરનાર લોકવાળું યંત્ર મોટા આદરથી પ્રાપ્ત કરે છે તે સ્વામીના બહુમાનથી હું વાંચું છું જે વાંચીને આપે પૂછયું કે બંગરાજા કેણું છે અને શત્રુઓને વિજય કેવી રીતે કર્યો વગેરે પૂછવાથી મેં નિવેદન કર્યું. પછી વિચારે છે કે-અસાધારણ સાહસવાળા પુરુષરને અત્યારે પણ સંભળાય છે. તેથી જ કહેવાય છે કે “જ્ઞાન, તપ, શૂરવીરતા, વિનય અને દાનને વિષે વિસ્મય કર અગ્ય છે. ” કારણ કે આ પૃથ્વી બહુ રત્નવાળી છે. પછી વજનભ રાજપુત્ર મુસાફરને પ્રસ્તુત અર્થ કયો છે તેમ પૂછતાં મુસાફર કહે છે કે મેં જે તમને વિજયા રાજપુત્રી કહી હતી તેને વર નિમિત્તિયાએ વાવીય મહારાજાનો પુત્ર વજનાભ થશે તે વરને જોવા માટે ચંદ્રકાન્ત રાજાએ મને મોકલે છે. આ પ્રસ્તુત પ્રયજન છે. પછી બેઠેલ પરિવાર તે મુસાફરને કહે છે કે તે જ આ વજનાભ કુંવર છે. પથિક પિતાને પ્રયત્ન-પ્રયાસ જહદી સફળ થયો છે, તેમ માને છે. દરમ્યાન પ્રતિહાર આવીને દેવ આપને બોલાવે છે તેમ કહેતાં પથિક સાથે રાજા પાસે આવે છે. પથિક થડા દિવસ ત્યાં રહી પિતાના નગરમાં આવી ચંદ્રકાંત રાજાને સર્વ વૃતાંત જણાવે છે. ત્યારબાદ ચંદ્રકાંત રાજા સઘળી રિયાસત, કષ, કે ઠાર સાથે વિજયા રાજપુત્રીને શુભંકરા નગરીએ મોકલે છે. શુભ મુહૂર્વે રાજપુત્રીને વજનાભની સાથે લગ્ન થાય છે. પુત્ર વનાભને સર્વ રીતે અનુકળ અને તૈયાર થયેલ જાણી નિમિત્તિયાએ કહેલ મુહર્ત જેને પોતાને હાથે • રાજ્યસિંહાસન ઉપર સ્થાપન કરે છે અને સમગ્ર રાજલકની હાજરીમાં રાજા ન્યાય અને નીતિયુક્ત પ્રજાનું પાલન કરવા ઉપદેશ આપે છે. પછી રાજા, રાણી, રાજેશ્વર, શ્રેષ્ઠીઓ, પુરોહિત વગેરેના પુત્ર સહિત તે રાજા તે જ વખતે પધારેલા મુનીશ્વર અનંતયશ નામના સૂરીશ્વર પાસે ચારિત્ર અંગીકાર કરી વિહાર કરે છે. અને નિરતિચાર ચારિત્ર પાળીને કેટલાક વખત પછી સ્વર્ગલોકને પામે છે. અહિં વનાભ રાજા રાજ્યને સુખે ન્યાયપૂર્વક પાલન કરે છે અને ઉચિત સમયે વિજયારાણીની કુક્ષીએ પુત્રને જન્મ થાય છે જેનું ચક્રાયુદ્ધ નામ પાડવામાં આવે છે. અહિં રાજપુત્ર પણ વયમાં વૃદ્ધિ પામે છે એટલામાં ભગવાન ધર્મવર ચક્રવર્તી યથાર્થ નામવાળા ( અહિંઆ પ્રભુના ગુણોનું વર્ણન ગ્રંથકર્તા ભગવાન કરે છે તેવા) ક્ષેમંકર નામના તીર્થકર ભગવાન પધારે છે, દેવ સમવસરણની અનુપમ રચના કરે છે. રાજા વગેરે ત્યાં આવી વંદન કરી ઉચિત સ્થાને બેસે છે. પ્રભુ ત્યાં સદ્ધર્મ દેશના આપવાને પ્રારંભ કરે છે. સં અસારપણું બતાવી, વર્તમાનમાં “જિનેશ્વરની વંદના. પૂ. સ્વાધ્યાય, ધ્યાન, વિનય, અને સેવાનું આચરણ કરવા અને વિશદ્ધ ધર્મના કાર્યમાં ઉદ્યમ કરવા વગેરે ઉપર દેશના આપે છે. ( પા ૯૨ ) કેટલાક લોકે દેશવિરતિ સર્વવિરતિપણુ પામે છે. વજ્રનાભ રાજા સર્વવિરતિને ઈચ્છતો, પ્રભુને વાંદી વસ્થાને આવે છે. પછી રાજાએ પોતાના પુત્ર ચક્રાયુદ્ધને બોલાવી જણાવ્યું કે–પરમાત્મા ક્ષેમંકર પ્રજ પાસે મેં આજે સમગ્ર દુઃખનો નાશ કરવામાં સમર્થ, ક્ષમાદિક ગુણે કરી સહિત ધમને ચાર સાંભળી આ પ્રહવાસ, આ રાજયલક્ષ્મી, આ શરીર. પ્રિયજનોને સંગ વગેરે સ્વપ્નવત, અથિર. નાશવંત અને વિદ્ગોના સમૂહરૂપ ( આ સંસાર) જાણી હું આ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરવા છું અને તું આ રાજ્યકારભારને પ્રહણ કર. ચક્રાયુદ્ધ હાલ દિક્ષા ન લેવા રાજાને વિનંતિ કરે છે. પણ રાજાનું ચિત્ત વૈરાગ્ય વાસિત થયેલ હોવાથી સંસારની ક્ષણભંગુરતા વિશેષ પ્રકારે જણાવે છે. જે મનન કરવા જેવું છે ( પા ૯ ) પછી ચક્ર યુદ્ધ રાજ્ય અંગીકાર કરે છે. ત્યારબાદ સર્વ સંગને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ત્યાગ કરી રાજ જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરી, ગુરુ આજ્ઞા લઈ, શરીરને શુષ્ક કરી, રાજા એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને વિહાર કરે છે. દસ પ્રકારના મુનિધર્મનું પાલન કરતાં. પૃથ્વીપીઠ પર વિચારે છે. કેટલાક વખત પછી દુષ્કર તપને તપવાવડે, આકાશગામિની વિવા રાજાને પ્રાપ્ત થાય છે અને વિહાર કરતાં કરતાં મુનીશ્વર સુકરછ નામના દેશમાં આવે છે. આ સમયે પૂર્વે કહેલ કમઠને કવ પૂર્વભવે મરીને ધુમપ્રભા નામની નરકને વિષે સવાસો ધનુષ્યના પ્રમાણુવાળે સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે હતો. ત્યાં આયુષ્યના ક્ષયવડે નીકળીને અપકાય, અગ્નિકાય વગેરે એકેન્દ્રિય, જળચર, સ્થળચર વગેરેમાં લાંબા કાળ સુધી ઉત્પન થઈ તે જ સુક૭ વિજયને વિષે, જવલનગિરિ પર્વતની સમીપે મોટી ભયંકર અટવીમાં ભિલના કુળમાં કરેગક નામના વનચર પણે જન્મે છે, જ્યાં અનેક ના ઘાત કરવાવડે જીવન વ્યતીત કરવા લાગ્યો. કેટલાક દિવસ બાદ વજીના મુનીશ્વર અનેક ગામે વિહાર કરતા પ્રતિમાને ધારણ કરતાં તેજ મોટી અટવીમાં આવે છે અને તે ગિરિકંદરાના મધ્યમાં રહેલી એક ગુફામાં રહે છે. લાં. એક સમયે વલનગિરિ પાસે કાત્સર્ગ ધારણ કરીને રહેલાં છે, તેટલામાં સૂર્ય આથમે છે. રાત્રિ થાય છે તે પણ તે ભયંકર અટવીમાં જરાપણ ક્ષોભ પામ્યા સિવાય ધ્યાનમાં લીન થાય છે. અને એકાગ્ર ચિત્ત ધ્યાન કરતાં ત્યાં રાત્રિ વીતી જાય છે, એટલે રાજર્ષિ વજ્રનાભ શિધ્ર તે પ્રદેશથી નીકળી જાય છે. તે દરમ્યાન કુરંગ, તે મુનીને જુએ છે અને પૂર્વભવનાં અભ્યાસ કરેલા કેપના આવેગથી તે પાપીએ તીક્ષણ ધનુષ્યથકી મુકેલા બાણપ્રહારવડે તે મહાત્માને પાડી દે છે. તે મુનિશ્વર પંચ નમસ્કારનું સ્મરણ કરતાં ઉચિત સ્થાને મુની બેસી જાય છે અને કુરંગકને પિતાને ઉપકારી, સહાયકારી માની સર્વ પ્રાણીઓને ખમાવી, ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરી, મધ્યમ રૈવેયકને વિષે લલિતાંગ નામે ઉત્તમ દેવ થાય છે. ત્યાં બધા પ્રકારના પાપરહિત રૈવેયકના પાંચ પ્રકારના અત્યંત સુખને અનુભવ કરે : છે. ગરુમહારાજ રાગાદિકથી રહિત જીવોને આ સ સારમાં જે સુખ છે તે નરેન્દ્રો, દેવ, દેવેન્દ્રોને પણ લંભ છે. જે સુખ વિષયિક ઉપચારવડે સાધવા લાયક છે તેને બદલે પિતાને આધીન પરમાનંદ રૂપને સુખ છે તે જ પ્રધાન છે. ઉપરોકત બતાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને વિષે શ્રી કિરણગ, સ, વનચર અને વજ. નાભ રાજાના ચારિત્ર યુક્ત અને ધણા ભવના વિસ્તારવાળો આ બીજો પ્રસ્તાવ આચાર્ય મહારાજ અહિં પૂર્ણ કરે છે. (પ્રસ્તાવ ત્રીજો પૃ. ૮ થી ૧૮૩ સુધી) કનકબાહુ ચાવર્તી તથા પરમાત્માની દીક્ષા પર્વતને વૃત્તાંત આ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર નગરને વિષે કુલીશબાહુ રાજવીને સુદર્શન નામની પત્ની હતી. વજુનાભના ભાવમાં પ્રાપ્ત કરેલ પુણય સમૂહના પ્રભાવથી સૈવેયકથી ઓવીને મ; જતિને જીવ ચૌદ સ્વથી સૂચિત થઈને સુદર્શનાની કુક્ષીએ અવતર્યો, જેથી ચક્રવર્તી પુત્રની સંભાવના જાણીને રાજાએ સ્વખપાઠકેને પાસેથી ફળનિર્ણય કર્યો. ચક્રવર્તી પુત્રરન થશે તેમ જાણું રાજારાણી અત્યંત પ્રમોદ પામે છે. પુત્રજન્મતાં સુમંગળા નામની દાસીએ રાજાને પુત્રજનમની વધામણી આવે છે. એ સમયે કનકબાહુ નામ સ્થાપન કરવામાં આવ્યું. અને કુમારપણાને પામી બહેતર કળાઓમાં કુમાર નિપુણ થશે. કુમારે રશ્વવિદ્યા તેમજ ગજ-વિદ્યામાં સંપૂર્ણ કુશળતા પ્રાપ્ત કરી. Page #28 -------------------------------------------------------------------------- ________________ કુમારને ગુણશાલી તેમજ અતિકુશળ જાણીને રાજા કુલીશબાહુને વિચાર થયે કે-“કુમાર રાજ ચલાવવાને સંપૂર્ણ રીતે તૈયાર થયેલ હોવાથી મારે હવે મારા પૂર્વ પુરુષોએ આચરેલા ધર્મમાર્ગને સવીકાર કરવો જોઈએ. પુરુષોનું વૃદ્ધિ પામેલ છવિત અને મૃત્યુ પણ વખણાય છે તે મારે શા માટે પ્રમાદ કરવો જોઈએ ? હવે હું સંયમ માર્ગને પથિક બનું.” આ પ્રમાણે વિચારણું કરી તેમણે તે હકીકત કમાર કનકબાહુને જણાવી. ત્યારે તેણે ગદગદ સ્વરે પિતાને જણાવ્યું કે-તમારા પ્રસાદથી નિશ્ચિંત બનેલા મને ચિંતાવાળો શા માટે બનાવે છે ? મારા હૃદયમાં રહેલા દુઃખને હવે હું કાની પાસે કરીશ.? વિગેરે વચનવડે તેમણે પિતાને નમ્ર સ્વરે કહ્યું એટલે રાજવીએ તેમને કમળ વચનથી સમજાવ્યું. અને તેને મહેસવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. બાદ રાજપાલનને અંગે યોગ્ય શિખામણ આપી રાજવી દુઃખી બનેલ પિતાની સુદર્શના રાણી પાસે આવી તેના સંતાપનું કારણ પૂછતાં રાણીએ કહ્યું કે તમે અકાળે જે ધર્મ પુરુષાર્થ આરંભ્યો છે તે જ મારા સંતાપનું કારણ છે; કારણ કે ધર્મ, અર્થ ને કામ એ ત્રણે પુરુષાર્થો યોગ્ય સમયે જ આદરવા યોગ્ય છે. રાજ સુદર્શનાને ધર્મને યોગ્ય કાળ કય છે ? તે સ્પષ્ટ રીતે સમજાવે છે અને વૃદ્ધાવસ્થા અને ઇદ્રની ચંચળતા વિગેરે વૈરાગ્યનાં કારણે ઘણી જ સુંદર રીતે અહિં રાજા જણાવે છે જે વાંચવા યે.ગ્ય છે. (પૃ. ૧૦૧). આ પ્રમાણે રાજાના સમજાવવાથી રાણીને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેથી તે તરત જ મૂછ પામે છે. દાસ-દાસીઓ આવી ચઢે છે અને શીતે પયારથી મૂછ દૂર થતાં રાજા રાણીને પૂછે છે કે મારા અનુચિત લવાથી શું તને દુઃખ થયું કે જેથી મૂછ આવી ? રાણીએ કહ્યું કે-ઉપદેશ સાંભળી પિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તેથી મને મૂર્છા આવી. આ સાંભળી રાજાને આશ્ચર્ય ઉદ્ભવતાં તેણે તેણીને પૂર્વભવ પૂછે એટલે સુદર્શનાએ પિતાને પૂર્વભવ જણાવતાં કહ્યું કેઆજથી પાંચમાં ભવે વસંતપુરમાં કુબેર શ્રેણીને હું વસંતસેન નામને પુત્ર હતો. પૂર્વના સંસ્કારથી તેને સ્ત્રી પરણવાની ઈચ્છા જ ન થતી. એકદા તેની માતાએ તેને પૂછયું કે-ભાર્યા વિના તારે નિર્વાહ કેમ થશે ? તેણે જણાવ્યું કે-જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી તેમને તેમ નિર્વાહ કરીશ, પછી જોયું જશે. કાળયોગે તેની માતા સર્પદંશથી મરણ પામતાં સ્વજનોએ શ્રેષ્ઠીને પુનઃ પરણાવ્યો. ન માતા યુવતી હોવાથી તેણે કુબેર શ્રેણીનું મન વશ કરી લીધું અને તેના ઉદ્ધતપણાને લીધે ઘરના સર્વ નોકર પલાયન થઈ ગયા. મારી સાથે પણ તેણે વિરોધી વર્તન કરવા માંડયું તેથી એક દિવસ મધ્ય રાત્રિએ હું ચાલી નીકળ્યા. કોલાપુરમાં મુનિરાજના દર્શન થતાં મુનિરાજના પૂછવાથી મારે કાંચીપુરી જવું છે તેમ જણાવ્યું ત્યારે જ્ઞાની મુનિરાજે તેને કહ્યું કે-માતા તથા પિતાના અપમાનથી તું ચાલી નીકળ્યો છે, પણ તું અભિમાનને ત્યાગ કર અને પરમાર્થનો વિચાર કર. મુનિરાજના આ કથનથી વસંતસેન આશ્ચર્ય પામી બોલે કે-હે મુનિરાજ ! આ ગુપ્ત વાર્તા તમે શી રીતે જાણી ? મુનિરાજે કહ્યું કે-તપની લબ્ધિથી. પછી વસંતસેને મુનિરાજની શુશ્રષા શરુ કરી અને પ્રસંગ મળતાં વિજ્ઞપ્તિ કરી કે–મને દીક્ષા આપો. જ્ઞાની ગુરુ મહારાજે કહ્યું કે હજી તારે ભાગાવલી કર્મ બાકી છે વસંતસેને કહ્યું કે મારા માતા-પિતાએ ઘણો આગ્રહ કરવા છતાં હું સ્ત્રીના સંગથી દૂર રહ્યો છું, તે મારે ભોગાવલી કર્મ બાકી છે તે કેમ જાણી શકાય ? મુનિરાજે જણાવ્યું કે દેશકાળની અપેક્ષાથી જાણી શકાય છે. બાદ વસંતસેન સાથેની સાથે કાંચીપુરીની નજીકમાં આવે છે. - એવામાં રાજાનો પહરતી આલાન તંભ ઉખેડીને નાસે છે અને લોકોને ત્રાસ ઉપજાવતાં જયાં સાથે પડ્યો હતો તે દિશા તરફ આવે છે જેથી સાર્થવાહ જય પામીને પિતાના સ્વજનો સહિત નાશી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જાય છે પણ તેની એકની એક પ્રિય પુત્રીને ભૂલી ગયો, તે પુત્રી તરફ હસ્તી આવતાં તે પણ ભયભીત બનીને પકાર કરવા લાગી. તેવામાં વસંતસેન તે પિકાર સાંભળી તેને જીવના જોખમે બચાવી લે છે. તેવામાં રાજાના પ્રતીહારીઓ ત્યાં આવતાં હસ્તી તેઓની સન્મુખ દોડે છે. માયાળુ સાર્થવાહ તપાસ કરતાં પોતાની પુત્રી ન મળતાં તે હસ્તી તરફ જતા હતા તેવામાં વસંતસેન તે સાર્થવાહને તેની પુત્રી સોંપે છે અને સાર્થવાહ સંતોષ પામે છે. સાર્થવાહની પુત્રી વસંતસેનને વારંવાર જોવાથી ઈહાપોહ થતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન થતાં મૂચ્છ પામતાં શીપચાર મૂર્છા વળવાથી તેના પિતાએ મૂર્છાનું કારણ પૂછતાં તેણે પિતાને જાતિસ્મરણ શાન વૃત્તાંત જણાવી પિતાને પૂર્વભવ જણાવ્યું. પૂર્વભવમાં હું આ મહાનુભાવની પત્ની હતી. તે ધર્મના દઢ અનુરાગી હતા અને હું ધર્મવાસનાથી ભ્રષ્ટ હતી. તેણે મને ધર્મની ઈર્ષ્યા ન કરવા યુક્તિપુરસ્સર સમજાવી પણ ફૂટેલા ઘડાની માફક મારામાં ધર્મબિંદુને પ્રવેશ થયો નહિં. ઘણુ સમયે મને કોઢને રોગ થયો તેથી હું અત્યંત પીડા પામી. મેં, આપઘાત કરવાનો નિર્ણય કર્યો, પરંતુ મારા પતિએ મને સમજાવતાં અને છેલ્લે નવકાર મંત્રના સ્મરણપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગમાં ઉ૫જી ત્યાંથી આવી અહીં તમારી પુત્રી તરીકે જમી. આ પ્રમાણે સાંભળી વસંતસેનને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેઓ બંને જિનધર્મમાં રક્ત બન્યા અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ બાજુ વસંતપુરમાં કુબેરદત્તને આ સમાચાર મળ્યા. તેણે પિતાની વાત જણાવતાં તેણે વસંતસેનને બોલાવી લાવવા પિતાના પતિને આગ્રહ કર્યો. પિતાના આમથી વસંતસેન કાંચીપુરથી દેવીલાની સાથે નીકળે, સ્વગૃહે આવતાં નવી માતાએ કપટપૂર્વક તેનું બહુમાન કર્યું અને ધીમે ધીમે તેને વશ કરી લઈ તેનું સર્વ દ્રવ્ય પિતાને આધીન કરી લીધું. દેવીલા તેણીનું કપટ પારખી ગઈ. તેણે વસંતસેનને આ રહસ્ય જણાવ્યું. તેણે માતાને પૂછતાં ઉડાઉ જવાબ આપે. અપર માતાએ હવે તેને મારી નાખવા માટે વિષ મિશ્રિત એક મોદક બનાવ્યું પણ ભેજન અવસરે વ્યાકળ બની ભૂલથી પોતે જ તે મોદક ખાઈ જવાથી મૃત્યુ પામી. કુબેરદત્ત પણ પાછળ મૃત્યુ પામ્યો. વસંતસેન ચારિત્ર પાળી, દેવ થઈ, ત્યાંથી એવી જિતશત્રુ નામનો રાજા થશે અને તેની સપની માતા કાળક્રમે કૌશલદેશની મદનકંદલી નામની રાજપુત્રી થઈ. જિતશત્રને તે પરણાવવામાં આવી પરંતુ પૂર્વભવના વૈરના કારણથી તે રાજાનું અહિત ચિત્તવવા લાગી. તેવામાં રાજાને જવર આવ્યા એટલે વૈદ્યોએ લાંધણ કરવાનું અને ગુપ્તવાસમાં રહેવાનું સૂચન કર્યું. રાણીએ પણ કપટપૂર્વક કહ્યું કે-જયાં સુધી રાજ લઘન કરશે ત્યાં સુધી હું પણ અન્ન-પાન વિગેરેનો ત્યાગ કરી રહીશ. આ હકીકત જાણી રાજાએ વિચાર્યું કે-રાણીને મારા પર કે અપ્રતિમ પ્રેમ છે. મદનકંદલી તે રાત્રિએ ઇચ્છિત ભોજન કરી લેતી. ( ત્રીજાતિની માયા તે જુઓ !) અમુક દિવસે રાજાને સારું થતાં તેણે અન્ન ગ્રહણ કર્યું ત્યારે મદનકંદલીએ પણ તેની સાથે ભેજન લીધું. રાજાએ અત્યંત પ્રસન્ન થઈ તેને પટરાણી બનાવી. એક વખત તેણે રાજાને વિષમિશ્રિત પાનબીડું આપ્યું જે ખાવાથી રાજા તરત જ મૃત્યુ પામી, આર્તધ્યાનના વશથી પંચશૈલદ્વીપને વિષે ભારડ પક્ષી થયો. જુઓ પૂર્વ કર્મના ફલની પ્રબળતા ! હવે જિનદત્ત નામનો કોઈ એક શ્રાવક સમુદ્રમાં વહાણ ભાંગવાથી પાટિયાના આધારે તે દ્વીપમાં આવી ચઢયો. ત્યાં શૂળી પર ચઢેલા એક શખસને જોઈને તેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આ પચશૈલની દેવી ભયંકર છે. તે અત્રે આવેલા માનવીને મૃત્યુ પમાડે છે. જો તમારે બચવું હોય તે રાત્રે આવતા ભાર પક્ષીના પગને વળગી રહેજો. તે પ્રાતઃકાળ થતાં ઊડી જપ્ત તમને સામા કાંઠે પહેાંચાડી દેશે. ગભરાયેલ જિનદત્ત શ્રાવક તરતજ તેવા વૃક્ષ પર જઈ સંતાઇ રહ્યો અને રાત્રિએ આવેલા ભારડ પક્ષીના પગે વળગી ગયા. પ્રાતઃકાળે ઊડી, સામા કાંઠે જઇ ભાર'ડપક્ષીના પગેથી છૂટા પડતાં, નિરાંતના શ્વાસ લઇ જિનદત્ત શ્રાવકે “ નમો દિંતાળ ? એવા ઉચ્ચાર કર્યાં. આવા ઉચ્ચાર સાંભળતાં જ જિતશત્રુ રાજાને જીવ તે ભારડ પક્ષી થયેલા હેાવાથી તેને વિચાર થયા કે– આવું મે' કયાંક સાંભળ્યું છે. તે સંબધી ઊહાપેાહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને વસંતસેનાદિક પેાતાના પૂર્વભવે। જાણ્યા. પછી શુદ્ધ ધનુ' લખન સ્વીકારી, મૃત્યુ પામી, હે રાજન ! આ તમારી રાણી થઈ છે. અનુકૂળ ધર્મોપદેશ સાંભળવાથી મને મૂર્છા આવી હતી અને આપે મારા પર અત્યંત ઉપકાર કર્યાં. હવે આપણે સાથે જ દીક્ષા લઇએ. બંનેએ દળદબાપૂર્વક સમતભદ્ર નામના આચા પાસે સુદ'નાદેવી સાથે સ`વિરતિ સ્વીકારી, કનકબાહુ રાજવી વિધિપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. .. કાઇક વખત રયવાડીએ નીકળતાં વિપરીત શિક્ષાવાળા અશ્વને કારણે રાજવી ભયાનક અરણ્યમાં જઇ ચઢયો. તેવામાં કાઇએક સરોવરને જોઇને તૃષા શાન્ત કરી. પછી આગળ ચાલતાં એક તાપસાશ્રમ તેના જોવામાં આવ્યા. તપેવનમાં પ્રવેશતાં જ તેનું જમણુ` નેત્ર ફરકતાં શુભ શુકન માની તે આગળ વધે છે, તેવામાં તેર્ની નજરે લાવણ્યતી નદી જેવી એ મુનિ કન્યાએ પડી. લતાદિકને જળસિંચનાદિક કા કરતાં પરિશ્રમને અંગે એક કંઇક હીન કાંતિવાળી બની એટલે રાજાએ વિચાયું કે- મુનિકન્યા જણાતી નથી, કાષ્ટ રાજકન્યા હાવી જોઈએ. ગુપ્ત રીતે તે પરિચર્યાં જોવા લાગ્યા તેવામાં તે યુવાન કન્યાની સુગંધથી આકર્ષાયેલ ભમરા તેની આસપાસ ગુન્નરવ કરવા લાગ્યા એટલે ભય પામીને તે “ રક્ષા કરા, રક્ષા કરી ” એમ ખેલવા લાગી ત્યારે બીજી તાપસીએ તેને કહ્યું કે-“ કનકબાહુ રાજવી તારું રક્ષણ કરવા સમ` છે.” પેાતાનુ નામ સાંભળી રાજા આશ્ચય પામ્યા અને તરત જ પ્રગટ થયા. તેને જોઇ બને જણી વ્યાકુળ બની ગઇ, છતાં મેાટી તાપસીએ હિંમતપૂર્વક રાજાને નામ વિગેરે પૂછતાં રાજાએ જણાવ્યુ કે−હુ' કનકબાહુના પરિગ્રહમાં રહુ છુ'. આશ્રમજનના વિદ્યોતા નિવારણ અથે' અને યાગીઓના દર્શનાથે આવ્યેા છું. રાન્નના આવા વચન સાંભળી નાની બાળા સમજી ગઇ કે આ રાજા પોતે જ છે એટલે લજા પામી. બીજીને રાજાએ વૃત્તાંત પૂછતાં નિઃશ્વાસપૂર્ણાંક તેણીએ જણાવ્યું ૐ– રત્નપુરના વિદ્યાધરની પત્ની રત્નાવલીની આ પદ્મા નામની પુત્રી છે. પિતાના મૃત્યુબાદ ભાઇઓ સાથે પરસ્પર ક્લેશ થતાં માતા પુત્રીને લઇ તેના ભાઇ ગાલવ કુલપતિના આશ્રમમાં આવીને: રહી છે. પદ્મા આઠ વર્ષની થતાં રત્નાવલી તાપસી થઇ. કુલપતિએ તેને સર્વ કળા શિખવી. એક દિવસ અત્રે જ્ઞાની મુનિરાજ પધારતાં આ પદ્માનો પતિ ક્રાણુ થશે ? તેમ પૂછવાથી મુનિરાજે કહ્યું કે—અશ્રુથી હરણ કરાયેલ કનકબાજુ ચક્રવર્તી સ્વયં અત્રે આવીને તેને પરણશે. આ પ્રમાણે સાંભળતાં કનકબાહુ રાજા પોતે હર્ષિત બન્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે—મારા અત્રે આવવાને પરિશ્રમસળ થયા. ખાદ • કુલપતિ કયાં છે ? ” તેમ પૂછતાં તાપસીએ જણાવ્યું કે—તે મુનિરાજને વળાવવા ગયા છે તેવામાં તે એક તાપસી ત્યાં આવી કુલપતિના આગમનના સમાચાર આપે છે. આ બાજુ રાજાનુ સૈન્ય પણ આવી પહેાંચે છે. કુલપતિ પણુ સમગ્ર હકીકત જાણી અત્યંત આન૬ પામે છે અને મુનિરાજના જ્ઞાન–બળની પ્રશંસા કરે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પછી કલપતિ રાજાની પાસે જતાં રાજા ઊભો થવાપૂર્વક સન્માન કરે છે. અને પાને ગાંધર્વવિવાહથી પરણાવે છે. તેવામાં તેનો ભાઈ પડ્યોત્તર વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચે છે અને રાજને ઉચિત ભેટ આપે છે. પછી કનકબાહુ રાજા પોતાની રાજધાનીમાં આવે છે. પદ્મા સાથે વિષયસુખ ભોગવતાં રાજા દિવસે નિર્ગમન કરે છે તે દરમ્યાન એક દિવસ આયુધશાળાના અધિકારીએ આવી. વધામણી આપી કે-ચક્રરત્ન ઉત્પન્ન થયું છે તેથી કનકબાહુએ આયુધશાળામાં જઈ, તેની પૂજા કરી, આઠ દિવસને મહત્સવ કર્યો. બાદ સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, ગજ, અશ્વ, વાર્ષિકી, સ્ત્રી, છત્ર, મણિ, ચામર, કાંકિણ, અસિ અને દંડરત્ન ઉત્પન્ન થયા. ચૌદ રત્ન અને નવ નિધાને પ્રાપ્ત થાય છે. હજારો યક્ષવડે અધિષિત ચક્રન પૂર્વદિશા સન્મુખ ચાલ્યું. ત્યાં માગધાધિપતિ દેવને, પછી વરદામ દેવ, પ્રભાસ દેવ, વૈતાઢય પર્વતની ગુફા તેમજ સ્વેચ્છાદિકને વિજય કરીને છ ખંડ સાધ્યા. મલેચ્છાદિકાએ ઘણાં પ્રકારનાં ઉપદ્રવ કર્યા પણ ચક્રવતીએ પોતાના રત્નોની સહાયથી તે સર્વે નિફળ બનાવ્યા. છ ખંડ સાધીને પિતાના નગરમાં આવતાં બત્રીસ હજાર રાજવીઓએ બાર વર્ષપર્યત ચકીપણાને અભિષેક-મહોત્સવ કર્યો. અનંત પુણ્યની રાશિ એકત્ર થઈ હોય ત્યારે આવી ઋદ્ધિ-સિદ્ધિ અને સાહ્યબી પ્રાપ્ત થાય છે. ચોસઠ હજાર સ્ત્રીઓ, નવ નિધિઓ, બત્રીસ હજાર નગર, ચોરાશી લાખ અશ્વ, રથ અને હસ્તી વિગેરે અતુલ ઋદ્ધિને ભેગવતાં કનકબાહુ ચવર્તી સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે, તેવામાં નગરના વનપ્રદેશમાં ભુવનભાનું તીર્થકર ભગવાન પધાર્યા. તેને વંદન માટે ચઢી જાય છે. તીર્થંકર ભગવાને દેશનામાં સંસારની અસારતા, ઇન્દ્રિયની વિલાસિતા, મેહ સુભટનું સ્વરૂપ, જીવની તૃષ્ણ વિગેરે વિષય ઉપર અમૃતધારા વર્ષાવવાથી કનકબાહુ રાજાને સંગ ઉત્પન્ન થયો. (જુઓ પૃ. ૧૨૧-૧૨૨) તેણે તીર્થકર મહારાજને વિજ્ઞપ્તિ કરી કે–આપની પાસે પ્રત્રજ્યા. અંગીકાર કરવા ઇચ્છું છું, પછી પિતાના મહેલે આવી, સમવસરણમાં આવેલા દેવોની ઋદ્ધિનો વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પિતાના પૂર્વ ભવ વગેરેને જાણ્યા બાદ કનકપ્રભ નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી દીક્ષા લે છે. અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યાવડે બાવીશ પરીષહાને સહન કરતાં અને વૈયાવૃત્ય તથા સમાધિમાં લીન થયેલા એવા તેમણે તપવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. . એકદા તેઓ ક્ષીરવન નામના અરણમાં ક્ષિરગિરિના કિનારે સૂર્ય સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કરી કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલ છે, હવે આ બાજુ મરુભૂતિને જીવ જે કુરંગક નામને વનચર હતો તે વજનાભ ઋષિને હણીને, પિતાના પરાક્રમને પ્રશંસ, અનેક પ્રકારના છેવાની હિંસા કરીને તે જ ભવમાં ઉત્પન્ન થયેલા કાઢ વિગેરે અનેક દુઃખોને સહીને સાતમી નરકે ગયેલો. ત્યાંથી નીકળીને આ અરણ્યમાં સિહ થયો. એકદા પિતાને ભક્ષ નહીં મળવાથી આમતેમ જેતે તે સિંહ જ્યાં રાજર્ષિ કનકબાહુ કાઉસગ્ગ ધ્યાનમાં ઊમા છે ત્યાં આવી ચડ્યો અને પૂર્વના વૈરને કારણે તેમને હણવા તૈયાર થયો. પૂર્વના દુષ્કર્મનું પ્રાબલ્ય તો જુઓ. ક્ષમાધારી મુનિ કનકબાહુએ વિચાર્યું કે આ મને મારવાને છaછાવાળો છે એમ વિચારી સિહની સાક્ષીએ આલોયણ લઇ અણ શણ સ્વીકાર્યું અને સિહથી હણાતાં મૃત્યુ પામી પ્રાણુત નામના દશમા દેવલેકે દેવપણે ઉત્પન્ન થયા. સિંહ પણ કાળાંતરે મૃત્યુ પામી પાંચમી નરકમાં ગયા પછી મુનીશ્વરોને વિનાશ કરવાથી ઉપાર્જન કરેલા પાપના કડવા વિપાકને અનુભવવા લાગે. અહિં તેનું વર્ણન કરવામાં આવે છે. (પા. ૧૨૫). ત્યાં અનેક પ્રકારના દુખ સહન કરીને, નરકથી નીકળીને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલ. જન્મતાં જ દુર્ભાગી આત્માના માતા-પિતા, Page #32 -------------------------------------------------------------------------- ________________ २७ ભાઇ અને સ્વજનાદિક મૃત્યુ પામી ગયા. ક'ઠ એવા નામથી તે પ્રસિદ્ધિ પામ્યા. યુવાવસ્થા થતાં તે દુ:ખે. કરીને માત્ર શિક્ષા મેળવી શકતા હતા. આ પ્રમાણે તેના દિવસે વ્યતીત થતાં અને ખીન્ન શ્રેણી વિગેરે લેાકેાના સુખાપભાગને જોતાં તેને એકદા વિચાર આવ્યાઅે-ધણા લેકા પાતે મનવાંછિત ભેગા ભાગ૨ે છે, વિલસિત ક્રીડા કરે છે અને મને તે સાંજે માત્ર ભેાજન જેટલું પણ ખાવાનું મળતું નથી માટે ચેાક્કસ જણાય છે કે–મે પૂર્વે ધર્માં કર્યાં નથી. આ પ્રમાણે લાંખી વિચારણા કરી, તે તાપસ થયા અને પંચાગ્નિ વિગેરે કષ્ટક્રિયા કરવા લાગ્યા. હવે અહિં પ્રાણુત દેવલોકમાં રહેલા કનકખાહુ ચક્રવર્તીના જીવને આયુષ્ય કષ્ટક શેષ રહ્યુ ત્યારે અનેક ઉપદ્રવો થતાં કંઇક 'પ અનુભવ્યો, માળા કરમાઇ ગઇ, કાંતિવાળું શરીર કઇંક હીન બન્યું, વજ્ર કંઈક મલિન થઈ ગયા એટલે તેમણે અવધિજ્ઞાનથી આ સબંધી વિચારણા કરતાં જણાયું કે હવે ચ્યવન સમય નજીક આવ્યા છે ત્યારે મનમાં લેશ માત્ર ગ્લાનિ ન અનુભવતાં સિદ્ધનું સ્વરૂપ વિચારવા લાગ્યા અને સર્વાં માંગલિક્રામાં શ્રેષ્ઠ નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું. આ બાજુ કાશી દેશના વાણારસી નગરીમાં અશ્વસેન નામના રાજાને વામા નામની સગુસ ́પન્ન પટ્ટરાણી હતી. કનકબાહુના જીવ પ્રાણત દેવલાકથી ચ્યવીને, શ્રી અરિષ્ટનેમિ ભગવતના નિર્વાણુને ૮૩૭૫૦ વર્ષ વ્યતીત થયા ત્યારે, ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં ચૈત્ર વદી ચેાથને દિવસે મધ્ય રાત્રિએ વામા દેવીની કૂક્ષિએ ચૌદ સ્વપ્નાથી સૂચિત કનકબાહુના જીવ જન્મે છે. અહિં ચૌદ સ્વપ્નાનું વન સુંદર રીતે કરવામાં આવ્યુ છે ( પૃ. ૧૨૯ ). વામા દેવીએ જાગૃત થઈ પેાતાના સ્વપ્નાની હકીકત અશ્વસેન રાજવીને જણાવતાં તેમણે કહ્યું કે ત્રણ ભુવનને પૂજનીય તમારે પુત્ર થશે. બાદ આ શુભ શકુનની ગાંઠ બાંધી વામાદેવીએ શેષરાત્રિ ધર્મધ્યાનમાં વીતાવી. પ્રાતઃકાળે રાજાએ સ્વપ્નપાડાને ખેલાવી સ્વપ્નશાસ્ત્રાનુસારે સ્વપ્નાનું ફૂલ પૂછવાથી સ્વપ્ન. પાડાએ તે દરેક શત્રુનાનુ વિસ્તૃત વર્ણન કરી માંગલિક ફલ સૂચવ્યું ( પૃ. ૧૭૧) અને વિશેષમાં જણાવ્યુ` કે–તમારા પુત્રરત્ન તીર્થ"કર ભગવંત થશે. રાજાએ નૈમિત્તિકનું સન્માન કરી વિદાય આપી. વામાદેવી ગર્ભને હર્ષ પૂર્ણાંક ધારણ કરવા લાગ્યા અને ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ યક્ષે આજ્ઞા આપેલા તિય ગૂજ઼ભક દેવાએ રાજાના ભવનમાં કરાડા ધ્રુવણૅના રત્ન, મણિ, માણિક દં ભરી દીધા, ઉત્કૃષ્ટ પુણ્યની આ નિશાની છે કે–દેવા પણ વશવર્તી બની સાનુકૂળ સામગ્રી અપે' છે. પ્રભુના ગર્ભમાં આવવાથી ઋતુ અનુકૂળ થઇ, વ્યાધિએ વિનાશ પામ્યા અને સત્ર સુખ-શાંતિ વ્યાપી ગઇ વામામાતા સુખશાંતિપૂર્વક ગર્ભનુ વહન કરવા લાગ્યા. યોગ્ય સમય થતાં જે વખતે સંસારભરમાં એટલા બધા શુભપરમાણુ હતા તે જ વખતે પાસ વદી દશમની ( અહિં માગશર વદી ૧૦) મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યાગ આવતાં છતાં શ્રી પાર્શ્વનાથ ભગવતા જન્મ થાય છે. આ સમયે આસન કંપવાથી છપ્પન દિકુમારિકા ત્યાં આવી પહેાંચી. અહિં તેમના નામ, કાર્યાં વગેરે જણાવે છે. ( પા. ૧૩૩ ) અને સૂતિકમ સંબધી પોતપેતાને ઊચિત સવ કાય* તેઓએ કર્યુ. બાદ ઇંદ્રનુ સિ'હાસન ક`પવાથી, સિંહાસન પરથી ઊતરી, સાત-આઠ ડગલાં જિનવરની સન્મુખ જઈ શક્રસ્તવવડે સ્તુતિ કરી, હરિગમેષી દેવને ખેલાવી, દેવાને જિનેશ્વર ભગવતતા જન્મની જાણ કરવા માટે સૂચના કરી. ઇંદ્ર-સૂચનથી રિગમેષી દેવે સુધાષા ઘંટા વગાડી દેવાને જણાવ્યું કે આજે ભરતક્ષેત્રમાં પ્રભાવશાળી ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવત જન્મ્યા છે, માટે જન્માભિષેક માટે ચાલે. ’ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સૌધમે"દ્ર પાલક વિમાનમાં આરૂઢ થઈ, અસ ંખ્ય દ્વીપ--સમુદ્રોનું ઉલ્લધન કરી, જિનગૃહને ત્રણ પ્રદક્ષિણા આપી, જિનેશ્વર તથા જિનમાતાની સ્તુતિ કરી, સૌધમે"દ્ર સાથે આઠ લેાકપાલ, આઠ પટરાણી, સાત પ્રકારના સૈન્ય, સાત સેનાપતિ, ત્રણ પાઁદા, ચેારાથી હજાર સામાનિક દેવા, ૩૩૬૦૦૦ અંગરક્ષક દેવે, અને બીજા કરોડ દેવી દેવાના સમૂહ સાથે આવે છે. આ છે ભગવતની અતિશયતાના પ્રભાવ ! બાદ વામા માતાને અવવાપિની નિદ્રા આપીતે, તેમની પાસે પ્રભુનુ પ્રતિબિંબ સ્થાપીને, સૌધમે પોતાના પાંચ દિવ્ય રૂપે વિભુ, પરમાત્માને લઇ મેરુપર્વત પર આવે છે. પાંચસો યાજન લાંખી અતિપાંડુકખલા શિક્ષાપરના સિંહાસન પર સૌધમે, ઉત્સંગમાં પરમાત્માને લઇને બેઠા. આ અવસરે આસન પવાથી પ્રભુના જન્મ જાણવામાં આવતા સર્વાંઈંદ્રો આવી પહેાંચ્યા અને અચ્યુતેંદ્રના આદેશથી સવ' દૈવા અભિષેકની સામગ્રી લેવા ગયા અને જળ, ઔષધિ વિવિધ પ્રકારના પદાર્થો લઇ આવી પહેાંચતા કળશાવડે પરમાત્માને અભિષેક કર્યાં. આ જળ–સ્નાનમાં ઉત્તમ વસ્તુઓ, શ્રેષ્ઠ સુગંધીએ અને દિવ્ય પદાર્થાંનુ મિશ્રણ કરવામાં આવે છે. બાદ અચ્યુતેંદ્રના ઉત્સંગમાં પરમાત્માને આપીને સૌધમે વૃષભના ચાર રૂપો વિકુર્તી, પાતાના શીંગદ્વારા જળધારા કરી અભિષેક કર્યો. આ સમયે વિવિધ દેવા વાજિંત્રા વગાડતા હતા, નૃત્ય કરતા હતા અને કેટલાક છત્ર, ચામરાદિ વીંઝતા હતા. ગધકાષાયી ક્રામળ વસ્ત્રથી ભગવતના દેહનુ' લૂન કરીને ... પરમાત્માને વિવિધ અલંકારો પહેરાવ્યા અને તેમની સન્મુખ શ્રેષ્ઠ ધૂપ ઉવેખી, અષ્ટ માંગલિક કરી ઇંદ્રે અતિભાવપૂર્વક સ્તુતિ કરી. એ રીતે જન્મકલ્યાણક મહેત્સવ ભક્તિપૂર્વ`ક કરી, બે હાથ જોડી સ્તુતિ કરીને સૌધમેદ્ર સિવાયના સ* ઇંદ્રો ચાલ્યા ગયા. ખાદ સૌધર્મેદ્ર જિનગૃહે આવી, માતાની અવસ્વાપિની નિદ્રા હરી લઇ પ્રભુના પ્રતિષ્ઠિખને સંતુરી લઇ, જિનેશ્વરને માતા પાસે મૂકયા અને સત્ર ઉદ્વેષણા કરાવી કે—જે કાઈ ભગવંતનું અનિષ્ટ ચિ ંતવશે તેનુ' મસ્તક અજનમંજરીની જેમ સ્વયમેવ તૂટી જશે. બાદ રત્નવૃષ્ટિ અને ધનવૃષ્ટિ કરી ઇંદ્ર સ્વસ્થાને જાય છે. પ્રિય'કરા નામની દાસીએ પ્રાતઃકાળે અશ્વસેન રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજા અંતઃપુરમાં આવી, જગદ્ગુરુને જોઇ, હર્ષ પામી પેાતાના સભામંડપમાં ગયા. ત્યાં લેકાએ આવી વર્ષોંપન-મહેસવ કર્યાં. બાદ સૂર્ય-ચંદ્રદર્શન, છઠ્ઠી જાગરણુ વિગેરે ઉત્સવ કરી, બારમે દિવસે સવા બાજનાદિકથી સત્કાર કર્યાં. અત્યંત શ્યામ રાત્રિને વિષે પણ માતાએ સને જોયા હતા તેમજ સ્વપ્નને વિષે પશુ સર્પ જોયા હતા તેથી પાત્ય એવુ' યથાર્થ' નામ રાખ્યુ. દેવાએ 'ગૂઠામાં સંક્રમાવેલ અમૃત રસનું પાન કરતા ભગવંત ખાલ્યાવસ્થાનું ઉલ્લંધન કરી કુમારાવસ્થા પામ્યા અને મિત્ર વગર સાથે અક્રીડા વિગેરે ક્રીડાથી જનરંજન કરવા લાગ્યા, એકદા અશ્વસેન રાજા સભામંડપમાં બેઠા છે તેવામાં પુરુષાત્તમ નામના અમાપુત્ર સભામાંડમાં રાજાનાપૂર્ણાંક આવ્યા અને પેાતાના નગર કુશસ્થળના સ્વામી નધમ રાજાને વૃત્તાંત જણાવ્યા બાદ વિશેષમાં જણાવ્યુ* કે–અમારા સ્વામી પ્રસેનજિતને પ્રભાવતી નામની રાજકુમારી છે. એકદા મયૂર નામના ઉત્થાનમાં જતાં કિન્નરી મુખથી શ્રી પાકુમારના ગુણાનુવાદ સાંભળી અત્યંત આસકત બનેલ તે ફક્ત એક પાકુમારનાં નામનું જ રટણ કરી રહી છે, પ્રસેનજિતે આ વૃત્તાંત સાંભળી અત્યંત હ પ્રર્દશત કરી લગ્ન માટે તૈયારી કરી તેવામાં કલિગ વિગેરે દેશના ઇર્ષ્યાળુ રાજવીઓએ કુશસ્થલને ઘેરી લીધું': હે રાજન ! અત્યારે કલિગ વિગેરે દેશના રાજવીએ લોકાને પીડી રહ્યા છે અને પ્રસેનજિત યુદ્ધ માટે તૈયાર થયેલ છે. આ વૃત્તાંત જણાવવા માટે જ હું આપની પાસે આવ્યે . આ હકીકત સાંભળી અશ્વસેન રાજાએ યુદ્ધ માટે પ્રયાણ કરવા ભેરી વગડાવી. ચતુર`ગ સેનાને સજ્જ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ થતી જોઈ પાકુમાર સભામંડપમાં આવ્યા અને પિતાશ્રી પાસેથી સેના સજ્જ કરવાનું કારણ જાણી પાર્શ્વકુમારે પિતાને પ્રાર્થના કરી ક્રુ-મૃગલા સરખા તે રાજવીએની સાથે યુદ્ધ કરવા જવા માટે તમારી જેવા સિંહની જરૂર નથી. આવા સુદ્ર કામ માટે તમે પ્રયાસ શા માટે કરા છે ? આ પ્રમાણે પિતાને જણાવી પાર્શ્વકુમાર પાતે સૈન્ય સાથે કુશસ્થળ નજીક આવી પહેાંચ્યા. આ સમયે ઇંદ્રસારથી માલિએ આવી પાતાના વિવિધ શસ્ત્રોથી ભરપૂર રથ પરમાત્માને અર્પણ કર્યાં. પરમાત્માએ પછી વિચારણા કરી ૐ–નિરંક વધ– આરંભ કરવાથી શું ? જો શત્રુએ સમજાવવાથી સમજે તો હિંસારૂપ યુદ્ધના આરંભ ન કરવા તેમ વિચારી એક કુશળ દૂતને બરાબર સમજાવી કલિંગાધિપતિ પાસે માકક્લ્યા. પહેલાં તા *લિ'ગપતિએ તેને તિરસ્કાર કરી કાઢી મૂકયે, પરંતુ તેના અમાત્યાએ સમજાવવાથી, પાર્શ્વ કુમારના ખળનું વધુ ન કરવાથી તેમજ માલિના સ` આયુધોથી ભરપૂર રથ વિગેરેની હકીકત જાણી કલિંગપતિ, વગર યુદ્ધે નાગદમની વિદ્યાથી સર્પનું વિષ હણાઈ જાય તેમ પાકુમારના શરણે આવ્યેા. એવામાં પુરુષોત્તમના મુખથી પાશ્વ કુમારનું આગમન જાણીને પ્રસેનજિત રાજા પણ ત્યાં આવી પહેાંચ્યા. પ્રભાવતી સાથે ભગવંતના પાણિગ્રહણ મહાત્સવનુ મુદ્દત્ત જોવરાવી શીઘ્ર વિવાહેાત્સવ આર ંભ્યા. કરમેાચન સમયે વિશેષ પ્રકારે દાન આપ્યું. કેટલાક દિવસા શ્વસુરગૃહે રહી શ્રી પાર્શ્વકુમાર પાતાના નગર તરફ ચાલ્યા ત્યારે પ્રસેનજિત રાજવી વળાવા આવ્યા અને ભક્તિપૂર્વક વંદન કરી વસ્થાને ગયા. પાર્શ્વ કુમારના આગમનના સમાચાર સાંભળી અશ્વસેન રાજાએ મહેાત્સવપૂર્ણાંક નગરપ્રવેશ કરાવ્યેા. કુમાર પણ ભાગાંવલી ક્રમ' જાણી વિવિધ પ્રકારના વિલાસા કરતાં કાળ વ્યતીત કરવા લાગ્યા. પરમાત્માને તેમની સાથે જ છાયાની માફ્ક સાથે જ રહેનારા ત્રણસે। મિત્ર થયા. આ બાજુ કમઠના જીવ વૈરની પર’પરાને કારણે ગરીબ કુલમાં જન્મી, તાપસ વ્રત અંગીકાર કરી, પંચાગ્નિ તપ કરતા કરતા ભવિતવ્યતાને કારણે વાણુારસી નગરીમાં આવી પહેચ્યા. પાતાની ચારે દિશામાં ચાર મોટા અગ્નિકુંડ ખાદાવ્યા અને તેમાં મેાટા મેાટા કાછો નખાવી પંચાગ્નિ તપ શરૂ કર્યાં. તેની આતાપના લેવા લાગ્યા અને મસ્તક પર સૂર્યના પ્રચંડ તાપને સહન કરતા, એમ સાથે ઝૂ, અઠ્ઠમાદિ તપસ્યાને પારણે કંદમૂલાદિનું ભોજન કરી ધ્યાનમાં રક્ત રહેતા, જેથી તેની ખ્યાતિ નગરમાં થતાં લોકા તેના વન-પૂજનાદિ માટે જવા લાગ્યા. એકદા રાજમહેલની ઉપલી ભૂમિકામાં રહેલા પાર્શ્વકુમારે આ રીતે લેાક્રાને આડંબર સહિત જતાં નીહાળી તેનુ કારણ પૂછતાં રાજપુરુષે જણાવ્યું કે—એક તાપસ, નગરી બહાર દુષ્કર પંચાગ્નિ તપ તપે છે તેમ તેના દુષ્કર તપથી આકર્ષાયેલા લકા તેને વંદન કરવા જાય છે. આ હકીકત સાંભળી પાર્શ્વનાથ ભગવત મનમાં વિચારવા લાગ્યા કે—“ વિવેક રહિત અને હિત-અહિતને નહીં જાણનારા અજ્ઞાની લેક્રે પોતે નાશ પામે છે અને બીજા પ્રાણીઓને નાશ પમાડે છે. પંચાગ્નિ તપવડે પણ ધર્મ થાય તે તે માટુ' આશ્રય' છે; કારણ કે તે ક્રિયામાં છ જીવનિકાયના અવશ્ય વધ થાય છે; તેથી મિથ્યા ઉપદેશ માપનાર આ તાપસની ઉપેક્ષા કરવી ઉચિત નથી. '' બાદ પરમાત્મા, સેવક પુરુષો સાથે તે તાપસ પાસે ભાવે છે, તે સમયે સર્પવાળા એક મેાટા કાઇને અગ્નિમાં નાખતા એક માણસને પ્રભુએ જોયા તેથી તેમણે તાપસને કહ્યું કે—“ ધર્મના બહાનાથો આ પાપ-ઉપાર્જન કરનારું કૃત્ય તે શા માટે આરંભ્યું? ધર્મનુ મૂળ ક્યા છે અને અગ્નિ સળગાવવામાં દયા કર્યા રહેલી છે? કારણ કે અગ્નિમાં તે સવ' જીવાને વિનાશ જ થાય છે. જેમ પેાતાના આત્માને હણવામાં ધણુ' દુ:ખ રહેલું છે તેમ બીજા નિરપરાધી જંતુઓને Page #35 -------------------------------------------------------------------------- ________________ હણવામાં પણ દખ જ રહેલું છે. દરવાજા વિનાના નગરની જેમ અને મૂળ વિનાના વૃક્ષની જેમ દયા વિનાનો ધર્મ ડાહ્યા પુરુષોની પ્રશંસા પામતો નથી. વિગેરે.” (પાર્ષકુમારનો આ દયા ધમ ઉ૫રને સંવાદ મનન કરવા જેવો છે. જુઓ પૃ. ૧૫૭.) આ પ્રમાણે સાંભળી રોષિત બનેલા કમઠ તાપસે જણાવ્યું કે-“હે રાજકુમાર ! હાથી, અશ્વ વિગેરેના દોષ જોવામાં તમારી બુદ્ધિ ઉપયોગી હોય, ધર્મ, શાસ્ત્રના વિચારમાં તમે શું જાણો?” ત્યારે ભગવાને કહ્યું કે-“ શું અસત્ય કહું છું ? સર્વ લોકો પ્રત્યક્ષ જુઓ.” આ પ્રમાણે સચવી, એક અર્ધ બળેલા કાને અગ્નિકુંડમાંથી બહાર કઢાવી, નોકર પાસે પરશવ તેના બે ભાગ કરાવતાં તેમાંથી અ૫ જીવિતવાળે સર્ષ નીકળ્યો. બોદ પરમ કપાળ પરમામા પાર્શ્વનાથ પ્રભુએ તેને પંચ પરમેષ્ટી મંત્ર સંભળાવ્યું, જે એકાગ્ર મનથી સાંભળી, મૃત્યુ પામી તે સર્પ ધરણેન્દ્ર દેવ થયા. મહામંત્ર નવકાર મંત્રનું માહાસ્ય જુઓ ? જેને શાસ્ત્રકાર ચિંતામણ મહામંત્ર કહે છે અને ઉત્તમ ફળ આપનાર કહે છે. મૃત્યુ સન્મુખ થયેલા સને માત્ર નવકાર મંત્રના શ્રવણ માત્રથી ધરણેન્દ્ર દેવની પદવી પ્રાપ્ત થાય છે. નવકાર મંત્રનું આલંબન' ખરેખર આ મહાભયંકર ભવસમુદ્રમાંથી તારવાને જહાજ તુલ્ય છે. આ પ્રમાણે પરમાત્માને પ્રભાવ જાણી લજજાળ બનેલ કમઠ તે સ્થળેથી ચાલ્યો જાય છે, અને અજ્ઞાન કષ્ટ કરી મૃત્યુ પામી મેલનિકાયમાં મેઘમાલી નામને દેવ થાય છે. હવે વસંતઋતુ આવી પહોંચી. ઉઘાનપાલકની વિજ્ઞપ્તિથી પાકુમાર પોતાની પટ્ટરાણી પ્રભાવતી તેમજ પરિજન વર્ગ સાથે ઉધાનમાં જાય છે અને ત્યાં એક મોટા વાસ-ભુવનમાં બેઠા છે. તે વાસભુવનનાં ચિત્રો જોતાં તેમણે દ્વારિકા નગરી, બલરામ અને કૃષ્ણ વાસુદેવના ચિત્રો જોયા. પછી તેમની દષ્ટિ રાઇમતીનો ત્યાગ કરી ધ્યાનમાં રહેલ બાવીશમાં જિનેશ્વર નેમિનાથના ચિત્ર પર પડે છે. આ પ્રમાણે દશ્ય નીહાળી ત્રણ જ્ઞાનના ધણી ભગવંતના વેગને સંવેગ પ્રાપ્ત થાય છે. આ સમયે તેમણે શ્રીના સ્વરૂપની વિચારણા કરી જે ખરેખર વાંચવા તેમજ વિચાર કરવા યોગ્ય છે. (જુઓ પા. ૧૬૦-૧૧). હવે બરાબર સમય થતાં તે વખતે કાંતિક દે આવી પરમાત્માને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે. પરમાત્મા પણ પૂર્ણ સંગ-રંગને પ્રાપ્ત કરી રાજમહેલે આવ્યા. રાત્રિ પૂર્ણ કરી, પ્રાતઃકાળમાં માતા-પિતાને પોતાની દીક્ષા-ગ્રહણની વાત કરી, જે સાંભળતા માતા વામા તે આકુળવ્યાકુળ થઈ ગયા. માતનેહના કારણે તેમણે પાર્શ્વ કુમારને અનેક પ્રકારે સમજાવ્યા, જેમને શ્રી પાર્શ્વકમારે નેમિનાથ ભગવંતનું દષ્ટાંત આપી શક રહિત બનાવ્યા. શ્રી અશ્વસેન રાજાએ પણ પરમામાને દઢ નિર્ણય જાણી વામાદેવીને સમજાવ્યા. પરમાત્માએ સમસ્ત દારિદ્રયને ચૂર્ણ કરતું સાંવત્સરિક દાન પ્રારંભયું. જુઓ પરમાત્માની સમસ્ત જગજંતુઓ પરની કરુણ બુદ્ધિ. ૩૮૮,૮૦૦૦૦૦૦ આટલા પ્રમાણ સુવર્ણનું પરમાત્માએ વર્ષભરમાં દાન આપ્યું. બાદ પરમાત્માને નિમણુ અભિષેકને મહોત્સવ શરૂ થયો. તે સમયે આસન કંપથી બત્રીશે ઇકો આવી પહોંચ્યા, અને પ્રજને સ્નાનાભિષેક કર્યો અને પછી પૂર્ણ ભક્તિભાવથી સ્તુતિ કરી. (પૃ. ૧૬૭.) પછી વિશાલા નામની શિબિકામાં પ્રભ આરૂઢ થઈ નગર બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા અને પિષ વદી અગિયારસને દિવસે અઠ્ઠમની તપસ્યા પૂર્વક ત્રીશ વર્ષની વયે, ત્રણસે કુલીન રાજપુત્ર અને પરમાત્મા સાથે પ્રવજયા લીધી. અહીં દીક્ષા મહોત્સવનું તથા આશ્રમપદ ઉદ્યાનનું વર્ણન રોચક અને સુંદર શૈલીમાં જણાવવામાં આવ્યું છે. (પૃ. ૧૬૯-૧૭૦, ). Page #36 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે વામ માતા વગનું પચ્ચકખાણ કર્યું. તે સમયે મન:પર્યવજ્ઞાન : આ પ્રસંગે વામા માતાએ પુત્રનેહથી પરમાત્માને કઈ ક હિત-શિખામણુરૂપે કહ્યું તેને સ્વીકારી પરમાત્માએ વિવિધ વિધેિ સર્વ સાવઘયોગનું પચ્ચકખાણ કર્યું. લેચ કરેલા કેશને ઈદે ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. પરમાત્માને ખંભે ઈંદ્ર દેવદુષ્ય વસ્ત્ર મૂકયું અને પરમાત્માને તે સમયે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્રાદિ દેવે પોતપતાને સ્થાને ગયા અને પરમાતમાં કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. પ્રાતઃકાળે યુગ પ્રમાણ પૃથવી પર નેત્રનો ઉપયોગ કરતાં આશ્રમપદમાંથી નીકળી કેકટ નામના નગરમાં ગયા અને ત્યાં ધન્ય ગૃહપતિને ત્યાં પરમાત્ત(ક્ષીર )વડે પારણું કર્યું. ત્યાં આગળ પંચ દિવ્યની દેવોએ ગૃહપતિને ઘેર વૃષ્ટિ કરી. ધન્ય પરમાત્માને પારણું કરાવવાથી રાજા પ્રમુખ નગર લેકાએ તે ગૃહપતિની અત્યંત પ્રશંસા કરી અને ધન્ય પણ પિતાને આ અપૂર્વ લાભ પ્રાપ્ત થયો હોવાથી દાનધર્મની પોતે પણ અનુમોદના કરી. બાદ ત્યાંથી વિહાર કરી, ઉદ્યાનાદિમાં કાઉસગ્ગ ધ્યાને રહેતાં, વિવિધ પરિષહે સહેતાં પરમાત્મા વિહાર કરતાં કરતાં કાદંબરી નામની અટવામાં આવે છે. કલિ નામના પર્વત પર ૫રમાત્મા કાઉસ ધ્યાને રહે છે, તેવામાં મહીધર નામને માટે હાથી ત્યાં આવે છે અને પરમાત્માને કાઉસગ્ગ ધ્યાને રહેલા જોતાં જ તેણે વિચાર્યું કે આવા મુનિને મેં કયાંક દેખ્યા છે? તેને ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પૂર્વ ભવના સંસ્કારવડે સરોવરમાં જઈ, કમલ લઈ પરમાત્માની પૂજા કરે છે. આ હકીકત ચરપુરુષ દ્વારા ચંપાનગરીના દધિવાહન રાજાના પુત્ર કરકંડુએ જાણી દર્શન માટે ત્યાં આવે છે પરંતુ પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા જાણી દિલગીર થાય છે. હવે તે પ્રદેશમાં રહેલા દેવોએ જમીન બરોબર કરી ફલિન પત્ર જેવી રવ અતિ સુંદર ઉર્ધ્વ સ્થાને રહેલી નવહાથ પ્રમાણુવાળી પ્રભુની મણિમય મૂર્તિ બનાવી જેથી તે સર્વ લેકને મનવાંછિત આપનારી થઈ, અને તે શ્રી કલિકુંડ તીર્થ તરીકે પ્રભાવિક પ્રસિદ્ધ થયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રી કલિકુંડ એ નામથી મંત્રાક્ષરને વિષે પ્રસિદ્ધ થતાં અચિંત્ય મહિમા થયે અને દુઃસ્વપ્ન આવેલું હોય તે સારું સ્વપ્ન સંભવતા વાંછિત પદાર્થને અવશ્ય આપનાર થાય છે. હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિવિધ સ્થળે એ પૂજા કરાતા અને પ્રાણીમાત્રને દર્શન માત્રથી નિરોગી કરતા, સ્થળે સ્થળે શુદ્ર ઉપદ્રવને નાશ કરતા, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અહિં હાથી પણ અનશન કરી પ્રભુનું સ્મરણ કરતે મૃત્યુ પામી ત્યાં કલિકુંડ નામના જિનાલયને વિષે દ્વારપાળ (વ્યંતર ) થશે. પ્રભુ વિહાર કરી શિવનગરીની બહાર કૌશાંબ નામના વનમાં પ્રતિમા ધારણ કરી રહેલ છે ત્યાં પૂર્વે કરેલા ઉપકારના સ્મરણવડે સંતુષ્ટ થયેલ ધરણેન્દ્ર નાગકુમાર દેવોના સમૂહ સાથે જિનેશ્વરના દર્શન માટે ત્યાં આવે છે જ્યાં પ્રભુના ચરણની પૂજા, ગુણોની સ્તુતિ કરી વિચાર કરે છે ત્યાં સૂર્યના કિરણોને સમૂહ પ્રભુના મસ્તકે પડતાં જોઈ ત્રણ રાત્રિ સુધી છત્ર ધરે છે, જેથી તે નગરી પૃથ્વીને વિષે અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ પામે છે. પ્રભુ ત્યાંથી વિહાર કરી રાજપુર નગરમાં પધારે છે. અને તેની રાજ્યાટિકામાં ઈશ્વર નામને રાજા જુએ છે તેને બાણુર્જુન નામના નાગરિક (મગધ) પુત્રે રાજા અજાણ હોવાથી ત્રણ ભુવનને પૂજવા લાયક અશ્વસેન રાજાના પુત્ર આ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગતને પ્રકાશ કરનારા છે એમ કહેતાં ઉલ્લાસ પામેલ. રાજા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગદ્ગુરુને વંદના કરે છે અને પ્રભુના ઉત્તમ લક્ષણે જોતાં પડી જાય છે, જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરે છે પછી સેવક વર્ગના પૂછવાથી તે જણાવી પિતાને પૂર્વભવ જણાવે છે. (પા. ૧૭૭ ) પછી ત્યાં ફઈશ્વર તીર્થની સ્થાપના કરી ભગવંતનું શ્યામ બિંબ સ્થાપન કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ બાદ વિહાર કરી પરમાત્મા પૂર્વે કહેલાં આશ્રમપદ વિષે આવે છે, તેવામાં મેધમાલી થયેલે કમઠને જીવ પૂર્વનું વેર સંભારી પરમાત્માને ઘોર ઉપસર્ગ કરવા લાગ્યોકદર્થના કરવા લાગે, મેધ વિકલ્પે અને જાણે પ્રલયકાળને મેઘ હોય તેમ જળધારા થવા લાગી. જળ વધતું વધતું પરમાત્માના કંઠ સુધી આવ્યું, છતાં મેરુ જેવા અચલ પરમાત્મા અંશ માત્ર પણ ચલાયમાન થયા નહીં. આ અવસરે ધરણુંકનું આસન કંપતાં, પરમાત્મા પર ઉપસર્ગ જાણી ત્યાં શીધ્ર આવ્યા અને પરમાત્માને પિતાના સ્કંધ પર લઈ લીધા. અને ઉપસર્ગ શાંત થયો અને મેઘમાલીને તિરસ્કાર કરતાં, કમઠ (મેઘમાલી) શરમ બની, પરમાત્માની માફી માગી, પોતાના આચરણની નિંદા કરી, રવસ્થાને ચાલ્યા જાય છે. બાદ ધરણું પતાવતી દેવીઓ સહિત પરમાત્માની પરમ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી, પરિવાર સહિત સ્વસ્થાને જાય છે. ચતુર્થ પ્રસ્તાવ, (૫. ૧૮૪ થી પા. ૩૭ર સુધી.) (જગદ્દગુરુ શ્રી પાર્શ્વનાથ ભગવાનને થયેલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને દેશના માં ભગવતે કહેલ દશ ગણધરના પૂર્વભવના વૃતાંત ) ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્થીને દિવસે (દીક્ષાના દિવસથી ચેરાશીમે દિવસે) વિશાખા નક્ષત્રમાં ચંદ્ર આવતાં ધાતકી વૃક્ષની નીચે બિરાજેલા, અઠ્ઠમ તપમાં હેતે છત, દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતને શાશ્વત અને કાલોકને પ્રકાશ કરવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહિં કેવળજ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવામાં આવેલું છે. પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં વૈમાનિક દેવેન્દ્રો, પાતાળના અમરેન્દ્ર અને બલીંદ્ર વગેરે અસુરેન્દ્રો, વાણયંતર અને જતિષ દેવેન્દ્રો વગેરેના આસન ચલાયમાન થતાં હજારો વિમાનની શ્રેણી વિવિધ મૂંગાર અને વાહનો ઉપર બેઠેલા દેવદેવીઓના સમૂહથી પરિવરેલા બત્રીશ તો ત્યાં આવે છે. પછી સ્વનિત કુમાર દે સુગંધી જળને છંટકાવ કરે છે તથા પાંચ વર્ણવાળા મણિઓવડે બાંધેલી પીઠિકાવડે મનોહર એક જનપ્રમાણ ક્ષેત્રને વિષે વૈમાનિક, જ્યોતિષી, ભુવનપતિ દેવોએ ત્રણ પ્રકારના પ્રાકાર-ગઢ મરકત, કકેતન, પધરામ, વજી અને ઇન્દ્રનીલ વગેરે રત્નાવડે પ્રથમ, તપાવેલ જાતિવંત સુવર્ણને બીજો પ્રકાર અને સ્ફટિક રત્નની કાંતિ જેવો ઉજવળ રૂપાની શિલાવડે ત્રીજો એમ સુશોભિત ત્રણ પ્રકાર તૈયાર કર્યા. તેની વચ્ચે મેટા મૂલ્યવાળું, મણિની પાદપાઠવાળું સિંહાસન વ્યંતરોએ, તે ઉપર ઈશાનેકે લટકતી મેતીની માળાવાળા ત્રણ છત્ર, તેના ઉપર જિનેશ્વરના શરીરથી બારગણે ઊંચે નવ૫૯ વોથી શોભતે સુધમઇદે અશોક વૃક્ષ બનાવ્યો. અને સુવર્ણના કમળ ઉપર રત્નના બનાવેલ હાર આરાવાળું એવું ધર્મચક્ર સ્થાપન કર્યું. બીજા ધૂપઘટી, દેવઈદક વગેરે સર્વ સામગ્રીથી શોભતા ઇદ્રધ્વજને વ્યંતર દેવેએ તૈયાર કર્યો. અને સ્થળે સ્થળે પાંચ વર્ણની સુગંધ યુક્ત પુષ્પવૃષ્ટિ થાય છે. દેવાંગનાવડે માટે મંગળને આચાર કરતા હત; ખેચરની દેવીઓ વિલાસ નૃત્ય કરતી હતી. દેવો કડતાળ અને દુંદુભિને નાદે કરતાં. કિન્નર દેએ આરંભે મધુર પંચમ સ્વર નીકળતા હતા. બંદિજને સ્વામીના ગુણનું કીર્તન કરતા હતા. તંડુલવડે અષ્ટમંગલ આલેખાતે હતે. કળશ સ્થાપન કરવામાં આવતું હતું. એવી અનેક રીતે અનુપમ જગતની લક્ષ્મી જાણે ન હોય તેવું દેવો સમવસરણની રચના કરે છે. પછી દેવ દાનવડે સ્તુતિ કરાતા શ્રી પાર્શ્વનાથ • રૂપાને ગઢ અને સેનાના કાંગરા, સુવર્ણગઢ અને રત્નના કાંગરા, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરા. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નો તીથરણ કહી પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, અને ત્રણ દિશામાં બંતર દેવ ભગવાનના પ્રતિબિંબ કરે છે, તે જાણે દાનાદિક ચાર પ્રકારની દેશના માટે સ્થાપન કર્યા ન હોય તેમ શોભતા હતા. સૌધર્મ ઈ અને ઈશાને “વેત ચામર લઈ પ્રભુની બે બાજુ ઊભા રહે છે. પ્રભુ પાસે દેવે પુખની વૃષ્ટિ કરે છે. હવે અહિં ઉદ્યાનપાલક અંતઃપુર સહિત અશ્વસેન રાજાને જિનેશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના લાભની વધામણી આપે છે કે તરત જ અશ્વસેન રાજા વાણારસી નગરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના કેવળજ્ઞાનને મહોત્સવ કરવા-નગર શણગારવા આજ્ઞા આપે છે. પછી અશ્વસેન રાજ હાથી પર બેસી રાણીઓ, સામતે, મંત્રીઓ, પ્રજાજનો વગેરે સાથે ભગવાનને વાંદવા માટે આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવે છે. પિતાની રાણી અને પુત્રવધૂ પદમાવતીને પ્રભુના અતિશય, સમવસરણની દેવએ કરેલી અનુપમ રચના અને ભગવાનની વિશાળ સમૃદ્ધિનું વર્ણન જણાવે છે. અને માતા વામદેવી અને પદ્માવતી દેવીને તમો ભાગ્યશાળી છે એમ કહે છે અને પિતાની ઋદ્ધિની લઘુતા બતાવી પિતાની રાણીને અને પિતાની પુત્રવધુ પદમાવતીને તેમના પતિ કે જેઓ ઈકો વગેરેવડ દેવાધિદેવ થતાં પૂજાય છે તેમ અનેક રીતે પ્રભુનો મહિમા, મહત્ત્વતા અને રદ્ધિસિદ્ધિનું વર્ણન કરે છે. દેવે કરેલ સમવસરણની રચના વગેરેનું વર્ણન પણ આચાર્ય મહારાજે અહિં બહુ સુંદર રીતે કરેલ છે તે પણ મનન કરવા જેવું છે. (પા. ૧૮૫ થી ૧૮૭). હવે અશ્વસેન રાજા હાથી ઉપરથી નીચે ઉતરી, આયુદ્ધ છોડી દઈ સમવસરણમાં પ્રવેશ કરી - પરિવાર સહિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદે છે અને સ્તુતિ કરે છે કે-હે પ્રભુ! મેક્ષમાર્ગના પ્રકાશક, સ્વયં બુદ્ધ, રાગદ્વેષાદિને જીતનારા તમે જય પામે, જય પામે. સંતાપ પામેલાં પ્રાણીઓને શાંતિ કરનારા હે અરિહંત ! તમે જય પામે. ભયંકર કામદેવના મથન કરવાવડે મોટા જયવાદને પામેલાં, સક્ષમ વગેરે પ્રાણીઓની રક્ષા કરનારા, ભૂવનેશ્વરના ભૂષણરૂપ તમે જય પામો ! અને મારું મન આપના ચરણકમળને વિષે લીન થાઓ, વગેરે શબ્દો વડે સ્તુતિ કરી સ્વપરિવાર સાથે યોગ્ય સ્થાને બેસે છે. પરસ્પર વૈરભાવવાળા પ્રાણીઓ વૈરભાવને ત્યાગી શ્રી પ્રભુને નમી પિતાના સ્થાનમાં બેસે છે. પછી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રાણીઓનું કલ્યાણ કરનાર અમૃતમય દેશના શરૂ કરે છે. સંસારમાં ડૂબતાં પ્રાણીને એક ધર્મ છે કે જે સાધુ અને ગૃહી–એ બે પ્રકારે છે. પ્રથમ સાધુધર્મ ભવસમુદ્ર તારવામાં વહાણ સમાન, ઋદ્ધિનું મોટું કાર, મેક્ષમંદિરમાં ચડવાની નિસરણી સમાન, મોટું મંગલ, કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવંત વગેરે ગુણવાળો મેક્ષ પ્રાપ્ત કરવામાં મુખ્ય ધર્મ છે તે કેવી રીતે આરાધી શકાય છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરી, પછી ગૃહી ધર્મનું બાર વ્રતના પાલનપૂર્વકનું સુંદર - વર્ણન કરે છે જે અનુક્રમે મોક્ષ આપનાર છે. બનેથી થતાં અનેક આરિત્મક લાભ વગેરેનું વર્ણન પરમાત્મા જણાવે છે. જે જાણી ગ્રહણ કરવા યોગ્ય, સાક્ષાત્ આત્મકલ્યાણ કરનાર, સિહિરુખ દેનાર, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજે તેવી રીતે દેશના આપે છે જેથી (પા. ૧૮૮-૧૮૯) કેટલાક ભવ્યાત્માઓ સંસારથી વિરકત થઈ ચારિત્ર અંગીકાર કરે છે, કેટલાક મહાશયે દેશ-વિરતિ અંગીકાર કરે છે. આ અવસરે વીશ વર્ષની વયવાળા, અનુપમ રૂપને ધારણ કરનારા, પૂર્વ ભવમાં બાંધેલ નિકાચિત Page #39 -------------------------------------------------------------------------- ________________ ગણધરનામકર્મવાળા, ઉત્તમ કુળમાં જન્મેલા શુભદત્ત, આર્યષ, વિશિષ્ટ, બંભ, સેમ, શ્રીધર, વારિણ, યશ, જય અને વિજય નામના મનુષ્ય પ્રત્ર જ્યા ગ્રહણ કરવા ભગવાનની પાસે આવે છે. ભગવાન તેમને ચતુર્વિધ સંઘ સમસ્ત દીક્ષા આપે છે પછી તેમને સર્વ ભાવાભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ અને પ્રવ લક્ષણવાળા ત્રણ અર્થે પદો પ્રભુ આપે છે. તે ત્રિપદીને સારી રીતે રહણ કરી બીજબુદ્ધિ પણ વડે કરી પૂર્વભવે બાધેલા ગણધરનામકર્મના ઉદયવડે સારી રીતે વિસ્તાર કરી બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે છે, જે વખતે તેના અનુયેની અનુજ્ઞા આપવા માટે ત્રિલોક બંધુ પોતે તૈયાર થાય છે. તે વખતે સૌધર્મ ઈદ્ર ઘણું સુગંધવાળા વાસક્ષેપથી ભરેલ રત્નને થાળ લઈ ભગવાનની પાસે આવે છે. પછી ભુવનગુરુ શુભદત્તને આરંભી અનુક્રમે દશે ગણધર મહારાજના મસ્તક ઉપર “ આજથી મેં તમને સર્વ દ્રવ્ય, પર્યાય અને નવડે તીર્થની અનુજ્ઞા આપી છે” એમ કહી વાસક્ષેપની મુષ્ટિ પ્રભુ મસ્તક ઉપર નાંખે છે અને પછી (દેવે વગેરે પણ તેમ કરે છે) અહિયા તે દશે ગણધર મહારાજાઓ કેવા પ્રતાપી મહિમાવંતા જગતને પૂજવાલાયક છે વગેર ગુણો સાથે તેનું વર્ણન ગ્રંથકાર મહારાજ અહિં આપે છે. (૫. ૧૯૦) હવે પ્રભાવતી દેવી ત્યાં સંસારની અસ્થિરતા ચિતવે છે અને ક્યારે પ્રભુ પાર્શ્વનાથ “મને નિરવઘ ચારિત્ર આપે? વિગેરે વિચારી દાન આપી છેવટે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. પછી ભવસાગર તરવામાં વહાણ જેવા ચાર પ્રકારના તીર્થના ભગવંત સ્થાપના કરે છે. બીજે દિવસે સમવસરણમાં પૂર્વાભિમુખે બેસી ધર્મવચનરૂપી અમૃતનું પાન કરાવવા સર્વને સાધારણ અને જનપ્રમાણ ક્ષેત્ર વિસ્તાર પામતી વાણીવડે ધર્મદેશના શરૂ કરે છે, તે વખતે અશ્વસેન રાજા, પ્રભુ તથા ગણધરોને નમીને ભગવાનને પૂછે છે કે-હે પ્રભુ ! આ દસ ગરોએ પૂર્વભવે શું કર્યું હતું કે જેથી આપના દર્શન માત્ર સર્વ સાવાનો ત્યાગ કરવાની અને આવા પ્રકારની નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં અને અપ્રતિહત ગુણો પ્રાપ્ત થયાં. જગદગુરુએ કહ્યું કે-હે મહારાજા ! પૂર્વજન્મ આચરેલાં પુણયના પ્રકર્ષને આ વિકાસ છે. રાજા કહે છે કે-હે ભગવાન દશ ગણધરના પૂર્વભવને વૃત્તાતે કુલ કરજણ છે. પરમાત્મ જે ૨૦૧૦ ભગવંત હવે અનુક્રમે તે કહે છે. પ્રથમ ગણધર ભગવાન શ્રી શુભદત્તના પૂર્વભવનું વર્ણન. આ જંબુહીપના ભરતક્ષેત્રને વિષે કોલંબી નામની નગરીના વિજયઘોષ રાજાને પદ્માવતી નામની ભાર્યા હતી. તેને જયમંગળ નામનો પુત્ર હતો. તે ઉદાર હોવાથી થોડા પ્રસાદ સ્થાનને વિષે ઘણા વિરનું દાન કરતા હોવાથી રાજાએ તેને બેલાવી જણાવ્યું કે-“હે પુત્ર! દાન ગુરુ શ્રેષ્ઠ છે. વળી કહેવાય કે “સેંકડો મનુષ્યમાં એક જ શૂરવાર થાય છે, હજારમાં એક જ પંડિત થાય છે; લા બે મનમાં યાગી દાતા કાઈક જ થાય છે અથવા નથી પણ તે; પરંતુ પિતાના વૈભવની અપેક્ષા રાખ્યા વગર જે દાન કરે છે તે દેશના ત્યાગને માટે થાય છે માટે પરિમિત દાન કરવું; તેમજ કહેવાય છે કે “લાભને ઉચિત દાન કરવું, લાભને ઉચિત ભેગા કરે, લાભને ઉચિત પરિવાર રાખે; લાભને ઉચિત નિધિ કરે.રાજ્યમાં પણ બધી રીતે ઘણા દ્રવ્યનો વ્યય થાય છે તથા અપકીતિના ભયથી અન્યાયવડે લેક પાસેથી એક એક કોડી પણ લેવી ગ્ય નથી. વળી ધનરૂપી ગુણ કરીને માણસ ઘણુ ગુણવાળા મનુષ્યથી ચઢીયાતે થાય છે વગેરે લક્ષમી વડે શું શું થતું નથી, વગેરે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સાંભળી હવે આપની આજ્ઞા પ્રમાણે કરીશ તેમ રાજપુત્રે કહેતાં રાજા તેને વિદાય કરે છે. રાજપુત્ર પિતાની તે શિખામણ યાદ કરતા હેાવા છતાં તે પરના દુ:ખને નાશ કરનારની બુદ્ધિવાળા હેાવાથી અધિક દ્રવ્યને વ્યય ફ્રી કરવા લાગ્યા, તેથી અવત્તાનુ સ્થાન થવાથી તે રાજપુત્ર કાઇને કહ્યા વગર રાત્રોને વિષે નગરની બહાર નીકળી ઉત્તરાપથમાં જતાં યમુના નદીના કિનારે રહેલ ગભીરક ગામમાં એક કુલપુત્રને ઘેર આવીને રહે છે. કુલપુત્ર તેના ઉપર બહુ જ પ્રેમભાવ ધરાવે છે. એક દિવસ કુલપુત્રને કાઇ જાતનેા વ્યાધિ ઉત્પન્ન થાય છે, ઉપચાર કરતાં વૈદ્યોન્મે તે વ્યાધિ નથી પણ આ શાકિનીને દોષ છે. તેમ જણાવે છે. શાકિનીના દોષ હાય તા તે દોષવાળા મનુષ્યની શુ ચેષ્ટા હાય છે તે અહિં આચાર્ય મહારાજ જણાવે છે ( પા. ૧૯૩ ). પછી તેને ઉપાય કરતાં શાકિની તેને શ્વાસ રહિત કરે છે જેથી તેને મરણ પામેલે જાણી ઘરના માણસે રૂદન કરે છે, કુલપુત્રના શબને પાલખીમાં નાંખી રમશાન લઈ જઈ અગ્નિમાં ફેંકે છે. દરમ્યાન રાજપુત્ર હવે શું કરવું તેને વિચાર કરે છે. તેટલામાં અસ્પષ્ટ સ્વરૂપવાળા ક્રાઇ પુરુષ ત્યાં ભિક્ષા માટે આવે છે. સૌને રાતા જાણી રાજપુત્રને કારણ પૂછતાં તે જણાવે છે. આવનાર પુરુષ કહે છે પુરુષાર્થથી તેને ઉપાય થઇ શકે તેમ છે, તે એ કે-શાકિનીના દેાષથી મરણ પામેલાને દૃષ્ટિ"ધ માત્ર ઉચ્છ્વાસ, જીવ રહિતપણું અને અગ્નિદાહપણું હાય છે, તેથી તે કલેવર સજીવ છતાં તેને જ્યારે અગ્નિમાં નાખે ત્યારે જન રહિત મધ્ય રાત્રિને વિષે શાકિનીએ મળી તેના વિભાગ કરી ખાય છે, તે વખતે કાઇ માટા સત્ત્વવાળા પુષ તેને નિગ્રહ કરવા શક્તિમાન થાય તે તે નહિ હણાયેલા મનુષ્યને ક્રીવાર જીવાડી શકે છે. તેમ જાણ્યા પછી રાજપુત્ર ખ અને ધનુષ્ય લઈ તે ગુપ્ત સ્મશાનમાં પહોંચે છે. દરમ્યાન શાકિનીઓ આવી, માટીના ઢગલાવાળા કુલપુત્રને લાવે છે. જે વખતે રાજપુત્ર ખડું ખેંચી તું પાપી કયાં જાય છે એમ કહીષ્ટ દેવનુ સ્મરણ કરવા જણાવે છે જેથી તે ભય પામી તુ કહે તેમ કરવા તૈયાર છું તેમ જણાવતાં કુલપુત્રને જીવતા કરવા રાજપુત્ર તેને જણાવે છે. પછી તે બીજી શાકીનિઓને સમજાવે છે અને સાક્ષાત કુલપુત્ર ત્યાં ઊભા થાય છે અને કુલપુત્રને તેના ઘેર લઈ જાય છે. સવ આનંદ પામે છે. શાકિનીથી મરેલાની ચેષ્ટા, સ્થિતિ, શુ હાય છે, તેને નિહ શી રીતે થાય તે કેમ જીવતા થાય વિગેરે હકીકતા સમજવા-અનુભવવા જેવી અહિં ગ્રંથકાર મહારાજ જણાવે છે. વિધાતાના વિલાસ મનુષ્ય જરા પણ જાણી શકતા નથી તે પણ બતાવવામાં આવેલ છે. ( પા. ૧૯૪–૧૯૫. ) “ ઉપકારી માણસ દુ:ખી માણસોને જોવા છતાં જો ઉપકાર કરવાને શક્તિમાન ન થાય તેા જીવવાનું શું ફળ ? ” તેથી જ સજ્જન પુરુષાનું જીવતર જ સફ્ળ મનાય છે વગેરે રાજપુત્ર વિચારે છે. કુલપુત્ર પેાતાને જીવિતદાન દેનાર રાજપુત્રના પગમાં પડી પેાતાના સર્વસ્વનેા ઉપભોગ કરવા અને અનેક રીતે રાજપુત્રની પ્રશંસા કરે છે. હવે ત્યાં કેટલાક દિવસ રહી કહ્વા સિવાય રાજપુત્ર ત્યાંથી નીકળીને ગનપુર નગરમાં આવે છે જે વખતે ચૈત્ર માસ ચાલતા હોવાથી ચૈત્ર માસના સૃષ્ટિસૌંદર્યનું વર્ષોંન અહિં આપવામાં આવે છે. ( પા ૧૯૬. ) હુવે અહિં એક દિવસ ત્યાંના રાખ વસંતસેનના પુત્ર કુવલયચંદ્ર કામમંદિરમાં મહૅત્સવ હાવાથી ત્યાં આવે છે. અહિં સર્વ મહેસવમાં સ્તબ્ધ થયેલા છે તે દરમ્યાન ( જે દેવલાકના દેવ છે અને તેના પૂર્વભવને વિષે જે કુવલયચંદ્ર અને જયમંગલના પિતા હતા અને તે વખતે ત્રણે જણુાએ સાથે દીક્ષા લીધી હતી. ત્યાં મૃત્યુ પામી તે ત્રણ જણા સૌધમ કહપને વિષે દેવ થયા હતા. તેના પિતા દીર્ઘાયુષ્યવાળા હતા, અને તે બન્ને મધ્યમ આયુષ્યવાળા દેવ થયા હતા. ક્રાઇ વખતે કેવલી ભગવાને બન્નેને કાંઇક દુ લખેાધી જણાવ્યા હતા જેથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જે બન્નેએ તે દેવલોકમાં તેના પિતાને પ્રાર્થના કરી જણાવ્યું હતું કે અહિંથી તમે ફરીથી જન્મ હશે તે પહેલાં અમે બન્નેને વીતરાગના ધર્મને બંધ કરે તેમ કબૂલ કરાવ્યું હતું. ) અહિં દેવલેકમાંથી યુવી જુદા જુદા દુર દેશમાં રાજાને ત્યાં આ બંને પુત્રપણે ઉત્પન્ન થયાં છે તેમ જાણી તેને પૂર્વ ભવનો પિતા જે દેવ થયેલ છે તે અહિ એક સુભટ થઈ તે બનેને બોધિલાભ પ્રાપ્ત કરાવવા આવે છે અને કુવલયચંદ્રને યુદ્ધ કરવા જણાવે છે. ત્યાં યુદ્ધ શરૂ થાય છે. સુભટ દેવ હોવાથી તેના પ્રભાવથી કોઈ સૈનિક કાંઈ કરી શકતું નથી. દરમ્યાન છેવટે દેવમંદિરની બહાર જયમંગલ કુવલયચંદ્રને સહાયક બની તે સુભટ સાથે યુદ્ધ કરે છે. તેથી તે વિચારે છે કે આ માણસ જીવિતની દરકાર નહિં કરતાં મારે ઉપકાર કરે છે, એ શું હશે? વગેરે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે તે સુભટ યુહને ત્યાગ કરી. આ ઇષ્ટ સિદ્ધિ થઈ તેમ બેલતે તે સુભટ જયમંગલને હાથ પકડી કુવલયચંદ્ર પાસે લઈ જાય છે, તેને ચેતના પ્રાપ્ત થતાં હે પુત્રો ! હું દેવ છું. તેને પૂર્વભવને સંબંધ જણાવે છે. આ સાંભળી જયમંગલને પણ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી બને રાજપુત્રો જિનધર્મને વિષે નિશ્ચલ થાય છે, દેવ સ્વસ્થાને જાય છે. અને રાજપુત્રો મહેલમાં આવે છે. રાજા પિતાના પુત્ર ઉપર ઉપકાર કરનારની પ્રશંસા કરે છે અને કુવલયચંદ્રને જયમંગલ કોણ છે તેમ પૂછતાં પોતાના પિતાના કાનમાં પૂર્વોભવની હકીકત જણાવે છે. ત્યારબાદ રાજાને પણ જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થતાં પિતાને પૂર્વભવ જણાવતાં કહે છે કે-ગુરુકુળમાં વસ્તી તમે તપ સંયમનું અનુષ્ઠાન કર્યું હતું ત્યાં જ મેં પણ પ્રવજ્યા ગ્રહણ કરી હતી અને હું દેવગુપ્ત નામને મુનિ હતે. હવે એક સમયે રાજા પિતાને સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા થતાં બંને રાજપુત્રોને જણાવે છે. તેમને પછી કુવલયચંદ્ર પણ સંસાર ત્યાગ કરવાની ઈચ્છા જણાવે છે. રાજા સામર્થ્યવાન હોવા છતાં રાજ્ય કે કમ્બનો ત્યાગ કરી પ્રત્રજ્યા લેવી અયોગ્ય છે તેમ જણાવતાં કુલવયચંદ્ર કહે છે કે તેમ હોય તે અમારા ભાઈને જ રાજય અર્પણ કરે. . જયમંગલ પણ પૂર્વભવના સંબંધને લઈને રાજ્યને નહિં સ્વીકારતા તે પણ સાથે જ ચારિત્ર લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે; છતાં રાજા તેમ કરવા હાલ ના પાડવાથી બને રાજપુત્રને અડધો અડધ રાજ્ય વહેંચી આપી બનેને રાજયાભિષેક કરે છે. અને દીક્ષા લેવા માટે ચંપકવન નામના ઉદ્યાનમાં આવે છે જ્યાં અચલસર પાસે પ્રવજ્યા લે છે. બન્ને રાજપુત્ર ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે તેટલામાં એક વખત પ્રતિહારે આવી જણાવ્યું કેહે દેવ ! કૌસંબી નગરીથી વિધેષ રાજાએ મોકલેલા પ્રધાન પુરુષે આપના દર્શનને ઇચ્છે છે. તેઓ આવતાં પિતાના પિતાના તે પ્રધાન પુરુષે જાણી રાજપુત્ર ઊભું થાય છે- માન આપે છે અને તે પુરુષો તેના પિતાએ આપેલ એક ગુપ્ત લેખ તેને આપે છે, જે જયમંગલ વાંચે છે. જેમાં તેમના પિતા પિતાનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે, માટે મારું મુખ જોવું હોય તે જલદી આવે. એ પ્રમાણે લેખ વાંચે છે. કુવલયચંદ્ર તેને જહદી ક્વાને જણાવે છે. રિયાસત અને સામગ્રી સાથે જયમંગળ ત્યાંથી વિદાય થઈ કૌશબીપુરીએ આવતાં મહોત્સવપૂર્વક તેને પિતા તેને પ્રવેશ કરાવે છે. ઉચિત સમયે રાજાએ તેને બેલાવી રાજ્ય અંગીકાર કરવાનું તેને કહે છે અને પિતાનું જીવિત માત્ર સાત રાત્રિ સુધી છે જેથી અહંદત્ત ગણી પાસે પ્રજા અંગીકાર કરી આરાધના કરવા જણાવવાથી જયમંગળ શકાતુર થાય છે, જે વખતે રાજ્યના પ્રધાન પુરુષે શુકન તરીકે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સુવર્ણ કળશના મુખમાંથી તીથ જળને પ્રવાહ કુંવરના મસ્તકે ઢાળે છે. રાજ્ય ક્રમ સંભાળવું' તે માટે ઉપદેશ આપી સવ"ને ખમાવી વિજયધેષ અહુદત્તગણી પાસે સજમ લે છે. નિરતિચારપણે ચારિત્ર પાળી સમાધિપૂર્ણાંક મૃત્યુ પામી સર્વાર્થંસિદ્ધિને વિષે દેવપણે ઉત્પન્ન થાય છે. અહિં જયમ ંગળ રાજ્યના વિસ્તાર કરવાપૂર્ણાંક ચલાવતા જોઇ તેની એમાન માતા પદ્માવતી પોતાના પુત્ર જયશેખરને સ્વપ્નામાં પશુ રાજ્યલક્ષ્મીને લાભ અસભવિત છે એમ વિચારતી જયમ'ગળને વિષે આપી મારી નાખવાને ઉપાય ચિતવવા લાગે છે. જયમ'ગળ પણ સ'સારની અનિત્યતા રાજ્યને દેરડારૂપી બધનવાળુ વગેરે અસ્થિર સ ંસારના ભાવને વિચારતા રાજ્ય ચલાવે છે અને જયશેખરને યુવરાજપદે સ્થાપન કરે છે, દુષ્ટ સ્ત્રીઓ શુ` શુ` નથી કરતી ? તેવા અનેક દાખલાએ કથાનુયોગમાં જોવાય છે. હવે એક દિવસ રાજા વિજયયાત્રા માટે જાય છે, તેની ઓરમાન માતા કપટવડે તેની સાથે જાય છે. રસ્તામાં યમુના નદીના કાંઠે સૈન્યે પડાવ નાખ્યો છે. ત્યાં તેની એરમાન માતા આવે છે અને પેાતાના પુત્રને મોટા વ્યાધિ થયેા છે તે સાંભળી, ભાવિ અનર્થ થવાના છે તે નહિ જાણતાં રાજા તરત જ તેના આવાસમાં આવે છે. જ્યાં તેની માતાએ તે વખતે ઉગ્ર વિષે મિશ્રિત એક પાનનુ ખીડુ રાજાને આપે છે. રાજા ખાય છે, ઘેાડીવારમાં તે અચેતન થઇ ભૂમિ ઉપર પડી જાય છે. પછી તેણી તેને પાટકામાં બાંધી મધ્ય રાત્રિને વિષે યમુતા નદીના જળના પ્રવાહમાં વહેતુ મૂકે છે. અહિં ચારિત્રકર્તો મહારાજ આવી દુષ્ટ સ્રોએ કેવી હેાય છે ? તે દુષ્ટ કામેા કેવા કેવા કરે છે, અને પાપકારી ગુણી પુરુષોને કેવી આપત્તિમાં નાખે છે. કુલ, શીલ, અપયશ કે ઉપકારને પણ ગણતી નથી વગેરેનુ યથાસ્થિત વર્ષોંન કરે છે ( પા. ૨૦૭. ) હવે જયમંગલ યસુનાના જળના મેાજા' વચ્ચે અથડાતા, જળના સિચનથી તેને વિષવિકાર નાશ પામતાં દૂર દેશના કાંઠાના પ્રદેશમાં આવે છે. ત્યાં શું આ સ્વમ છે, બુદ્ધિને ભ્રમ છે, અહિં કયાંથી ? એમ વિચારતાં એક પહેાર દિવસ થતાં તે વખતે તે નદીના કાંઠે ગંભીરક નામના ગામમાંથી પૂર્વે જણાવેલ કુલપુત્ર તે નદી ઉપર આવે છે. ત્યાં દેવગુરુનુ સ્મરણ કરી નદીમાં જેટલામાં તે પાણી પીવા આવે છે તેટલામાં પોટકામાં બાધેલી કાંઇ વસ્તુ દેખી ત્યાં પાસે જઇ પાટક છેાડી જુએ છે તેા એક મનુષ્યને જુએ છે અને તેને હાથવડે ખેંચી પાણીમાંથી બહાર કાઢી પેાતાના ઘેર લઈ જાય છે. ત્યાં સ્નાન કરાવી, વસ્ત્રો આપી, ભાજન કરાવે છે અને બીજે દિવસે તુ કાણુ છે; નદીમાં પડવું કેમ થયુ' ? એમ પૂછે છે એટલે જયમંગલ તેને એળખે છે. તે કુલપુત્ર પેાતાને આળખતા નથી, જેથી તે ઠીક છે એમ વિચારી કુલપુત્રને કહે છે કે-હું રાજસેવક છુ. એક દુષ્ટ મનવાળા માણુસે મને આ પ્રમાણે બાંધીને નદીમાં નાખ્યાં હતે. તેનું દુઃખ સાંભળી રાજા કહે છે કે-હે ભદ્ર ! વિધાતાના દુષ્ટ વિલાસના વિષયમાં ક્રાણુ નથી આગ્યે.. તે તેને સ'ભળાવતાં એક એક ઇંદ્રિયોના વિષયમાં લુબ્ધ પ્રાણીયે। અને સૂર્ય, ચંદ્ર વગેરે રાહુની પીડા વગેરે આપત્તિમાં પડે છે વગેરે સાંભળી કુલપુત્ર કહે છે કે-હું પણ એક વખત મેટા આપત્તિ–સમુદ્રમાં પડ્યો હતે; પરંતુ એક પરોપકારી રાજપુત્રે મને ઉગાર્યો હતો તેમ કહેતાં જયમગળ કહે છે કે–તે તારા ઉપમારી કાણુ હતા? તેમ પૂછતાં કુલપુત્રે કહ્યું –અનેક વખત પૂછ્યાં છતાં તેણે પાતાનુ સ્વરૂપ કશું નહિં. એથી રાજપુત્ર વિચારે છે કે હજી પણ શુભ કર્માંના લેશડે તે હજી પણ મને એળખતા નથી. આ વખતે શહેરમાં સૈન્ય આવતાં, તેના સેનાપતિ આવા સ્વરૂપવાળા પુરુષ અહિં આવ્યે છે ? એમ પૂછતાં પોતાને ઘેર આવેલા જણાવતાં ત્યાં આવતાં જયમંગલ રાજાને તે જુએ છે અને સ તેને નમે છે. પછી જયમગન્ન હું અહિં આવ્યે। અને રહ્યો છું તે શી રીતે જાણ્યું? તેમ પૂછતાં તેઓ જણાવે છે કે “ તમે રાત્રિના સહાય વગર જયશેખરને જોવા અપરમાતાને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ત્યાં ગયા પછી તેણીને પૂછતાં તે કહે છે કે-મારા પુત્રને જોઈ તરત જ રાજા ચાલ્યા ગયા છે. આપને ત્યાં નહિ જોવાથી સર્વ શેકાધિન થયા. દરમ્યાન ત્યાં એક ચૂડામણિ શાસ્ત્રનો જાણ એક પુરુષ ત્યાં આવ્યું. તેને પૂછતાં ગંભીરક ગામમાં છે તે જાણી અમો અહિ આવ્યા છીએ. પછી કુલપુત્રની પૂજા કરી, અશ્વ ઉપર સવાર થઈને તેનાં શહેરમાં આવે છે તે જાણી સપત્ની માતા ત્યાંથી નાસી જાય છે, તેનો પુત્ર જયશેખર ત્યાં જ રહે છે. હવે માતાના આ જાતના દુષ્ટ વિલાસો જાણી તેનું મન વૈરાગ્ય તરફ વળે છે. દરમ્યાન પ્રતિહારી આવી જણાવે છે કે ભગવાન પૂજય સમંતભદ્રસૂરિ મહારાજ સદસામ્ર વનને વિષે પધાર્યા છે, તે જાણી રાજા સૂરિમહારાજ પાસે આવી સૂરિમહારાજને ભક્તિપૂર્વક વાંદે છે સૂરિમહારાજ રાજાને કહે છે કે-શું તારા મનમાં સંસારની અનિત્યતા કાંઈ રાયમાન થઈ છે? રાજા કહે છે કે-હે પ્રભુ! મારા જેવા ભવાભિનંદિને આવી પ્રવૃત્તિ કેમ સંભવે ? માટે ધર્મોપદેશ આપવાવડે મારા ઉપર કૃપા કરો. સૂરિમહારાજ ત્યાં મેક્ષરૂપ મહાફળને આપનાર સાધુધર્મ તેને જણાવે છે. વિષય, કષાય, વગેરેથી આસન થયેલાન અનંત શથિતપણું કેવું છે વગેરે બધું સાંભળી ત્યાં રાજાનું મન વૈરાગ્ય પામે છે. પછી જય.. * શેખરને ગાદી ઉપર બેસારી સર્વની સંમતિ લઈ ખમાવી, સૂરિમહારાજ પાસે જયમંગલ રાજા દીક્ષા ગ્રહણ કરે છે. સંજમને રૂડી રીતે પાળતાં, વિહાર કરતાં તે મુનિ ગજનપુર આવી ત્યાંના ચંપક નામના ઉદ્યાનમાં આવે છેજયાં કવલયચંદ્ર રાજા ત્યાં આવી વિધિપૂર્વક વંદના કરી વિનંતિ કરતાં જણાવે છે કે હે ભગવાન! આપને શું અયોગ્ય હતું કે–મને ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરીને આ પ્રમાણે વિચારવા લાગ્યા. આપે મને પ્રથમથી જ કહ્યું હોત તે સાથે જ દીક્ષા ગ્રહણ કરીને સુગુરુ પાસે રહીને નિર્મળ ધર્મ કરત જેથી અમે હવે કોને શરણે જઈએ. હાલ અમને મેટું ચારિત્રાવરણ કર્મ છે. હવે મને મૂકીને પ્રવજ્યા આપ્યા વિના તમે જશે નહિ. વગેરે પ્રકારે વિનંતિ કર્યા પછી મંગળ રાજર્ષિએ કહ્યું કેહવે તું પણ ઉદ્યમ કર. એમ સાંભળી વાંદી રાજા પિતાના ઘેર આવી તેના જમાલી નામના મોટા પત્રને રાજય આપી જયમંગલ મુનિ પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. બને મુનિયો વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવે છે. જ્યાં વેદની કર્મના ઉદયને લીધે કુવલયચંદ્રને એક વખતે નવરાદિક રોગો ઉત્પન્ન થવાથી અને આવળ્યાદિક નિત્ય કર્મ કરવામાં અસમર્થ થાય છે, તેથી વિચારે છે કે આ શરીર ક્ષણભંગુર છે અને સંયમ યોગની વૃદ્ધિ માટે આ શરીરનું પિષણ કરાય છે પણ જો તેનાથી ધમરૂપી અર્થ ન સધાતું હોય તે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે તેને ત્યાગ કરવો જોઈએ એમ વિચારી શ્રી સંધ સમસ્ત સિકોને નમસ્કાર કરી ચારે પ્રકારના આહારને ત્યાગ કરે છે અને પંચ નમસ્કાર મંત્રનું આરાધન કરતા, કાળ કરી અચુત દેવલેકમાં દેવ થાય છે. પછી જયમંગલ મુનિ ઉગ્ર તપસ્યા કરતાએકાંતમાં દુષ્કર પ્રતિમાને ધારણ કરે છે, જ્યાં તે તેમની ઓરમાન માતા જે ત્યાંથી ભાગી તાપસી થયેલી તે મરણ પામી યંતરી થયેલી છે ત્યાં વિલંગ જ્ઞાનવડે પ્રતિમાને ધારણ કરી રહેલા તે જયમંગલ મુનિને જાણી અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે. જયમંગલ મુનિને આ યુતિકર જાણી કુવલયચંદ્ર દેવ અયુત કલ્પથી ત્યાં આવી તે દુષ્ટ વ્યંતરીને કાઢી મૂકે છે અને ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક તે મુનિના ચરણકમલને વિષે પડે છે. મુનિ પણ સવાર થયે કાર્યોત્સર્ગ પારી ઉચિત સ્થાને બેસે છે. તેને સાધુ કહે છે કે-હે ભદ્ર ! તમે કોણ છો અથવા મેં પૂર્વભવે કરેલાં દુષ્કતને ખપાવવામાં ખરેખર સહાયકારી હતી તેને તેં કેમ કાઢો મૂકી?” દેવ કહે છે કે-હે ગુરુદેવ! ઉત્તમ ચારિત્રવડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા, શત્રુ મિત્રને સરખા ગણનારા તમારા જેવાને આવા પ્રકારના ઉપસર્ગો કરવાથી તે બિચારી દુરંત સંસારરૂપી ભયંકર મેટા તીર્ણ દુઃખનું સ્થાનરૂપ ન Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ચા એમ ધારી મેં કાઢી મૂકી છે; પછી મુનિના પૂછવાથી દેવ પોતાના પૂર્વ વૃત્તાંત જણાવે છે, પછી મુનિને વાંદી સ્વસ્થાને જાય છે. સાધુ પોતાના અંતસમય જાણી સમેત્તશિખર પર્યંત ઉપર જઇ ત્યાં સમાધિપૂર્વક કાળ કરી જયવિમાનમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય છે, ત્યાંથી ચ્યવી આ જ ખૂદ્દીપના દક્ષિણ ભરતાના ક્ષેમપુરી નગરીના ધન'જય નામના સામતની લોલાવતી નામની ભાર્યોના ગર્ભમાં શુભ સ્વપ્ન સૂચિત પુત્રપણે અવતરે છે અને તેનુ શુભદત્ત નામ પાડે છે. અનુક્રમે યુવાવસ્થા પામતાં તે પરણે છે અને સંભૂત મુનિ પાસે ગૃહીધમ' અંગીકાર કરે છે. માપિતા પરલાક પામ્યા પછી સંસારના અસ્થિરપણાને વિચારતા, કેટલાક મિત્ર સાથે કહ્યા વગર પોતાના નગરની બહાર જાય છે. આશ્રમપદની પાસે આવતાં કેવલજ્ઞાનને મહિમા કરવા આવેલા દેવને આકાશથી આવતાં અને દુદુભિના શબ્દો સાંભળી તે શું છે તે જાણી, સંસારને વૈરાગ્ય પામી અહિં આવે છે અને પૂ'ના નિળ મતિ અને શ્રુત જ્ઞાનવર્ડ વગર વિલ એ ચાંદપૂર્વ' તેણે રચ્યા તેથી તે મહામા પહેલા ગણુધરની પદવીને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ભુવનનાય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પ્રથમ ગણુધરનું વૃત્તાંત જણાવી હવે ખીન્ન ગણધરના પૂર્વ ભવનું વર્ણન કરે છે. બીજા ગણધર આધાષના પૂર્વભવનુ વૃત્તાંત, આ જંબૂદ્બીપના અરાવત ક્ષેત્રને વિષે શ્વેતપુર નામના નગરના ક્ષેત્રપાલ નામના રાજાને *મલાવતી નામની ભાર્યાં છે. તેને પુત્ર કે પુત્રી કાંઇ પણ નહિં ાવાથી મત્રતત્રના જાણવાવાળાને પૂછ્યા કરે છે તે રાજ્યના સીમાડે રહેલ નિ`યનગરના રાજા દેવસેનની સાથે યુદ્ધ કરતા હતા, રાજા દેવસેન તેવા પ્રકારની સામગ્રીના અભાવને લીધે તેની સાથે યુદ્ધ કરવા અસમર્થ હોવાથી મુંઝાય છે, દરમ્યાન ત્યાં દ્રોણ નામના યાદ્દાના સમૂહના નાયક જણાવે મને આજ્ઞા આપે। તા છ માસમાં તેને નિગ્રહ કરીશ, રાજાએ આના આપવાથી તે નગની બહાર નીકળી શ્વેતપુર તરફ ચાલતાં તેને એક કાપાલિક મળે છે. તે કયાં જાય છે તેમ પૂછતાં જેતપુરના રાજાને પુત્ર નથી અને તેના પ્રયાગ હુ જાણુ છું તેથી ત્યાં જઉ છું. પછી દ્રોણુ પોતે કયાં જાય છે તે કાપાલિક જાણી પેાતાને અન્ય કાઈ દુષ્ટ હેતુ પાર પાડવાના સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનેા હેતુ અને તે શી રીતે પાર પડે તે જણાવે છે ( લેભીયાં હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ). પછી તે બન્ને કુશસ્થલ નગરમાં આવે છે. ત્યાં એક જીણુ દેવકુળમાં રહે છે. કાળી ચૌદશ આવતાં કાપાલિકના કહેવા પ્રમાણે એક મૃતક રાગવડે અચેત મુડદા જેવા પુરુષને શેાધી લાવી સ્મશાનમાં અડધી રાત્રિએ આવી એક જગ્યાએ મડલ આલેખી, મડદાને સ્નાન વિલેપન કરાવી, તે મંડળમાં સ્થાપે છે. જમણી બાજુ ખડ્ગ મૂકી તેના પગના તળિયાનુ મન કરવાનું દ્રોને સાંપી અને સ* દિશામાં બલિદાન નાંખી મેોટા પ્રબંધવડે મંત્રનુ સ્મરણુ ક્રાપાલિક કરવા લાગે છે. ચંદન, વિલેપન વગેરે કરવાવડે શીતલતાને પામવાથી કંઈ ચેતના પામેલા તે પુરુષ મનમાં વિચારવા લાગ્યા કે–મને કેમ અહિં સુવાક્યો, આ ખડ્ગ મારા હાથમાં કેમ ? વગેરે વિચારે છે. તે વખતે કાપાલિક વિશેષ ધ્યાન લીન થયેલા જોઇ તે સૂતેલા પુરુષ પેાતાના વિનાશ જ નિશ્ચય જાણી ઊડી ખડ્ગ લઇ પ્રથમ દ્રોણુના ઉપર તે વડે ધાત કરે છે, જે જોઇ કાપાલિક ત્યાંથી નાસી જાય છે. તે પુરુષ ત્યાંથી વિદાય થાય છે અને પ્રભાતમાં કાપાલિક ત્યાં આવ્યા અને દ્રોણને Page #45 -------------------------------------------------------------------------- ________________ Yo આળાટતા ત્યાં આવેલા ખીા લેાકા સાથે જુએ છે. ત્યાં આવેલા લોકો દ્રોણને પેાતાને ઘેર લઇ જઇ તેની સારવાર કરી તેને સાજો કરે છે. તે વખતે દ્રોણું વૈરાગ્ય પામે છે અને વિધિના ખેલને વિચાર કરે છે કે મનુષ્ય ધારે છે કાંઇ, દૈવ કરે છે ખીજી'. મેં પ્રથમ તે રાજાને વશ કરી હવાના વિચાર કરેશે! પરંતુ તે મારા ઉપર જ આવી પડયુ. જેથી ઘેાડા પિવતને માટે પરના દ્રોહ કરવા તે મેટું પાપ છે. અર્થના નાશ થાય, અગ્નિમાં પ્રવેશ કરવા, પર્વતના શિખરેથી પડવુ, સર્પના રાકુડા પાસે રહેવુ, અને દુ:સહુ વિષનું ભક્ષણ કરવુ, શત્રુના ધેર વસવું તથા અતિ ઉગ્ર કેસરીસિ’હુના બાલકરૂપી શય્યા વિષે સુલુ' એ બધું સારું; પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ મેાટા અનના અને ધણા દુઃખના કારણરૂપ બીજાને મારવાના સકલ્પ કરવા તે સારું નથી. આવું જેણે જીવનમાં ન કર્યું" હાય તેનુ જીવન ધન્ય છે. બીજાને દુઃખ આપવાથી આપણુને દુ: ખ, બીજાને સુખ આપવાથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. એમ શાસ્ત્રો કહે છે. મનુષ્યાએ વિચારવાનું છે કે ‘ખાડે ખોદે તે પડે? તે કહેવત પ્રમાણે ક્રાઇનું મન, વાણી અને કાયાથી ખરાબ ચિતવતા પોતાનુ' જ ખરાબ થાય છે તે આ દ્રોણના દૃષ્ટાંત અને વર્તમાન વ્યવહારમાં પણ આપણે તેવા જ વિધિના વિચિત્ર ખેલ જોઇએ છીએ, માટે કાર્દનું ખરાબ કરતા કે ચિતવતા, મેહ તથા લાભને વશ ન થતા, કનું સ્વરૂપ સમજી, વિચારી, ધર્મદ્રષ્ટિ ઉપર નજર કરવી. પછી દ્રોગ્ કાપાલિક પાસે રજા માગતાં કાપાલિકે કેટલેક સુધી પોતાની સાથે આવવા જણાવે છે પણ લાભના ઉત્કૃષ્ટપણાએ કરી, હજી પણ વેદનીય કતુ કાંઈ ઉદયપણું હાવાથી, તથા કાઈ પ્રકારના ભવી અનથ થવાનો હાવાથી અને કાપાલિકના દુષ્ટ અભિપ્રાયને નહિં જાણુતે તે કાપાલિકની સાથે દ્રોણુ જાય છે. એક યેાજન ગયા બાદ એક ઉદ્યાનમાં ચંડિકાનું મંદિર જુએ છે, ત્યાં વિશ્રાંતિ કરી દ્રોણને કહે છે કે-આ નજીકમાં દેખાતા સાલીક્ષની સમિપે ત્રણ હાથ નીચે પાંચ લાખ દિનાર નિધાન છે તે લઈ પછી તું તારે ઘેર જા ત્યાં દિગ્દેવતાનું પૂજન, બલિદાન કરવામાં આવે છે. કાપાલિક ચડિકા દેવીનું સ્મરણ કરી દ્રોણુને ખાડામાં ઉતારે છે પછી તેમાંથી દ્રોચ્ બહાર નીકળવા જાય છે ત્યાં તેને મારવા માટે ધૂળના સમૂહવડે કાપાલિક દાટી દેવા પ્રયત્ન કરે છે. પોતાના મરણના નિશ્ચય જાણી દ્રોણુ માટેથી રૂદન કરે છે, દરમ્યાન ત્યાં ભાગ્યેાદયે એક શિવાદિત્ય નામને સાવાહ આવી ચડે છે. અને રુદન સાંભળતા ખડ્ગ સાથે પેાતાના માસે ત્યાં મોકલે છે, તે જોઈ કાપાલિક ત્યાંથી નાસી જાય છે. દ્રોણુને પૂછતાં તે સાર્થવાહને પૂર્વ વૃત્તાંત જણાવે છે. પછી સાવાડ દ્રોપુને તું કયાં જાય છે તેમ પૂછતાં દ્રોણુ સ* સાચી હકીકત જણાવે છે. સા'વાહ કહે છે કે–જો તારે પ્રિયનું કામ હોય તે બીજા જીવતુ' પેતાના જીવિતની જેમ રક્ષણ કરવુ. આ ભમાં જે અશુભ થાય છે તે જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના દુવિલાસ છે. હવે મારી સાથે ચાલ. તેથી તે સા`વાહ સાથે કાંચીપુરી તરફ જાય છે. રસ્તામાં દિવ્યયેાગે રાજપુર નગરના રાજા સમુદ્રદત્ત દીક્ષા લીધેલી હતી તે પોતાના સાધુસમુદાયથી છૂટા પડીને ચાલતાં માર્મોંમાં તૃષા અને ક્ષુધાથા ખેદ પામતાં, નિર્દેષ અન્ન, પાણી નહિં મળવાથી પંચ નમસ્કારનું મરણ કરતાં મૂર્છાવડે બંધ થયેલા નેત્રવાળા તે વટવૃક્ષ નીચે પડી ગયેલા; તે વખતે વૃદ્ધિ પામતી યાવાળા દ્રોણે તેમને જોઇ કાઈ ઠેકાણેથી પાણી લાવી તે મુનિને પાતાં તેનાં નેત્રકમળ ઉધક્યા. શરીરનેા સતાપ કાંઈક શાંત થતાં “ જળના જીવની વિરાધના આજે મારે થઇ ” એમ વિચારી મુનિ દ્રોણને કહે છે કે તે શા માટે જળને ઉપચાર કર્યાં? આવા પ્રકારના શરીર માટે આ અકાર્યું કેમ ? પાપરહિત મરણ પણ ઉત્સવરૂપ છે. પછી દ્રોણુ અહિં જીવની વિરાધના શી રીતે થઇ ? તેમ પૂછતાં પાંચ પ્રકારના એકેન્દ્રિય આદિ ધણાં પ્રકારના જીવે જિનેશ્વરે કહ્યાં છે. અહિં મુનિશ્રી જળચર, સ્થળચર વગેરે જીવાનુ` સ્વરૂપ જણાવે છે તે સર્વાંનું રક્ષણુ પેાતાના વિતની જેમ તપસ્વીએ સદાય કરવું Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જોઈએ. અને સ ધર્મની ચેષ્ટાને વિષે જીવરક્ષા જ શ્રેષ્ઠ કહેવાય છે. હવે મારા મુખને વિષે સચિત્ત પાણી જે તે નાખ્યું તે મને પીડા કરે છે કે વગેરે જણાવવાથી તે સાંભળી દ્રોણને સ ંવેગને આવેગ ઉત્પન્ન થતાં મુનિને કહે છે કૈં-આવું પ્રાણી પરત્વેનુ અહિંસાનુ સ્વરૂપ છે. તે પૃથ્વીકાય વગેરે જીવાના બાતમાં પ્રવતેલા અમારા જેવા જીવા આ સંસારથી શી રીતે તરી શકશે? મુનિ જણાવે છે કે જો તુ સંતાપ પામતો ડાય, મેક્ષપદને ઈચ્છતા હાય તો કુદેવ, કુગુરુ, કુધર્માંતેા ત્યાગ કરી, અઢાર દેષ રહિત જિનેશ્વરના દસ પ્રકારના ધમ'માં એકાગ્ર ચિત્તવાળા મુનિ થા. તે સર્વ પ્રાણીઓની રક્ષા કરનારા ક્ષાંતિ સાર વાળા ધમ છે. એને અંગીકાર કરી નિત્ય જીવદયા પાળવાથી તું અપાર સંસાર તરી જઇશ. મુનિશ્રી સંસારનું, ધમ'નું સ્વરૂપ અને મુનિધમ' સમજાવે છે. (પા. ૨૧૬-પા. ૨૧૭) જે મનન કરવા જેવું છે. આ સાંભળી દ્રોણ કહે છે કે-મારા કુટુમ્બની સારવાર-સભાળ બરાબર કરી હું આપની પાસે આપના ચરણકમળમાં ચારિત્ર લેવા પૃચ્છુ છુ. પછી મુનિશ્રી પાસેથી ખાર વ્રતનું સ્વરૂપ જાણી મુનિશ્રી પાસે ગૃહીધર્મ અંગીકાર કરી, ધર્માંતુ... અનેક રીતે આરાધન કરવા લાગ્યા. પછી મુનિને કહે છે કે—મે તમારુ કાંઇપણુ અનુચિત કર્યું... હાય તે। તે ખમાવું છું. પછી મુનિશ્રી વિહાર કરી દ્રવિડ દેશમાં જવા ચાલે છે. ત્યારે તે અને સાવાહ બંને અશ્રુવ અવિનય થયા હાય તો મુનિશ્રીની ફરી ક્ષમા માગે છે. પછી સાથૅવાહ સાથે ચારિત્રની ભાવના ભાવતા બન્ને જણાં અલદ નગરમાં આવે છે. ત્યાં દ્રોણને લેવડદેવડનુ કામ સાંપીને સા'વાહ કાંચી નગરમાં જાય છે. એક દિવસ ક્રાઇ ધૃત' અલંદ નગરમાં આવે છે અને દ્રોણુની પાસે પાંચ મુદ્રિકા વેચવા લાવે છે અને તેનુ પાંચ હજારનું મૂલ્ય આપી દ્રોણુ તે ખરીદી લે છે. પછી સાવાહ આવતાં તે જણાવવાથી સાવાડે તેની પરીક્ષા કરતાં તે બનાવટી નીલમણી જણાવતાંદ્રોણુને સાવાડે કહ્યુ કે–“ આ ખાટી છે, તને ક્રાઇ છેતરી ગયા છે. ” તે જાણી દ્રોણુ શાકાતુર થાય છે અને વિચારવા લાગ્યા ૩–હવે સાવાહનું ધત હારી ગયા તે મારે શી રીતે પ્રાપ્ત કરવું? વગેરે વ્યાકુલતા જોઇ સા'વાહ તેને શાંત કરે છે અને કહે છે કે-ન્યાપારમાં લાભ નુકસાન સમાયેલ છે માટે તારે ખેદ ન કરવા. આમ કહ્યા છતાં ચિત્તમાં શાંતિ ન થવાથી એક દિવસ સાવાહને જણાવ્યા સિવાય રાત્રિને વિષે દ્રોણુ નગરથી નીકળી જઇ ઉત્તરાપથમાં તે ધૂતને શેષવા જતાં રસ્તામાં એક બ્રાહ્મણ તેને મળે છે, તેની સાથે તેએ શ'ખપુર જાય છે. જ્યાં બ્રાહ્મણુ માંદા પડે છે. તેની દ્રોણે સારવાર કરી અને તે સાજો થતાં દ્રોણુને તે ઉપકારના બદલામાં એ મંત્રા–એક તાના નાશને અને ખીજો વિષને નાશ કરનાર આપે છે, તે તેને સાધે છે. પછી આ બ્રાહ્મણુ મથુરા નગરી તરફ જાય છે અને દ્રોણુ ગજપુર નગરમાં આવે છે જ્યાં રાજાના પુત્રને છ માસ થયાં વર આવતા હતા, આરામ નહિ થવાથી તે જળમાં પડીને આપધાત કરવાના વિચાર કરતા હતા જેથી તેને આરામ કરતારને રાજા માટેા પ્રસાદ આપશે તેવી રાજાએ કરાવેલી ધેાષા સાંભળી દ્રોણ ત્યાં જઇ મત્રવર્તુ રાજપુત્રના જ્વરને નાશ કરે છે. દ્રોણે પાતાને પૂર્વ વૃત્તાંત જણાવતાં રાજા તેને પાંચ હજાર દીનાર આપે છે. હવે દ્રોણુ કાલ્લપુર નગર આવે છે જ્યાં તે ધૂતને મુનિના વેશે જુએ છે. તેને જોઇ હાથ જોડી દ્રોણ તેને કહે છે કે-કાંચીપુરીમાં મે જે જોયા તે તમે જ છે. હા કહી પોતાને પુષ્પાવત’સક ઉદ્યાનમાં મળવા દ્રોણુને જણાવી, કહે છે કે-તને છેતરીને ચાલ્યા બાદ મને વારસીના રંગો મળ્યા. તેમણે મને કુગ્રામમાં રાખ્યા અને મારું' સ`સ્વ ગ્રહણ કરી નાસી ગયા. તને છેતરવા માટે મને પશ્ચાત્તાપ થવા લાગ્યા અને પ્રાણના ત્યાગ કરવા વિચાર કરતા હતા ત્યાં વજ્રરોહણુ નામના તપસ્વીએ મને જોઇ આપદ્માત કરવાથી નરકના દુઃખા ભગવવા પડે છે વગેરે ઉપદેશ આપવાથી મને વૈરાગ્ય થતાં તે મહામુનિને વિનતિ કરવાથી મને દીક્ષા આપી છે. પછી મુનિ દ્રોણની ક્ષમા માગે છે. પછી દ્રોણુ કાંચીપુરીમાં આવે છે અને સાથ વાને દ્રોણુ પાંચ હજાર દિનાર આપે છે. E Page #47 -------------------------------------------------------------------------- ________________ જર એક દિવસ તે બન્ને જણાં રતામાં ચાલ્યા જાય છે ત્યાં અવળા ગધેડા પર બેસાડેલ રાજાના માણસા વધ માટે લઇ જતાં એક કાલિક કે જે દ્રોણનું બલીદાન દેતા હતા તેને લઈ જતા જોઈ દુષ્કર્મના વિલાસના દ્રોણ વિચાર કરે છે. કેટલાક દિવસે દ્રોણુ પેાતાને ઘેર જતાં તુવન નામના નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં ગુણધર નામના સૂરિને જોઇ વંદન કરે છે. જ્યાં તે આચાર્ય મહારાજના સુપ્રભ નામના તપસ્વી શિષ્યને રાત્રિના વિષે સર્પ કરડે છે તેના મંત્ર-તત્રાદિવડે અનેક ઉપચારો કર્યા છતાં ઝેર ઉતરતું નથી ત્યાં દ્રોણ તેનું ઝેર ઉતારે છે અને શિષ્યને જાતિસ્મરણજ્ઞાન થાય છે અને જણાવે છે કે પૂર્વ ભવે આપણે બંને ભાઈઓ હતા અને ચારિત્ર લઇ પછી દેવલાક ગયા હતા. સાધુ કહે છે કે-તને દેખવાથી પૂર્વજન્મનુ' મને મરણુ થયુ છે. અત્યારે તને જોવાથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ સાંભળી દ્રોણુને જાતિસ્મરણુ ઉત્પન્ન થાય છે અને મુનિશ્રીને સંયમ લેવાને પેાતાને વિચાર જણાવતાં સૂરિમહારાજ તેને સ ંસારની અસ્થિરતા, અશરણુતા, વિષય, કષાય, પ્રમાદ, રાગદ્વેષ, મેહના વિપાકનુ સ્વરૂપ તેને સાંભળાવે છે. જે સંક્ષિપ્તમાં આચાર્ય મહારાજ અહિજણાવે છે તે વાંચવા જેવુ' છે. ( પા૦ ૨૨૬) તે સાંભળી દ્રોણુ ત્યાં દીક્ષા અ'ગીકાર કરે છે. તપ વગેરે અનુષ્કાને વર્ડ ચારિત્ર પાળે છે. એક દિવસ ગુરુશ્રી વ્યાખ્યાન શરૂ કરે છે. દરમ્યાન એક પુરુષ નિભૅયપુરમાંથી ત્યાં આવે છે. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી દ્રોણ તેને પૂછે છે ઃ–મારા સંસારીજનાની શી સ્થિતિ છે ? તે જણાવે છે કે-તમારી શ્રી મરણ પામી છે. માટા પુત્ર વ્યસનાદિકમાં પડવાથી રાજાએ તેને કેદખાનામાં નાખ્યા છે. અહિં' દ્રોણુ કર્મના વિપાકના વિચાર કરે છે અને ગુરુ આજ્ઞાવર્ડ કેટલાએક મુનિએ સાથે પોતાના પુત્રને પ્રતિષેધ કરવા નિયપુર આવે છે. ત્યાંના રાજા ત્યાં આવી વાંદી ઉચિત સ્થાને બેસી દ્રોણુ મુનિને પૂછતાં પ્રાર'ભથી અત્યાર સુધી શુ થયુ' તે જણાવે છે. રાજાને વૈરાગ્ય પ્રાપ્ત થતાં ક્રતુ' સ્વરૂપ સાંભળ દ્રોણ મુનિના વખાણ કરે છે. પછી તેના નાના પુત્ર ત્યાં આવે છે. તેને ઉપદેશ આપી દ્રોણુ દીક્ષા આપે છે. પછી સજમ બરાબર પાળી મૃત્યુ પામી, દ્રોણુ પ્રથમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી આ જંદ્રીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહી નગરીમાં રાજાના અમાત્યના પુત્રપણે જન્મે છે. ત્યાં તેનુ આયુધાષ નામ પાડે છે. ત્યાં સ્ત્રીના પરિગ્રહને નહિં કરતા કેટલાક વખત સુધી સારા સાધુઓની સેવામાં રહી હમણાં જ પ્રત્રજ્યા લેવાને ઇચ્છતા તેના મિત્ર સાથે અહિં આવી મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. આ પ્રમાણે બીજા ગણુધરને વૃત્તાંત શ્રી પાર્શ્વનાથ ભગવતે જણાવ્યા પછી હવે દેવાધિદેવ ત્રીજા ગણધરને વૃત્તાંત કહે છે. ત્રીજા ગણધર વશિષ્ઠના પૂર્વભવતુ વર્ણન, હવે જગદ્ગુરુ જણાવે છે કેજ'ખૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્પલાવતી વિજયમાં સામનસ નામના નગરમાં વિજયસેન નામના રાજા અને તેની નિર્વાણી નામની રાણીને જયસુંદર નામે પુત્ર છે. જેને નંદુક નામના ખાલમત્ર છે. રાજા સુમનસને જયસુંદર ઉપર પૂર્ણુ પ્રેમ હાવાથી પેાતાની બીજી રાણીઓ પાતાના પુત્રાને રાજ્યગાદી ન મળી શકે તેને લઇને કદાચ ઝેર આપી મારી ન નાખે તેવા વિચાર કરી પોતાના પુત્ર હાલ ગુપ્ત રીતે દેશાવર કરે તેમ વિચારી જયસુંદર પરત્વે ( ખાટા ) અણુગમા અને ન્હાનું બતાવી પોતાની પાસે આવવાની મના કરવાથી જયસુંદર પેાતાના મિત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નંદક સાથે રાત્રીના પોતાના નિવાસથી નીકળી પૂર્વે દેશ તરફ પ્રયાણ કરે છે, આગળ ચાલતાં ટાઢને સંતાપ દૂર કરવા ત્યાં ઉદ્યાનના મધ્ય ભાગમાં એક મ ંદિર હતુ ત્યાં બન્ને પ્રવેશ કરે છે અને ત્યાં એક ખૂણામાં સૂવે છે જ્યાં ઉપરથી તેના ઉપર જળતુ એક બિંદુ પડતાં તપાસ કરતાં એક પરદેશી માણસ સૂતા છે એમ જાણી ખીજા સ્થાન પર જતાં ત્યાં રહેલા એક પુરુષ પેાતાનું રક્ષ કરવા જયસુંદરને જણાવે છે. તેને પૂછતાં તે જણાવે છે કે-હુ` કુલાલ ગામને રહીશ જવલન નામને બ્રાહ્મણુ છું હું દરિદ્રી હાવાથી લેાકાના કહેવાથી કાત્યાયની દેવી મનાવતિ આપશે. તેમ જાણી તેની આરાધના કરવા આવ્યા અને જ્યારે દેવી તુષ્ટમાન થશે ત્યારે હું જળ લઈશ. એ સાંભળી રાજપુત્ર કહે છે કે—એમ દેવા સિદ્ધ થતા નથી, પરંતુ જીવિતની અપેક્ષા રાખ્યા વિના મનુષ્ય જ્યારે પોતાના આત્માને કષ્ટમાં નાખે છે પેાતાનું સત્વ બતાવે છે ત્યારે જ બને છે, પછી બ્રાહ્મણની દયા વિચારી રાજકુંવર પેાતાના હાથમાં છરી લઈ દેવી પાસે જઇ દેવીને જણાવે છે કે—આ બ્રાહ્મણુની ઇચ્છા પૂરી. કર, નહિં તેા મારા મસ્તકંરૂપી કમળની પૂજા કર. તેમ કહી ડાબા હાથે મસ્તકના કેશ પકડી જેવા છરીના બા કરે છે તેવા દેવી તેના હાથ પકડી તેમ કરતા અટકાવી તેને વરદાન આપતાં પહેલાં કહે છે કે—સત્વ રહિતના મનુષ્યાની જેમ આ બ્રાહ્મણ વાંછિત દાનને યાગ્ય છે, છતાં તેના આગ્રહને વશ થઇ બ્રાહ્મણુને કહે છે-શું આપું ? બ્રહ્મણુને દેવી કહે છે કૅલાખ લાંધણવડે અમે દેવા પ્રસન્ન નથી; પરંતુ સવવડે જ પ્રસન્ન થઇએ છીએ તે સત્વતારામાં નથી. એમ સાંભળી બ્રાહ્મણુ વિચારે છે. કે પેાતાના સુકૃત્યવર્ડ જે પ્રાપ્ત ન થયું તે સત્ત્વરહિતપણે ઉત્પન્ન થયેલું ધન ચિરકાળ રહેતું નથી; ” તા તેવા પ્રાપ્ત થયેલા ધનવડે. શું ફળ છે ? ( મનુષ્યે પણુ આ વિચારવા જેવુ છે. ) તેમ વિચારી વરદાન લીધા સિવાય ચાલવા માંડે છે. દેવી તેના આવા બુદ્ધિપૂર્વકના વિચાર જાણી તું હવે સત્વવાળા થયા છે માટે હવે તને હું આ મણિ આપુ છું તેમ કહે છે. તે દેવીના આગ્રહથી લઈ ચેડાં પગલાં ચાલી વિચારે છે કે-જો ખરી લબ્ધિ નથી તેા ા પથ્થર( મણી )વડે શું લાભ ? જો લબ્ધિ છે તે! આ પથ્થરના કકડાથી શું લાભ ? માટે જે રાજા વગેરે સુખી દેખાય છે તે સુકૃતના યાગે જ હેવાથી સુકૃત ઉપાર્જન કરવાના દરેક મનુષ્યે ઉત્તમ કરવા જોઇએ. વગેરે વિચાર આવતાં ફરી દેવી પાસે આવી મણિ તેના પગ પાસે મૂકી પેાતાને સ્થાને જાય છે. મનુષ્ય જ્યારે ખરેખર આત્મસ્વરૂપ (તત્ત્વ) સમજે ત્યારે યથાસ્થિત વસ્તુનુ તેને ભાન થાય છે ત્યારે કાંચન, મણિ વગેરેને તુચ્છ સમજે છે. પછી દેવી તે મણિ રાજપુત્રને આપી અદૃશ્ય થાય છે. પછી રાજપુત્ર પોતાના પિતાના પ્રધાન પુરુષા વગેરેની પ્રાર્થનાવર્ડ પેાતાના નિવાસ સ્થાનમાં જાય છે. .. .. હવે જ્વલન બ્રાહ્મણુ કુણાલ ગામમાં આવી પેાતાના વૃત્તાંત પોતાની ભાર્યાંને જણાવે છે. જેવી વાસના હાય તેવું પ્રાણીઓને ફળ મળે છે તેથી જ સુખદુઃખ પરમાર્થથી સત્ય જ નથી. જેમ ગૃહસ્થી મનુષ્ય, ખેતી, વ્યાપાર તેને સુખ માને અને ભૂમિશયન વગેરેને દુઃખ માને છે ત્યારે ત્યાગી પુરુષા પરલાકના સુખમાં આસક્ત થયેલા ખેતી, વ્યાપાર વગેરેને દુઃખ માને છે. આવી ધટમાળમાં સ’સાર ચાલે છે વગેરે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપને બ્રાહ્મણ નિર ંતર વિચારે છે. હવે એક રાત્રિએ છેલ્લે પહેાર સ્વપ્નમાં “ કાઇ એક મનુષ્યે ચારે દિશામાં સિદ્ધ, વરૂ, સર્પ, શાર્દુલ વગેરેવર્ડ અત્યંત ભ્રાંતિ પામેલા અને હેાટા ભયથી પીડા પામેલા પેાતાના આત્માને લાકડીવડે હણીને ભયને દૂર કરી મેટાપતના શિખર ઉપર ચડાવ્યા.” તેમ સ્વપ્નામાં જો જવલન જાગૃત થાય છે અને સ્વપ્નપાઠક પાસે જ ફળ વિષે પૂછતાં સ્વપ્નપાઠક તેને કહે છે કે-આ સ્વપ્નના મહાફળરૂપે થોડા દિવસમાં તને એક મહાપુરુષના સંગમ થશે અને તેથી તારા અનર્થ'નું નિવારણ થશે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હવે કેટલાક દિવસ પછી એક દિવસ પ્રચંડ વાયુના સમૂહ આવતાં તેના આંગણામાં મંડપની લત્તા ભાંગી જતાં તે લત્તાને લાવી ત્યાં રાપવા કાશવર્ડ જમીનને ખેાદતાં તાંબાના ધડાના ઉપર પડતાં અવાજ થાય છે અને આ શું છે? તેમ વિચારી તપાસતાં નિધાનને કળશ પ્રાપ્ત કરે છે અને તે ખાડામાં લત્તાને આરેાપણું કરી મડપને ઊભા કરે છે. પછી નિધાનના મુખને ઉધાડી જોતાં તેમાંથી દસ સ્ત્રીઓના અંગને ચગ્ય માટા મૂલ્યવાળા અલકારા, અમૂલ્ય રત્નેને સમૂહ, કેટલાક જાતિવ'ત સુવણૅ સમૂહ બહાર કાઢે છે અને પૂર્વે કાત્યાયની દેવી અને મહાપુરુષે સત્ય કહેલું' સત્ત્વપણ જ માત્ર જીવિત છે તેમજ સવથી પ્રાણીઓને શું શું લાભ થાય છે અહિં તેનુ' સ્પષ્ટ સ્વરૂપ તેને સમજાય છે ( પા૦ ૨૩૪), અહિં‘ જણાવેલ તે વિષય જાણવા જેવા છે. હવે તે કલશને ફરી ઠાલવતાં લાખવડે જડેલી એક ભાજપત્રિકા તેમાંથી નીકળે છે તે પત્રિકા વાંચતાં “ સમુદ્રની વિજય યાત્રા માટે ગયેલા શ્રીદત્તે આ ઉપાર્જન કરેલુ' દ્રવ્ય એંશી લાખ પ્રમાણવાળુ છે. ” એમ તેને માલૂમ પડે છે અને કાઇ વખત નામ, સમય અને આ હકીકત સાંભળી છે, અનુભવી છે એમ ઊઢાપાઠ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને મૂતિ થાય છે. તેની ભાર્યાં શીતળ ઉપચારવડે તેને સ્વસ્થ કરે છે અને કહે છે કે-દુરત દેષને આપનાર આ નિધાનપ્રાપ્તિ આપણુને સુખકારક થતી નથી વગેરે જણાવી તેની પૂજા કરી તે નિધાનને તે જ સ્થળે મૂકી દેવા જણાવે છે. તે સાંભળી જવલન તેની ભાયંને હસીને કહે છે કે તુ ભયના વિચાર ન કર; પરંતુ જન્માંતરનું સ્મરણ કરવાના કારણથી નિધાન પ્રાપ્ત થયું છે, જેથી મુખ્ય ગાથાવાળું આ ભાજપત્ર તુ જો તેનેા ભાવાર્થ જ્વલન તેણીને જણાવે છે કે “ આ નગરમાં શ્રીદત્ત નામના વિષ્ણુક વહાણુના વેપારી હતા. તેના ધનનેા સૉંચય ક્ષીણ થતાં તેના મિત્ર ક્ષેમ કર તેને પૂર્વ પુરુષાની પરંપરા પ્રમાણે ચાલી આવતા પર કાંઠે જઇ વ્યવસાય કરવા જણાવતાં શ્રીદત્તે પરતીરને લાયક ભાંડા તૈયાર કરી, ગાડાં ઉંટા વગેરે ભરાવી ક્ષેમ કર સાથે સમુદ્રકાંઠે રહેલા રતનપુર નગરમાં આવે છે. ત્યાં વહાણા ભરાવી, શસ્ત્રો સહિત સુભટાને ચડાવી, ખલાસી સમુદ્રદેવનું પૂજન કરી, સારા મુર્તીએ વાજીંત્ર નાદપૂર્વક વહાણને હંકારે છે અને સમુદ્રના પાર પામતાં લંગરને નીચે નાખી સર્વ કરીયાણા ઉતારી, વેપાર શરૂ કરી સર્વ ભાંડના અદલાબદલા કરી, નવા સંગ્રહ કરવાથી અસખ્ય લાભ મેળવે છે. તે સર્વાં દ્રશ્યની સકલનાના અથવાળી પોતાનું નામ એક ગાથાવડે લખી જે દ્રશ્ય એશી લાખવાળું છે તેને એક રનના દાબડાને વિષે નાંખી એક કલશને વિષે શ્રીદત્ત સ્થાપન કરી 'સર્વ તૈયારી કરી પાછા જવાની ઇચ્છાએ વહાણને ભરાવી તે જ વહાણને સમુદ્રમાં ચલાવે છે અને સમુદ્ર મધ્યે પહાંચતાં ક્ષેમ'કર આ દ્રશ્ય દેખી અને બાલ્યકાળને શ્રીદત્તને સંબધને વિચાર નહિ' કરતાં શ્રીદત્તને શી રીતે હણુવા તેમ વિચારે છે દરમ્યાન શ્રીદત્તને એક સ્વમ આવતાં તે વધારે સાવચેત રહે છે છતાં ભાવિભાવ બલવાન હાવાથી રાત્રીના એક વખત શરીરચિંતા ટાળવા તે જાય છે, ત્યાં ક્ષેમકર પાછળ જઇ તેનુ મુખ વજ્રવર્ડ ઢાંકી દે છે, એવામાં શ્રીદત્ત ઉઠવા જાય છે ત્યાં ક્ષેમકર તેને જળમાં પાડવા ઉંચકે છે, શ્રીદત્ત ક્ષેમ'કરને પણ ગ્રહણ કરે છે, જેથી બન્ને જણાં સમુદ્રમાં પડે છે અને શ્રીદત્તને ભાંગેલ વહાણુનું પાટિયું હાથ લાગતાં સાતમે દિવસે અચેતન અવસ્થામાં સામે કાંઠે એક વૃક્ષ નીચે તણાઇ આવે છે. ત્યાં સચેત થતાં એક તાપસને જોઈ તે તાપસની સાથે તેના આશ્રમમાં જાય છે જ્યાં કુલપતિ તેને ઓળખે છે અને શ્રીદત્ત પેાતાના સર્વાં વૃત્તાંત જણાવે છે. કુલપતિ તેને પેાતાની પાસેની મંત્રસિદ્ધિ શીખવે છે અને ત્યાં ક્ષેમકરતુ શુ' થયું' તેમ પૂછતાં કુલપતિ મત્રવડે દેવને આવાહન કરે છે તેથી દેવ પ્રગટ થતાં અને ક્ષેમકરનુ શુ થયુ, તેમજ અક્ષત શરીરવાળા પેાતાના વહાણુને શ્રીદત્ત કયારે પ્રાપ્ત કરશે ? તે પૂછતાં કહે છે ક્ર-ક્ષેમંકર, યમરાજના ધરના અતિથી થયા છે અને શ્રીદત્ત દશ રાત્રિના છેડે રત્નપુર નગરમાં જાય તો પરિપૂર્ણ” ધનના સમૂહ સાથે વહાણુને પ્રાપ્ત થશે, પછ Page #50 -------------------------------------------------------------------------- ________________ કલપતિને નમસ્કાર કરી ૨નપુર જાય છે જ્યાં શાંબ નામના શ્રેણીને ત્યાં રહે છે. રાત્રિના સાંબને એક કુવામાં પડેલ મનુષ્યને પોતે અને પોતાની પુત્રી ખેંચી કાઢે છે તેમ સ્વમ આવે છે. પછી શ્રીદત્તને ભજન કરાવી તેની સુંદર આકૃતિ જોઈ તેથી પાસેથી તેને પૂર્વ વૃત્તાંત સાંભળી પોતાની પુત્રી પરણાવે છે. નવમી રાત્રીના તેનું વહાણ ત્યાં આવે છે. માલેક વગરના વહાણના ખલાસીઓ માલેક થતો રાજા પાસે ફરીયાદ થતાં તેની ખાત્રી કરી તે ગામને ચંદ્રપીડ રાજા તેની ખાત્રી કરવા પેટીએ મંગાવે છે. શ્રીદત પૂર્વે લખેલાં વિત્તની સંખ્યાની ગાથાવાળું ભેજપત્ર બતાવે છે. પછી સર્વ ધન વગેરે શ્રીદત્તને રાજા સોંપે છે. શાંબ શ્રેણી તેને મોટા મૂલ્યવાળા વસ્ત્રો, અલંકારાદિ આપે છે અને સન્માન કરાયેલ શ્રીદત્ત ભાર્યા સાથે પોતાના નગરે આવે છે. મિત્રો વગેરેએ ક્ષેમકર કયાં છે તેમ પૂછતાં શ્રી દત્તે નિસાસા નાખતાં જણાવ્યું કે રાત્રિને વિષે હું વહાણમાંથી અચાનક પડવા લાગ્યા ત્યારે ક્ષેમકરે મને હાથ પકડી ખેંચવા જતા અમે બન્ને સમુદ્રમાં પડ્યા અને મને વહાણનું પાટિયું હાથ લાગતાં સમુદ્રને ઉતરી ગયો. ક્ષેમકર ક્યાં ગયો ? થયું? તે હું જાણતો નથી. પછી ક વખત શ્રીદને સર્વ કરીયાણ' વેચી તેનું કાંચન, રત્ન અને દશ યુવાન સ્ત્રીઓને યોગ્ય છે અલંકારે ખરીદ કર્યા અને લાખથી જડેલું તે ભેજપત્ર આ સર્વ નિધાનના કળશમાં નાંખ્યું અને જમીનમાં તે દાટયું. પછી તેની પ્રથમ પરણેલી સ્ત્રીએ સપત્નીના સન્માનને નહિં સહન કરતી શ્રીદત્તને મારવા તાલપુટ વિષ પાણીમાં નાખી શ્રીદત્તને આપવાથી શ્રીદત મરણ પામે છે. લેકેએ પ્રથમ ભાર્યાનું આ દુષ્ટ કામ જાણી તેને કાઢી મૂકવામાં આવે છે. હવે શ્રીદત્ત આર્તધ્યાનવડે મૃત્યુ પામી હરણ થાય છે. એમ કેટલાક ભવ તિર્યંચના થાય છે. (જુઓ કર્મને વિલાસ) (પા. ૨૪૨) તે હું આ જવલન નામને તારે પતિ થયો છું અને નિધિમાં નાંખેલા ભાજપત્રને વાંચી મને જાતિસ્મરણ સાન થયું છે, માટે ભૂતના દેષની શંકા ન કરે અને એ દ્રવ્ય મારું જ છે એમ પિતાની સ્ત્રીને તે જણાવે છે. દ્રવ્ય અવશ્ય નાશ પામવાના સ્વભાવવાળું છે એમ વગેરે વિચારી તે દીન અનાથને આપવા લાગે છે. દરમ્યાન એક દિવસે પ્રતિમાને સાધમેં શોભતાં એક મુનિવર ભિક્ષા અર્થે શ્રીદત્તને ઘેર આવે છે. વલન દાન આપવા ઊભો થતાં મુનિરાજ તે સચિત્ત આહાર જઈ આ અકથ્ય જાણી ત્યાંથી પાછા કરે છે. તે વખતે જવલન તે મુનિવરના પગમાં પડી તે નહિ ગ્રહણ કરવાનું કારણ પૂછતાં કળા સચેત છે અને તારે ત્યાં રાંધેલું અનાજ પણ સચેતના મિશ્રપણાને પામેલ હેઈ સાધુને કહપે નહિ એમ જણાવી મુનિરાજ બીજે ઘેર જાય છે. હવે અહિં જલન સાધુમુનિરાજને આવા પ્રકારના ભાવ ગુણને સમૂહ મેં કઈ સ્થળે જો-દાઠે છે અને પરલકના માર્ગમાં ખરેખર આવા પુરુષે જ સાર્થવાહ છે વગેરે શુદ્ધ ભાવ પ્રગટ થતાં પૂર્વે પિતાને આવેલ સ્વપ્નસૂચક આ પ્રસંગ ગણી તરત જ તેનું જમાં નેત્ર ફરકે છે જેથી તે મુનિમહારાજ પાસે જવલન જાય છે. ત્યાં ગુરુમહારાજ તેને મેક્ષસુખને આપનાર સર્વ સાવધને વર્જવા લાયક સાધુધર્મ જણાવે છે. પૂર્વના સુકૃતને લઈને વૈરાગ્યનો ઉદય થતાં ધર્માનુકાનમાં દ્રવ્યને વ્યય કરી, સ્વજનોને બોધ કરી તે મહાત્મા કે એક દિવસે સાધુદીક્ષા લે છે અને વિવિધ તપનું વિધાન કરતા ગુરુ સાથે વિહાર કરે છે. એક વાર જલન મુનિ ગુરુને પૂછે છે કે આપની આવી રૂપસંપદા વગેરે હોવા છતાં કયા નિમિતે આવી અવસ્થા હોવા છતાં, કાયર મનુષ્યને વ્યાકુળ કરનાર ચારિત્ર આપે ગ્રહણ કર્યું ? ગુરુ “વિતી ગયેલી વરને યાદ કરવાથી લાભ નથી” એમ કહેવા છતાં, હવે જવલનના આગ્રહથી ગમહારાજ પિતાને વૃત્તાંત જણાવે છે કે-વિદેશ નામની નગરીમાં ધન નામના સાર્થવાહનો હું વિજયાનંદ નામને પુત્ર છું. મારે કનકવતી નામની ભાર્યા હતી. તેણીને પૂર્વ કર્મના અશુભ ઉદયે Page #51 -------------------------------------------------------------------------- ________________ કઢને વ્યાધિ થશે. તેથી મને જણાવ્યું કે-હે પતિ ! મારું સારું ઈચ્છતા હો તે મને ચતુર્વિધ આહારના ત્યાગવડ અનશન કરાવે. તે અનશનમાં સ્થિર રહેતાં, મેં તેને પંચ નવકારમંત્ર આપ્યો. છેવટે મૃત્યુ સમયે મેં તેણીને કહ્યું કે–જે તું દેવ થા તે મને દર્શન આપજે. પછી તેણી મૃત્યુ પામી સૌધર્મ દેવકને વિષે ઉત્પન્ન થઈ છે અને તરતજ અવધિજ્ઞાનવડે જોઈ મને આપેલ વચન યાદ કરી મારી પાસે આવી મને પોતાની ભાર્યા તરીકે યાદ આપી મનવાંછિત આપવાનું જણાવતાં આ સંસારનું અસ્થિરપણું સમજી ના પાડ્યા. છતાં મારું આયુષ્ય કેટલું છે એમ મેં પૂછતાં તેણે ત્રીશ વર્ષ જણાવ્યા અને મેં ચારિત્ર ગ્રહણ કર્યું. એમ ગુરુમહારાજે પિતાને વૃત્તાંત જણાવી, જવલનને વિશેષ ઉલમવાળો થવા જણાવ્યું. હવે ત્રીસમું વર્ષ આવતાં વિજયાનંદ સાધુ સમાધિપૂર્વક કાળધર્મ પામી સહસ્ત્રાર ક૫ને વિષે દેવ થાય છે. હવે જવલન મુનિ વિહાર કરતા તેમનપુરમાં આવે છે. ત્યાંને જયસુંદર રાજા મૃમલાનો શિકાર કરવા બાણુના સમૂહને ફેંક્ત હતા ત્યારે જવલન મુનિ ત્યાં આવીને ઊભા; તેમને જોઇને તે બોલે છે કે સારું થયું કે મારા બાવડે આ સાધુ હણાતા બચી ગયા. એમ સંતાપ પામતે મુનિને વંદન કરી તેમને કોપ શમાવવા વિનંતિ કરવા લાગ્યો કે-આપ સમાધિમાં છે તેમ નહિં જાણતાં હ . બાણને સમૂહ છોડયે જતો હતો તે મારા અપરાધને ક્ષમા કરે. મુનિ કાયોત્સર્ગ પારી, અભય હે એમ કહી, રાજા સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર હોય છે તે તમે બીજાને વધ કેમ કરી શકે તેમજ દયાનું અને અભયદાનનું વિશેષ સ્વરૂપ મુનિ જણાવી રહ્યા બાદ રાજા પ્રતિબોધ પામી મુનિની સેવા તને દુષ્કર તપ તપવાનું કારણ પૂછતાં જવલનમુનિ પૂર્વે કાલ દેશમાં પિતે બ્રાહ્મણ હતા, અને કાત્યાયની દેવીની લક્ષ્મી મેળવવા આરાધન કરવા ગયેલા વગેરે વૃત્તાંત જણાવતાં રાજા કે–તે પુરુષ હુ જ હતે. પછી રાજા પિતાના પુત્રને રાજયાસન પર બેસારી ચારિત્ર લે છે. જવલન મુનિ ચારિત્ર ધર્મ શુદ્ધ રીતે પાળી છેવટે અનશન કરી મરણ પામી સનમાર દેવલોકમાં જાય છે, ત્યાંથી આયુષ્ય ક્ષય થયે એવી જંબદ્વીપના દક્ષિણ ભરતાધ ક્ષેત્રમાં કપીલ્યપુર નગરમાં મહેન્દ્ર રાજાના પુત્ર વિશિષ્ટ થઈને બાલ્યાવસ્થાથી વૈરાગ્ય પામેલ હેવાથી માતપિતાને પ્રતિબોધ કરી, કેટલાક રાજપુત્ર સહિત અહિં આવ્યો અને પ્રવજયા લઈ ત્રીજા ગણધરની પદવી પામ્યો. “હવે ચોથા બ્રહ્મા ગણધરને વૃત્તાંત શ્રી પાર્શ્વનાથ ભગવાન કહે છે. ” આ જંબદ્વીપના ભરતાર્થના વૈતાઢ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નામના નગરને વિષે વિજયવેગ વિવારની મધનાસુંદરી નામની રાણું છે. તેને મહાવેગ નામને પુત્ર છે. એક દિવસ રાજા રાજસભામાં બેઠે છે જ્યાં ચિત્રપદિકાને હાથમાં ધારણ કરેલે એક પુરુષ આવે છે. તે જણાવે છે કે-ભાગપુર નગરના ચંડગતિ નામના વિદ્યાધર રાજાની પા નામની કન્યાની આ ચિત્રપદિકા મને આપી આપની પાસેથી આપના કુમાર મહાવેગ કુમારની છબી લાવવા મેક છે, પછી તે ચિત્રપદ્રિકા મહાગ કુંવરને આપે છે. તે ચિત્રપટ્ટિકા લાવનાર પુરુષને લઈ પિતાના મહેલમાં આવે છે. પછી તે પુરુષને આ ઉપકમનું કારણ પૂછતાં તે કહે છે કે-અમારા રાજાની તે કંવરીને પરણવાની વાર્તા ચતી નથી. તેને માટે પિતાએ અનેક ઉપચારો કર્યા, તે પણ તેના ઉપર દ્રષ્ટિ નાખતી નથી. પછી કઈ દિવસ ત્યાં નારદ મુનિ આવ્યા, તેની સામે અમારા રાજા ચિંતાથી ઊભો ન થવાથી પિતાનું અપમાન માની નારદ ત્યાં પાછા જતાં રાજા તેમને ફરી બોલાવી સિંહાસન પર બેસારે છે અને નાદ: ચિંતાનું કારણ પૂછતાં પિતાની પુત્રી સંબંધી વૃત્તાંત જણાવે છે, હવે નારદ મુનિએ જ્ઞાનમાં આપેલા Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપરવડે રાજાને કહ્યું કે-ગગનવલ્લભ નગરના રાજાના પુત્ર મહાગ કુમારની તારી પુત્રી ભાર્યા થશે. અને જેમાં વિતની અપેક્ષા રહે છે. પછી રાજાએ મને તે કંવરીની છબી લઈ અહિં મોકલે છે, કવરની છબી માંગતા તેમજ તે સંબંધી વિશેષ વાર્તાલાપ થતાં છેવટે કંવર આ કામ વિષમ છે તેમ કહી રાજપુત્ર પોતાને પ્રતિષ્ઠદ આપી તેને વિદાય કરે છે. પૂર્વભવના સ્નેહના પ્રભાવથી તે રાજકુમારીને કુંવરની છબી જોઈ સ્નેહ ઉદ્દભવે છે અને રાજા તે જાણી જોષીને બોલાવી પૂછતાં શુભ લગ્ન નજીક જાણી રાજા મહાગ કુમારને લાવવા પિતાના મહાબાહુ નામના સેનાપતિને ગગનવલભ નગરમાં મોકલે છે. સેનાપતિ ત્યાં આવી રાજાને હકીકત જણાવતાં એમ પરસ્પર મધુર વાર્તાલાપ થયા પછી લગ્નનું મુહુર્તા નજીક જાણી રાજકુમારને ઘણું વિદ્યાધરોના સૈન્ય વગેરે સહિત ત્યાં મોકલે છે, ત્યાં કુમાર પહેચતાં તેનું યોગ્ય સન્માન કરે છે. અહિં લગ્નની સર્વ સામગ્રી તૈયાર થાય છે. દરમ્યાન યમરાજાતા જેવો એક વિદ્યાધર પ્રતિહારીને જણાવ્યા વગર રાજા પાસે આવી કહે છે કે-વિદ્યાધરેન્દ્ર ! રથનપુરચક્રવાલપુરના અધિપતિ અનંતવીર્યના પુત્ર અનંતકેતુએ મારી સાથે કહેવરાવ્યું કે-તમારી પુત્રી પદ્મા મારા સિવાય તમારે કોઈને આપવી નહિં અને જે બીજાને આપશે તે હું તેનું હરણ કરીશ. રાજાએ તે નહિ ગણકારતાં પિતાનું સૈન્ય તૈયાર રાખ્યું. લગ્નનું મુહૂર્ત આવતાં લગ્ન વિધિ ચાલે છે. દરમ્યાન ત્યાં અનંત દાસીનું રૂપ કરી ત્યાં આવી લગ્નવિધિ પૂરી થતાં અન્યની દષ્ટિ ચુકાવી પાને હરણ કરી આકાશમાર્ગે ચાલ્યો જાય છે. કુંવરીને પિતા નારદનું વચન સ્મરણ કરે છે. રાજપુત્ર મહાવેગ હવે સૈન્ય સહિત પાછળ તે જ માર્ગને વહન કરતાં મેરુપર્વતના તળમાં રહેલા ભદ્રશાલ વનમાં આવે છે જયાં કરુણું સહિત આકંદ વ્યાપ્ત રૂદન કરવા સાથે હે આર્યપુત્ર ! તમારું દર્શન કયારે થશે ? એવા શબ્દો બોલતી રાજપુત્રી પદ્યાને જોઈ મધુર વાણીવડે આરવાસન આપી રાજપુત્રીને પૂછે છે કે તે દુરાચારી ક્યાં છે? રાજપુત્રી જણાવે છે કે મને અહિં મણિશિલા પર પડતી મૂકી ક્રોધપૂર્વક પૂર્વ દિશા સન્મુખ ગયો છે. તે સાંભળી મહાવેગ પાછળ જતાં અનંતકેતુ તેની દષ્ટિગોચર થાય છે. લડાઈ શરૂ થાય છે આ વખતે ગગનવલ્લભ અને રથનપુરચક્રવાલ નગરના પ્રધાન પુરુષે એક બીજાને પાછા વાળે છે. મહામકુમાર પલા સહિત કરીયાવર વગેરે લઈ પિતાનાં નગરમાં આવે છે. હવે અહિં રાજા અનંતવીય પિતાના પુત્ર અનંતકેતુને કરેલા અવિચારી કાર્ય માટે ઠપકે આપે છે, જેથી અનંતકેતુ પોતાના દુર્વિલાસથી લજજા પામત, પશ્ચાતાપ કરતે, પિતાના આત્માને નિંદતો, ભાવના ભાવ, વૈરાગ્ય પામતે, પંચમછિલચને કરતે. દરમ્યાન દેવતાએ આપેલ રજોહરણ વગેરે સાધુવેશને ધારણ કરતે સર્વ સંગને ત્યાગ કરે છે. તે વખતે રાજા તેના પગમાં પડી કહેવા લાગ્યા કે આવું કઠિન દુષ્કર વ્રતનું આ પ્રથમ વયમાં કેમ ગ્રહણ કર્યું ? અહીં સાધુ ધર્મ કેવો છે ? તે જણાવી તેના પિતાને કહે છે કેમેં મારા મનને સન્માર્ગે જોડેલ છે. આજે મારા ઉપર બાંધવડે જે ઉપકાર કર્યો છે તે બીજે કોઈ ઉપકાર કરી શકે તેમ નથી. (પૂર્વકાળના રાજાઓ કેવા ન્યાયી હતા.) પિતા પુત્રના કોઈપણ અવિચારી કૃત્યને સહન કરતા નહિં, જવા દેતાં નહિ અને ગ્ય ઠપકે, યચિત બાધ આપી ઠેકાણે લાવતા, ભૂલ સુધારતા અને પુત્રો પણ પોતાના દુવિલાસ માટે તે સાંભળી કટલે સુધી આત્મનિંદા પશ્ચાત્તાપ કરી છેવટે સંજમ માર્ગ સ્વીકારતા તે આ દૃષ્ટાંત પૂરું પાડે છે. (પા. ૨૫૪-૨૫૫) - હવે તે કુમાર ગુણશીલ નામના ઉદ્યાનમાં આવતા ગુણશેખરસુરિની પાસે આવી સંજમ લઈ સુરિજી સાથે વિહાર કરવા લાગ્યો અને પૂર્વના પાપને ધોઈ નાંખતાં તે રાજર્ષિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. ગુરુ તેને સરિઝની પદવી આપે છે અને કેટલાક વખત પછી અનેક મનુષ્યને ઉપદેશ આપતાં વિહાર કરી તે ગગનવલલભ નગરમાં આવે છે. અહિં મહાવેગ તે વાત જાણી વિચારે છે કે અહી મોટું આશ્ચર્ય છે કે આવા પ્રકારના મહાપાપી પુરુષો પણ આવી સારા પ્રકારની સાધુ પદવી પામે છે, મેહને છતી ગુણનાં શિખર ઉપર ચડે છે. રાજા વિજયવેગ નગરજને સાથે સૂરિજી પાસે આવી ગુરુના ચરણમાં પડે છે. પછી સભાજને અને મહાગ કુમારના વિષે અમૃતના બિન્દુને ઝરતાં નેત્રને નાંખતાં સૂરિમહારાજ ધર્મકથા કહેવાનો આરંભ કરતા જણાવે છે:–અત્યંત દુષ્કર કદાગ્રહમાં લાગેલા ' આત્માને સન્માર્ગમાં સ્થાપન કરવા રાગ દ્વેષાદિન નિગ્રહ વિવેકવડે થઈ શકે છે. વિવેક શાસ્ત્રના હંમેશના શ્રવણથી સંભવે છે, તે શ્રવણ સરુની સેવનાવડે થાય છે. મેક્ષમાર્ગમાં ચાલેલા પ્રાણીઓને માર્ગ દેખાડનાર સુગુરુ છે. મારી જેવા અથવા નરવાહન રાજા જેવા અયોગ્ય પુરુષ પણ ગુરુપ્રાસાદથી જ. મેટી ગ્યતા પામ્યા છે. અહિં આચાર્ય મહારાજ નરવાહન રાજાની કથા કહે છે. (પ૦ ૨૫૭) વદેશા નગરીને નરવાહન રાજા, તેની પ્રિયદર્શને રાણું અને અમેઘરથ નામને પુત્ર છે. કોઈ મોટા પાપ કરનાર મનુષ્યોને વૃદ્ધિ પામતું સુખ અને લક્ષ્મી, પુત્રપરિવાર, આરોગ્ય, અને અત્યંત ધર્મ કરનારા પુરુષોને દિવસે દિવસે સર્વ હાનિ વર્તમાનમાં થતી જેમાં અત્યંત વિપરીત ચિત્તવાળો રાજા કર્મથી નિમુખ થયો ( જુઓ, કર્મનું સ્વરૂપ ! કર્મનું સ્વરૂપ નહિ જાણનાર સમજનારને વિપરીત ચિત થતાં ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે. આ કાળમાં તેમ જોવાય છે. તે વખતે કર્મનું સ્વરૂપ જાણનાર મનુષ્ય શુભાશુભ પૂર્વકૃત ઉદય માની ધર્મથી વિમુખ થતું નથી.) તેની રાણી અનેક રીતે સમજાવે છે છતાં રાજાને થયેલ વિપરિતપણું જતું નથી. રાજા અઢાર પાપના સ્થાનોને વિષે આસક્ત થઈ વિચારવા લાગે છે. એક દિવસ રાજસભામાં બેઠેલ તે રાજા પાસે એક માણસ આવે છે અને એક હસ્તિ રાજાને બતાવે છે. પછી રાજા તેનાં લક્ષણ અને કિમત માટે તે જાણકારને પૂછતાં તે રાજાને ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ આ ચાર પ્રકાર છે અને ચારેના લક્ષણો જણાવે છે. પછી કઈ ઋતુમાં ક્યા પ્રકારના હાથીને મદ ઝરે છે અને અન્યને મારવામાં પિતાના કળ્યા અવયવનો ઉપયોગ કરે છે, તે પણ સાથે જણાવે છે ભદ્ર હાથીનું મૂલ્ય સવા લાખ સૂવર્ણ અને પછીના પ્રકારનું અડધું અડધું મૂલ્ય અને આ હાથી ભદ્ર જાતિને કહેતાં રાજા તેનું મૂલ્ય તે પ્રમાણે આપી તે હાથી ખરીદે છે. (પા. ૨૫૮-૨૫૯૦) - એક દિવસ રાજા અશ્વ પર સ્વાર થઈ નગર બહાર કૌશંબ ઉદ્યાનમાં અનેક લોકોને ધર્મકથા કહેતાં ધર્મસિંહ નામના સાધુને સાંભળતાં જાણે કે ૫ પામી અરે, આ કણ મેટા વડે બોલે છે? રાજસેવકો અને પરિજન અને કુમારે વાર્યા છતાં ચામડાની મઢેલી લાકડી વડે તે સાધુ મહારાજને મારવા પ્રવર્તે. રાણું તે સાંભળી રાજાને નિવારવા છતાં રાજા કહે છે કે-ધર્મ, અધર્મની પ્રરૂપણ સાધુ ન કરે તે છોડી દઉં. રાજાએ કહેલું અંગીકાર કરવાથી રાજા તેને છેડી દે છે. સાધુ ત્યાંથી વિહાર કરી જાય છે. આ જાણી અન્યધર્મી પુરુષો અને ક્ષમાશ્રમણો પણ ત્યાંથી બીજા દેશમાં જાય છે. એક દિવસ બીજાએ નિવારણ કરતાં છતાં તે હાથી ઉપર સ્વારી કરી રાજવાટિકામાં જાય છે. રાજાએ અટકાવ્યા છતાં તે હાથી વિંધ્યાચળ સન્મુખ વેગથી જતાં નહિં અટકવાથી તે હાટી અટવીમાં આવતાં રાજાને ક્ષુધા તૃષા લાગે છે અને આગળ ચાલતાં છેવટે રાજ એક વૃક્ષની ડાલને વળગી નીચે ઉતરે છે. હાથી આગળ ચાલ્યો જાય છે. દરમ્યાન ત્યાં ભિલોને તેને ભેટ થાય છે. સર્વ આભરણે તેના ઉતારી જિલ્લો તેને મારી વૃક્ષની સાથે બાંધી ચાલ્યા જાય છે. રાજા ૫ણું બંધનને છોડી દેશ તરફ આવતાં રસ્તામાં રાજપુર નગરમાં આવતાં ભૂખ અને તૃષાવડે પીડિત થયેલ તે નગરમાં ભિક્ષા માંગતાં કંઈક તુછ રસ રહિત અન્નને પામે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અને નગરની બહાર નિવાસ માટે ઉદ્યાનમાં આવે છે જ્યાં સ્વાધ્યાય કરતાં મુતિએને જોવે છે તેને જ્ઞાનરૂપી નેત્રવાળા સુધ સૂરિએ જોઇ, હું નરવાહન રાજા ! તુ આવ્યા ? ગુરૂને ઓળખાણુ પૂછ્યાં સરિમહારાજ તેને કહે છે ઃ-પેાતાના દેશમાંથી વિદાય કરતાં તે પાતે જ પેાતાને ઓળખાયેા છે. જે સાંભળી તે લજ્જા પામે છે. અહિ' સૂરિજી ધર્મોપદેશ આપતા જણાવે છે કે કાઇ કુસ્તિક સુકૃતના ઉદયવડે રાજ્યાદિ પામી, ધમ અને તેના વિવેકને નહિં જાણુનારા નાસ્તિકપણાની બુદ્ધિવડે અનના સમૂહને અવશ્ય પામે છે. વગેરે ઉપદેશ સાંભળી રાજાને પશ્ચાત્તાપ થતાં તેના પૂછવાથી રાજાને અનર્થના સમૂહવશ થયેલ ભૂતકાલની હકીકત જણાવે છે અને પુણ્ય, પાપના ો, તપસ્યાદિકવડે જ્ઞાનપ્રાપ્તિ શુભ અશુભ સ્વભાવવાળુ કમ વગેરે સંબધી ઉપદેશ આપી તેને સારે માગે પ્રવૃત્તિ કરવા અને જીવહિંસાદિ પાપસ્થાનેવર્ડ પ્રાણીઓના અનિષ્ટના વિચાર કર્ એમ કહ્યું. પાંચ અત્રતાનું સેવન કરવાથી પ્રાણીએ કેટલી વિડમ્બના પામે છે વગેરે ઉપદેશ આપવાથી રાજા નરવાહનને પશ્ચાત્તાપ થાય છે ( પા. ૨૬૦, ૨૬૧, ૨૬૨ ) તરત જ મિથ્યાત્વની વાસના નાશ પામતાં ગુરૂના ચરણમાં પડે છે, અને કરેલાં પાપા યાદ કરી આત્માને નિર્દ છે. ગુરૂના તે માટે ઉપકાર માને છે. અને ગુરુમહારાજ તેને જિ ંદગી પર્યંત સમકિતનું આરેપણુ કરાવે છે, પછી પેાતાના નગરમાં આવી પાતાનું રાજ્ય પામે છે. પછી ગ્ર ંથકાર મહારાજ સદ્ગુરૂનાં ઉપદેશનું અહિં માહાત્મ્ય જણાવે છે. ( પા. ૨૬૩) વિજયવેગ વિદ્યાધર અને મહાવેગ કુમારના પૂવાથી નરવાહન રાજાનું આખ્યાન અહિં ગુરૂમહારાજ પૂર્ણ કરે છે. ) પછી બીજે દિવસે ગુરુ પાસે આવી શકાવાલા રાજપુત્રે ગુરૂને પૂછ્યું કે મારી શ્રી જોઇ બીજાને પડતા મૂકી મને જાણ્યા વિના પદ્મા રાજપુત્રી મારા વિષે અનુરાગવાળી કેમ થઈ અને આપે વિક્ષેપ કર્યાં તેનુ' શું કારણ તેમ પૂછતાં સૂરિમહારાજે અવધિજ્ઞાનવર્ડ પૂર્વ ભવના સર્વ વૃત્તાંત કહે છે. આ જખૂદ્બીપને વિષે અર્ધ ઐરવતક્ષેત્ર વિષે હિનપુર નગરમાં અર્જુન નામના બ્રાહ્મણ હતા જેને સુષેણા નામની ભાર્યાં અને કેલિદત્ત નામના મિત્ર હતા. કેવળ અર્જુન જ બ્રાહ્મણુ અત્યંત કાપવાળા અને ઇર્ષાયુક્ત હતા. સુષેણા શીન્નવાળી અને કિલિદત નિળ સ્વભાવવાળા હતો. એક વખત રાત્રિએ પ્રથમ પહેારને છેડે અર્જુન અને કેલિદત્ત ધરમાં પ્રવેશ કરતાં એક ચાર પુરૂષને કંઇ વસ્તુ લઇ વંડી ટપીને જતા જોતાં અર્જુન પેાતાની ભાયંના સકેત કરેલા કાષ્ઠ પુરૂષ છે એમ વિચારી કાપ પામેલા તેણે ભૂજારૂપી અČલા ગ્રહણ કરી, પોતાની સ્ત્રીને પૂછે છે-આ કાણુ છે ? ત્યારે તસ્કરને નહિં જાણતી સુષેણા ક્રાણુ કર્યા છે ? એમ કહેતાં કાપ પામેલા તેણે સુષેણાની ઉપર ભૂજારૂપી અલાના ધા કરતાં કલિદત્ત વચ્ચે પડતાં તેને મસ્થાનમાં બ્રા પડવાથી તત્કાળ મરણ પામે છે. અને વ્યંતર થાય છે, અને ફરી બ્રાહ્મણી થાય છે. અર્જુન લેાક્રામાં ફીટકાર પામતા મૃત્યુ પામી પ્રથમ નરકમાં જાય છે. સુષેણા પણ બ્રાહ્મણી થઇ નાની ઉંમરમાં વિધવા થઇ ત્યાં તાપસી દીક્ષા લે છે. ત્યાં ધાર તપ કરી ત્યાંથી પ્રથમ દેવલોકમાં જાય છે. કેલિદત્ત પણ વ્યંતરના ભવમાંથી ચ્યવી સિંહપુર નગરના સાગર નામના વિષ્ણુપુત્ર થાય છે. ત્યાં વૈરાગ્ય પામી કઠોર તપ કરી પ્રથમ દેવલાકમાં જાય છે. અર્જુન નરકમાંથી નીકળી તિર્યંચ થઇ મરીને શુખપાલિકા ગામમાં શખ નામે ગ્રામપુરના પુત્ર થઇ ધનશર્મા સાધુ પાસે દીક્ષા લઇ ચારિત્રનું પાલન કરી ત્યાંથી સૌધર્મ દેવલાકમાં દેવ થાય છે. હવે કૅલિદત્તને જીવ ફ્રી દેવલાકમાં જાય છે. યાંથી ચ્યવી આ ગગનવલ્લભનગરમાં આ મહાવેગ નામનેા તું રાજપુત્ર થયો. તે સુષેણા દેવલાકમાંથી વી રાજગૃહ નગરમાં કુબેર શ્રેષ્ઠિની શામા નામની પુત્રી થાય છે. અર્જુન પણ તે જ નગરમાં ધન નામના શેઠનેા પુત્ર થાય છે. તેની સાથે શામાના વિવાહ થાય છે. ત્યાં ७ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પૂર્વ ભવનાં વેરભાવથી તેને જોઇ વિવાહ પૂર્ણ થતાં પહેલા રાત્રિના તેણી નાશી જઇ મહેન્દ્રપુર જઈ સાધ્વીમહારાજ પાસે પ્રત્રજયા લઇ જ્યાતિષ્કને વિષે દેવી થાય છે. ત્યાંથી ચ્યવી ભાગપુર નગરમાં ચ'ડગતિ વિદ્યાધર રાજાની પદ્મા નામની પુત્રી થાય છે, અને પૂર્વ ભવે પતિના દ્વેષ કરવાથી પુરૂષ ઉપર દ્વેષ કરનારી થઇ છે. સુષેણાના ભવમાં અલાના આડે। શ્વા તે ઝીલ્યેા હતેા તેથી તેણીનું ચિત્ત જે તે વશ કરેલુ તેના વશથી હે મહાવેગ ! તને તેણીએ પતિ તરીકે 'ગીકાર કર્યાં. જે અર્જુન હતા તે હું અનંગકેતુ થયા, પૂર્વ ભવના વેરથી તેણીએ મારા ત્યાગ કર્યાં. તે પૂર્વભવની હકીકત સાંભળી મહાવેગને તેમજ પદ્માને ત્યાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થતાં ધર્મમાં લીન થાય છે. ઉપર પ્રમાણે સાંભળી રાજાની દીક્ષા લેવાની ઇચ્છા થતાં મહાવેગને ગાદી સોંપી દીક્ષા લે છે અને દેવલેાકમાં જાય છે. હવે મહાવેગને કેટલાક વખત પછી અશુભ કમનાં ઉધ્યથી મહારેગ ઉત્પન્ન થાય છે. ઉપચારા કરતાં રાગ નહિ... મટતો હાવાથી કર્મનું સ્વરૂપ વિચારે છે, દરમ્યાન એક વિદ્યાધર વૈદ્ય રાગની શાંતિ માટે તેની પાસે આવે છે, હકીકત જાણી તે વૈદ્ય પશુના આહાર કરવાની ભલામણ કરતાં મહાવેગ જીવને ધાત કરી રાગની શાંતિ કરવા ના કહે છે અને સમ્યક્ પ્રકારે દુઃખ સહન કરતાં એક રાત્રિને · વિષે રાગની શાંતિ થશે તે તેા હુ. રાજ્યલક્ષ્મીને તજી પ્રત્રજ્યા લઇશ. પ્રાતઃકાલ થતાં રોગની શાંતિ થતાં પેાતાના પુત્ર કનકવેગને ગાદીએ બેસારી સાઠે વિદ્યાધર રાજપુત્ર સહિત મેધાષર પાસે દીક્ષા ગ્રહણ કરી, ચારિત્ર પાળી છેવટે બ્રહ્મલોક કલ્પમાં દેવ થાય છે, ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રને વિષે સુરપુર નગરમાં કનકકેતુ રાજા અને તેની શાંતિમતી રાણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થતાં ત્યાં તેનું બ્રહ્મ નામ આપવામાં આવે છે. ત્યાં યુવાવસ્થા થતાં પૂર્વભવમાં અનુભવેલ ચારિત્ર ગુણવર્ડ સ્ત્રીના પરિગ્રહથી વિરકત મનવાળા થઇ કેટલાક મિત્ર સાથે મારા દેવલજ્ઞાનને મહિમા જાણી અહિ આવી પ્રવ્રજ્યા અને ગણુધરની લક્ષ્મીને પામ્યા છે. પાંચમા ગણધર સામના (પૂર્વ ભવના વૃતાંત. ) દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવત દેશનામાં પ્રકાશે છે. આ જખૂદ્બીપને વિષે ભરતક્ષેત્રમાં અંગદેશમાં ચ’પા નામની નગરી ને જિતારી નામના રાજા છે. તેને શિવત્ત નામના અમાત્ય અને તેને વસંતસેના નામની સ્ત્રી છે. તેણીએ અનેક મત્ર તંત્રા ઉપાયો કર્યાં પણ પુત્રપ્રાપ્તિ નહિં થવાથી છેવટે આભૂષણા વગેરેના ત્યાગ કરી ઉદાસ થઇ બેઠી છે ત્યાં અમાત્ય તેનુ કારણ પૂછતાં પુત્રવિરહનું દુઃખ જણાવે છે. અમાત્ય તેને પુરુષાર્થ વડે કાર્યસિદ્ધિ થાય છે તેમ જણાવી પછી જિતારી રાજાને તે હકીકત ખાનગી જણાવી દશ દિવસ દેવીની આરાધના કરવા માટે અમાત્યે એક મદિર તૈયાર કરાવી એક ભૂમિશુદ્ધિ કરાવી ધરા નામની દેવતાની સ્થાપના કરી–ડે દેવી ! તું મને વરદાન આપીશ ત્યારે ભાજન કરીશ એમ જણાવી પગમાં પડી, સ્તુતિ કરી, તેનામાં એક ચિત્તવાળા થાય છે. દરમ્યાન સાતમા અહારાત્ર (દિવસ) થતાં દેવીએ તેની પરીક્ષા કરવા અનેક પ્રકારના ઉપસર્ગી કરવાના પ્રારંભ કર્યાં. કાઇ પણ પ્રકારે અમાત્ય ક્ષેાભ નહિં પામવાથી આવા પ્રાણીઓને શું અસાધ્ય હાય ? છેવટે દેવી તુષ્ટમાન થતાં પ્રત્યક્ષ થઇ જણાવે છે કે-કાઇ કર્મના વથી તને પુત્ર થશે પરંતુ તે તારા ધરમાં મેટા દારિાને ઉત્પન્ન કરશે એ સાંભળી પુત્ર જ આપવાની માંગણી કરે છે. દેવી વરદાન આપવા સાથે દેવ, ગુરૂની પૂજા વિશેષ પ્રકારે કરવાની જણાવી, દેવી અદૃશ્ય થતાં અમાત્ય પેાતાને ઘેર જઇ વસંતસેનાના પૂછવાથી પુત્ર થશે તેમ જણાવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ એક વખત રાત્રિના સુખશયામાં સૂતેલી વસંતસેના પ્રભાતસમયે સુંદર આકારવાળે પૂર્ણ કળશ ખાલી પિતાના મુખમાં પ્રવેશ કરતે સ્વપ્નામાં જોવે છે, હર્ષ અને ખેદ સાથે સવારનાં તે અમાત્યને જણાવે છે. તે જાણી અમાત્ય તથા પ્રકારના દેવીનું નિશ્ચયનું સ્મરણ કરીને ધનની અપ્રાપ્તિને પરિવાર જાણ્યા છતાં વસંતસેનાને તે હકીકત જણાવી નહિં. પરિપુર્ણ માસે વસંતસેનાને પરવાળાની જેવા રાતા હાથ પગવાળે, કમળ કાયાવાળ, પુત્ર જનમે, અને બારમે દિવસે તેનું દેવપ્રસાદ નામ પાડ્યું. યોગ્ય સમયે અહિચંદ્ર શેઠની સોમા નામની કન્યા તેને પરણાવે છે. હવે કમે તમે તેના ઘરમાં ધનને નાશ પામવા લાગે છે. દેવીની હકીકતને વારંવાર તે યાદ કરે છે. દરમ્યાન રાજાના આદેશથી તેના હાથમાંથી મુદ્રા લઈ, ઘરનું સર્વસ્વ હરણ કરી રાજસેવકે અમાત્યને કુટુંબ સહિત કેદખાનામાં નાંખી, લધિન કરાવી તર્જન કરે છે તે વખતે અમાત્ય રાજ્યલક્ષ્મી કેવી વિંબના પમાડે છે, રાજાનું સન્માન પણ પ્રથમ મિષ્ટ અને છેવટે તાલપૂટ વિષ જેવું છે વગેરે તેમ વિચારે છે અને રાજા અમાત્યનું ધન ૫ણ લઈ લે છે. પછી રાજા તેને મુક્ત કરતાં તે પિતાના ઘેર જાય છે. જ્યાં તેની સ્ત્રી વસંતસેનાને સંસારની અદભુત લીલા, કાળ પરિવર્તન, કર્મનું સ્વરૂપ અને સજાઓને રિચય કેવો દુષ્કર છે ( પા. રર). વગેરે જણાવી સંતાપ છોડવા ઉપદેશ આપે છે. પછી દેવીએ પૂર્વ વરદાન આપતાં કહેલી હકીકત પોતાની સ્ત્રીને જણાવે છે. અને ભાગ્યમાં જે બનવાનું છે તે બને છેબીજા તે માત્ર નિમિત્તરૂપ છે. જેમ રામચંદ્ર હાથે રાવણનાં મરણનો સંભવ હતા અને સીતાજી તો નિમિત્ત માત્ર થયેલ છે. વગેરે હકીકત અમાત્ય સમજાવે છે. પછી અમાત્ય પિતાના કુટુંબ સહિત ત્યાંથી નીકળી એક પાસેના ગામમાં જઈ ત્યાં આજીવિકા ચલાવે છે. કેટલાક દિવસ પછી અમાય અને તેને પુત્ર પિતાની દુઃખી અવસ્થા જોઈ એક દિવસ પોતાની ઘાસની ઝુંપડીમાંથી નીકળી બહાર જાય છે, ત્યાં કંકેલી વૃક્ષની નીચે રહેલા એક મુનિને પિતાના એક ચરણવડે ઉભા રહી સૂર્ય સામે દષ્ટિ રાખી ધ્યાન સાથે ઉભેલા જોઈ મોટા હર્ષવડે તે બંને તેમના ચરણમાં પડે છે. અવધિજ્ઞાનવડે તેના ગુણને લાભ જાણી મુનિશ્રી તમે આવ્યા તેમ કહે છે. પછી અમાત્ય મુનિને આવા દુષ્કર તપવડે આપના આત્માને કેમ પ્રયાસ આપે છે તે પૂછતાં મુનિરાજ પૂર્વે કરેલા દકત કર્મોને નાશ તપ સિવાય થતું નથી, વળી આ લેકનાં કાર્યો પણ મોટા કલેશ વિના સિદ્ધ થતાં નથી તે આત્યંતિક પરલેકના કાર્યો તપ સિવાય શી રીતે સિદ્ધ થાય ? તમે પણ સત્ત્વપણાએ કરીને દિવસે નિર્ગમન કરતાં કાર્યના તત્વને નહિ જાણીને જ આ પ્રમાણે આત્માને દુઃખી કરે છો, પૂર્વે કરેલા દુષ્કૃત કમેનું પ્રતિવિધાન કેમ કરતા નથી ? વગેરે જણાવી પૂર્વ દુષ્કૃત કર્મના નાશને વિધાન ગુરૂ મહારાજ બતાવે છે. પણ અમાત્ય મુનિને પિતે પૂર્વ ભવે શું દુષ્કૃત કર્મ કર્યું હતું અને આ ભવમાં તેને નાશ કરવા માટે અમો શું કૃત્ય કરીએ? તે કૃપા કરી જણાવે. એમ પૂછવાથી ગુર મહારાજ તેમને પૂર્વ ભવને વૃત્તાંત અહિં જણાવે છે. (પા. ૨૭૪ થી પા. ૨૮૨) જે મનન કરવા જેવું છે. મુનિરાજ આ પૂર્વભવના વૃતાંતમાં સાથે ધર્મધ્યાનને વિધિ બતાવતાં જણાવે છે કે “ ધ્યાન નાર પવિત્ર થઈ. પલાઠી વાળી, મન વચન કાયાના વ્યાપારને રૂધી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર રાખી, શ્વાસે શ્વાસને મંદ કરી, પિતાના દુશ્ચારિત્રની નિંદા કરતે, સર્વ પ્રાણીઓને ખમાવતે, પ્રમાદને દુર કરતે, જિનેશ્વરના ધ્યાનમાં એકચિત્તવાળે થઈ, ગણધર ગુરુનું સમરણ કરવું. અહિંયા દેવએ કરેલી સમવસરણની રચનાનું સંક્ષિપ્ત પણ જાણવા યોગ્ય વર્ણન ગુરુ મહારાજ આપે છે. તે સમવસરણમાં પછી પ્રભુ પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને ત્રણ દિશા પ્રતિરૂપ દેવે કરે છે, પ્રભુ કેવળજ્ઞાનવડે સમગ્ર વર્તન પરમાર્થ પ્રગટ કરે છે વગેરે પ્રભુના અસાધારણ ગુણોનું વર્ણન કહેવામાં આવે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પર તેવા પ્રભુ પિતાની પાસે જ છે એવો ભાસ થાય ત્યાંસુધી નિશ્ચલ ધ્યાન કરવા જણાવે છે; પછી ભૂમિ ઉપર જાને રાખી મસ્તકને નમાવી જિનેશ્વરના ચરણને સ્પર્શ કરતાં પિતાના આત્માને માન અને જિનેશ્વરે રક્ષણ માટે આ અંગીકાર કર્યું છે એમ ચિંતવવું. પછી પ્રભુ પાસેજ વર્તે છે તેમ ધારી ગંધાદિકવડે પ્રભુની સર્વાગપૂજા કરવી, સ્તુતિ કરવી, અને બેધિલાભાદિકની પ્રાર્થના કરવી. આ પ્રમાણે નિત્ય અભ્યાસ કરવાથી જિનેશ્વરના ગુણ અને રૂપાદિકને સમ્યફ પ્રતિભાસ થાય છે. સંવેગ થવાથી કર્મક્ષય થાય છે. રોગાદિકની શાંતિ થાય છે વગેરે વર્ણન ધ્યાન કરવા માટે ગુરુમહારાજ જણાવી છેવટે ઉપદેશ છે કે આ પ્રમાણે હમેશા સમવસરણમાં રહેલા જિનેશ્વરનું સ્મરણ કરી અને ધ્યાનને સંવર કરી ઉચિત કાર્યમાં પ્રવર્તવું વગેરે હકીકત ગુરુ મહારાજે (અહિ પા. ૨૮૨–૨૮૩ માં) બતાવેલ છે તે ખાસ વાંચવા આદરવા ભલામણ કરીએ છીએ. આ ગ્રંથકર્તાશ્રીનું અપરિમિત વિદ્વત્તાપૂર્ણ જ્ઞાન, સુંદર શૈલીની અપૂર્વ રચના, વાંચતા વાચકને આત્મિક આનંદ ઉત્પન્ન કરે છે. આ કાળમાં પણ ભવિ પ્રાણીઓ મેક્ષ પ્રાપ્ત કરવા, આત્મિક લાભ અને વ્યવહારિક સુખ પ્રાપ્ત કરવા, આવી રીતે જિનેશ્વરનું ધ્યાન દઢ શ્રદ્ધા, શાંતિ અને વગર કષ્ટ કરી શકે છે. આવા દેવાધિદેના વિદ્વાન પૂર્વાચાર્યોના રચેલાં ચરિત્ર મનનપૂર્વક વાંચવાથી પ્રાણીને કેટલે આનંદ થાય છે, લાભ મેળવી : ' શકે છે. પૂર્વ કાળમાં કેવલજ્ઞાની વગેરે મહાન પુરૂષ વિદ્યમાન હતા જેથી મનુષ્યને તેમને પૂર્વ ભવ જ્ઞાનવ જણાવતાં, પ્રાણી તેઓશ્રીના ઉપદેશવડે ધર્મ પામતાં, કેવા કેવા શુભાશુમ કમને કેવો વિપાક પ્રાણીઓને ભગવો પડતો તે સહજ જણાતું; પરંતુ આજે તેવા જ્ઞાની મહાત્માને વર્તમાન કાળમાં યોગ નહિ હોવાથી આવા સુંદર ચરિત્રોના શ્રદ્ધાપૂર્વકના અધ્યયનથી જ આમા, કર્મનું ફળ, તેનું નિવારણ અને દુનિયામાં દેખાતા એક સુખી એક દુઃખી, રોગી, નિરોગી, વગેરે પુષ્ય, પાપ, શુભ અશુભ કર્મના ફળ જોઈ શકાય છે. આત્મા અને કર્મને સંબંધ, મેક્ષ મેળવવા માટે સંવર. નિર્જરા અને મોક્ષ પ્રાપ્ત કરવાના, જ્ઞાન, દર્શન ચારિત્ર તપ વગેરે ઉત્તમ સાધનો જાણી આદરી મોક્ષપ્રાપ્તિ મનુષ્ય કરી શકે છે. આત્મા અને કર્મનું સ્વરૂપ મેક્ષ મેળવવાના સાધને નવત કર્મગ્રંથ વગેરે તત્વજ્ઞાનના ગ્રંથોમાં જે જોવાય છે તે જૈન દર્શન સિવાય અન્ય કોઈ દર્શનમાં જોવાતા નથી જેથી આવા ચરિત્રો વાંચી વિચારી (મનનપૂર્વક) ધ્યાનને નિરંતર અભ્યાસ ક્રમે કર્મ કરવાની પ્રાણીને જરૂર છે. હવે અહિં ગુરૂ મહારાજને દયાનને ઉપદેશ સાંભળી શિવા, દેવપ્રસાદ અને અમાત્ય વગેરેએ જિન ધર્મ અંગીકાર કરે છે. પછી અમાત્ય વગેરેના કર્મ ક્ષીણ થવાથી રાજવૈભવ પ્રાપ્ત થાય છે એને દેવપ્રસાદે સંસારનું અસ્થિર સ્વરૂપ વિચારી છેવટે શ્રમણસિંહ નામના મુનિની પાસે દક્ષા અંગીકાર કરે છે. તિક્ષણ સાધુની ક્રિયા પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી સન્તકુમાર દેવલોકમાં જાય છે ત્યાંથી એવી ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં મહીધર રાજાની રેવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થતાં તેનું ત્યાં સેમ નામ પાડે છે. યુવાવસ્થાને પામ્યા છતાં કામદેવના દે, ઇંદ્રિયના વિકારો અને વિરૂદ્ધ આચરણને ત્યાગ કરીને રહે છે તે વખતે તેના પિતા લગ્ન કરવા. રાજ્ય લક્ષમી ભોગવવા પછી ઉચિત કાર્ય કરવા જણાવે છે, પરંતુ અસ્થિર સંસાર કેવો છે? વગેરે વચન વડે આત્મહિત કરવા સંબંધી તે પિતાને જણાવે છે. પછી પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરવા વિચારી પિતાની રૂચી જણાવતાં પિતા સામત રાજા પુરૂષસિંહની પુત્રી ચંપકમાલ સાથે લમનું નકકી કરી શુભ મુહુર્તે લગ્ન કરવા ચંપકમાલાને મોકલવા તેના પિતાને જણાવતાં અચાનક વિઘ આવી પડવાનું છે તેને વિચાર નહિં કરતાં ચંપકમાલાને ત્યાં મોકલે છે જ્યાં રસ્તામાં દૂત દ્વારા જાણી શતદાર નગરના રાજા કર્તવીર્ય તેણીનું હરણ કરે છે. બને રાજાઓ તે સાંભળી ક્રોધ પામી કાર્તવીર્ય તરફ જાય છે. ત્યાં કુંવર તેના પિતાને પગે પડી જણાવે છે કે મને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ તેની સામે જવાની રજા આપો. પછી તેના પિતા ચતુરંગી સેના સાથે તેને વિદાય કરે છે. ત્યાં જાય છે અને બન્નેનું અસ્ત્ર શસ્ત્રો વડે ત્યાં યુદ્ધ થાય છે. પુરૂષસિંહ પણ ત્યાં આવી પહોંચે છે. છેવટે કાર્તવીર્ય વેગથી પિતાના નગર તરફ નાસી જાય છે, પાછળ સૈન્ય જાય છે અને બીજો કોઈ ઉપાય નહિ ચાલવાથી ભય પામેલ તે રાજા તેની પુત્રી ચંપકમાલાને સન્મુખ વિદાય કરે છે. તેણીને લઈ સોમ પિતાના નગર તરફ આવે છે અને મહેસવપૂર્વક લગ્ન થાય છે. તેના પિતા તેને રાજ્યગાદી સોંપી પિતે મોક્ષ નિમિત્તે સર્વ ત્યાગ કરી વનને વિષે જવા જણાવે છે. રાજ્યને ભાર આપ સિવાય ઉપાડવા કણ સમર્થ છે વગેરે વચનેવડે પિતાના પિતાનું ગૌરવ જણાવે છે. તે સાંભળી “આ વાર્તાઓ કરીને સર્યું' એમ બેલત કુમાર પોતે ઘેર જાય છે. ચિરકાળ સુધી દેવ ગુરૂ ધર્મની ઉપાસના કરતાં ચંપકમાલાને હરિશેખર નામને પુત્ર અવતરે છે. સર્વ ખુરી થાય છે. તે પુત્ર ચાર વર્ષને થતાં તેને કોઈ વ્યાધિ થતાં તે મૃત્યુ પામે છે. તે વખતે સર્વ શેક પામે છે. દરમ્યાન ત્યાં વિનયંધર નામના મનિવર્ય પધારે છે. તેને વંદન કરે છે અને મુનિવર શોક પામેલાઓને સંસાર અનિત્ય છે. પીપળ પાન જેવું જીવિત ચંચળ છે અને તે નિરંતર સમુદ્રની વેળાની જેમ જવું આવવું થયા કરે છે જેથી તેને સ્થિર કરવા કોઈ સમર્થ નથી. હરિ, ચક્રવર્તી, ઇંદ્ર, દેવદાનવ વગેરે મરણ પામે છે તે પછી માત્ર બાળકના મરણ માટે શું વિસ્મય છે? વગેરે અનેક પ્રકારે સમજાવી ક્ષણભંગુર સંસારને જાણી ધર્મને માટે ઉત્તમ કરવા ઉપદેશ આપે છે. પછી રાજા અને રાજપુત્ર શેકને ત્યાગ કરી મુનિએ આપેલ ધર્મોપદેશ માટે સ્તુતિ કરી, મેહને ત્યાગ કરી પિતાપિતાના કાર્યોમાં ઉદ્યમી થયા. કેટલાક વખત પછી ચંપકમાળાને વિવિધ પ્રકારના રોગો થયા, અનેક ઉપચારો કર્યા છતાં આરામ ન થતાં શહેરમાં પડહ વગડાવ્યો કે જે માણસ આ દેવીને આરામ કરશે તેને રાજા મનવાંછિત આપશે. તે સાંભળી કલિંગ દેશને એક વૈદ્ય માં આવે છે. તેને ઉપાય પૂછતાં વૈદ્ય કહે છે કે–તેને સાત રાત્રિ સુધી મદિરાની સાથે પંચુંબરીના ફળ ખવરાવશે તો આરામ થશે. ચંપકમાળા સર્વાના ધર્મમાં નિશ્ચય મનવાળી હોવાથી તે જાણી કહે છે કે જળબિંદુ જેવા આ ચંચળ જીવિતને માટે મનુષ્ય આવું કાર્ય કરે ? જીવિત શાશ્વતું થતું હાય તે દીક? શ્રી વીતરાગના ધર્મને જાણ્યા પછી જીવિતનું અનિત્યપણું હોવાથી આવું પાપ કરવાની મારી ઇચ્છા નથી. વગેરે (પા. ૨૮૮-૨૮૯ ) ધર્મભાવના વાંચવા જેવી છે એ રીતે પિતાની પ્રતિજ્ઞાને ભંગ નહિં કરતાં અન્ય સર્વ છોડી પંચ નમસ્કારનું સ્મરણ કરી મૃત્યુ પામી સ્વર્ગમાં જાય છે. સેમકુમાર પિતે વૈરાગ્યવાસિત થવાથી ચારિત્રની પ્રશંસા કરતે ગૃહવાસી છોડી સંજમ લેવા જણાવતાં તેથી નિશ્ચિત મતિવાળા પિતાના પુત્રને જાણી પિતાએ સેમકુમારને અનુમતિ આપવાથી મારા કેવળજ્ઞાનની ઉત્પત્તિ જાણું પાંચસે રાજપુત્રે સહિત અહિં આવી ચરિત્ર અને ગણધરની પદવીને પામે. છઠ્ઠા ગણધર ભગવાન શ્રીધરનું પૂર્વભવ વર્ણન. જગદૂગુરૂ શ્રી પાર્શ્વનાથ ભગવાન દશનામાં કહે છે. આ જંબદ્વીપના ઐરાવત નામના ક્ષેત્રમાં સુવર્ણપુર નામના નગરમાં શિવધર્મ રાજાને વામદેવ નામે મંત્રી છે તેને શીવા નામની ભાર્યાને અને અસાધારણ સ્વરૂપવાન બંઘુમતી નામની પુત્રી છે. તેનું તે જ નગરના મહાઘોષ નામના સેનાપતિએ (નેગે) વામદેવની પાસે બંધુમતીનું લગ્ન પિતાના પુત્ર હેમદત્ત સાથે કરવા માંગણી કરતાં તે તેની સમાન જાણી ત્યાં હેમદત સાથે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વેવીશાળ કરવામાં આવે છે. દરમ્યાન શિવધમ રાજા એક દિવસ કામદેવના મંદિરમાં મહે।ત્સવના પ્રસંગે આવે છે, જ્યાં પૂર્વે કાઇ વખત ધુમતી દર્શન કરવા આવેલ, તે વખતે એક ચિત્રકારે તેનુ રૂપ આલેખેલુ જોઇ રાજા કામાતુર થાય છે. આવાસે આવી બેચેન બને છે. પ્રધાન પુરુષા કારણ પુછતાં ધ્રુમતી જોઇ ત્યારથી મને માહ થયા છે તે જાણી મંત્રી પાસે તેની પુત્રીનુ માગુ કરતાં હેમદત્ત સાથે વેવીશાળ કરેલું જણાવે છે. ત્યારપછી નીતિશાસ્ત્રમાં કહેલા રાજાઓના ધર્મના વિચાર કરે છે ( પા. ર૯૨ ) રાજા માટે ખેદ થાય છે, રાજા હઠ નહિ મૂકતા હોવાથી રાભિયોગ અપરાધ પામવાથી અમાત્યની પુત્રી મતીને રાજા પરણે છે. અહિં હેમદત્ત તે જાણી ગાંડા બની જઈ શહેરમાં રાજા મારી શ્રી લઇ ગયા, મને ત્યાં લઇ જા. એમ લવતા ફરે છે. રાજા આ હકીકત જાણી પોતે લાકવિરૂદ્ધ, મર્યાદા રહિત અકાર્ય કરેલું છે તેવે પશ્ચાતાપ થતાં હેમદત્તને ખેલાવી અશ્રુમતીની સાથે બીજી સ્ત્રીઓ રાખી, તેની પાસે એળખાવી, બધુમતીને હેમદત્તને સોંપી દે છે. બધુમતી હેમદત્તને ઘેર ગયા બાદ વિચારે છે કે હું રાણી થયા પછી તેના ચાકરની ભાર્યા શી રીતે થઈ શકું? વગેરે પશ્ચાતાપ થતાં ખાનપાન, શ્રૃંગાર વગેરેના ત્યાગ કરે છે . હેમદત્ત તેને પૂછતાં તેણી કંઈપણ નહિ' જાવતાં તાપસી દીક્ષાનું જણાવી તાપસી થાય છે. પૂર્વ કાળમાં રાજાએ વિષય કે પ્રમાદવશ થઇ કુળમર્યાદાના લાપ કરી અન્યાયપૂર્વક, મર્યાદા રહિત, અનુચિત્ત કવચિત ક્રાય' કરી બેસતા; પરંતુ છેવટે યથાર્થ હકીકત જાણુતાં, જેને જે જાતનું નુકસાન યા વ્યથા થઇ હાય તેનું નિવારણ કરી પેાતાના અનીતિરૂપ આચરણુ વિરૂદ્ધ સંસારની અસારતા વિચારી સંસારથી વિરક્ત થતાં, જેથી તેવા ન્યાયી . રાજાએ અને તેવી વીરાંગનાઓના નામેા શાસ્ત્રો અને કથા સાહિત્યમાં સુવર્ણાક્ષરે નામે પણ લખાઇ ગયેલ છે જે ચરિત્રા અનુકરણીય છે. વળી બધુમતી જેવી સુશીલ, કુલીન, સ્ત્રી હાવાથી, પોતાની કુલિનતા, લાકવિરૂદ્ધતા જાણી, છેવટે તે પશુ સ ંસારથી વિરક્ત થાય છે. આવા પ્રજાવત્સલ ન્યાયી રાજાએ તથા અશ્રુમતી જેવી કુલીન -વીરાંગના પૂર્વ કાળમાં હતી અને તેની કસાટી કુદરત કરતી જેથી તે સુવણૅ થયેલ છે. હામદત્ત પાતાની હાંસી લાક્રામાં થતી જાણી ત્યાંથી નાશી જઈ કલિંગ દેશમાં ત્રિપુરમધ્યાકાર નામના ઉદ્યાનમાં અગ્નિવડે તપતા એક પ્રસિદ્ધ તાપસ રહે છે, ત્યાં આવે છે. અહિં શિવધ રાજાને પણ તે વખતથી સંસારને અસાર ચિતવતા સુગુરૂના જોગને ઇચ્છતા રાત્રીના સૂવે છે તે વખતે સ્વપ્નામાં કિરણાના સમૂહ યુક્ત સૂર્યને જોવે છે. સવારમાં આવી રાજસભામાં બેઠા છે જેવામાં “ અન્યાય-અન્યાય ” એમ શબ્દ ખેાલતા એક પુરૂષ ત્યાં રાજસભામાં આવે છે. રાજા કહે છે કે તારા પરાભવ કાણે કર્યાં? પૂછતાં તે પુરૂષ કહે છેકેઆ ગામના હુ. દેવલ નામને ગૃહપતિ છું. મારે ચાર ભાઇએ તેટલી વ્હેતા, પુત્ર પુત્રીએ તેની સંતતિ પણ હતી. સર્વે સાથે એકજ ધરમાં રહેતા હતા. દૈવયેાગે સુકૃતના ત્યાગવડે દુષ્ટ મહા માધિ આવતા અનેક ઉપચાર કરતા છતાં હું અને મારા પુત્ર સિવાય બધા મરણ પામવાથી ઘર છોડી અમેા બધે ફરવા લાગ્યા. એક દિવસ મારા માટે પુત્ર નદૅદ્યાનમાં સમવસરેલા અનેક ભવ્ય પ્રાણિઓને ઉપદેશ આપતા વિજયાષરની પાસે ગયો અને તે સૂરિએ મેહ પમાડનાર ચવડે કે કાષ્ઠ વિદ્યાના ખળવર્ડ તેને વશ કરવા વડે મુખવત્રિકા, એધે અને કેશના સમૂહને લાચ કરેલા અને ધમ ખાન પામેàા, સવ સ્થળે શોધ કરતા મે જોયા, મે' તેને આ શું કર્યું. તેમ પૂછતાં મોન ધારણ કર્યુ.. હૈ, પૃથ્વીનાથ ! કુટુમ્બના દુઃસદ્ધ શેકના આવેગવાળા હું આ વૃત્તાંત આપને કહેવાને માટે આવ્યો છું. .આ સાંભળી સભાના લેા હસતાં તેને કહેવા લાગ્યા ૪ મરણના ભયથી તારા પુત્રે દીક્ષા અંગીકાર કરી તેમાં સાધુને દૂષણુ પ્રાસ શું થયું ? વા૨ે ખીજી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કુટુંબ નાશ પામ્યું તેને શેક તને કાંઈ નથી. અને જે મહાનુભાવે સંસારનું ક્ષણભંગુરપણું જાણીને અને “ધર્મ સાધવામાં તત્પર એવું મરણ પણ સારું છે ” એમ ભાવના ભાવી દીક્ષા અંગીકાર કરે છે તેને તું આ પ્રમાણે શેક કરે છે. ધર્મ રહિત જે મરણ પામે તેને શેક કર વ્યાજબી છે. પરંતુ જે ધર્મ પામ્યા હોય તે જીવિતમાં અને મરણ-બનેમાં કીર્તિના સ્થાનને પામે છે. તારું મોહનું મહાભ્ય કેવું છે ? નિરંતરના જન્મ, જરા, મુત્ય રોગ અને શોક ૨૫ અગ્નિવડે બળતે જ છે તેમાંથી નીકળતા જીવને જે નિવારણ કરે તે માટે શત્ર છે. આ પ્રમાણે સાંભળી બંધ પામેલા દેવલ બોલ કે-હે રાજા ! મારો મોહરૂપી અંધકારને નાશ થવાથી મારા પુત્રે ગ્રહણ કરેલા માર્ગે જવા મારું મન ઇચ્છે છે જેથી તે તથા રાજા પણ કામાદિકથી ચિત્તમાં વૈરાગ્ય પામેલ હેવાથી ગુરુના દર્શનને ઇચ્છતે હાથી ઉપર બેસી પ્રધાન પુરુષે સહિત દેવલ સાથે નંદન ઉદ્યાનમાં આવે છે ત્યાં હાથી પરથી ઉતરી ગુરુને વાંદે છે; પછી ગુરુ ધર્મકથા પ્રારંભતા ધર્મનું શું ફળ છે અને ધર્મ ગના ઉપદેશો સંભવે છે અને તેથી યથાસ્થિત અર્થના જ્ઞાનથી, વ્યાપ્ત સમકિત શ્રદ્ધા )રૂપી જ્ઞાનવાળું અનુષ્ઠાન (ક્રિયા) અતુલ ફળવાળું બને છે વગેરે છે, જેથી હે રાજા ! આ સામગ્રી પામીને પ્રમાદરૂપી મદિરાના મદનો ત્યાગ કરીને સહમના કાર્યના અત્યંત ઉદામવાળો થા. શુભ કર્મને પામીને પણ કકમના દોષથી કેટલાક અજ્ઞાની છ નાગદત્તની જેમ ફરીથી પણ મિથ્યાત્વને પામે છે. રાજાની વિનંતિથી સૂરિમહારાજ નાગદત્તની કથા કહે છે – માગધ દેશમાં દેવરાપુર નામના નગરમાં રામ નામે વણિકપુત્ર અને નાગદત્ત નામે વાહ્મણ પુત્ર બન્ને મિત્રો છે. તે ગામમાં એક વખત રાજાને અભાવ થતાં ત્યાંના લેકે દુઃખી થવાથી બન્ને મિત્રો દક્ષિણ દેશમાં જાય છે. ત્યાં એક દિવસ નગર બહાર લાકડાં કાપવા જતાં ત્યાં કાયોત્સર્ગે રહેલા મહાબલ નામના એક સાધુને જોતાં હર્ષ પામી ફરી ફરીને તેમની સામે જુએ છે. તે દરમ્યાન મેટી ફિણાવાળો એક મોટો સપ ડાબી બાજુની ગુફામાંથી નીકળી તે મુનિરાજને ઠસી ગુફામાં પિસી જાય છે; છતાં પણ મુનિને વિષ તે ન ચડયું પરંતુ ધર્મધ્યાનથી ચલાયમાન પણ થયા નહિં. તે જોઈ બને મિત્રો વિચાર કરવા લાગ્યા કે આ ભગવાન અતિશયવંત કલ્પવૃક્ષ જેવાં છે જેથી આમનું અવલંબન કરવું યોગ્ય છે. પછી કાત્સર્ય પારેલા તે મુનિની પાસે જઈ આતાપ, શીત વગેરેવડે આપ કેમ બાધા પામતા નથી ? એમ વિનંતિપૂર્વક પૂછતાં મુનિવરે જણાવ્યું કે-ધ્યાનની સીમાને પામેલા સાધુઓ તેનાથી બાધા પામતા નથી. તે સાંભળી વિચારવા લાગ્યા કે આ પ્રત્યક્ષ ચિંતામણીને આરાધવાથી રોગ, ઉપદ્રવ, દારિદ્ર વગેરે નાશ થાય છે. પછી તે બન્ને રાત્રે મુનિની પાસે સુવે છે. રાત્રિના સમયે તેમની નિંદ્રા નાશ પામી અને તેટલામાં જુએ છે તે નૃત્ય, વાત્ર ગીત વગેરેવડે ભગવાનની ગુણ તુતિ કરવામાં તત્પર દેના સમૂહને જોઈ વિસ્મય પામી સવારના ભગવાનને વિનંતિપૂર્વક જણાવવા લાગ્યા કે રત્નના નિધિ એવા અમે આપના ચરણકમળની આરાધના કરવા માંગીએ છીએ. પછી ભગવાનને પ્રવજ્યા ગ્રહણ કરવા જણાવતાં તે બનેએ પ્રવજ્યા અંગીકાર કરી. પછી એક વખત તે સાધુએ દિક્ષાને મહિમા જણાવતાં કહ્યું કે (પા. ર૯૯) આ ચારિત્ર સફળ મનવાંછિતને આપનારા ચક્કી, ઈશ્વર, ગણધર અને છેવટે તીર્થંકરની પદવી લબ્ધિઓ સર્વે પ્રયત્ન વગર પ્રાપ્ત કરાવે છે અને સર્વ દુઃખને નાશ કરનાર છે, છેવટે મેક્ષ આપનાર છે માટે એક ક્ષણ માત્ર ૫ણું પ્રમાદનું આચરણ ન કરવું. તે સાંભળી બન્નેએ તે વાત અંગીકાર કરી, પરંતુ નાગદત્તને બ્રાહ્મણ જાતિ સાથે શુચિપણારૂપ પિશાચાદિકના કારણથી મુનિના આચારો રચતા હતા અને રામને મુનિ આચારે અમૃતની જેમ પરિણમ્યા હતા. ઘણુ કાળ સુધી ચારિત્રનું પાલન કરી મરણ પામી બને સૈધર્મદેવલોકને વિષે પુષ્પાવત સક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે ત્યાંથી એવી વસંતપુર નગરમાં પબદત નામના શેઠને ઘેર પુત્રપણે જન્મે છે. પરસ્પર પ્રેમ ભાવથી રહે છે એટલામાં તે નગરમાં અનંત નામના કેવળી ભગવાન પધાર્યા. નગરજનો વાંદવા જાય છે. રામ અને નાગદત્ત ત્યાં ગયા અને કેવળી ભગવાને મોક્ષના ફળવાળો બને પ્રકારને ધમ જણાવ્યું, જે સાંભળી રામ જિનધર્મમાં એક ચિત્તવાળે થયો. પરંતુ નાગદ યુકિત, હેતુ અને દ્રષ્ટાંતવડે કેવળીને ઉપદેશ સાંભળ્યા છતાં પ્રતિબંધ પામે નહિ. મનુષ્યના દુષ્કર્મવડે દુષિત થયેલા મનવાળા જીવને ધર્મ જરાપણ અસર કરતા નથી, માટે હે રાજા! ધર્મ વડે કંઈપણ સ્પર્શ કરાયેલા કેટલાક પ્રાણીઓ દુષિત મનવાળા હોવાથી અમેગ્યપણાને પામી જિનધામને પામીને કેટલાક આનંદ પામતા નથી વગેરે અનેક દ્રષ્ટાંત વડે જિનધર્મ કહેવાથી રાજા જિનધર્મ સન્મુખ દ્રઢ થશે. દેવલ પણ સર્વ કુવિકલ્પને ત્યાગ કરી ચારિત્રને પામે. રાજા શિવધર્મ ગૃહસ્થ ધર્મ સ્વીકારી ઘેર ગ. હેમદત તાપસી દીક્ષામાં દુષ્કર તપ તપી મરણ પામી, અસુરકુમારને વિષે ભુવનપતિ દેવ થયા. પછી કથા પુણ્ય વગેરેથી હું દેવપણું પામ્યો તેમ વિભંગ જ્ઞાનના પ્રયોગથી પૂર્વભવે ભાર્યાના અપમાનના કારણથી તાપસી દીક્ષાનું વિધાન જોયું. ત્યારપછી તત્કાળ શિવધર્મરાજાને આશ્રીને તેને ક્રોધ ઉત્પન થતાં તે દુરાચારી કયાં છે તેમ વિચારી તેને મારવા દોડે છે. તે વખતે તેને પરિવાર અવસર વિના થયેલા ક્રોધનું કારણ પૂછે છે અને મંગળ મહત્સવ હાલ અહિં જન્મ્યા હોવાથી કરાવે એમ કહેતાં અત્યંત કપ પામેલ ૫રિજનાનું નહિ માનતાં પિતાના ભવનમાંથી નીકળી શિવધર્મ રાજાના ભવન વિષે આવે છે. ત્યાં રાજાના ઉગ્ર પ્રભાવને જે તેને પ્રયત્ન નિષ્ફળ થયો અને રાજાનું રક્ષણ કરનારા મોટા વ્યંતરોને તિરસ્કાર પામતાં લજજા પામી તે પાછો વળે છે. અહિં મોટા રાજ્યનું પાલન કરીને તથા સર્વઝના ધમની સમ્યક પ્રકારે આરાધના કરી, ત્યારે આહારનો ત્યાગ કરી નમસ્કાર ( નવકાર ) મંત્રનું સ્મરણ કરી તે મૃત્યુ પામી ઇશાન દેવલોકમાં સમાનિક દેવ૫ણે ઉત્પન્ન થાય છે . ત્યાં ચાર અઝમહિલી, ચાર કપાળ અંગરક્ષક, ત્રણ પર્ષદા સાત સૈન્ય સાત સેનાધિપતિ વગેરેવડે દેવ દેવીના વિવિધ પ્રકારના મહત્સવ કરતાં સુખાસને બેસે છે, અને મળેલી દેવલક્ષ્મીનું કારણ પૂર્વે ભવે કરેલી સુકૃત્ય અવધિજ્ઞાનવડે જાણે છે અને તાપસી દીક્ષાવડે અસુરકુમાર નિકાયમાં ભાર્યાના વિયોગવાળા વૃત્તાંતવાળા વેરઝેરને સમાપ્ત કરતાં અને પિતાનું કાંઈ ન ચાલ્યું તેમ વિચારતા હમદરને જાએ છે તે વખતે દેવસભાને ઉદ્દેશી શિવધર્મ રાજા તે અસુરકુમારની દુષ્ટ ચેષ્ટાને દેખાડતાં અશક્તિમાન એ મારી ઉપરનું વેર વાળવા ઈચ્છે છે. તે સાંભળી વિવિધ પ્રકારના આયુદ્ધો સજી સ્વામીના પરાભવને નહિં સહન કરતાં સેનાપતિઓ તેની સન્મુખ જઈ હેમદત્તને જણાવે છે કે તું હવે ક્યાં જમશ? એમ બોલતાં સાંભળી તે અધમ ત્યાંથી નાસી જાય છે અને તેને દૂર કાઢી મુકીને શિવધર્મ રાજાના શબને ગશીર્ષે ચંદન વગેરેવડ સંસ્કાર કરી ત્યાં શુભ કરીને દેવ સ્વસ્થાને જાય છે. હવે શિવધર્મ રાજા દેવલોકમાં યુવી પિતનપુર નગરમાં નાગબળ રાજાની સુંદરી નામની રાણીના ગર્ભ વિષે પુત્રપણે જો જ્યાં તેનું શ્રાધર નામ પાડવામાં આવ્યું. યોગ્યવયે કલાને અભ્યાસ કર્યો યૌવનવયે તેને નહિ ઈચ્છે છતાં પ્રસેનજિત રાજાની રાજીમતિ નામની કન્યાને પરણાવી પછી એક વખત સામંત વગેરેવડે મળેલી રાજયસભામાં રાજા સાથે તે બેઠો હતો તેવામાં પ્રતિહારે આવી રાજાને જણાવ્યું કે આપના દર્શનની ઈચ્છા કરતે એક પુરૂષને દ્વારમાં રોકેલે છે. પછી રાજાની આજ્ઞાથી તેને રાજા પાસે લાવે છે અને રાજાને નમીને જણાવે છે કે-આ નગરમાં રહેનાર ભાનુ શ્રેષ્ઠીને દત્ત નામને હું પુત્ર છું; કુવ્યસન લીધે ધનનો નાશ કરતાં મારા પિતાએ કહ્યું કે-કમ, શિ૮૫, વેપાર, વિદ્યા વગેરે ધીમે ધીમે સંયમ, ઘણું કાળે થયેલ ધનની વૃદ્ધિ મેટા પવનની જેમ વસ્યા અને જુગાર વગેરેવડે ના ઢગલાની જેમ જહદી નાશ પામે છે માટે પરિમિત વ્યય નહિ કરતે તું અત્યંત દુઃખ પામીશ. એમેં કહેતાં મેં તે Page #62 -------------------------------------------------------------------------- ________________ અંગીકાર કર્યું છતાં ફરીને હું ઈચ્છા પ્રમાણે ધનનો ખર્ચ કરવાવાળે થયે. હવે કોઈ દિવસે સૂરવ નામના એક ગીની સાથે મારો પરિચય થતાં તેણે મને કહ્યું કે મારી પાસે યક્ષિણીકલ્પ છે, તું મને સહાયક થા તે તે કેયર નામની ગુફામાં પ્રવેશ કરવાથી તે સિદ્ધ થાય તેમ છે. તેમ કરવાનું કબૂલ કરી માત-પિતાની રજા વગર તે યોગી સાથે કેયૂર ગુફા તરફ જઈ બળીદાનપૂર્વક બને એ પ્રવેશ કયી. અને ત્યાંના ઘણે ભાગને ઉલંઘન કર્યા પછી મણિમય સિંહાસન ઉપર બેઠેલ દાસ દાસીએથી ચામર વિઝાવવાવડે અમે તેણીને જોઈ. પછી તેની પૂજા કરી તેની પાસે બેઠા પછી તેણીએ કહ્યું કેતમારા મગરના રાજા નાગબળને શ્રીધર નામને પુત્ર જે આ ભવથી પહેલાના ચોથા ભવમાં તે મારો ભાઈ હતા તેને વિયેગ કેમ થયો તેમ બન્નેએ પૂછતાં યક્ષિણીએ જણાવ્યું કે મરહદ દેશમાં અરિષ્ઠપુર નામના નગરમાં અશકાત્ત નામના વણિકને ધનદેવ નામને પુત્ર અને ધનવતી નામની પુત્રી હતી. કોઈ વખત અશોકદર મરણ પામ્યા પછી ભાઈએ બહેનને યોગ્ય સમયે પરણાવી પછી તેણી સાસરે જતાં તેને પતિ શૂનના રોગથી મરણ પામે. પછી તેણી પિતાના ભાઈને ઘેર પાછી આવી અને ભાઈએ તેણીને આશ્વાસન આપ્યું છતાં ભાઇની વહુને તેથી ક્રોધ ઉત્પન્ન થયા અને તેણીના છિદ્ધ જોવા લાગી અને વારંવાર પિતાના પતિ પાસે ફરિયાદ કરવા લાગી. ધનદેવ સુશીલ ને સમજુ હતા. તેણે પિતાની ભાર્યાને તિરસ્કાર કર્યો એટલે તે શ્વસુરગૃહનો ત્યાગ કરી ચાલી ગઈ, ધનવતીને આ સમાચાર મળતાં ઘણી જ દુઃખી થઈ અને ચિંતામગ્ન સ્થિતિમાં ગૃહકાર્ય ભૂલી ગઈ. ધનદેવ ભજન સમયે બહારથી આવતાં ધનવતીને તેનું કારણ પૂછ્યું ધનદેવે બહેનને સમજાવી ભેજનઆદિ કાર્ય પતાવ્યું અને પોતાની પત્નીને પણ સમજાવીને લઈ આવ્યું. ધનવતી વિચારે છે કે-જો કે મારા બંધુને મારી પર અતીવ પ્રેમ છે પરંતુ ચિત-સંતાપ ઉપજાવનારા આ ગ્રહવાસથી સર્યું, તેથી તેણીએ રાજિમતિ નામની પ્રવતિની પાસે ગેધર નામના ગણિની નિશ્રામાં ભાગવતી દીક્ષા સ્વીકારી. બાદ તેણીએ ગુરણી સાથે વિહાર કર્યો. કેટલાક સમય બાદ પુનઃ અરિષ્ટપુર નગરમાં આવતાં ધનદેવ હર્ષ પામે અને ધનવતી સાધ્વીની સારી રીતે સેવા શુશ્રષા કરવા લાગ્યો અને પિતે પણ અંતરમાં ભાવના ભાવવા લાગ્યું કે હું પણ કયારે પ્રત્રજિત થઈ મારી બહેનની માફક ધર્મોપાર્જનમાં રક્ત બનીશ? તેની પત્નીને ધનદેવનું આવા પ્રકારનું વર્તન ચતું ન હતું, તેથી એકદા તેણે સારા સારા આભૂષણો મેદકમાં નાખી અને ધનવતી સાધ્વીના પાત્રામાં વહેરાગ્યા. સાવી થોડાંક પગલાં ગયા હશે તેવામાં તેણીએ ધનદેવ પાસે જઈ કહ્યું કે તમારી બહેન તે આપણું આવાસમાંથી સાર-સાર વસ્તુઓ લઈ જાય છે, તેથી ધનદેવે તેને ધમકાવી જેથી તેણી તરતજ સાવીને પાછા બોલાવી, તેના પાત્રામાંથી આભરણો કાઢી, પતિને બતાવ્યાં. ધનવતી સાધ્વી આ વૃત્તાંતથી વિલખી બની ગઈ. પ્રવતિનીએ શાંત્વન આપતાં જણાવ્યું કે-હજી પણ તમારે દુષ્કર્મને મોટો ઉદય જણાય છે, માટે તપસ્યાદિકને વિષે વધારે પ્રીતિ કરો. ધનવતીએ મા ખમણની તપશ્ચર્યા આરંભી, છેલ્લે અનશન કર્યું અને કાળધર્મ પામી સનકુમાર દેવકમાં ગઈ. ધનદેવ પણ ભાર્યાને કપટ-વ્યવહાર જાણી, વૈરાગ્ય પામી યોગેશ્વર ગણિ પાસે પ્રવજિત થશે અને સંયમ ધર્મનું આરાધન કરી સૌધર્મક૫માં દેવ થયા. ત્યાંથી આવી સુવર્ણપુર નગરમાં શિવધર્મ નામને રાજવી થ. આ બાજુ તેની દુરાચારી ભાર્યા વ્યાધિથી પીડાઈ, મૃત્યુ પામી, લાંબા કાળ સુધી સંસારમાં ભમી Page #63 -------------------------------------------------------------------------- ________________ મગીપુત્રી થઈ અને પૂર્વના પ્રતિબંધને કારણે શિવધર્મની રાણી થઈ. પૂર્વના વિરના કારણે ધનવતી સાધ્વીના દેવ થયેલા છે તેને રાજાને વિયેગ કરાવ્યું અને તાપસીનું વ્રત ગ્રહણ કરાવ્યું. બાદ કાળામે ધનવતીને જીવ પણ સનકુમાર દેવકથી એવી વાણિજગ્રામમાં સાંબ નામના વણિકની સુંદરી નામની પુત્રી થઈ. મિથ્યાત્વીના સંસર્ગથી તે મિથાદષ્ટિ બની ગઇ અને તે જ નગરમાં વસુમિત્રના વસુ નામના પુત્ર સાથે પરણું. યુવાવસ્થામાં તેણીને વિષે અત્યંત કામાધીન બનવાથી વસુ મરણ પામ્યો અને ગંગા નદીને સામે કાંઠે પારસપુર નગરમાં પ્રામરક્ષકના પુત્ર તરીકે જન્મે. વિધવા બનેલી સુંદરીએ પણ જેમ તેમ બાર વર્ષ વ્યતીત કર્યા અને પછી મૃત્યુ પામવાની ઇચ્છાથી ગંગા તરફ ચાલી. ભાગ્યને સાથે સાથે તે તે જ પારસપુરના સીમાડામાં આવી જેને જોતાં જ તે ગ્રામરક્ષકના પુત્રને જાતિસ્મરણ સાન થયું. તે ચિત્રમાં આલેખાયેલ હેય તેમ સ્તભિત થઈ ગયે ખાન-પાનનો ત્યાગ કર્યો, ઘણું લેકે એકત્ર થઈ ગયા અને તેને તેવી સ્થિતિનું કારણ પૂછતાં તેણે પૂર્વભવની સર્વ હકીકત જણાવી, જે સાંભળી સુંદરીએ પણ નિશ્ચય કર્યો કે–આ મારો પૂર્વભવને પતિ છે. પછી તેણે તેની પત્ની તરીકે ગૃહકારભાર ચલાવ્યો અને કાળક્રમે મૃત્યુ પામી હું યક્ષની અંગના થઈ છું, તે જ હું છું. હું મારા પૂર્વભવના ભાઇનું સ્મરણ કરું છું. હાલમાં તે શીધર નામના રાજપુત્ર તરીકે વર્તે છે તે તમે આ મોતીનો હાર અને કેટલાક રત્ન લેતા જાઓ અને મારો વૃત્તાંત કહીને તેને આ આપજે, ' હે રાજન ! આ પ્રમાણે અમે ત્યાંથી પ્રયાણવડ નગરમાં આવીને જોવામાં પિટકીની ગાંઠ છોડી તે ફકત હાર જ દેખવામાં આવે અને તેણીએ આપેલા રત્ન તે કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા ? શ્રીધર આ વૃત્તાંત સાંભળી, કંઈક મૂછવશ બનતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તે લેકેએ તે હાર તેના કંઠમાં સ્થાપન કર્યો, શ્રીધર મનમાં વૈરાગ્યપૂર્વક રહેવા લાગે અને માત્ર બાહ્ય વૃત્તિથી જ રાજ્યનું કેટલાક દિવસ પાલન કર્યું. એક દિવસ તે પિતાના સર્વસંગત્યાગની રાજાને હકીકત જણાવતું હતું, તેવામાં અંતઃપુરમાં કોલાહલ થયો અને રાજ કે આકુળ વ્યાકુળ થવા લાગ્યા. રાજાએ પ્રિયંકર દાસીને પૂછતાં જણાવ્યું કે રાજાને ના પુત્ર, અનેક પ્રકારની માનતા, મંત્રજાપ અને પૂજાવિધાન કરવા છતાં મૃત્યુ પામે છે. આ હકીકત સાંભળતાં જ અત્યંત શેક કરવા લાગ્યો, જેને શ્રીધરે અત્યંત શાંત્વન આપી જણાવ્યું કે-આ ચરાચર જગતને ગળી જનાર યમરાજાના પ્રતીકારને ઉપાય વિચારવા જોઈએ. નાગબળ રાજાએ તેવા પ્રતીકારને ઉપાય પૂછતાં શ્રીધરે જણાવ્યું કે-ક્ષાંતિ, માદવ અને આજે વિગેરે ગુણોના અભ્યાસથી યમરાજાને પ્રતિઘાત થાય છે. રાજાએ તે પ્રમાણે કરવાની પિતાની અશક્તિ દર્શાવી, એટલે તેને સમજાવીને તે શ્રીધરકુમાર મારી પાસે આવીને, દીક્ષા ગ્રહણ કરીને, હે અશ્વસેન રાજા? ગણધર થયેલ છે. આ પ્રમાણે છઠ્ઠા ગણધરને વૃત્તાંત સમજો. સાતમા વારિષણ ગણધરને વૃતાંત. જબીપના સુરપુર નગરને વિષે વિક્રમાકર રાજા તેને લક્ષ્મી નામની રાણી અને વિક્રમસેન નામને પુત્ર ઉભટ હતા. તે નગરના જનોને હેરાન કરતા હતા પણ રાજા તે બાળક હોવાથી શિક્ષા નહોતા કરતા. તે સંબંધી ચિન્તા થતાં મંત્રીઓને બોલાવી અને ઉપાય પૂછો ત્યારે તે લોકેએ જણાવ્યું કે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ (6 વિષવૃક્ષોષિ સંવર્ત્યનું સ્વયં એન્નુમલાંપ્રતમ્ । એટલે હે રાજન ! અન્ય ચિંતાના ત્યાગ કરી ફક્ત રાજકાર્યાંનું ચિંતવન કરા; કારણ કે “ વયના પરિણામથી ઉન્માર્ગે ગયેલું મન પાછું વળે છે. ” રાજપુત્ર વિક્રમસેનને રાજમાંથી પણ દ્રવ્ય ન મળવાને કારણે તેણે તલવર( તલાટી ) સાથે મિત્રાચારી કરી, નાગરિક લેકેાને લૂંટવાનું શરૂ કર્યું. તેથી લેાકાએ રાજા પાસે ફરિયાદ કરતાં રાજાએ તલાટીને ખેલાવી બંદોબસ્ત કરવા જાવ્યું, પરન્તુ તલાટી તે રાજપુત્ર સાથે મળતીયા થઈ ગયેલા હાવાથી રાજાએ પેાતે કાર્પેટિકના વેષ લઇ રાત્રિને વિષે નગર બહારના દેવાલયમાં જઇ ગુપ્ત રીતે સૂઇ ગયા. મધ્યરાત્રિએ તે દેવાલયમાં બે પુરુષો આવ્યા, જે પૈકી એક તલાટી પાતે હતા અને એક તેના માણુસ હતા. તલાટીએ તે માણસને સૂચના આપી ક્રે–તું રાજકુમારને જણાવી દે કે હમણાં થાડા દિવસ ચારી ન કરે. પાછા ફરતાં તેમાંથી એક માણસના પગ રાજાના શરીર સાથે અથડાયા એટલે તેણે “તું કાણુ છે ? ” એમ પૂછતાં રાજાએ જણાવ્યું કે–“ હુડ કાર્પ ટિક છું, ” પછી પ્રાતઃકાળે તલવરને ખેલાવી, તેને મરાવી નખાવ્યા. આની જાણુ થતાં વિક્રમસેન કુમાર નાશી ગયા અને એક ટવીમાં જતાં તેને કેટલાક બિલ્લા મળ્યા, ભીલે તેને કહે છે કે—અનામિકા નામની પલ્લીમાં દિવાકર નામના પક્ષીપતિ હતા. ક્રાઇ વખત તે શિકારે જતાં એક વખત સિંહણે તેને મારી નાખવાથી અમે તેવા ક્રાઇ નાયકની શોધમાં અમે હતાં તેવામાં તમે લાયક છે, એમ કહી વિક્રમસેનને તેનેા નાયક બનાવે છે. હવે એક વખત વૈશ્રમણ નામને સાવાહ કુંભપુર જવાના નિમિત્તે ચાલ્યેા સાથે સમ`ત્તભદ્રસૂરિ નામના આચાય પેાતાના શિષ્યા સાથે વિચરતા હતા. વિક્રમસેનની પલ્લી પાસે સા પઢાવ નાખે છે. ત્યાં ભીલ લેાકા ઓચીંતીની ધાડ પાડતાં સાથેના લેાકેા ચેતરફ નાશી જાય છે. વહૂન નામના વિક્રમસેનના સુભટે સાધુમહારાજોને ઓળખી, તેમને લૂંટતા અટકાવ્યા. અને વર્ષાઋતુ હાવાથી તેમને પેાતાની પલ્લીમાં લઇ ગયા. વર્ષાઋતુ દરમિયાન ત્યાં સૂરિમહારાજાને કૈવલજ્ઞાન અને ધ્રુવલદર્શન પ્રાપ્ત થાય છે. તે વખતે સુર, અસુરા તેના મહાત્સવ કરે છે. આ જોઈ વિક્રમસેન વિચારમાં પડી જતાં વહુને તેમને જણાવ્યુ` કે સૂરિમહારાજતે કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં દેવા આ મહેસવ કરી રહ્યા છે એટલે વિક્રમસેન પોતે જ આચાર્ય મહારાજ પાસે આવી, વંદન કરી બેઠે. “ આ ધર્મોપદેશને યાગ્ય છે.” એમ જાણી સૂરિમહારાજે તેને ધર્માંનુ સ્વરૂપ સમજાવ્યું. (જુઓ: પૃ. ૩૧૭–૩૧૮ ) આ સમગ્ર ધર્મોપદેશ સાંભળતાં વિક્રમસેનને પાતાનાં પૂના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ થતાં પોતે સારા શ્રાવક્રપણાને પામ્યા. સાથેના સેવઢ્ઢામાંથી પશુ કેટલાકે ચારિત્ર-લીધુ કેટલાકે વ્રત–નિયમા ગ્રહણ કર્યાં. વિક્રમસેનને હવે પલીપતિના વ્યવસાય ગમતે ન હતા, જેથી સૂરિમહારાજ જે સ્થળે હતા ત્યાં જઇ, ધર્મોપદેશ સાંભળી પા પલ્લીમાં આવી વન્દ્વનને જણાવ્યુ` કે આ પલ્લીના હું ત્યાગ કરવા માગું છું' એમ વિચારે છે તેવામાં વિક્રમાકર રાજાના પ્રધાન પુરુષ ત્યાં આવી ચડયા. અને કુમારને જણાવ્યું કે–તમારી ધાર્મિકતા જાણી રાજાએ અમને માકલેલ છે, માટે રાજમાં પધારો. વધુ'ને આ સૂચન વધાવી લીધું અને તે સવ' સુરપુર આવી પહેાંચ્યા. વિક્રમાકર રાજાને જોતાં જ પરસ્પરના મૈત્રામાં હર્ષાશ્રુ આવી ગયા. પછી રાજાએ વિક્રમસેનને યુવરાજપદે નિયુક્ત કર્યાં. એવામાં સીમાડાના રાજા અળવર્ધન સાથે વિરોધ થયા એટલે યુદ્ધ કરવા સજ્જ થયેલા વિક્રમાકર રાજાને રાકીને યુવરાજ વિક્રમસેન તેની સાથે મંત્રણા શરૂ કરે છે ત્યાં બળવર્ધન ભૂપતિના Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તચર આવી ચડયા અને વિકમસેનને જણાવવા લાગ્યા કે- “ પિતાનું રાજ પુત્રો લઈ લેશે ” એવી આશંકાથી બળવર્ધન રાજા પિતાના પુત્રોને નાશ કરતા હતા તેવામાં એક દેવરાજ નામના પુત્રને મંત્રીઓએ ગુપ્તરૂપે મોકલી આપે, રાજાને ખબર પડતાં તે મંત્રીઓને હણવાને હુકમ આપવાથી તે મંત્રીઓ પોતપોતાના પરિવાર સાથે નાશી ગયા અને દેવરાજ કુમારને મળી ગયા. હાલમાં તે દેવરાજકુમાર આપની મિત્રાચારી ઇછે છે. વિક્રમસેને દેવરાજને બોલાવ્યો. દેવરાજે પોતાના પિતા સામે યુધેિ ચઢવાની ઈચ્છા જાહેર કરતાં વિક્રમસેને બળવર્ધનને કેદ કરી કુમાર પાસે આ. જુઓ સંસારની વિચિત્રતા ! “ સ્વાર્થ માટે પિતા પુત્રને હણે અને પુત્ર પિતાને કેદ કરે.” આવી સંસાર વિચિત્રતાને વિચાર કરતાં કરતાં વિમસેન કુમારને પ્રધાન પુરુષે તેને જણાવ્યું કે-આપની સમીપે કેદ કરાયેલ બળવર્ધન ભૂપતિ આવેલ છે, તેણે દેવરાજકુમારને રાજા બનાવ્યો અને બળવર્ધનને મુકત કર્યો. બળવર્ધને પછી તાપસી દીક્ષા અંગીકાર કરી. પાછા વળતાં કૌસંખપુરની પાસે શરવન નામના આશ્રમમાં સમરભસૂરિને જોયા તેમને વિધિપૂર્વક વંદન કરી પૂછયું કે-કથા કમને ઉદયથી મારી કર પ્રકૃતિ થઈ ? કેવળી ભગવતે તેને પૂર્વભવ જણાવતાં કહ્યું કે-કુસુમખંડ નામના નગરમાં કુળચંદ્ર શ્રેષ્ઠીને ગુણશેખર નામને પુત્ર હતું, તે અત્યંત વ્યાધિથી પીડાવા લાગે. ધર્મસચિ નામના મુનિવર ગોચરી અર્થે ત્યાં આવ્યા. કુળચંદ્ર શ્રેણીઓ કેદપણ પ્રકારે પિતાના પુત્રને નિરોગી કરવાનું કહેતાં તેઓએ જણાવ્યું કે-જો તે દીક્ષા અંગીકાર કરે, તે નિરોગી કરું. શ્રેષ્ઠીએ અને ગુણશેખરે પણ ત્રણવાર સેગનપૂર્વક તે કબૂલ કરાવ્યું એટલે મુનિવરે મંત્રજાપ કર્યો કે તરત જ તેના દેહમાં રહેલી વ્યંતરી નાશી ગઈ અને ગુણશેખર પૂર્વવત નિરોગી બન્યું. તેને દીક્ષા આપવા માટે ધર્મચિ મુનિવર એક માસ ત્યાં રહ્યા. દીક્ષા આપ્યા બાદ વિહાર કર્યો, પણ ભુલકપણાને કારણે ગુણશેખર સંયમ ધર્મનું બરાબર પાલન કરતું ન હતું. આ સંબંધમાં ધમરુચિએ તેને વારંવાર શિખામણ આપી છતાં તે સમયે નહીં ત્યારે તેને પૂર્વની જેમ વ્યાધિગ્રસ્ત બનાવી દીધે અને ગુરુશેખરે પશ્ચાત્તાપ કરવાથી પુનઃ તેને નિરોગી બનાવવામાં આવ્યું. પછી શુદ્ધ રીતે ચારિત્રનું પાલન કરી, કાળધર્મ પામી તે સૈધર્મ ક૫માં દેવ થયા અને ત્યાંથી ચ્યવી વૈતાઢ્ય પર્વત પર દક્ષીણ શ્રેણિને વિષે ભેગપુર નગરમાં રામ વિદ્યાધરને પવનવેગ નામને પુત્ર થયે. પૂર્વના અભ્યાસથી તેને ચારિત્ર સ્વીકારવાનો ભાવ થયો. એકદા એક સુંદર નામને કુલપુત્ર તેની પાસે આવે છે, તેને વસુંધરી નામની (બહારથી દેખાતી સુંદર શીલવાળા ) અંદરથી શીલ સ્ત્રી તેના મિત્ર બાલચંદે જણાવવાથી તેની પરીક્ષા કરવા ખારગામ જવાનું બહાનું કાઢી ગુપ્તરીતે ઘરમાં સંતાઈ ગયો. અને તેની સ્ત્રી તેના પાડોશી સાથે વિલાસ કરતી જોઈ અને સુંદરને ખાંસી આવતાં ઓળખાઈ જવાથી તે બંને જણાએ સુંદરનું ગળું દબાઈ મરેલે જાણી શહેર બહાર ફેંકી દીધો સવારના સવસ્થ થતાં રાજા પાસે ફરીયાદ કરતાં તે જારને મારી નાંખે વસંધરીના નાક કાન કાપી કાઢી મુકી. (જુઓ સંસારનું વિષમ પણું. નારીનું નિધ હૃદય અને દુશીલપણું.) આ પ્રમાણે તેને વૃત્તાંત સાંભળી પવનવેગે વૈરાગ્ય પામી, સિંહ રથ નામના રાજર્ષિ-મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી, પણ દુષ્કર્મના વેગે પ્રમાદશીલ બને એટલે ગુરુએ પ્રમાદ ત્યાગવા ઉપદેશ આપતાં પ્રમાદના ભયંકરપણાને જણાવતાં ગુરુમહારાજ તેને ઉપદેશ આપતાં કહે છે કે “દપૂર્વી, આહારક મન:જ્ઞાની વગેરે, મહાપુરૂષ પ્રમાદવશ થતાં ત્યાંથી પડ્યા છતાં તે જન્મ પછીના તરતના બીજા ભવમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ નરકમાં પડે છે.” વિગેરે (પા, ૩૨૯) તે સાંભળી તેનું પાલન કરી, સંયમમાં રક્ત બની, ઘર તપશ્ચર્યા કરી, કાળધર્મ પામી સાધમ કહ૫માં ઉત્પન્ન થયા અને ત્યાંથી યુવીને આ વિક્રમસેન રાજકુમાર થયો છે. આ પ્રમાણે તારા પૂર્વભવની ચેષ્ટા જ તારી ક્રૂર પ્રકૃતિની કારણભૂત છે. આ પ્રમાણે પિતાના પૂર્વભવો સાંભળી વિક્રમસેન પ્રવજ્યા સ્વીકારવા તત્પર થયો અને માતપિતાની આજ્ઞા લઈ, બેધ પમાડી, ભગવંતની પૂજા કરી વિકમસેને દીક્ષા લઇ ચિરકાળ સુધી તેનું પાલન કરી પ્રાણુતકલ્પમાં ઉપજે. ત્યાંથી વી મિથિલા નગરીમાં નમિ રાજવીની યશોધરા પત્નીની કુખમાં સારા સ્વપ્નથી સચિત થઇને અવતર્યો. વારિષણ એવું તેનું નામ રાખવામાં આવ્યું. પૂર્વજીવનના અભ્યાસથી તેનું મન સંયમને વિષે જ રક્ત રહેતું હતું, જોગ વિલાસ પસંદ પડતાં જ ન હતા. તે યુવાવસ્થા પામ્યો ત્યારે મારું આગમન સાંભળી, માતપિતાની આજ્ઞા લઈ મારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, હે અશ્વસેન રાજા! તે મારા ગણધર પદને પામેલ છે. આઠમા ભદ્રયશ ગણધરને વૃત્તાંત, કુણાલ દેશમાં કશસ્થળ ગામમાં કલાક ગૃહપતિને વઈસા નામની ભાર્યાથી સંતડ નામને પુત્ર અને દેવકી નામની પુત્રી પ્રાપ્ત થઈ હતી. પિતાએ તે બંનેને પરણાવ્યા, પરંતુ કોઇપણ કર્મના વશવર્તીપણુથી ચેથા મંગળનું અર્ધ ભ્રમણ થયું તેવામાં દેવકીને પતિ વિહ્વળ થતાં તેના ને નાશ પામ્યા અને શ્વાસ વધતાં તે મૃત્યુ પામ્યો. હવે શું કરવું? એમ કલાકે પૂછતાં ત્યાંના વૃહજનોએ કહ્યું કે ચોથું મંગળ સમાપ્ત થયું ન હોવાથી દેવકી બીજાને પરણાવી શકાય, (પૂર્વકાળમાં પણ આ યોગ્ય ગણાતું હતું): પરંતુ છેલ્લાકે તે કબૂલ કર્યું નહીં અને દેવકીને માથે વૈધવ્યનું દુ:ખ સહન કરવાનું આવી પડયું. અસહ દુઃખને કારણે રાત્રિએ તે પિતાના ઘરના નજીકના કૂવામાં પડતાં અવાજ સાંભળી લેકે દેડી આવ્યા અને કૂવામાંથી દેવકીના શબને કાઢયું. તેવા પ્રકારની સ્થિતિ નીહાળી સંતાના માબાપ પણ મૃત્યુ પામ્યા એટલે તેને અગ્નિસંસ્કાર કરી, તેના અસ્થિઓની એક પિટલી કરી ગંગા નદી તરફ ચાલે. રસ્તામાં તેને ચારો મળ્યા તેની પાસે પિટલી જોઈ તેમાં કંઇપણુ દ્રવ્ય હશે એમ ધારી ચોરોએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે સંતા માતપિતાના અસ્થિ પ્રત્યેના પ્રેમથી તે પિટલીને છુપાવી વેગથી દડવા લાગ્યા ત્યારે તેને દંડ વિગેરેથી પ્રહાર કર્યો જેથી તે પડી ગયો અને તસ્કરો પિટલી ઉપાડી નાશી ગયા. સંત ૫ણ આવા દુઃખથી કંટાળી મોટા શિવલિ નામના વૃક્ષ પર ચઢી, ગળાફાંસો તૈયાર કર્યો તેવામાં તે ઝાડ પર એક પિપટ આવ્યો, જેને પોપટીએ મોડા આવવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આજે મેં એક અદ્દભૂત વૃતાંત સાંભળ્યું જેથી મને આવતાં વાર લાગી, પિપટીએ તે વૃત્તાંત સંભળાવવા આગ્રહ કરવાથી પિપટે કહ્યું કે આજે મલયગિરિ પર ગયું હતું, જ્યાં સૂદેવ નામના રાજર્ષિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. • અહિં સૂરિ મહારાજે જે ઉપદેશ આપે છે ત્યાં તે પેજના મૂળમાં ચૌદપૂવીં, આહારક, મન:જ્ઞાની અને વીતરાગ પણ પ્રમાદવશપણુએ કરીને ત્યાંથી પડ્યા છતાં તે પછીના ભાવમાં નરકમાં પડે છે અહિં વીતરાગ શબ્દ એ અપેક્ષાએ મુકે છે કે અગીયારમાં ઉપશાંતમૂહગુણ સ્થાનકે આવેલ આત્માને અંતમુહૂર્ત સુધી વીતરાગ દશા રહે છે તે વખતે પ્રમાદ વશ થઈ જાય તે તે ભવમાં પતન થતાં પછીના બીજા ભવમાં નરગતિ પામે છે (મૂળને ભાવાર્થ) * રૂષિઓનું વચન છે કે “પતિ નાશી ગયું હોય, મરણ પામ્યું હોય, પ્રવજ્યાવાળે થયે હોય, નપુંસક હોય કે પતિત થયો હોય તો તે નારી બીજે પતિ કરી શકે છે.” (મૂળ લેકને-અનુવાદ) Page #67 -------------------------------------------------------------------------- ________________ તેની પાસે સોમિલ નામનો બ્રાહણ કઈક જાણવાની ઇચ્છાથી ત્યાં આવ્યો. રાજર્ષિ કાઉસગ્ગ ધ્યાનમાંથી મુક્ત બનતાં મિલે પ્રણામ કરી પૂછયું કે-હે સ્વામી પૂર્વભવમાં મેં શું કાર્યો કર્યા હતા કે જેથી લેશમાત્ર પણ સુખ પ્રાપ્ત થતું નથી. ત્યારે મુનિરાજે તેને કહ્યું કે તું અને તારો ભાઈ જે પ્રકારે દુઃખના કારણુ થયા છે તે હકીકત સભિળ. માત-પિતાની સાથે કરી કરીને બે બ્રાહ્મણ પુત્રો વિંધ્યાટવીમાં આવ્યા. કુલપતિની પાસે તેઓએ તાપસત્રત અંગીકાર કર્યું" એકદા તેઓ ઉમરાના ફળ લઈ ખાવા જાય છે તેવામાં ઉંમરાના ફળમાં કૃમિ આદિ અસંખ્ય છ જોઈ તેઓ બંને વિચારવા લાગ્યા કે-આવી રીતે અસંખ્ય જીવની હિંસા કરવી તે સાચો ધર્મ ન કહેવાય. આપણે નજીકના હસ્તિ તાપસ પાસે જઈ ધર્મનું સાચું સ્વરૂપ જાણીએ. હસ્તી તાપસે જણાવ્યું કે-આવી રીતે અસંખ્ય જીવને હણી એક જીવનું પિષણ કરવું સારું નહીં, પર હસ્તી જેવા મોટા જીવને મારી, તેના માંસથી નિર્વાહ કરે. કારણ કે એક જીવના વધથી ઘણુ મનુષ્યોને ઘણા દિવસ સુધી ભોજન મળી શકે છે. તે બંનેએ તેને ધર્મ સ્વીકાર્યો અને કાળ કરી, યંતર થયા. ત્યાં દશ હજાર વર્ષનું આયુષ્ય પાળી, વયવી કૌશાંબી નગરીમાં ગરીબ બ્રાહ્મણના પુત્ર થયા. કાળે કરી વેદ અને શાસ્ત્રમાં કુશળ થયા, એકદા ત્યાંના રાજાને દુષ્ટ સ્વપ્ન આવ્યું: તેને ઉપાય પૂછતાં આ બંનેએ જણાવ્યું કે-એકસેઆઠ અને હોમ કરો, કારણ કે તેથી દુષ્ટ સ્વપ્ન, કુમહ, દુષ્ટ નિમિત્ત, ભૂતાદિકની પીડાઓ નાશ પામે. રાજાએ તે કબૂલ કરી તેવા પ્રકારની સર્વ સામગ્રી તૈયાર કરી તે બંનેને સોંપી. પછી હોમ કરનાર કરાવનારની રક્ષા, શાંતિતુષ્ટિ, પૃષ્ટિ માટે મંત્ર ભણી (૫. ૩૭૫) અશ્વોને જોવામાં હેમ કરે છે. દરમ્યાન આ અશ્વો પૈકી એક અશ્વને જાતિસ્મરણ જ્ઞાન ઉપજયું અને પોતે આવી રીતે હેમમાં અનેક વખત હેમાયેલ હોવાથી, બીજા અશ્વોના જીવને શાંતિ થાય તે નિમિત્તે બળપૂર્વક બંધન તોડી, પિતાની તીક્ષ્ણ ખરીથી તે બંને બ્રાહ્મણને હણી નાખ્યા જેથી તે બંને મૃત્યુ પામી સીમંતક નરકાવાસમાં ઉત્પન્ન થયા. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને, ચવીને જવલન નામના બ્રાહ્મણના પુત્રો થયા. ચોરી આદિ વ્યસનવાળા બનવાથી પિતાએ તેનો તિરસ્કાર કરી કાઢી મૂક્યા. ભૂતિલ નામને, ધાતુવાદ તેમને મળે અને તેણે તેમને મેટા લેભમાં નાખી સુવર્ણસિદ્ધિની વાત કરી. થોડા દિવસ બાદ તે ભૂતિલ તે બંનેને રસકૂપિકા પાસે લઈ ગયો અને દેરાડે બે ઘડી બાંધી તે બંનેને તેમાં ઊતાર્યા. ઘડો ભરાઈ જતાં તિલે તે ઘડા કાઢી લીધા અને તેઓ બંને ત્યાં કૂવામાં જ મૃત્યુ પામી કિબિષિક દેવ થયા. યાંથી આવીને તું બિલ નગરમાં સોમિલ દિ થયો છે અને તારો ભાઈ કેશુલ દેશમાં સંતડ નામતો થયો છે. હાલમાં પિતાના માત-પિતાના મૃત્યુથી, તેના અસ્થિઓ લઈને જતાં, લૂંટાવાથી હાલમાં મૃત્યુ પામવાની ઈચ્છા રાખે છે. હે સમિલ ! હજી પણ તને જે શંકા રહી હોય તે તું પૂછી આ પ્રમાણે સાંભળવાથી સંમિલને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેણે સુરદેવ રાજર્ષિને પૂછ્યું કે-આવા પ્રકારના દુઃખમાંથી મુકત થવા માટે પર્વત પરથી પડવું, અગ્નિમાં પ્રવેશ કરે કે ગળાફસ ખાવો તે હિતકર છે કે નહીં ? રાજર્ષિએ તેને કહ્યું કે-આવી રીતે કરવાથી ઊલટો કર્મબંધ વધે છે અને પ્રાણી અતીવ દુઃખી બને છે સાચે માર્ગ તે સંયમ-પ્રહણુને જ છે. વિગેરે ઘણા પ્રકારે તેને સમજાવ્યો. (જુઓ પૃ. ૩૩૮) પછી સેમિલે પ્રવજયા સ્વીકારી. હે પ્રિયા ! મેં આવા પ્રકારનું વિધાન આજે જોયું. - પિપટની વાણી સાંભળી સંતા બોલ્યો કે-હે પોપટ ! તેં જે કહ્યું તે સર્વ સાચું છે. હું તેજ દુઃખી સંતડ છું, હું પણ દીક્ષા લેવા ઈચ્છું છું, તું મને મારા ભાઈ સાથે મેળાપ કરાવ. એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ પિપટ પુનઃ ઊડીને મલયગિરિ પર ગયો. ત્યાં રાજષિને સર્વ વૃત્તાંત સંભળાવ્યું એટલે સોમિલ સાથે ત્યાં આવી સંતડને પ્રતિબધી દીક્ષા આપી. નિરતિચારપણે ચારિત્ર પાળતાં પિતાને અંતસમય નજીક જાણી સંતો અનશન સ્વીકાર્યું અને કાળધર્મ પામી પ્રાણુત ક૫માં દેવ થયો. ત્યાંથી વી પતનપુરમાં સમરસિંહ રાજવીની પલા નામની રાણીની કક્ષિમાં ભદ્રયશ પુત્ર તરીકે જન્મ્યા, કમેક્રમે દેહવડે વૃદ્ધિ પામતા કુમારપણુને પામે. એક વખત સમાન વયવાળા રાજકુમારો સાથે ક્રીડા કરવા જતાં મતકુંજર નામના ઉદ્યાનમાં આવે છે જ્યાં તેણે હાથ-પગે ખીલા જડેલા કોઈએક પુરુષને જોયો એટલે તેના છિદ્રોમાંથી ખીલા વિગેરે કાઢી, તેને સ્વરથ કરી તેનું કારણ પૂછતાં તેણે પિતાનું આત્મવૃત્તાંત કહેવું શરૂ કર્યું. વૈતાઢ૧ પર્વતના પૂર્વ ભાગમાં ભેગપુર નગરમાં સમર વિદ્યાધર રાજાને સાગર નામને હું અને સદેવ નામને બીજો એમ બે પુત્રો છીયે. તે નાને મારો ભાઇ મારા છિદ્રો જોવા લાગે, અને મારી નાની ભૂલને મોટી કરી પિતાને જણાવવા લાગે ત્યારે મારા પિતાએ જાણ્યું કે-અદેવ આને પૂર્વભવનો શત્ર છે. તેવામાં હું માદ પડ્યો ત્યારે તે માટે વિરુદ્ધ ઔષધોપચાર કરવા લાગ્યો એટલે પિતાએ તેને કાઢી મૂકો અને મારા પિતા જ મારી શુશ્રષા કરવા લાગ્યા. હું નિરોગી થતાં પિતાએ શિખામણ આપી કે-દ્ધદેવથી તું ચેતતો રહેજે. દેવને ૫ણ આ હકીકતની ખબર પડી એટલે તે પણ કપટથી મારી સાથે પ્રીતિ વધારવા લાગ્યો, એક દિવસ અમે બંને પુષ્પાવતસક ઉધાનમાં ગયા. ત્યાં તેણે એક લતાજમાં શામલ શ્રેણીની મલયસુંદરી નામની પુત્રી જોઈ એટલે મને હેરાન કરવાના આશયથી કહ્યું કે તું આ લતાકુંજમાં વિશ્રાંતિ લે, હું હમણાં જ આવી પહોંચું છું. હું તે ભેળાભાવે લતાકુંજમાં ગયે એટલે તેણે થોડે આંતરે ઉભા રહીને બૂમ પાડી કે સામલ શ્રેણીની પુત્રીને કોઈક હેરાન કરે છે, એમ મારા માથે આળ મુકવાથી શસ્ત્રાસ્ત્રધારી લેકે દેડી આવ્યા પણ મને જોઈ વિલખા બની ગયા. પછી હું ઘરે આવ્યો ત્યારે દેવે મને પૂછયું કે-તમે કયાં ગયા હતા ? છેવટે જ્યારે પિતાએ મને તેનું કાવત્રુ સમજાવ્યું ત્યારે હું ચેતી ગયો, એકદા દેવે મારી પાસે આવી પોતાના પૂર્વના દરિત્રને પશ્ચાત્તાપ કર્યો અને મને વિશેષ વિશ્વાસ પમાડ્યો. કેટલાક સમય વીત્યા બાદ તેણે મને જંબૂદીપની દક્ષિણની પાવર વેદિકા જેવા જેવાં કહ્યું અને અમે બંને નીકળ્યા. ફરતાં ફરતાં આ ઉપવન પાસે આવતાં અમે અહીં વિશ્રાંતિ લીધી. અને નિદ્રા આવી જતાં તેણે મને ખીલાઓ જડી દીધા, અને હે મહાનુભાવ! તમે મારા પર ઉપકાર કરી ખીલા કાઢથા આ મારો વૃત્તાંત છે. એક જ ઉદરમાં ઉત્પન્ન થયેલા જ્યાં આવું અયુક્ત આચરણ કરે ત્યાં બીજી વાત શી કરવી ? આવા પ્રકારને વ્યતિકર કહેવાથી બીજા સાંભળનારના હૃદયને આઘાત લાગે તે પછી સારા કલમાં ઉત્પન્ન થયેલા લોકમાં પ્રસિદ્ધિ પામેલા થોડા અપવાદના સ્થાનમાં લજા પામનારા અને વ્હીકણુ એવા મારા જેવાનું હદય સો કકડાવાળું થાય તેમાં શું કહેવું અને મને કેટલું દુખ થાય ? એક દિવસ શ્રી યામાય નામના તપસ્વી સાધુ ત્યાં આવતાં મારા પિતા નગરના લેક સાથે વાંદવા ગયા. ત્યાં મુનિશ્રીએ પાંચ મહાવતવાળે સર્વ કહે ધર્મ કે જે મિથ્યાત્વના ત્યાગ અને વિશહ પરિણામવાળે ધર્મ ઇચ્છીત સુખને ઈછનારાએ તેવા ધર્મ માટે ઉત્તમ કર વગેરે ધર્મનું સુંદર સ્વરૂપ સંક્ષિપ્તમાં સંભળાવવાથી મારા પિતા વૈરાગ્ય વાસિત થતાં રૂદ્રદેવને વિશ્વાસ કઈ વખત કરીશ નહિ તેમ જણાવી મારા પિતા તે આચાર્ય પાસે ચારિત્રવાળા થયા. Page #69 -------------------------------------------------------------------------- ________________ - હવે સાગર કહે છે કે જગતમાં જય પામતાં જેમના ઘરનું દુરિત્ર પ્રગટ થાય તેમની કુલિનતા કુશળતાનું વર્ણન શી રીતે પ્રગટ થાય વગેરે જણાવે છે પછી વિધાધર વિરામ પામતાં સ્ત્રી, પુત્ર વગેરે આ સંસારનું સ્વરૂપ વિષમ દુઃખે કરીને જાણી શકાય તેવું છે વગેરે સ્વરૂપ ચિંતવતાં સંબંધીઓ અને સંસાર ઉપર ધિક્કાર છૂટતા વ્યાકુલ મનવાળો થાય છે. દરમ્યાન શ્રી નેમિનાથ ભગવાનના સંતાનમાં રહેલ શ્રી ગુણદત્ત નામના કેવળી ભગવાન પધારતાં રાજપુત્ર વિદ્યાધર સાથે મતકોકિલ નામના ઉદ્યાનમાં આવે છે, અને દેવાએ રચેલ સુવર્ણ કમળ ઉપર બિરાજમાન કેવળી ભગવંતને વંદન કરે છે. ભગવંત દેશનામાં સમ્યગદર્શન સહિત પંચમહાવ્રત સહિતને ધમ કલ્પવૃક્ષ સદશ હોઈ તેના આરાધનથી મળતાં સુંદર ફળો વગેરેનું સ્વરૂપ જણાવે છે. (પા. ૩૪૫) પછી ભદ્રયશ ભગવંતને પૂછે છે કે-આ વિદ્યાધરના ભાઈએ મારણુતિક અનર્થનું અનુચિત કાર્ય કેમ કર્યું? કેવળી ભગવંત પૂર્વનું વર્ણન કરતાં જણાવે છે કે-આ ભવથી ત્રીજે ભવે કનખલ ગામમાં અગ્નિસિંહ બ્રાહ્મણને શંકર અને કેશવ નામના બે પુત્રો હતા. પહેલા ભદ્રિકને બીજે કુટિલ પ્રકૃતિને હતે. તેના ભાઇએ સમજાવ્યા છતાં અંદર તે પોતાને મૂળ સ્વભાવ છોડતું નહોતું. તેના પિતા મૃત્યુ પામ્યા પછી શંકર કેશવને કરીયાણા ભરી પરદેશ રળવા મોકલે છે. ત્યાં ઘણું દ્રવ્ય એકઠું કરી ઘેર આવી પિતાના ભાઈને થોડું બતાવી વધારાનું ગુપ્ત સ્થળે દાટી દે છે. કેશવને નોકર ખૂટી તે હકીકત શંકરને જણાવતાં શંકર ત્યાંથી દ્રવ્ય કાઢી તેને બદલે તાંબાના સિક્કાને સેનાનું પાણી ચડાવી તેની જગ્યાએ મૂકે છે. એક વખત કેશવ ગરીબ થતાં ત્યાંથી ધન કાઢી વેચવા જતાં તાંબાના સિક્કા જાણી આઘાત લાગતાં મદિ પડે છે. છેવટે ભેળો શંકર પિતે લીધેલ છે એમ જણાવી તેમાંથી તેને અરધોઅરધ આપે છે. પછી શંકરને વૈરાગ્ય પ્રાપ્ત થતાં ચારિત્ર અંગીકાર કરે છે. પછી શંકરના પુત્રને તેના બાપ પાસેનું ખોટું લેણું કાઢી દ્રવ્ય લઈ લે છે. શંકરને પુત્ર શંકર મુનિને જણાવતાં સંસારનું વિષમ પણું વિચારી, વિશેષ તપ કરી સૌધર્મ દેવલેકમાં જાય છે. કેશવ ૫ણું ચારિત્ર લઇ મૃત્યુ પામી અસુરદેવ થાય છે. પછી શંકર ત્યાંથી થવી વૈતાઢષપર્વત પર ભગપુર નગરના રાજાના અમાત્ય સમરને સાગર નામે પુત્ર તું થયું છે, કેશવ મૃત્યુ પામી તારે ભાઈ થયો છે અને પૂર્વભવના વૈરના કારણે તને ઉપદ્રવ કરેલ છે. આ સાંભળી ભદ્રયશને જાતિસ્મરણ જ્ઞાન થાય છે જેથી વૈરાગ્ય પામી, કેવળીને વાંદી ઘેર જઈ માતપિતાની રજા લઈ, કેટલાક વિદ્યાધર ને રાજપુત્રો સાથે મારી પાસે આવી પ્રવજ્યા લે છે અને જગતને પૂજવાલાયક એવી ગણધરની પદવી પામે છે. - નવમા જય અને દશમા વિજય ગણધરના પૂર્વભવોનું વર્ણન. હવે શ્રી પાર્શ્વનાથ ભગવાન નવમાં જય અને દશમા વિજય ગણધરના પૂર્વભવોના વૃત્તાંત કહે છે. આ જંબદ્વીપના દક્ષિણાર્ધમાં કરેદેશને વિષે હસ્તિનાપુર નગરના વિજયપાળ રાજાને તિલકસુંદરી અને સૌભાગ્યસુંદરી નામની બે રાણીઓ છે. જેને પ્રથમને વિજયચંદ્ર ને બીજીને પધદેવ નામના પુત્ર છે. એક દિવસ તિલકસુંદરી રાણુને જલેધરને વ્યાધિ થતાં તેના ઘણું ઉપચાર કર્યા છતાં તે નહિં મટવાથી રાજાને દાનાદિ પારલૌકિક કાર્ય પિતાને કરવાની ઈચ્છા જણાવે છે, મંત્રીને કહેવાથી રાજા રાજ્યગુરૂ ભૈરવ કે જેને કાત્યાયની દેવીને મંત્ર સિદ્ધ થયેલે છે અને ભૂત, પ્રેત વગેરે દષ્ટિદોષ દૂર કરી શકે છે તેને બેલાવે છે, રાજાના પૂછવાથી ભૈરવ કહે છે કે-રાણીને વાયુને પ્રવાહ છે તેથી આરોગ્ય થાય તેમ સંભવતું નથી. અહિ' નાસિકમાંથી નીકળતા વહેતા, બહાર આવતા શ્વાસ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ-ચંદ્રનાડી, સૂર્યનાડી અને સુષુમણું વગેરે નાડીમાંથી શ્વાસનું આવવું જવું, અને રોગીના મરણુજીવન વગેરેનો તેની સાથેનો સંબંધ વગેરે સ્વરોદય જ્ઞાન સંબંધી સંરક્ષપ્તિમાં ભૈરવ જણાવે છે. તે વિષેની હકીકત કર્તા આચાર્ય મહારાજ અહિં (પ, ૩૫૧-૩૫૨) જણાવે છે. હવે ભૈરવ બીજી રીતે એક કુમારિકાને રેશમી વસ્ત્ર પહેરાવી મંડળ આલેખી તેમાં બેસારી આવેશ પ્રગટાવે છે, તે કુમારિકાને રોગ સંબંધી પૂછતાં જણાવે છે કે રાણીને હવે માત્ર ધર્મરૂપી જ ઔષધ કરવાની જરૂર છે. આ સાંભળી રાજા અતિ ખેદ પામે છે. શાસ્ત્રો જણાવે છે કે – “પૂર્વભવે રાગદ્વેષવડે દૂષિત અને અજ્ઞાનવડે વ્યાપ્ત થયેલ છએ અનિષ્ટ ફળવાળું કર્મ બાંધ્યું હોય તે ગમે તેવા ઔષધ, દેવ, દાન પણ દૂર કરવાને અશક્ત છે, કે જે પોતાના શરીરવડે ભેગવે જ છુટકે છે, જુઓ કર્મનું સ્વરૂ૫ પિતાની રાણીએ પૂર્વભવે શું કર્યું હતું તે પૂછવાથી તે આવેશ યુક્ત કુમારિકા કહે છે કે-બંગાલ દેશમાં પદ્મખંડ નગર અભયકુમાર શેઠને શાંતિમતી નામની સ્ત્રી હતી જે જૈનધર્મી હતા. એક દિવસ શાંતિમતીએ બનાવેલું ભજન કે જે વિરસ થયેલું તેને શું કરવું તેનો વિચાર કરતી હતી, દરમ્યાન ધર્મશ નામના મુનિરાજ ભિક્ષા માટે ત્યાં આવતા તેમને વહેરાવે છે. મુનિ પોતાના સ્થાને જઈ તેના ગુરૂ તથા પોતે તે આહાર કરે છે. દરમ્યાન સૂરિજીને જવર અતિસાર વગેરે રોગો ઉત્પન્ન થતાં, ઉપચારો વડે વ્યાધિ શાંત થાય છે, પરંતુ શાંતિમતી તે અત્યંત વિરોધી ભોજનદાનના આપવાવડે બાંધેલ પાપથી મૃત્યુ પામી, નિદવા લાયક અનેક જાતિમાં ઉત્પન્ન થઈ, દુઃખ પામતી પામતી કંઇ લધુ કર્મ થતાં કોઈ દરિદ્ર કુટુંબમાં કન્યા થાય છે, ત્યાં તેને કાઈ નહિ પરણવાથી (પૂર્વે બાંધેલા પાપના વિનાશ માટે ) કોઈ મુનિ પાસે જતાં ત્યાં ધર્મ પામી, તપ કરી, ત્યાંથી મૃત્યુ પામી હે રાજા ! તારી રાણી તરીકે ઉત્પન્ન થઈ છે અને પૂર્વના તે પાપના ઉદયવલે હવે તે જલદી મૃત્યુ પામશે. પછી રાજા તેની રાણી પાસે જઈ આ વૃત્તાંત જણાવે છે. તે સાંભળતાં રાણીને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી આત્માને નિંદતી, દાન પુણ્ય કરતી, ધર્મનું સ્મરણ કરતી, સર્વને ખમાવતી અને સૌભાગ્યસુંદરીને બોલાવી પિતાના પુત્રની ભલામણ કરતી પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી મૃત્યુ પામી દેવલોકમાં જાય છે. રાજા પણ તેણીના પુત્રને માતા માટે ઓછું ન આવે માટે વસ્ત્રાલંકાર વિશેષ આપતા જોઈ સૌભાગ્યસુંદરીને ઇર્ષા થાય છે. એક વખત કાળસેન ભિલપતિ સીમાડે બહુ રંજાડ કરતે હતો તેને કુમાર વિજયચંદ્ર પકડી બાંધી તેના ધનમાલ સાથે રાજા પાસે લાવવાથી તેને યુવરાજપદ આપે છે વગેરે જઈ સૌભાગ્યસુંદરી લાગ જોઈ કુંવરનો નાશ કરવા પાણી સાથે ઝેરનું મિશ્રણ કરી પીવા આપતાં વિજયચંદ્રને દાહ વગેરે રોગો ઉત્પન્ન થાય છે. તેના ઉપચાર કર્યા છતાં નહિ મટવાથી અહિં રહેવું યોગ્ય નથી તેમ વિચારી પિતાના શુભંકર નામના મિત્રને બેલાવી ઝુંપાપાત ગિરિ વગેરે પરથી પડવું, આપઘાત કે બીજું કોઈ તેમાંથી કયું મરણ સારું તે વાત કોઈ મુનિની પાસે જઈ પૂછવા મેકલે છે, શુભંકર એક ક્ષેમદત્ત નામના મુનીશ્વર પાસે જઈ તે પૂછતાં મુનિશ્રી કહે છે કે–“ તપ, નિયમ સંયમના ઉમવાળું મરણ શ્રેષ્ઠ કહેવાય છે. તે સાંભળી સ્વસ્થાને આવતાં શુભંકર પત્રાલય ગામમાં જતાં ત્યાં એક કાપેટિકા (કાપડી) મળે છે. કાર્પેટિકના પૂછતાં શુભંકર રોગ ક્યાંથી થયો તે જાણતા નથી, જેથી કાપટિક કહે છે કે વિજયચંદ્રની ઓરમાન (સપની) માતા પિતાના પુત્રના ઇછિત અર્થના વિનાશની શંકા થવાથી ઝેર આપેલ છે. પછી કાપેટિકા તેની સાથે જઈ કુમાર ઉપર ઉપકાર કરવા માટે પિતાના મસ્તકના વેણીદંડમાંથી એક ગુટિકા કાઢી તેનું ચૂર્ણ કરી તેને ત્રણ વર્ષની જૂની છાશ સાથે કુમારને ખવરાવે છે જેથી કમારને વમન, વિરેચન થયા બાદ ક્ષીર ખવરાવે છે તેમ ત્રણ દિવસ કરતાં રોગની શાંતિ થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પછી પિતાની પાસેથી થોડું ભાતું કાઉંટિકને આપી વિશેષ કંઈ નથી, પરંતુ વિજયચંદ્ર નામને રાજકમાર સમૃદ્ધિ પામ્યો છે તેમ સાંભળો ત્યારે મને દર્શન આપવા આવજે. એમ જણાવી રાજકુમાર પૂર્વ દેશ તરફ :પાટલીખંડ નગરમાં આવે છે અને બહાર અશોકવૃક્ષ નીચે મૂકે છે, જ્યાં તેને “મારા ઉદરમાંથી નીકળેલ અત્યંત, વિરતાર પામેલ આંતરડાવડે પાટલીખંડ નગર તરફથી વીંટળાઈ ગયું ” એવું શુભ સ્વપ્ન જુએ છે. હવે આ નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામેલ હોવાથી પંચ દિવ્ય તૈયાર કરી જેના ઉપર કળશ ઢળશે તે આ ગામને રાજા થશે એ પ્રજાએ નિર્ણય કરી ત્યાંના સામંત પ્રધાન પુરુષ સાથે ગામમાં તેને ફેરવતાં નિર્ણય ન થવાથી શહેર બહાર જયાં વિજયચંદ્ર સુતો છે ત્યાં સર્વ આવે છે. પૂર્વના પૂણ્ય યોગે હાથી ત્યાં ગજરવ કરી સુંઢવડે કુમારને પિતાના અંધ ઉપર બેસારે છે, અશ્વ હેવાર કરે છે. વાજિંત્રો વાગે છે, ચામર છત્ર ધરાય છે જેથી તે કુમાર રાજ્યલક્ષ્મી પામે છે. તે રાજ્યને સુરસેન નામને સામંત રાજાને નિંદતે અને નમસ્કાર નહિં કરતા હોવાથી પ્રતિહાર તેના કુકમથી તેના મસ્તક ઉપર દંડ મારી તેને બધી વિજયચંદ્ર રાજાની પાસે લાવી અપરાધની ક્ષમા માંગવા માટે સામતે કહેતાં રાજાની પછી ઘણી જ પ્રશંસા કરતાં પિતાના અપરાધની ક્ષમા માગવાથી તેને બંધન મુક્ત કરી સ્વસ્થાને જવાની રજા આપે છે. કેટલાક દિવસ પછી રાજા વિજયચંદ્ર અશ્વારૂઢ થઈ અશ્વક્રીડા માટે નગર બહાર ઘણે દૂર જાય છે ત્યાં ચોરવડે જેને બંદીજન તરીકે પકડી લઈ જતાં તે પૂર્વનાં ઉપકારી કાપટિકને જોવે છે. અને રાજા તે ચેર લેકેને પકડવા જતાં ચાર લે કે નાશી જાય છે. કાર્પેટિકને પૂછતાં તે જણાવે છે કે હું વિજયચંદ્ર રાજાના દર્શન માટે જતો હતો ત્યાં તે રાજાએ મને આપેલું ધન તે ચોરોએ લઈ લીધું અને મને બંદીવાન કરી લઈ જતા હતા, પરંતુ સુકૃતના વશથી આપ સન્મુખ થતાં મારો છુટકારો થયો છે. રાજા સમજે કે હજી આ મને ઓળખતે નથી, તેમ જાણી રાજા કહે છે કે તમે વિજયચંદ્ર રાજાને શું ઉપચાર કર્યો હતે? રાજાને તે હકીકત જણાવે છે અને તે કુંવરની ઘણી પ્રશંસા કરે છે. હવે રાજપુરૂષ ત્યાં આવતાં રાજા કાર્પેટિકને સાથે લઈ રાજધાનીમાં જાય છે. રાજા કાર્પેટિકનું સન્માન કરે છે જેથી રાજા મને કેમ આટલું માન આપે છે તે સંબંધી પૂછી શકતા નથી. છેવટે જણાવે છે કે-“મારે વિજયચંદ્ર રાજાના દર્શન માટે જવું છે માટે રજા આપે.” તેમ કાઉંટિક કહેતાં છેવટે વિજયચંદ્ર રાજા પોતે કહે છે કે તે જ હું પોતે છું અને તમારા પ્રભાવથી રાજ્યલક્ષ્મી પામે છું. પછી કાર્પેટિકને સામંતની પદવી રાજા આપે છે. આ તરફ વિજયબળ રાજાના બીજા પુત્ર દેવને હેટા વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેની મા સૌભાગ્યસુંદરી ઘણું ઉપચારો કર્યા છતાં આરામ નહિં થવાથી વિચારે છે કે વિજયચંદ્રને કામણ કાગવડે તેવી અવસ્થાને પહોંચાડ્યો હતો તેને જ આ પ્રગટ વિપાક છે” એમ વિચારે છે, અને રાજ સહિત તેણી પદ્ધદેવની છેલ્લી સ્થિતિ જોઈ કલ્પાંત કરે છે, કુમાર મૃત્યુ પામે છે. મંત્રીઓ સંસારનું સ્વરૂપ રાજાને સમજાવે છે. દરમ્યાન મંત્રીઓ રાજાને જણાવે છે કે-બંદીખાનાનો ઉપરી બંધુમિત્ર જણાવે છે કે–મેં વિજયચંદ્રને પબ્રાખંડ નગરના રાજા તરીકે રાજયલક્ષ્મી ભગવતે જોયે છે, એ સાંભળી રાજા તેની ખાત્રી કરવા મંત્રીઓને ત્યાં મોકલે છે. અહિં રાણી રાજાને શેક કરતાં કહે છે કે-હું હેટા પાપ કરનારી ધર્મની વૈરી છું એમ જણાવી પશ્ચાતાપ કરે છે. રાજા તેને કહે છે કે તેં શું તેવું પાપ કર્યુ” છે. રાણી વિજયચંદ્રને ઝેર આપ્યાની હકીક્ત કહે છે. રાજા રાજકુમાર વિજયચંદ્ર જીવે છેરાજ્યલક્ષ્મી ભોગવે છે તેમ જણાવતાં રાણી દેદીપ્યમાન થાય છે. પછી રાજા પિતાના ભુવને આવી સ્ત્રીઓ કેવી હોય છે? તેના ચરિત્રો કેવા હોય છે વિગેરેને વિચાર કરે છે તે હકીકત (પા. ૩૬૭૬૮) જાણવા જેવી છે. અને તેથી જ પુરૂષોને ધન્ય છે કે ચારિત્રરૂપી શરીરનું રક્ષણ કરવા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૭, વિલાસ સહિત, ચપળ, સુંદર લોચનવાળી સ્ત્રીઓના વિષયમાં આવ્યા ન હોય વગેરે. અહિં સ્ત્રીઓના દુથરિત્રનું વર્ણન વાંચવા જેવું (પા. ૩૧૭–૩૬૮ ) માં આવેલ છે. અહિ રાજા ધર્મમાં ઉદ્યમવાળા, અને વૈરાગ્ય વાસિત થતાં પોતાના પુત્ર વિજયચંદ્રને તેડવા મુખ્ય સામતને પાખંડ નગરે મોકલે છે. જેથી કંવર વિજયચંદ્ર કાપેટિક અને રાજયલક્ષ્મી સાથે હસ્તિનાપુર આવે છે રાજા તેને સાકાર કરે છે. પછી રાજા તેને સુવર્ણ કળશવડે અભિષેક કરી રાજા પિતાની ગાદીએ સ્થાપન કરે છે અને પોતે તેમજ સામંત વગેરે નવા રાજાને પ્રણામ કરે છે. રાજા વિજયચંદ્રને શિખામણ આપે છે કે શયન, આસન, ભોજન વગેરે કાર્યોમાં પ્રમાદ રહિત થઈ આત્માનું રક્ષણ કરજે કારણ કે તે મૃત્યુના સ્થાને છે. ધર્મ અર્થને વિષે માટે પ્રયત્ન કરજે, પ્રજાજનનું ૫ણ તથા પ્રકારે કોઈપણ રીતે પાલન કરજે. કારણકે તેને તે નિરંતર આશિર્વાદ આપતા રહેશે, વગેરે શિખામણ આપી રાજા વનવાસમાં જઈ તાપસી દીક્ષા લે છે. ઘણું વષી એ રાજ્યની હટી લક્ષ્મી ભેગવી, પછી પિતાના પુત્રને રાજયને ભાર સેપે છે, અને ધર્મની સન્મુખ મતી થતાં ધર્મનું આચરણ કરે તેમ વિચારી કાર્પટિક મંત્રી સાથે પુરષદત્ત સૂરિ પાસે આવે છે. સરિઝના ધર્મોપદેશવડે પોતાને સંજમ લેવાની ઈચ્છા થતાં તે કાપેટિકને જણાવે છે. કાર્પેટિક વિજયચંદનો વિયોગ સહન ન કરી શકવાથી પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવે છે. પછી રાજા પોતાના પુત્રને ગાદીએ સ્થાપન કરી દાન દઈ, જિનાલયની પૂજા કરી શ્રી પુરૂષદત્ત સુરિ પાસે બંને જણે દીક્ષા લે છે. સારી રીતે સંજમની આરાધના કરી ગુરૂ પાસે વિધિપૂર્વક અનશન પ્રહણ કરે છે. છેવટે મૃત્યુ પામી બંને સંધર્મ દેવલોકમાં પુષ્પાવત સક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રને વિષે શ્રાવતી નગરીના રાજાને ત્યાં પુત્રપણે જન્મે છે અને તેનું - જય અને વિજય નામ આપવામાં આવે છે. યૌવનાવસ્થા થયા છતાં વિષયના સંબંધી વિમુખ રહેવાથી મનિના ચરણકમળની આરાધનાના ઉદ્યમી થવાથી ભાવથી જાણે કે સર્વવિરતિ અંગીકાર કરી હોય તેમ ભાવના ભાવવા લાગ્યાં કેટલાક દિવસ પછી સ્વપ્નમાં દેવે કહે છે કે-હે મહાપ્રભાવવાળા ! હવે તમારૂ જીવિત થઇ હોવાથી આશ્રમપદ ઉદ્યાનમાં જઈ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાન પાસે ચાસ્ત્રિ અંગીકાર કરી ગણધર પદવીને પામે. જાગ્રત થતાં આવેલ સ્વપ્નનું ફળ ઉત્તમ જાણી માતપિતાને તે . હકીકત જણાવી, રજા લઈ કેટલાક પ્રધાન પુરૂષ સાથે મારી પાસે આવી પ્રવજ્યા લઈ ગણધરની ઉત્તમ પદવીને પામ્યા. પરમાત્મા અશ્વસેન રાજાને કહે છે કે-રાજા તમારા પૂછવાથી મેં દશે ગણધરના પૂર્વભવના વૃત્તાંત કહ્યાં. હવે અશ્વસેન રાજા પ્રભુને કહે છે કે-આપના જેવું ત્રણ કાળનું યથાસ્થિત સ્વરૂપ બીજો કોણ કહી શકે? ધન્ય છે, પ્રભુ ! આદશ ગણધર ભગવાનને અને આપના ચરણકમળને જોઈ હર્ષ પામીયે છીયે. અમારું જીવિત તે દુર્ગતિના ફળવાળું છે, છતાં સંસારને શીધ્રપણે તજી મનુષ્ય આપની સેવા કરતા નથી. . અહિં પ્રભુની એ રીતે અશ્વસેનરાજા સ્તુતિ કરે છે, તેટલામાં શકેંદ્ર આવી વિનયસહિત મસ્તક નમાવી હર્ષપૂર્વક જણાવવા લાગ્યો કે શઠ અને અત્યંત વૃદ્ધિ પામતાં ઠેષવાળા કમઠે હે નાથ ! આપના ઉપર ભયંકર ઉપસર્ગ કેમ કર્યો ? તે સાંભળી જગદ્દગુરૂ પાર્શ્વનાથ ભગવાને પોતાની પ્રથમ મતિના ભવથી સર્વ હકીકત ઇદ્રને જણૂવી, જેથી ઇંદ્ર વગેરે સાંભળી વૈરને વિપાક જાણી જિનેશ્વર નમી-સ્મરણ કરી સ્વસ્થાને જાય છે. - આ ચોથા પ્રસ્તાવમાં દશ ગણધરના પૂર્વવૃત્તાંતે તથા તીર્થને વિસ્તાર યુક્ત વૃતાંતવાળે ગ્રંથ પરિચય પૂરો થતાં હવે પાંચમા પ્રસ્તાવને ગ્રંથ સાર જણાવીએ છીએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ પાંચમે-(પા. ૩૭૩ થી પ૦ ૪૫૭ સુધી) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મેક્ષ ગમનરૂપ ધર્મકથાનું વર્ણન | મંથકત્ત આચાર્ય મહારાજ આ પ્રસ્તાવમાં તેનું વર્ણન આપે છે. હવે શ્રી પાર્શ્વનાથ ભગવાન અશ્વસેન રાજા વગેરે પ્રધાનજનોની અનુજ્ઞા લઈ સપરિવાર આશ્રમપદ ઉદ્યાનમાંથી બહાર નીકળે છે. પ્રભુ ચોત્રીશ અતિશયવડે બિરાજમાન હોવાથી માર્ગમાં ધર્મચક્ર આગળ ચાલે છે, મસ્તક ઉપર છત્ર શોભે છે, ચામર વિજાય છે, આકાશમાં દેવદુંદુભિ વાગે છે, મણિના પાદપીઠ સહિત સિંહાસન આકાશમાં . સાથે ચાલે છે, વાયુ અનુકૂળ વાય છે, માર્ગમાં આવતાં તરૂવર નમે છે, મનુષ્યના મહામારી, દુર્ભિક્ષ, અતિવૃષ્ટિ, વગેરે અનેક દુઃખોના સમૂહને માહામ્યવડે દૂર કરતાં વિચરે છે. વગેરે ભગવંતના અતિશયેવડે શું શું બને છે તેનું વર્ણન અહિં (પા. ૩૭૩ મે) આપેલ છે. રસ્તામાં દરેક સ્થળે રાજા વગેરે અનેક મનુષ્યને પ્રતિબોધ કરતાં પરમાત્મા મથુરા નગરીમાં . પધારે છે. આ નગરીમાં કે જ્યાં શ્રી સુપાશ્વનાથ ભગવાનના તીર્થની પ્રવૃત્તિવડે દેવોએ બનાવે મનહર શુભ અને મથુરા નગરીનું વર્ણન (પા. ૩૭૪) જાણવા જેવું આપેલ છે. આ નગરીની પૂર્વ દિશામાં દેવે સમવસરણની સુંદર રચના કરે છે. (પા. ૩૭૪ ) . પછી ચોત્રીશ અતિશય, ક્ષીરાવ લબ્ધિઓ, પાંત્રીસ પ્રકારની મનહર વાણીવડે યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવંત માલકોશ રાગથી યુક્ત, સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષા સમજે તેમ દેશના આપે છે. પરમાત્માની દિવ્યવાણી, સુધાવર્ષણ, સંસારતારણી, અનેક આત્માઓનું કલ્યાણું કરનારી છે. એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુએ છોના અજ્ઞાનરૂપી અંધકારને મિટાવી જેમણે અનેક ભવ્યાત્માઓને સમ્યક્ત્વને માર્ગ બતાવ્યો, અનેક પ્રાણીઓને દેશવિરતિ ધર્મ આપ્યો, અનેક પ્રાણીઓને સર્વવિરતિ ધર્મ પ્રહણ કરાવ્યો, અનેક આત્માઓને સ્વર્ગ લક્ષમી આપી અને અનેક ભવ્યાત્માઓને મેક્ષમાર્ગના પથિક કર્યા છે; પ્રભુ દેશનાની અમૃત વાણીને આ મહાન પ્રતાપ છે. આ ચરિત્રના આગલા ચાર પ્રસ્તાવોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભવે તથા દશ ગણધર ભગવાનના પૂર્વભવના વૃત્તાંત એટલા બધા રસિક અને ખાસ મનન કરવા જેવા હતા. જેથી તે માંહેના બોધપાઠ, કથાઓ વિવિધ વર્ણનેને સંક્ષિપ્તમાં ગ્રંથપરિચય કરાવ્યો છે, તેમ આ પાંચમા પ્રસ્તાવને સંક્ષિપ્ત ગ્રંથસાર આપવાની જરૂર લાગતી નથી, કારણ કે દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાને સમવસરણમાં બિરાજમાન થઈ જે ધર્મદેશના આપી છે એ સર્વ પ્રભુની અમૃત તુલ્ય વાણી હોવાથી આ પ્રસ્તાવમાં તે સંપૂર્ણ વાંચતા વાચકને પ્રમાદ ન થાય, મનનપૂર્વક વાંચી આત્મિક આનંદનો સંપૂર્ણ લાભ લે, તેમજ તે દેશનાના મધુરા રસમાં કંઈ પણ ક્ષતિ ન પહેર્ચ માટે અહિ માત્ર તેમાં આવેલ વિષયે સંક્ષિપ્તમાં આપવા સાથે કથાઓને નામનિશ જ કરીએ છીએ, જેથી વાંચકને તે છેલ્લા (પાંચમા ) પ્રસ્તાવ મનનપૂર્વક સંપૂર્ણ વાંચી જવા ભલામણ કરીએ છીએ. પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્યાત્માઓનું કલ્યાણ કરવા જે દીય દેશના આપી છે તેમજ ત્યારપછી પ્રથમ ગણધર ભગવાન શુભદતે પિતાની મધુર અને શાંત રસભરિત દેશનામાં લોકોને ધર્મ કહે છે તે સર્વ અક્ષરશઃ એકાગ્ર ચિત્ત શ્રદ્ધાપૂર્વક વિચિત આ મકવાણુ થવા સાથે ગણધર ભગવાન અને આ ગ્રંથના કર્તા વિદ્વાન આચાર્ય Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવભદ્રાચાર્ય ભગવાને પેાતાની મનહર, સુંદર મધુર રીતે કરી છે, થાય તેમ છે. ૯ વિદ્વત્તાવડે આ ચરિત્રમાં તેની ગુથણી–સ'કલના કેવી રસમય, તે જાણવા સાથે આચાર્ય ભગવાન માટે પણ પૂજ્યભાવ ઉત્પન્ન આ અવસરે દયામય પ્રવાહને પ્રવર્તાવનારા દશ ગણધરના સમૂહવર્ડ પરિવરેલા તીનાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૂર્વ દિશાના દ્વારવડે સમવસરણમાં પ્રવેશ કરી, પ્રદક્ષિણા દેવાપૂર્વક “ તીને નમસ્કાર હા ” એમ ખેલતાં સિ ંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. હવે કઇ કઇ પદા કયાં એસે છે તે જણાવાય છે. અગ્નિ ખૂણામાં ગણધર મુનિએ, દેવાંગનાએ, સાધ્વીએ બેસે છે. દક્ષિણ દિશાના દ્વારવડે પ્રવેશ કરીને વાળુવતર, ભવનપતિ, અને જ્યોતિષિ દેવો વાયવ્ય ખૂણામાં બેસે છે. ઉત્તર દ્વારવર્ડ પ્રવેશ કરીને વૈમાનિક દેવ, મનુષ્યા અને નારીના સમૂહ ઇશાન ખૂણામાં બેસે છે. ત્યારપછી સિદ્ધ, હરણુ, સ વગેરે ખીજા પ્રકારના ગઢની મધ્યે વૈરિવરાધ ત્યાગ કરી એક જ ઉદરથી ઉત્પન્ન થયેલ હાય તેમ ખેસે છે, અને સપ્તમ' સાંભળવામાં તલ્લીન થાય છે. અહિં ભગવાન પાર્શ્વનાથ ભગવતના મ્હોટા માહાત્મ્યથી તે બધુની જેમ પ્રેમભાવે વર્તે છે. ત્રીજા ગઢમાં મનુષ્ય અને દેવાના વાહન વગેરે રહે છે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને દેશના સમૂહ બેઠા પછી જગદ્ગુરુ સંસારના ભયના ભંગ કરવામાં સમ ધમકથાનેા આરંભ કરે છે. t ‘ હૈ ભય થવા ! ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીથ"કરાએ મેક્ષપુરીના સરળ મા*રૂપ, સમગ્ર કલ્યાણુનુ કુલ ભવનરૂપ, દુઃખરૂપી વૃક્ષને દુતિરૂપ લતાના સમૂહના છેદ કરવામાં કુહાડારૂપ, દુષ્કર્મરૂપી અંધકારનો નાશ કરવામાં એક શરદઋતુના પ્રચંડ સૂર્ય'રૂપ અને મનતિ પ્રાપ્ત કરવામાં પ્રગટ કલ્પવૃક્ષના પ્રભાવરૂપ તથા વિધેય શ્રુદ્ધિવર્ડ કલ'ક રહિત ધર્મ જ કહ્યો છે. વળી તે ધર્મ, દાન, તપ, શીલ અને ભાવના એ ચાર પ્રકારે કહ્યો છે. તેમાં પહેલું દાન ત્રણ પ્રકારનું કહ્યું છે. જ્ઞાનદાન. અભયદાન અને ત્રીજું સદ્દ કરનારાના વિષયમાં ઉપષ્ટ ભ દાન. તેમાં જે જ્ઞાનદાન તે દીવાની જેમ પદાર્થાને પ્રકાશ કરનારૂં છે, અને મેક્ષનગર તરફ્ ચાલેલા જીવને સાક્ષાત્ સાર્થવાહ જેવું છે. જે જ્ઞાનદાન આપવાથી જીવ સને વિષે વિચક્ષણ થાય છે—બંધ, મેક્ષ, જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરેના જ્ઞાનને વિષે, અવશ્ય કુશળપણું પામે છે. ત્યારપછી શુદ્ધ સદ્ધર્માંની ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, તથા પ્રાણુિવધાદિકને તજે છે અને નિરવળ્ વૃત્તિને અનુસરે છે. આ પ્રમાણે કરવાથી મોટા સ્વલાક અથવા મેાક્ષસુખને પામે છે. જ્ઞાનના પ્રસાધ્વર્ડ કર્યું કલ્યાણુ ન પામે ? જેણે તત્ત્વ મુદ્ધિથી જીવાને જ્ઞાનદાન કર્યું" હૈાય, તેણે બન્ને ભવનાં સુખ મેળવ્યા છે. વળી તે જ્ઞાન દાન ભણવું અને ગણવું એ પ્રકારથી પુસ્તકાકિ આપવાથી અને તેના ઉપજ'ભથી ખરેખર બીજી સર્વ જ આપ્યું જ છે. દાનનું સ્વરૂપ અને તે ઉપર લક્ષ્મીધનું દૃષ્ટાંત. જ્ઞાન આપવાના માહાત્મ્યથી જીવ ગણુધરપદને તેમજ અરિહંતપણાને પામે છે, અને ક્રમે કરીને શીઘ્રપણે અપુનભવ( મેક્ષ)ના લાભને પણુ પામે છે. આ પ્રમાણે પ્રથમ જ્ઞાનદાનનું સ્વરૂપે કહ્યું. હવે હું અભયદાનને કહુ છું, અને તે પૂથિયાદ્રિક જીવાના રક્ષણવર્ડ થાય છે. તેમાં પૃથ્વીકાય, Page #75 -------------------------------------------------------------------------- ________________ ७० અસૂકાય, વનસ્પતિકાય, વાયુકાય અને અગ્નિકાય (એ પાંચ એકેન્દ્રિય) તથા ફ્રી દ્રિય, ત્રક્રિય, ચતુરિ’પ્રિય અને પંચેન્દ્રિય જીવાની હિં'સાને જે વર્ષે છે, તેને ડાહ્યા માણસા અભયદાન કહે છે. અહિંસા મન, વચન અને કાયાવડે જીવની રક્ષા કરવાથી, શત્રુ મિત્રપણાની સમાનતાથી અને મેાટી ભાવની વિશુદ્ધિથી ઢાય છે; પરંતુ આવા પ્રકારનુ ઉત્તમ અને બન્ને લેાકમાં હિતને ઉત્પન્ન કરનાર અભયદાન શિવલીએ જોયેલ વિશેષ પ્રકારના જીવાને સભવે છે. જેથી કરીને સર્વ જીવા મોટી આપત્તિમાં પડયા છતાં પણ પોતાના જીવિતને જ ઈચ્છે છે, તેથી કરીને આ અભયદાન જ કુશળ પુરૂષે આપવા લાયક છે. મરજીના ભયથી યાકુળ હૃદયવાળા કથા કયા પુરુષો પેાતાના જીવિતને માટે રાજ્યાદિક સપાના ત્યાગ કરીને માતંગપણાને નથી પામ્યા ? જેથી કરીને રાજ્યાંગ સમગ્ર પૃથ્વીની સ્મૃદ્ધિ આપવાથી પણ આ વિતદાન અત્યંત પ્રિય છે, તેથી કરીને તે ( જીવિત ) જ આપવા લાયક છે. આ સંસારમાં જે દીધ આયુષ્ય, રાગરહિતપણુ‘ અને લેાકના લેાચનને આનંદ આપનારું થાય છે, તે અભયદાનનુ ં ફળ જાણુવુ. હવે હું ધર્માપગ્રહ દાનની પ્રરૂપણા કરૂં છું. ( જણાવું છું. ) વળી તે ( ધર્મપહદાન ) જ્ઞાનાદિકવર્ડ યુક્ત, પાત્રરૂપ, બ્રહ્મચારી અને સ્વાધ્યાય ધ્યાનમાં સ્થાપન કરેલા ચિત્તવાળા સારા સાધુને વિષે નવ કાટી શુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિ દ્વવ્યવડે જે સારી રીતે ઉપગ્રહ કરવા, તે અહિં` ઉપગ્રહ કરનારૂં કહ્યું છે. વળી તે ચાર પ્રકારે દાયક શુદ્ધ, ગ્રાહક શુદ્ધ, કાળ શુદ્ધ અને ભાવ શુદ્ધ આ પ્રમાણે આપેલું તે દાન શીઘ્રપણે પાપની નિરા કરે છે. જ્યાં દાતા શ્રાવક મદ રહિત હાય, સમુદ્રની જેમ નિર્વાણુ રહિત હૈાય અને કલ્પ્ય તથા અકષ્યની વિધિને જાણુતા હાય તે દાયક વિશુદ્ધ કહેવાય છે. શ્વાત્યાદિક ગુણવડે યુક્ત, ગુરુની ભક્તિવાળા અને ચારિત્રવાળા સાધુ જ્યાં અતિથિ થાય, તેને ગ્રાહક શુદ્ધ કહે છે. તથા ઉચિત સમયને વિષે જે અપાય, તે કાળ વિશુદ્ધ કહેવાય છે, અને હૃદયની વિશુદ્ધિ વડે જે અપાય તે ભાવશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે આ ચાર વિશુદ્ધિવાળુ દાન ( જિનેશ્વરાએ ) કહ્યું છે, તથા વળી અનુક'પા દાનના જિનેશ્વરાએ કદી નિષેધ કર્યાં નથી. આ પ્રમાણે ત્રણ પ્રકારના દાન જે લેાકા ચિત્તની અત્યંત શુદ્ધિવર્ડ આપે છે, તે આ સ'સારસમુદ્રને લીલા માત્રથી તરી જાય છે. આવા પ્રકારનું દાન સંસારવાસથી વિરક્ત થયેલા ક્રાઇકને જ પુણ્યવર્ડ પ્રાપ્ત થાય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત અને આ લેાક સ’બધી જ કાંઇક્ર મનવાંછિત ફળ આપે છે, પરંતુ આવા પ્રકારનું દાન તા અપરિમિત અને છેવટે માક્ષને આપે છે. આ ત્રણ પ્રકારના દાનને વિષે મહાસત્વશાળા લક્ષ્મીનુ દૃષ્ટાંત છે, જે વિરાધનાવડે અલક્ષ્મીને અને આરાધનાવડે લક્ષ્મીને પામ્યા છે. તેનું ચરિત્ર જરા પણ વિક્ષેપ નહિં કરતાં સાંભળેા. ( પા. ૩૭૭ થી પા. ૩૯૧ ) પરમાત્માએ કહેલુ' સમજવા જેવુ આદરણીય છે. આ પ્રમાણે દાન અને અજ્ઞાનનું વિવિધ પ્રકારનું કુળ જાણીને ભવ્ય પ્રાણીઓએ તેવી રીતે ક્રાઇ પણ પ્રકારે વવું જોઇએ, કે જે પ્રકારે શીધ્રપણે સાંસારને ભગ–નાશ થાય. દાન સુખનુ નિધાન છે, દુર્ગાંતિરૂપી માટી ગુહાનું પિધાન ( ઢાંકણું ) છે, કલ્યાણુને પ્રાપ્ત કરનાર છે, સમગ્ર સુખનું પ્રધાન કારણુ છે. જન્માંતરમાં પણ જેઓએ દાન આપ્યુ છે, જેઓએ સુકૃત ઉપાર્જન કર્યું છે, સુમતિરૂપી વિલાસિની( સ્ત્રી )એ આદર સહિત જેને જોયા છે, તથા ખરફ અને હારના જેવી શ્વેત ( ઉજ્વળ ) કીર્તિ જે પામવા લાયક છે, તેએાની જ મતિ દ્વાનને માટે ઉછળે છે, બીજાની મતિ ઉત્સાહ પામતી નથી. અહીં ધણું કહેવાથી શું ? જો તમને સ્વર્ગ અને મેક્ષના સુખ પ્રિય હાય, તેા હમેંશાં દાનને વિષે જ પ્રતિબંધ ( આગ્રહ ) કરે. આ જગતમાં જે કાંઇ મન અને તેત્રનું દૃર્શન ( જોવા Page #76 -------------------------------------------------------------------------- ________________ હા લાયક વસ્તુ )છે, તે નિવૃત્તિને ( સુખતે-મેક્ષિતે ) ઉત્પન્ન કરનાર છે, તે સ` વિકળતા રહિત ( પરિપૂર્ણ ) અને ઉદાર દાનનુ કુળ ફ્રુટ રીતે તું જાણુ. ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ થયેલાને જે શ્રેષ્ઠ ભોજન અને જળની પ્રાપ્તિ થાય છે, રાગ વ્યાપ્ત થયેલાનું રક્ષણ કરનાર ઔષધાદિકનેા જે લાભ થાય છે, માર્ગોમાં ચાલવાડે દુ:સ્થ થયેલા જેમને તત્કાળ શય્યાની પ્રાપ્તિ થાય તે સ દાનરૂપી શ્રેષ્ઠ કલ્પવૃક્ષા વિશ્વાસ છે એમ જાણી સત્ર ઉપાયના કારરૂપ ધનદાન કરવામાં પણ જેની શકિત નથી, તે પેાતાના વિતની અપેક્ષા રહિત થઈને તપ કેમ કરે છે? ખેતી અને રાજસેવા વિગેરે ઘણા પ્રકારના દુઃખવડે ધન ઉપાર્જન કરીને તેને ભોગવ્યા વિના અને દાન કર્યા વિના અન ંત જતા નાશ પામ્યા છે. આ પ્રમાણે દાન ધર્મના વિષયવાળુ દૃષ્ટાંત સક્ષેપથી મે' કહ્યું. હવે હું તપ ધર્મ સંબધી દૃષ્ટાંત કહું છું. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શેણિત ( આ સાત ધાતુ ) તથા અશુભ કર્માં જેના વડે તપે છે, તેને અહીં યથા તપ કહ્યો છે. વળી તે તપ ખાદ્ય અને આભ્યતર ભેદવડે એ પ્રકારે અહીં ( શાસ્ત્રમાં) કહ્યો છે. તેમાં બાળ તપ અન શનાર્દિક ભેદવડે છ પ્રકારે કહ્યો છે. અનશન, ઊનેાદરી, વૃત્તિસ ંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારે બાહ્ય તપ છે. બહારના અંગને તપાવવાવડે કર્માંની નિજ રાનું કારણરૂપ આ તપ છે, અને અભ્યંતર તપ પ્રાયશ્ચિત વિગેરે છ ભેદવાળા છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત્ય તથા સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ પ્રકારે આત્યંતર તપ છે. આ ખાર પ્રકારના તપને આચરીને વિશુદ્ધ શુભ ભાવનાવાળા ધીર પુરૂષા અનંત પાપાની નિર્જરા કરે છે. જેમ સુકાળ વિગેરેવર્ડ રાંગેાના વિનાશ નિશ્ચયથી દીઠે છે, તેમ ક્રમા વિનાશ અનશનાદિકવર્ડ જાણવા. જ્યાં અપવનાદિક થડા પણુ ઇંદ્રિયને વ્યાપાર થતા નથી, તેવું ઉગ્ન નિકાચિત કમ* પણ તપવડે નાશ પામે જ છે. ઋષિદ્ધત્યા વિગેરે જે દારૂણ રસવાળા પાપા કહેવાય છે, તે પશુ જીવની અપેક્ષા રહિત કરેલા તપવડે કરીને ક્ષીણ થાય છે, ત્યાં સુધી દારિદ્ર હાય છે, ત્યાં સુધી રાગની ઉત્પત્તિ હોય છે, ત્યાં સુધી મેટું ધૈર્ભાગ્ય હોય છે અને ત્યાં સુધી અનિષ્ટ અને જૈઅનિષ્ટિત ચિત્તને સંતાપ ઉત્પન્ન થાય છે કે જ્યાં સુધી હજુ પણ ભવ્ય મનુષ્ય તપ કરવામાં ઉદ્યમ નથી કરતા, અને તે તપ પણ કાઇ પણ પ્રકારે (જેમ તેમ ) કર્યો ડ્રાય, તેા છેવટે અશુભ પ્રાપ્ત થાય છે. આ તે વિષે ધનશર્મા સા વાહતુ દષ્ટાંત છે, કે જે ( સાથ'વાડ ) તપના પ્રસાદ( પ્રભાવ )વડે મોટા સન્માન અને યશને પામ્યા હતા. ( પા. ૩૯૨ થી પા. ૪૦૯. ) તપ ધમ નું સ્વરૂપ અને તે ઉપર ધનશમાં સાવાહની કથા, આ તપ ધર્માને વિષે કંઇ પણ અસાધ્ય નથી એ પ્રમાણે પોતાની મતિથી વિચારીને, આલસ્યને ત્યાગ કરીને ભષ્ય જીવેએ આ તપને વિષે સર્વથા યત્ન કરવા. અત્યંત ક્રૂરાયમાન કરાવી જેમ હિમનેા સમૂહ વિલય પામે છે તેમ તપવડે હિંસાદિક મહાપા અવશ્ય વિલય પામે છે. ૧ પ્રવૃત્તિના અભાવ-વાળવુ. ર્ પાર ન આવે તેવુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ७२ આ પ્રમાણે તપધ` મે કહ્યો, હવે શીલધનું વર્ણન દૃષ્ટાંત સહિત કહું છું. તે સાંભળેા. 'હવે શૂરવીરવડે શીલધમ' કહેવાય છે, અને શીલ એટલે મનની વિશુદ્ધિ, અથવા પ્રાણીહિ'સાદિક પાપના સ્થાના ત્યાગ, અથવા ક્ષાંતિ, માવ વગેરે વડે ક્રોધાદિકના નિગ્રહ, ક્ષગ્ લવતા પ્રતિબંધ, ઉત્તમ શ્રદ્ઘા અને સવેગ, સર્વ જીવાને વિષે ઇચ્છા રહિતપણે મૈત્રી કરી, અથવા કલંક રહિત બ્રહ્મ પાળવું, તે શીલ કહેવાય છે. આ શીલ પુરૂષને માટી શેશભા કરનારૂં આભરણુ કહ્યું છે. આ શીલ રહિત પુરૂષા સારી વિભૂષાવાળા હૈાય તે પણ શાભાને પામતા નથી. જે કાઇ જીવા અહીં મેક્ષમાં જાય છે, ગયા છે અને જશે તે સર્વે નિર્મળ શીલ પાળવાના પ્રસાદથી અવશ્ય જાણેા. તપ વિના અતે દાન વિના પણ એક શીલ પાળવામાં જ ઉદ્યમવાળા મનુષ્યો સુરેન્દ્રદત્તની જેમ અવસ્ય માટા ઉદયને પામે છે. હવે ( પા. ૪૧૦-થી પા ૪૨૩ )માં જણાવવામાં આવેલ છે. કથામાં જણાવ્યા પ્રમાણે એક શીલ જ સદ્દ રૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં મેધરૂપ છે, મનેવાંછિત સિદ્ધ કરવામાં અનુકૂળ, સંસારના ભયને મસ્તકના ફૂલ સમાન, ઘણા પ્રકારના ગુણરૂપી ધાન્યના સંચય કરવામાં મૂશળરૂપ, અને અધમ કુકતે પીલનાર છે. આવા ઉત્તમ શીલવ્રતને જે ધારણ કરે છે તે મનેાસત્ત્વવાળા છે. શીલ ધર્મોનું સ્વરૂપ તે ઉપર સુરેન્દ્રદત્તની કથા. આ પ્રમાણે ઉદાહરણ સહિત શીલ ધર્માંતે સારી રીતે કહીને હવે હું ઉદાહરણુ સહિત ભાવના ( ભાવ ) ધમ કહું છું. જે વિશુદ્ધ ચેષ્ટાવડે જીવ ભવાય છે( ભાવિત કરાય છે ) અને વાસિત કરાય છે, તે ભાવના કહેવાય છે, અને તે જ્ઞાનાદિકના વિષયવાળી ઘણા પ્રકારની છે. કાષ્ટ જીવ જ્ઞાનવર્ડ, દનવડે અને ચારિત્રવર્ડ તથા તીર્થંકરની ભક્તિવડે અવશ્ય આ જગતમાં અત્યંત ભાવનાવાળા થાય છે. આ જગતમાં કાઇક જીવ સંસારની દુગ'છાવડે, કામની વિરતિવર્ડ, સાધુની સેવાવર્ડ અને જિનધની પ્રભાવનાવડ ભાવિત થાય છે, કૈાઈ માક્ષસ્થાનના શુભ અનુરાગવડે અને સારા સગવડે ભાવિત થાય છે. કાઇ મેાક્ષના અર્થી જીવ અનુચિત્તની અપ્રવૃત્તિવર્ડ, નિંદાવર્ડ અને ગાઁવડે ભાવિત થાય છે, જે જીવ જે કાઇ કુશળ કર્માંવડે નિશ્ચે ભાવિત થાય છે, તે ભાવના તેને જ ધમ ઉત્પન્ન કરનારી થાય છે. ભરત ચક્રવર્તી શરીરના નિઃસારપણાએ કરીને, ભગવાન ચિલાતિપુત્ર પણ વાંસના અગ્રભાગે લાગ્યા છતાં પણુ વિષયના અત્યંત વિરાગપણાએ કરીને, વળી મરુદેવી માતા ઋષભદેવ જિનેશ્વરની ઋદ્ધિ જોવાથી ઉત્પન્ન થયેલા મોટા હવડે કરીને સંસારરૂપી વનના અગ્નિ સમાન ભાવનાને પામ્યા હતા, તેમ સભળાય છે. ઘણા પ્રકારે જીવાને તે તે ( જુદા જુદા )ભાવ ઉત્પન્ન થવાથી પરમાવડે ભાવનાનું ચત્તાપરિમાણુ કરવાને ડાહ્યા પુરૂષો પણ સમ* નથી. લવણુ રહિત ભાજનની જેમ અને હૃદયમાં પ્રીતિ રહિત સ્ત્રીની જેમ ભાવના રહિત માટા વિધિ પણ શ્લાધા પામતા નથી. સિદ્ધાંતને વિષે સંભળાય છે કે—નવપ્રૈવેયકને વિષે અભન્ય જીવાએ પશુ અનત શરીર મૂકયા છે, પરંતુ જ્ઞાનાદિક ભાવના વિરહને લીધે મોટી તપશ્ચર્યા કર્યા છતાં પણુ મેાક્ષના સુખતા લાભ થયા નથી, કેમકે થોડી ૧ આલાપણ એવું માપ. ભાવના ( ભાવ ) ધર્મનું સ્વરૂપ તે ઉપર બ્રહ્મદત્તનુ દૃષ્ટાંત. Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મદિયાવંડ રૈવેયકમાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી. દાન, શીલ અને તપને વિષે જે કોઈપણ રીતે ભાવના ન હોય, તે તે ( દાનાદિક) સર્વે પોતાના કાર્યને સાધતા નથી. તપ વિગેરે ધર્મને કરનાર પણ ભાવના રહિત હોય તે બ્રહ્મદરની જેમ વાંછિત અર્થને પામતું નથી અને તેથી અન્યથા ( ભાવના સહિત) હોય તે તે બહાદત્તની જ જેમ વાંછિત અર્થને પામે છે, માટે હે ભવ્યજી! આ બંનેના વિષયમાં પણ હું બ્રહ્મદત્તની કથા કહું છું તે સાંભળે (પા. ૪૨૪ થી ૫. ૪૪૧). આ પ્રમાણે ચિંતામાગને ઓળગે તેવા વાંછિત અર્થની પ્રાપ્તિ કરવામાં કટપવૃક્ષ સમાન ભાવનીધર્મને મેં કહ્યો. આનાથી બીજે પાંચમો ધર્મ ત્રિભુવનને વિષે પણ નથી. તેથી કરીને શીધ્રપણે મોક્ષના તથા વાંછિત અર્થને ઈચછનારા છએ આ ધર્મને વિષે જ પ્રયત્ન કરવો. જે કઈ મેક્ષમાં ગયા છે, જશે અને જવાના જ છે તે આના પ્રભાવથી છે એમ તમે જાણો. આ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારને ધર્મ કહીને ત્રણ લેકના ગુરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ દેવજીંદામાં પધાર્યા. હવે પહેલે પર નિર્ગમન થતાં પહેલા ગણધર શુભદિને શ્રી જિનેન્દ્રની પાદપીઠ ઉપર બેસીને લોકોને ધર્મદશના આપવી શરૂ કરી. સંખ્યાતીત ( અસંખ્યાતા) ભવને વિષે બીજો જે કહે અથવા પૂછે તે અનાદિૉષી આ છાસ્થ જાણતું નથી. આ પ્રમાણે ત્રિભુવનમાં સૂર્ય સમાન શ્રી પાર્શ્વનાથ સ્વામીએ તેવા કેઈપણ પ્રકારે બન્ને પ્રકારના અશિવરૂપી વ્યાધિથી આ પુરલેકને અત્યંત મુક્ત કર્યો, કે જે પ્રકારે અત્યારે પણ જગદ્ગુરુના ચરણના પ્રભાવથી ભાવિતા મતિવાળા પુરુષો વાંછિત સર્વ અર્થન કરનારી જિનપ્રતિમાને પોતાના ઘરના ઉત્તરંગમાં (ઉપરના ભાગમાં ) સ્થાપન કરે છે. જે સ્થાને ભગવાન સમવસર્યા હતા તે સ્થાને અસુર અને સુરોએ બનાવેલું શ્રી પાર્શ્વજિન ભવન હજી પણ મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ત્યારપછી ઘણું ભવ્ય જનને પ્રવજ્યા આપીને અને કેટલાકને શ્રાવક ધર્મમાં સ્થાપન કરીને શુભદાદિક ગણુધરે અને સાધુના સમૂહ તથા જઘન્યથી પણ એક કરોડ દેવેથી પરિવરેલા તેમજ પોતાના માતામ્યવડે હિંબ, ડમર, મારી, રાગ, અશિવ અને સ્થાને દૂર કરતા શ્રી પાર્શ્વનાથ ભગવાન મથુરાપુરીમાંથી નીકળ્યા. ' દેવાધિદેવ (પાર્શ્વનાથ પ્રભુ) કાસ, જવર વિગેરે રોગ શમાવવામાં પ્રસિદ્ધ ધનંતરી જેવા છે, દેવવાંછિત અર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, દેવલમીનું મંદિર છે, સદ્દગતિને દેખાડનાર છે, તથા ભવરૂપી મોટી વલીને ઉમૂલન કરવામાં પ્રચંડ અને મોટા યુગાંતના પવન સમાન છે, તે શ્રી પાર્શ્વનાથ દેવ જય પામો. જેમનું માત્ર નામ ગ્રહણ કરવાથી પણ રોગ, અગ્નિ વિગેરેથી ઉત્પન્ન થતા ભય તેમજ ભૂતના ઉપદ્રવ અને શાકિનીએ કરેલા વિદો પણ નાશ પામે છે, રાજાએ તત્કાળ વશ થાય છે અને શત્રુઓ મિત્ર થાય છે, તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ચરિત્રવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે. ” આ પ્રમાણે સુર, માગધ અને વૃંદારકના સમૂહવડે સ્તુતિ કરાતા તથા વીતભય, શ્રાવસ્તિ, ગજપુર, મિથિલા, કપિલ્યપુર, પતનપુર, ચંપાપુરી, કાકંદીપુરી, શુકિતમતીપુરી, કૌશલપુર અને રતનપુર વગેરે મોટા નગરમાં રાજાના સમૂહને તથા સામંત, મંત્રી, શ્રેણી, સેનાપતિ વગેરે પ્રધાન લેકને પ્રતિ કરતા અને એક ગામથી બીજે ગામવિહાર કરતા પરમાત્મા વારાણસી નગરીએ પધાર્યા, અને ત્યાં પૂર્વ દિશામાં ભાગમાં દેવોએ વિશાળ ત્રણ પ્રકારવડે મનોહર, પાંચ પ્રકારના પુષ્પના સમૂહવડે શોભતું, મણિમય પાદપીઠવાળું, નવા વિકસ્વર થયેલા મોટા પલ્લવવડે વ્યાસ સેંકડે શાખાઓ સહિત, કંકેલી વૃક્ષવડે અલં ૧૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ કારવાળુ, વાયુથી ઉલ્લાસ પામતી જાએાના સમૂહવર્ડ ન્યાસ થયેલા આકાશ-આંગણાના વિસ્તારવાળું, મેટુ અને મણુિના સમૂહવડે શે ભતા સિ ંહાસન સહિત દેવાએ સમવસરણ રચ્યું. તેમાં ભક્તિના સમૂહવડે નમેલા ઇંદ્રોના સમૂહવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ તીપતિ શ્રી પાષ'જિનેશ્વર પૂર્વ દ્વારે પ્રવેશ કરીને સિ ંહાસન ઉપર બેઠા. તે વખતે જિનેશ્વરની પ્રવૃત્તિને માટે નીમેલા પુરુષાએ જિનેશ્વરનું આગમન નિવેદન કર્યું, ત્યારે તે પ્રવૃત્તિને જણાવનારા પુરુષાતે યથાક્ત દાન આપીને હÖપૂર્ણાંક અંતઃપુર સહિત અને પ્રધાન પુરુષોથી પરિવરેલા અશ્વસેન રાજા સમવસરણમાં આવે છે અને ત્રણ પ્રદક્ષિણાપૂર્ણાંક ભગવાનને વાંદી, સ્તુતિ કરી, મુનિજનેને નમસ્કાર કરી પૃથ્વીપીઠ ઉપર બેસે છે. પછી પરમાત્મા શૈલેાકયનાથ શ્રી પાર્શ્વ પ્રભુએ અહિંસા, સત્તાન, સિદ્ધાંતૠત્રણ અને તપ વગેરે આત્માને શુ' શું લાભ કરે છે તે ઉપર દેશના આપવાથી ધણા ભવ્ય જીવા પ્રતિષેધ પામે છે. પછી દેવા, મનુષ્યા વગેરે પ્રભુને વાંદી સ્વસ્થાને જાય છે. એટલામાં જ્ઞાન વિજ્ઞાનવર્ડ નિપુણ બુદ્ધિવાળા, સર્વાંતે તૃણુ સમાન ગણતા, સર્વાંનપણાની પ્રસિદ્ધિની શ્રદ્ધા નહિ કરતા એક સામિલ નામના બ્રાહ્મણુ ભગવંત પાસે આવી ખેલવા લાગ્યા કે—હે ભગવાન ! સિરસવયા, માસ અને કુલત્થ તમારે ભાજ્ય છે કે અભાય ? પ્રભુ કહે છે ઃ-હે ભદ્ર ! સરિસવયા બે પ્રકારના છે ધાન્યવિશેષ સરસવ તે અચિત્ત હાય તો ભક્ષ્ય, ખીજો તુલ્ય વયવાળા પુરુષાદિક, બીજી માસ એ પ્રકારે એક ધાન્ય વિશેષ અને ખીજા શરીરના અવયવા, તેમાં જે ધાન્યરૂપ અચેત હેાય તે લક્ષ્ય અને બાકીના ભક્ષ્ય. તે જ રીતે કુલત્ય એ પ્રકારે-કળથી નામનું ધાન્ય ચિત્ત હાય તે। ભક્ષ્ય તેના ખીજો પ્રકાર સારા કુળમાં ઉપન્ન થયેલા. આ પ્રમાણે સત્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કહ્યુ ત્યારે પતિપણાના ગવ નાશ પામવાથી તે બ્રાહ્મણુ પ્રભુના ચરણમાં પડી વિનતિપૂર્વક કહે છે કે તમે સર્જંન અને પરમ પુરુષ છે, અને આપ ગુરુ છે, હું આપના શિષ્ય છું. એમ કહી ઉચિત હાય તે કહેા. તેમ કહેતાં પ્રભુ સમ્યકૃત્વપૂર્ણાંક બાર વ્રતરૂપી ધર્માંતે વિષે સ્થાપન કરે છે. અને તે માટે પ્રમાદ નહિ' કરવા જણાવ્યા પછી તે બ્રાહ્મણુ પેાતાને ઘેર જાય છે. કેટલાક વખત પછી તે બ્રાહ્મણ શંકા, કાંક્ષા વગેરે દૂધાવડે પતિત થઇ તાપસના વ્રતને ગ્રહણુ કરી, વનવાસમાં જઇ લેકાને વિષે મિથ્યાત્વ પ્રવર્તાવવા લાગ્યા. છઠ્ઠના પારણાને દિવસે કંદમૂળ વગેરેતા આહાર કરવા લાગ્યા. પછી ખાડા વગેરેમાં હું પડીશ ત્યારે અનશન કરીશ એમ નિણૅય કરી ઉત્તર દિશા સન્મુખ જતાં પ્રથમ દિવસે અશોકવૃક્ષ, ખીજે દિવસે સમ્રપણું વૃક્ષ, પછી પીપળા, ચેાથે દિવસે ઉમરાવૃક્ષ નીચે ચારે સ્થલે હામાદિ કૃત્ય કરતા હતા. દરમ્યાન કાષ્ઠ દેવ તેને કહે છે કે હે બ્રાહ્મણ ! આ તારી દુ:પ્રાત્રજ્યા છે, એમ સાંભળી, મને કાણુ કહે છે એમ ખેલતાં તે દેવ તેને જણાવે છે કે ભગવાન પાČનાથ પાસે ખાર અણુવ્રતાદિક ગૃહણુ કરીને તેને છોડી અન્યથા પ્રકારે તને વતા દેખીને અમેજ તે કહીયે છીએ. અને ફરી તુ' શ્રી પાર્શ્વનાથ ભગવાનને સ્વામીપણે સ્વીકારી સમ્યક્ત્વ મૂળ અકલંક ગૃહી ધર્મ સ્વીકાર. તે સાંભળી તેને શુભ ભાવ ઉત્પન્ન થતાં શ્રાવક ધમ' પ્રથમ પ્રમાણે અંગીકાર કર્યાં;, પરંતુ અંગીકાર કરેલ ધર્મનું પ્રાયશ્ચિત નહિં કરવાથી કાળે કરીને તે બ્રાહ્મણ શુક્રાવત સક વિમાનમાં શુક્ર નામના ગ્રહપણે ઉત્પન્ન થયા. પરમાત્મા અનેક જનોને બેધ આપી ત્યાંથી વિહાર કરતા હતા, દરમ્યાન લાંબા કાળ સુધી દુષ્કર તપ આચરવાથી પરાજય પામેલા, શિવ, સુંદર, સામ અને જય નામના ચાર મુનિ વિશિષ્ટ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કુળમાં જન્મેલા અને ઘણા શાત્ર સિદ્ધાંતના ભણેલા પ્રભુ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વ'ક નંદી પૂછ્યું' ૐ–મા ભવમાં અમે સિદ્ધિને પામીશું કે નહિ ? નિર્મળ કેવળજ્ઞાનવાળા સર્વ કાળ અને સ' પદાને જાણનારા ભગવ ંતે કહ્યુ` કે તમે ચરમ શરીરવાળા ઢાવાથી આ ભવમાં જ મેાક્ષપદ પામશેા. એમ સાંભળી ભગવાનનું વચન કદાપિ અન્યથા થતુ' નથી, તે। સુનિ અનુષ્ઠાને શા માટે કરવા જોઈએ એમ વિચારી દીક્ષા છોડી આવિકા કરવા માટે બહુ ધમને અંગીકાર કરે છે. અને અનુચિત્ત આહાર વગેરે પ્રવૃત્તિ કરે છે. દરમ્યાન એક વખત પૂર્વે આચરણ કરેલાં ચારિત્રવાળા તે ચારે ( આવશ્ય ભાવિભાવનું ઉલ’ધનપણું નહિ. ઢાવાથી ) સવેગના સમૂહ ઉછળતાં અનુચિત્ત પ્રવૃત્તિથી પાછા હઠી તેમજ ચાર મહાવ્રતના ખંડનથી અતિતીક્ષ્ણ દુ:ખદાયીપણું જાણી પેાતાના આત્મા અને દુષ્ટ કર્માંતે નિંદતા, પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવાન જગદ્ગુરુને ઉપકારી ગુરુ તરીકે છોડવા માટે પશ્ચાત્તાપ કરતાં કરતાં ક્ષપકશ્રેણીએ ચડતાં ધ્રુવળજ્ઞાન પ્રાપ્ત કરી છેવટે મેાક્ષપદ પ્રાપ્ત કરે છે. વિશ્વવત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરી આમલકા નગરીના કાષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવા સમવસરણની રચના કરે છે. ત્યાં પણ અતેક પ્રાણીએ પ્રભુને વાંદી ધમ દેશના સાંભળી સ્વસ્થાને જાય છે. પછી નંદ નામનેા શ્રાવકશ્રેષ્ઠી વિશુદ્ધ સમ્યકત્વવાળા, . જૈનધર્મી, પેાતાના પરિવાર સહિત આવી ભાવપૂર્વક પ્રભુને વાંદી પ્રશ્ન પૂછે છે કે-હે પ્રભુ ! મારા પર પ્રસાદ લાવી કહેા કે, મેં જિનેશ્વરનું સ્મરણ કરવા માટે મારા અગીયાર પુત્રાના અનુક્રમે ઋષભથી શ્રેયાંસ સુધી નામ સ્થાપન કર્યાં અને એક જ ઉદરથી તેએ જનમ્યા છતાં પરપર તેએાના સમભાવથી વિલક્ષણુપણું છે, જેનુ વણુંન અહિં શ્રેષ્ઠી કરે છે, ( ૫૫. ૪૪૬ ) તે હે ભગવાન ! આ રીતની ભિન્ન, ભિન્ન પ્રકૃતિવાળા મારા સર્વે પુત્રા પૂર્વભવે કરેલા કયા કમરૈના ઉદયને લઇને છે તે જણાવવા કૃપા કરા. કમ'ના શુભાશુભ ઉદયવર્ડ જુદી જુદી પ્રકૃતિ, પ્રવૃત્તિ, સુખ, દુ:ખ વગેરે હાય છે તે ક્રમા સિદ્ધાંત છે. જેનું ધણું સમ, સુંદર સ્વરૂપ આ ચરિત્રમાં સ્થળે સ્થળે મહાન પુરુષાએ ઉપદેશ્યુ' છે, જેથી પૂજ્ય આગમામાં બતાવેલ ( “ તત્ત્વોનું શ્રદ્ધાપૂર્વક જેમને જ્ઞાન થયુ' હાય છે તે સમજી શકે તેવુ' છે, અન્ય માટે આવાસનુ દેવના ચરિત્રમાં આવેલ-દેશનામાં આપેલ આત્મકલ્યાણ સાધવાના વિષયે, સુંદર દૃષ્ટાંતા-કથાએ, ઉપનયા, ખેાધપાઠા વગેરેનું શ્રદ્ધાપૂર્વક વાંચન, મનન કરવાથી ભન્ય પ્રાણીઓને જૈનધમ પ્રત્યે શ્રદ્ધા થાય છે અને પૂર્વે કરેલાં દુકમ' જે ઉદ્દય આવેલ હેાય છે તેને શુભ ભાવના, તપ વગેરે ધમની આરાધનાવડે તે કને શાંતિપૂર્વક ભોગવી શીઘ્ર આત્મકલ્યાણુ સાધી સિદ્ધિપદ પામે છે. તેથી આવા તીર્થંકર ભગવાના ચરિત્રા અને તેમાં આવતી કથાઓ અનુકરણીય હેાઇ તેના વાંચનના નિરંતર વ્યાપાર થઈ જવા જોઈએ. ” ) હવે શ્રી જિનેદ્રદેવ પાર્શ્વનાથ ભગવંત નંદને કહેવા લાગ્યા કે−હે ! મહાનુભાવ, અહિં મૂળથી કારણુ સાંભળ. પૂર્વ ભવે કાક'દી નગરીના શ્રીપુ ંજ શ્રેષ્ઠીની શીલમતી નામની ભાર્યાં પુત્ર રહિત હોવાથી એક વખતે ભિક્ષાથે સાધુ મહારાજ પધારતાં તે માટે પૂછતાં મુનિરાજશ્રી પાતાના ગુરુદેવ જાણે છે તેમ કહેવાથી ગુરુ મહારાજ પાસે આવી પૂછે છે. ગુરૂરાજ જણાવે છે કે મત્ર વગેરે વિદ્યા, યાગનીતિ, જ્યોતિષ વગેરે સંબધી કંઇ કહેવુ. તે મ્હાટુ અંધકરણ હાવાથી મુનિના અધિકાર નથી, પરંતુ સવ Page #81 -------------------------------------------------------------------------- ________________ મનવાંછિત કરવામાં નિપુણ એક સર્વાને ધર્મ છે. શીલામતીએ તે કહેવાનું કહેતાં સમ્યકત્વપૂર્વક બાર વતને અધિકાર ગુરુમહારાજે સંભળાવવાથી આદરપૂર્વક તેણી અંગીકાર કરે છે. કુળદેવતાની પૂજા કરવી કે કેમ તે પૂછતાં ગુરુદેવ કહે છે કે-જિનેશ્વરદેવની પૂજા કરવાથી બીજી પૂજાવડે શું? તે સાંભળી સ્વસ્થાને આવી તેણી ગૃહી ધમનું પાલન અને માત્ર એક જ જિનેશ્વરની ત્રણ કાળ પૂજા વગેરે કરે છે. દરમ્યાન એક સાંઝે તેની કુલદેવતા જોધપૂર્વક ત્યાં આવી. તેની પૂજા કેમ કરતી નથી? તેમ કહેતા તેને ચળાવવાને અનેક ઉપસર્ગો કરે છે, છતાં શીલમતી ચલાયમાન થતી નથી. છેવટે તેનું સરવશીલપણું જેમાં કુલદેવતા તુષ્ટમાન થઈ પુત્રપ્રાપ્તિ માટે અગ્યાર ગુટિકા શીલમતીને ખાવા આપે છે. તે ગુટિકા એક સાથે ખાવાથી તેને દુઃખ ઉત્પન્ન થતાં કળ દેવતા આવી ઠપકો આપી તેને શાંતિ કરે છે વળી યોગ્ય સમયે અગ્યાર પુત્રો જન્મે છે. તેના ધનદેવ વગેરે નામે સ્થાપે છે. તે પુત્રો યોગ્ય વય પામતાં વ્યાપારમાં જોડાય છે. એક વખતે તેમની માતાએ ધમને વિશે ઉદ્યમ કરવાનું જણાવતાં પુત્રો ધર્મ માં જોડાય છે. પછી પોતાને ઘરે શ્રી શાંતિનાથ પ્રભુની હેટા મૂલ્યવાળી પ્રતિમા બનાવી સૂરસૂરિએ ભણેલા મંત્રવડે પ્રતિષ્ઠા કરી ગૃહમંદિરમાં પધરાવે છે. તે પુત્રો એક સાથે કેવી રીતે પૂજા કરે છે જે વાંચવા યોગ્ય છે. (પા. ૪૫૧). હવે તે ગામમાં શ્રી મુનિચંદ્ર નામના કેવળી ભગવાન સપરિવાર પધારતાં આ શ્રેષ્ઠી કુટુંબ પણ વંદન કરવા જાય છે. શ્રેણીની વિનંતિથી કેવલી ભગવાન અહિં ગૃહીધર્મનું (બાર વતનું) સ્વરૂપ વિસ્તારથી જણાવે છે જે મનનીય છે. (૪૫). - હવે તે શ્રેષીપુત્ર વ્રતના ભંગના વિરવિપાકને જાણનારા હોવા છતાં તે કોઈ કોઈ વ્રતનો અતિચાર કરવા લાગ્યા. કયા પુત્રે શું શું અતિચાર લગાડ્યા તે અહિં જણાવેલ છે. (પા. ૪૫૭ ) તે પુત્રો આ ભવે તારા પુત્રો થયા છે તેમજ પૂર્વભવમાં વ્રતમાં લગાડેલ કયા અતિત્યારથી આ ભવમાં તે તારા ક્યાં પુત્રનું કેવા પ્રકારનું વિલક્ષણપણું થયું છે તે પરમાત્મા શ્રી પાર્શ્વનાથદેવ નંદ નામના શ્રેષ્ઠીને વિસ્તારપૂર્વક જણાવે છે. (પા. ૪૫૪). ત્રિકયદીપક શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે પૂર્વભવને વૃત્તાંત સાંભળી તે શ્રેણીના પુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ભગવંત શ્રી પાર્શ્વનાથપ્રભુના ચરણકમળમાં પડી અમારે સંસારસમુદ્ર શી રીતે તરો? તેમ પૂછતાં પરમાત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પાળવા માટે જણાવે છે. પુત્રને વૈરાગ્ય ઉછળવાથી માતાપિતા પાસે આવી ચારિત્ર લેવા આજ્ઞા માંગે છે. માતપિતા પોતાના જીવિત પછી લેવા જણાવે છે, જેથી ફરી શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે આવી નમી દેશવિરતિ અને સર્વવિરતિ સિવાય અન્ય બીજો કોઈ વિધિ છે તેમ પૂછતાં પરમાત્મા કહે છે કે હે શ્રાવક પુત્ર ! એ બંને ધર્મના મધ્યભાગમાં વતતે અગ્યાર પ્રતિમાને વિધાનને પ્રધાન કાર્ય વિધિપૂર્વક સારી ક્રિયા કરનાર ગૃહીજનોને યોગ્ય છે. તે વિધિને કરતાં પાણીમાં થોડા કાળમાં સંયમમાં સમર્થ થાય છે જેથી તમે તે અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ સાંભળે. અહિં શ્રી પાર્શ્વનાથ ભગવંત અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ વિધિ વિધાન સહિત જણાવે છે. પા૦ (૪૫૫ થી ૪૫૭). પછી અંતર્યામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જણાવે છે કે શ્રાવક વ્રત ધર્મની ક્રિયાના મુગટ જેવું આ અનુષ્ઠાનનું જે આરાધના કરે છે તેનાથી પ્રાણીઓને શું શું આત્મિક લાભ થાય છે તે જણાવે છે. પછી તે શ્રેષ્ઠીપુત્રો Page #82 -------------------------------------------------------------------------- ________________ ७७ પ્રથમ વ્રતથી દશમા વ્રત સુધી અકેકે પુત્ર અકેક વ્રત ગ્રહણ કરે છે. અગ્યારમા પુત્ર ૫ દિવસે પૌષધવ્રત લઇ તેના પારણાને દિવસે અતિથિદાન વ્રતને ભાવપૂર્ણાંક ગ્રહણ કર્યું" ( એ વ્રત લે છે. ) તેના માતપિતા સર્વ વ્રત ગ્રહણ કરે છે. ( “ પૂર્વ કાળમાં જ્યારે ભવ્ય આત્મા માટે મેક્ષ માગ ખુલ્લા હતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પશુ તેવા જ વર્તતા હતા, પૂણ્યવ ́ત પ્રાણીઓના જન્મ પણ વિશેષ તે જ કાળમાં થતા હતા, મેક્ષ માટે યાગ્ય સામગ્રી તૈયાર હતી, તીર્થંકર ભગવાને, કેવળી ભગવંતા, અવધિજ્ઞાની મહારાજો, વગેરે મહાપુરુષ વગેરે નાની મહાત્મા સદ્ગુરુને સુયેાગ અને તેવા પરમ ઉપકારી મહાન પુરુષની અમૃતમય દેશનાના લાભ તે કાળના પ્રાણીઓને સુલભ રીતે મળતા હતા અને તેથી જ પૂર્વ ભવ વગેરેના વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ( વિ જીવને ) ઉત્પન્ન થતાં પૂર્વ ભવે કરેલા શુભાશુભ કર્મીના વિપાક જાણી, દેખી સમ્યક્ત્વપૂર્ણાંક દેશવિરતપણું કે સર્વાંવિત્તિ પશુ અંગીકાર કરી મહાન તપાદિકાદિ અનુષ્ટાના વડે કા નાશ કરી સિદ્ધિપદ તરતજ કે ક્રમે ક્રમે કરી જરૂર મેળવી શકતા હતા. આ અધા આત્મકલ્યાણનાં સાધતા આ કાળમાં તેવા નથી. તાપણુ શ્રદ્ધા, ધમ'માં નિશ્ચલતા, શાસ્ત્ર શ્રવણુ, દેવ ભક્તિ, ગુરુ ઉપાસના વગેરે વડે પણ ક્રમે ક્રમે આત્મ સાધન પ્રાણી આ કાળમાં મેળવી શકે છે. વળી સાથે તીથકર ભગવંતો હાલ કાળમાં આ ક્ષેત્રમાં વિદ્યમાન નહિ હૈાવાથી પૂર્વાચાય મહારાજાઓએ સર્વજ્ઞ ભગવંતેાની વાણી કે જે પ્રાણીઓ માટે તેટલી જ ઉપયોગી છે તે આગમા કથા સાહિત્યમાંથી ઉદ્ધૃત કરી જતસમૂહ કેમ વિશેષ લાભ લઇ શકે તે રીતે સરલ આવા અપૂર્વ મનેાહર, આત્મિક આનંદ ઉત્પન્ન કરનારા સુંદર ચિત્રામાં સર્વાં પ્રાણીઓના કલ્યાણ માટે વિદ્વત્તાપૂર્ણ રીતે જે રચી છે, ગુથી છે, પૂરી પાડેલ છે, જે શ્રદ્ધાપૂર્વક, એકાગ્રચિત્તે, મનનપૂર્વક, વારંવાર પઠન-પાઠન કરવાથી ભવ્યાત્માને આત્મિક આનંદ થતાં છેવટે જનુષ્ય જન્મનું અવશ્ય સાથÖક કરી શકે છે. ” ) પછી શ્રેષ્ઠીપુત્રા પ્રભુને નમી પાતાને ઘેર જાય છે. અને પોતાના ધરની પૌષધશાળામાં ( “ પૂ કાળમાં ગૃહસ્થા પેાતાના ધરે પણ પૌષધશાળા કરાવી ધર્માં અનુન્હાના કરતા હતા. '') ત્રતાના સમૂહ જાણી ગ્રહણુ કરી, પાલન કરીને પછી પ્રતિમાનું વિધાન કરે છે. માતપિતા સ્વગે' ગયા પછી પુત્રાદિકને ગૃહકારભાર સાંપી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પાસે ચાર મહાવ્રતા (સવિરતિ ધર્મ) અંગીકાર કરે છે. શ્રી અશ્વસેન રાજા, પ્રસેનજિત વગેરે રાજાને પરમાત્મા પણ સમ્યક્ પ્રકારે ચાતુર્યામ ધર્મને વિષે સ્થાપન કરે છે. તે વખતે સમ્યક્ પ્રકારે પૂજાતા પૃથ્વીપીઠ ઉપર શાભતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૃથ્વી ઉપર જ્યાં [ વિચરતા હતા ત્યાં ત્યાં ત્યારે કાઢ, ક્ષયરોગ વગેરે મહારેગેના નાશ થતા હતા. શાકીની, ભૂત, પ્રેત, પિશાચ, શીઘ્રપણે દૂર નાશી જતાં હતાં. દુર્ભિક્ષ, અશિવ, મહામારી વગેરેના પણ નાશ થતે હતા. આચાર્ય શ્રી દેવલદ્રાચાય મહારાજ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને પ્રભાવ જણાવતાં અહીં કહે છે ૐ– શ્રી પાર્શ્વ*નાથ પ્રભુનુ' જે પ્રાણી સ્મરણ કરે છે, કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, આભૂષણુ પહેરાવે છે, નમસ્કાર કરે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી ઉપર ચાલતા કાઇપણુ સ ઉપદ્રવ કરતો નથી. તે માટે તે વખતે ધરશે, પાતે પૃથ્વી પર ચાલતા સપના સમૂહને આજ્ઞા કરે છે. વળી મનુષ્યાના સમૂહને મેઢુ સુખ ઉત્પન્ન કરવા માટે ધરણેન્દ્રદેવે પ્રભુતા નામના ઉચ્ચારપૂર્ણાંકની છત્રીશ ગુતી પ્રાપ્તિવાળી અને હાર મંત્રવિદ્યા સાક્ષાત્ રચી છે, તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય'વડે Page #83 -------------------------------------------------------------------------- ________________ હિમ નાશ પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્દગારવાલી ઠારૂપી અગ્નિવડે દ્રશ્ય અને અદ્રશ્ય ઉત્પન્ન થયેલું દુશ્ય૫ણું તત્કાલ વિલય પામે છે. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પાસે નિરંતર હાયમાં આયુધ ધારણ કરેલ પાશ્વયક્ષ અને પલ્લાવતીદેવી સમગ્ર વિદ્ધના સમૂહને હણે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરનારા છે. ભાગ્યજીવોની આશાને પૂર્ણ કરનાર છે. મોક્ષનગરીમાં નિવાસ કરનાર છે. સંસારરૂપી પાસ છેદનાર છે આવા અસમાન અને અસાધારણ પ્રભુનું માહામ્ય કોણ જાણી શકે? શ્રી પાર્શ્વનાથ ભગવાનને દશ ગણધરે, સેલ હજાર સાધુએ, આડત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખને ચોસઠ હજારથી કાંઈક અધિક ઉત્તમ શ્રાવકે, ત્રણ લાખ ને પરમાત્માને પરિવાર– ઓગણચાલીસ હજાર શ્રાવિકા, સાડાસાતસે ચૌદપૂર્વી, ચૌદસ અવધિજ્ઞાની, સાડાસાતસે મન:પર્યવ જ્ઞાનીએ, હજાર કેવલજ્ઞાની, અગીયારસે વૈકિયલબ્ધિવાળા, છસે વાદીમુનિ એ ભગવંતનો પરિવાર હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર ત્રીશ વર્ષ ગૃહસ્થ પર્યાય પાળ્યા પછી સીત્તેર વર્ષ સુધી પ્રવજ્યા પર્યાયને પાળીને પિતાના શેષ આયુષ્યને જાણીને શ્રી સમેતગિરિના શિખર ઉપર પધારે છે. અહિં આચાર્ય મહારાજ સમેતશિખરગિરિનું વર્ણન કરે છે. (પા. ૪૫૦) આ પવિત્ર તીર્થગિરિ ઉપર ધીમે ધીમે પરમાત્મા ચડે છે, જ્યાં એક મોટું નિર્મળ સ્ફટિકમણિનું શિલાતલ જોયું. ત્યાં ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને જગત્ પ્રભુ પાદપપગમવડે રહે છે અને ત્યાં માસિક સંખેલનાને અંતે શ્રાવણ સુદિ આઠમે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે સ્વામીની પાસે રહેલ ત્યારે પ્રકારના દેને સમહ અત્યંત દુઃખથી પીડ પામે સતે તથા ચાર પ્રકારના સંયે વિવિધ પ્રકારને રૂદનને આરંભ કરે સતે, પૂર્વે નહિં પ્રાપ્ત કરેલ શૈલશીકરણનો આરંભ કરીને એક સમયે જ સમમ નામ, આયુષ્ય, ગાત્ર અને વેદનીય કર્મ એક ક્ષણમાં જ ખપાવીને ( જે મેળવવા માટે પ્રાણીઓને શું શું કરવું પડે છે ) (૫. ૪૬૦) તે તેત્રીશ મુનિઓ સહિત તીર્થેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાન સે વર્ષનું આયુષ્ય ભેળવીને મોક્ષ મંદિરમાં બિરાજમાન થાય છે. તે વખતે આસન ચલાયમાન થવાથી તીણ દુઃખથી પીઠા પામેલા સમૂહ સહિત નાન કરી, વિલેપન કરી, અલંકાર વગેરે પહેરી ઇદ્રોએ ગોશીષ, અગરૂ, કપૂર, અને કાર્ષવડે રચેલી, અમિકુમાર દવેએ મહેલી અગ્નિવાલાએ કરીને સહિત ચિતાને વિષે જિનેશ્વરના શરીરને નાંખ્યું. બળેલા જિનેશ્વરના બાકી રહેલા દાઢા વગેરેના અસ્થિ કકડાને ઈંદ્રોએ ગ્રહણ કરી પ્રભુના સ્મરણ પૂજન માટે વજન દાબડાને વિષે મૂકે છે અને તે સ્થાને મણિસ્તંભ રચે છે અને મોટા શોકના વશથી નીકળતા શાકના અશ્ર પ્રવાહવડે આકંદના શબ્દો વડે તેઓ રૂદન કરે છે. ત્રિભુવનમાં એક ક્ષણ માટે અંધકારવડે ભયંકર થાય છે. દે, મનુષ્ય, અસુર, વગેરે ત્રણ લેક વ્યાકુળ થાય છે. એ વખતે ઇકો પિતાના શકના સમને રોકી જિનેશ્વરના પ્રભાવને સ્મરણ કરી કહેવા લાગ્યા કે “ આ માટે પ્રભુ શેક કરવા લાયક નથી; કારણ કે સંસારસમુદ્રને પાર પામ્યા છે. અને છતાં જગદ્દગુરૂનું અસાધારણ માહામ જગતમાં પણ રહેલું છે. તેમનાં નામ ગ્રહણ કરવાથી મોક્ષ, સ્મરણ કરવાથી સિદ્ધિ અને ચરણકમળ પૂજવાવડે મેટું મન વાંછિત અવશ્ય સિદ્ધિ થાય છે.” એ રીતે પ્રભુ શ્રી પાર્શ્વનાથ પરમાત્મા જાણે નજીક જ હોય તેમ માનતા સ્તુતિ કરવા લાગે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ (૫. ૪૬૧) અને ભગવંતને નમે છે. એ રીતે ભગવંતની સ્તુતિ કરીને મણિની જેમ પ્રભુને હદયમાં - ધારણ કરી શોકરૂપી દુઃખથી વ્યાપ્ત થયેલા ઈન્દ્રો સ્વસ્થાને જાય છે. આ રીતે અહિં ઘણી ઉપમાવાળી નાગરાજની કણ જે પ્રભના મસ્તક ઉપર શોભે છે, તે શ્રી પાર્શ્વનાથ પ્રભૂને નમું છું. એ પ્રમાણે તુતિ કરી ઇદ્રો રવસ્થાને જાય છે. - જિનેશ્વર અને ગણધર મોક્ષમાં ગયા પછી અઢી વર્ષે તીર્થ પ્રવત્યું. ત્યારપછી ત્રણ ભવનના એક તિલકરૂપ, મંગળના સ્થાનરૂપ અને મેટા સત્વને પામેલા ચોવીસમા તીર્થકર ભગવાન શ્રી મહાવીર દેવ જિનેશ્વર ઉત્પન્ન થયા. અહિં આ પાંચમે પ્રસ્તાવ અને પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના છ ભવ, દશ ગણધર ભગવાને સહિતનું, વર્ણન (ચરિત્ર) સંપૂર્ણ થાય છે. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું આ સુંદર ચરિત્ર જેઓ એક મનવાળા થઇને સાંભળે છે અથવા જેઓ ભણે છે, મનનપૂર્વક વાંચે છે, ભાવના અને શ્રદ્ધાપૂર્વક વારંવાર પઠન કરે છે તથા ભકિતના સમૂહથી દયાવાળા જેઓ ચિતમાં ધારણ કરે છે, સર્વદા સ્તુતિ કરે છે, તેઓ રોગ, શોક, ધનને ક્ષય, પ્રવાસ, વેરી અને ભૂતાદિવડે થતા મેટા દુઃખોથી મુક્ત થઈ વાંછિત સુખને ભેગવે છે, લોકોને પૂજવા યોગ્ય બને છે અને તત્કાળ સ્વર્ગલેકની લક્ષ્મીને અથવા મેક્ષને પામે છે. કરડે, લાખો કે હજારો વર્ષો ઉપરના આવા જિનેશ્વર ભગવતેના ચરિત્રમાં આવેલ અમૃતરસ કઈ કાળે શુષ્ક બનતું નથી, તેથી જ આવા દેવાધિદેવનો અપૂર્વ મહિમા અને અચિંત્ય માહાસ્ય અવર્ણનીય છે. એ પિતાની વિદ્યમાનતામાં પરમાત્મા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરે જગતના જીવોને મિથ્યાત્વરૂપી અંધકાર મીટાવી જ્ઞાનચક્ષુઓ આયા, દેશના વડે ભવ્ય આત્માઓને સ્વર્ગ અને મેક્ષમાર્ગ બતાવ્યો, બાથ અને અત્યંતર કર્મરૂપી રોગો, આધિ, વ્યાધિ અને ઉપાધિઓ વડે વ્યાપ્ત છને દેશના વડે અમૃતધારા પ્રકટાવી, દૂર કરાવી સાચું જીવન પ્રાણીઓને આપ્યું, જેમના ગુણો જગતમાં સમાતા નથી, તેવા મહાન ઉપકારી દેવાધિદેના ગુણાનુવાદ નિરંતર ગાતાં, સ્મરણ કરતાં ભવ્યાત્માઓ-મેક્ષાભિલાષએ છે કદિ થાકતા નથી; પરંતુ અલોકિક આનંદ અનુભવી કેમે કરી એક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. આ સુંદર ચરિત્રમાં તીર્થયાત્રાના વર્ણને, તે કાળના દેશે, શહેર, ગામના વિવિધ વૃત્તાંતે, પ્રવાસ વર્ણને, સમવસરણની અનુપમ રચનાનું વર્ણન, પરમાત્માના અતિશનું જણાવેલ માહાસ્ય, પ્રસંગે પ્રસંગે ઇંઢોએ કરેલી સ્તુતિ, ઉદ્યાન અને કલાના વર્ણને, રાજ્યનીતિ પ્રાચીનથી ચાલ્યા આવતા વ્યવહારિક અનેક પ્રસંગો, પરમાત્માએ સમવસરણમાં બિરાજમાન થેઈ ગૃહી, સર્વવિરતિ, ધર્મનું સ્વરૂપ, શ્રાવકની અગ્યાર પ્રતિમાનું સ્વરૂપ, શુભાશુભ કર્મના વિપાકે ગણધર ભગવાન અને અનેક પ્રાણીઓનાં પૂર્વભવના વર્ણન વગેરે અનેક વિષયે જણાવેલ છે, જે શ્રદ્ધા અને માનપૂર્વક વાંચતાં આત્મામાં આવા મહાન પુરુષેનું ચિત્ર ખડું થતાં પોતે કોણ છે પિતાનું શું કર્તવ્ય છે તેનું ભાન થતાં આત્મા ઘડીભર શાંતિ અનુભવે છે અને કેમે કરી આત્માને મોક્ષ સમીપ અવશ્ય લઈ જતાં છેવટે પરમપૂજ્યભાવ પ્રગટે છે. પ્રશસ્તિ-ગ્રંથકર્તા મહારાજે ક્યા સૈકામાં, કેવા સંયોગોમાં, કયા સ્થળમાં, કયા કયા કારણવડે 'આ ગ્રંથ રચ્યો છે તે હકીકત અહિં સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે. (પાઇ ૫૬૧). Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ પ્રવર્તતું હતું ત્યારે ચંદ્રકુળને વજી શાખાને વિષે શ્રીવર્ણમાનસરિ હતાં. તેઓશ્રીને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરિ નામના શિષ્યો હતા. તેમના બે શિષ્યો જેમાં પ્રથમ જિનચંદ્રસૂરિ અને બીજા શ્રીઅભયદેવસૂરિ કે જેઓ સિદ્ધાંતની વૃત્તિ તથા પ્રકરણ વડે ભવ્યજનોના ઉપકાર કરનાર હતા તેમના શિષ્ય શ્રીપ્રસન્નચંદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીસુમતિ ઉપાધ્યાય નામના કે જેમણે સવંગરંગશાળારાધન નામનું શાસ્ત્ર રચ્યું હતું. શ્રીભરૂચનગરમાં આમદત્તશ્રેણીનાં ઘરમાં રહેલા શ્રીદવલસરિએ સંવત ૧૧૬૮માં આ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે, તે ચરિત્ર અમલચંદ્રગણુએ ઈલુક પુસ્તકને વિષે લખ્યું છે અને આ જેઓએ કરાવ્યું છે તે એ છે કે-કર્ષવંજપુરમાં ગવર્ધન શ્રેણી હતે તેના પુત્ર સેઢાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જજનાગપુત્ર છત્રાવલી નામની નગરીમાં રહેતો હતે. તેને સંદરીની કક્ષાથી ઉત્પન્ન થયેલ સિદ્ધ અને વીર એ નામના બે પુત્ર અને યશનાગ નામને ભાણેજ ત્રીજા પુત્ર જે હતે. શ્રેણી વીરે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિબ કાકાના પુત્ર ગગયી અને આમ શ્રેષ્ઠીએ સંધની સાથે તીર્થયાત્રા કરી સ્થાપન કર્યું. વરના પુત્ર દેવ છો અને નન્ન ઠકકુરે બંધ પામી શકાય તેવું શ્રીપાનાથ પ્રભુનું ચરિત્ર રચાયું. વિક્રમથી અગ્યાર વર્ષ ગયા ત્યારે આ ચરિત્ર સિહ થયું. અંબા, સુદર્શના, બંભ અને શાંતિ તથા મૃતદેવતાના પ્રસાદવડે આ ચરિત્ર સમાપ્ત થયું. શ્રી દેવભદ્રાચાર્ય ભગવાને આ મહાન પ્રભાવિક, વિબ્રહર શ્રેયસ્કર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર સાથે દશ ગણધર ભગવાને અને અનેક મહાન સત્તશાળી નરાના સુંદર ચરિત્રોમાં પૂર્વભવની અંતર્ગત કથાઓમાં અને અન્ય તીર્થંકર પ્રભુ, કેવળી ભગવાન, અવધિજ્ઞાની મુનીવરેએ જુદા જુદા તત્વજ્ઞાનના જે બધપાઠ ઉપદેશ દ્રષ્ટાંત આપી તેમાં અમૃત રસ સ્થળે સ્થળે ઠાલવે છે, તેનું વાંચકબંધુઓ! અને બહેને! આપ શ્રદ્ધા અને ભાવનાપૂર્વક તે સુધારસનું પાન કરી બુદ્ધિ, ભકિત, શ્રદ્ધા, ભાવનાને ધન્ય કરી મોક્ષ મેળવે. આ ગ્રંથમાં માત્ર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું એકલું ચરિત્ર જ નથી પરંતુ જિનેશ્વરના જીવન સાથે એમના સમયની અનેક ઘટનાઓ કર્તા શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે સુંદર શૈલીમાં સંકલનાપૂર્વક જણાવી છે, તેમાં પરમાત્માનું ચરિત્ર તે કેવી રસભરી રીતે આલેખ્યું છે, તેમજ રસ. અલંકાર વગેરેની કેવી અખૂટ સમૃદ્ધિ તેમાં ભરી છે, કેટલું કૌશલ્યપણુ દાખવ્યું છે તે આ ગ્રંથ પરિચયથી અને તેઓશ્રીના અન્ય સાહિત્ય ગ્રંથમાંથી વાચક જોઈ શકશે. *આવા આવા સુંદર, પ્રાચીન વિદ્વાન જૈનાચાર્યો( પૂર્વાચાર્ય)કૃત જૈન સાહિત્ય (કથા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન )ના ગ્રંથોના પ્રકાશને જોયા પછી જેનાર વિદ્વાને, સાક્ષર, સાહિત્યકારોને પશુ હવે કહેવું પડે છે કે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જૈન સાહિત્યના પૂર્ણ અભ્યાસ વિના અપૂર્ણ જ રહેશે. આવા શ્રી શ્રેયસ્કર, વિષહર શ્રી પાર્શ્વનાથ ભગવંત સર્વ જીવોનું કલ્યાણ કરે. અને આ ચરિત્રના વાચકે, પ્રકાશકે, સંપાદક વગેરેના હે જગદગુરુ આપને કેટી કેટી વંદના છે. તેમ હૃદયપૂર્વક ઈછી આ ગ્રંથપરિચય પૂર્ણ કરીયે છીયે. ઉપર જણાવ્યા પ્રમાણે આ ત્રેવીસમા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિસ્તાર પૂર્વકનું સુંદર, અનુપમ અને બોધપ્રદ, અનુકરણીય શ્રેયસ્કર ઉત્તમોત્તમ ચરિત્ર સાથે કોઈ * સાક્ષાત્તમ શ્રીમાન આનંદશંકર બાપુભાઈએ આ સભાની લીધેલી મુલાકાત વખતે સભાના વિવિધ સાહિત્ય ગ્રંથ (મૂળ અને અનુવાદ ) જોયા પછી કાઢેલા ઉદ્ગારે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પુય પ્રભાવક જૈન બંધુનું નામ અંકિત થાય તે તેનો સુંદર વેગ થયે કહેવાય તેમ સભાની ઈચ્છા હતી. દરમ્યાન આ સભા મુખ્ય સેક્રેટરીના ખાસ સંબંધી ઉદાર નરરત્ન ધાર્મિક, રાષ્ટ્રીય અને સમાજના પ્રખર સેવક શ્રીયુત ચંદુલાલ ત્રિભુવનદાસ શાહ જે.પી. (એન. ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ)નું કઈ સારા પ્રસંગે ભાવનગર આવવું થતાં સભામાં આવવાનું નિમંત્રણ કરવાથી (જો કે સભાની ઉત્તમ કાર્યવાહી અને પ્રગતિ તેઓ જાણતા જ હતા) આવતાં આ ચરિત્ર સંબંધી હકીકત જણાવતાં પિતાના પૂજ્ય વર્ગવાસી પિતાના સ્મરણાર્થે સીરીઝ તરીકે પ્રગટ કરવા ઘણા જ હર્ષ સાથે (સભાના ધારા પ્રમાણે) આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યું છે, તે માટે તેમનો સભા આભાર માને છે. અત્યારે બીજું મહાયુદ્ધ બંધ થયા છતાં પણ બીજી વસ્તુઓની જેમ દિવસાનુદિવસ છાપકામના કાગળ, છપાઈ, ડીઝાઈને, બ્લેક અને બાઈડીંગ વગેરેના ભાવો વધતા જ જાય છે. તેમજ તે માટેનું પૂર્વે મળતું તેવું સાહિત્ય પણ મળતું પણ નથી, છતાં પણ આવા પૂર્વાચાર્ય મહારાજશ્રુત ઉત્તમ કથા સાહિત્ય (ચરિત્ર) ગ્રંથોનું સુંદર પ્રકાશન કરવા માટે ગ્રંથમાળાની મળેલી આર્થિક સહાય ઉપરાંત ઘણો મહાટે ખર્ચ કરવો પડે છે, કારણ કે આવા દેવાધિદેવના ચરિત્રની આંતરિક વસ્તુ અનુપમ, અતિ સુંદર હોવાથી તેની બાહ્ય સુંદરતામાં વિશેષ વૃદ્ધિ કરતાં એ બંનેને સુમેળ વિશેષ રીતે થાય તે હષ્ટિ ધ્યાનમાં રાખીને આ ગ્રંથનું સુંદર પ્રકાશન સાથે પરમાત્માના જુદા જુદા પ્રસંગેના ત્રિરંગી અનુપમ ચિત્ર અધિક આકર્ષક કલાની દષ્ટિએ તૈયાર કરાવી તેમાં દાખલ કરી લાઈબ્રેરીના શૃિંગારરૂપ પરમાત્માની ભક્તિપૂર્વક આ કથા સાહિત્ય ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથને અનુવાદ તૈયાર થયા પછી સં. ૨૦૦૨ ની સાલમાં ચાતુર્માસમાં અને . બિરાજમાન આચાર્ય શ્રી વિજયામૃતસૂરિજી તથા તેઓશ્રીના વિદ્વાન અને સાહિત્યકાર સુશિષ્ય ધુરંધરવિજયજી મહારાજ સાહેબ પાસે મૂળ પ્રત તેઓ સાહેબ પાસે રાખી અનુવાદ વાંચી જવામાં આવેલ હોવાથી એ માટે બતાવેલ કૃપા માટે બંને મહાત્માઓને અંતઃકરણપૂર્વક આ સભા આભાર માને છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવે , છતાં દષિ , પ્રેસદેવ કે અન્ય કારણથી આ ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માગવા સાથે અમને જણાવવા નમ્ર વિનંતિ કરીએ છીએ. આત્માનંદભવન, ] વીર સં. ૨૪૭૫, વિ. સં. ૨૦૦૫. શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મકલયાણુક દિવસ (પોષ દશમ) તા. ૨૫-૧૨-૪૮, નાતાલ દિન-શનિવાર, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ ભાવનગર, Page #87 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર. અમારા તરફથી પૂર્વાચાર્ય મહારાજકૃત સુંદર ચરિત્રે તેમજ ઉચ્ચ કોટિના સાહિત્ય ગ્રંથો ઘણાં પ્રસિદ્ધ થયેલાં છે, જેની ઘણું ટુંકા વખતમાં જૈન બંધુઓ તેને હેટી સંખ્યામાં લાભ લીધે છે. જેથી હવે પ્રકટ થયેલાં ગ્રંથમાંથી માત્ર નીચેના જ ગ્રંથી થોડા સીલીકમાં છે, પછી તે મળવા મુશ્કેલ છે, માટે જિજ્ઞાસુએ વેળાસર મંગાવી લેવા. ૧ શ્રી વસુદેવહિંડી (અનુવાદ) રૂ. ૧૫-૦-૦ ૨ શ્રી સંધપતિ ચરિત્ર રૂ. ૬-૮-૦ ૩ શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર રૂ ૭-૮-૦ છપાતા થોડા વખતમાં પ્રસિદ્ધ થનારા ગ્રંથે. ૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુંદર આકર્ષક ચિત્રો સહિત (અનુવાદ) ૨ શ્રી દમયંતી ચરિત્ર ((IM – રોજનામાં :– ૧ શ્રી શ્રેયાંસનાથ પ્રભુચરિત્ર શ્રી માનતુંગસૂરિકૃત સચિત્ર (અનુવાદ) ર શ્રી સુમતિનાથ પ્રભુ ચરિત્ર શ્રી સમપ્રભાચાર્યત સચિત્ર , Page #88 -------------------------------------------------------------------------- ________________ • ! E F HOLICE * VEE 215-44 શાહ ત્રિભુવનદાસ મંગળજીનું જીવન વૃત્તાંત G *8 =50; & ちな 19@G&>4034 ૨] . 5|[ પ પ શેડ મંગ 19 જમા જને ત્યાં સ ૧૯૨ ના શ્રાવણ માસ માં શ્રી યુ ત ત્રિભુવનદાસ ના થયા હતા. ભાઇ ત્રિભુવ નાદાસ ના પ્રેમ ન્યાસ માત્ર સામાન્ય ધર્મગ્રં Hure ધારણ સુધી ન 3.95 હતો. સારિક સ્થિતિ સાર પુત, તે મ 骊 2 1911 જેમ ધામિક સંસ્કાર વાર સામાં ઉત્તયા ૪ પૂર્વ પુણ્યયા ચૈતીવ્ર બુદ્ધિ જન્મથી પ્રી તુ થઇ હતી. માત્ર તેઓ N F 1 Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રથમ પ્રસ્તાવ (૫. ૧ થી ૪૦), ૧. મંગળાચરણ • • • ૨. પાર્શ્વનાથ પ્રભુને મહિમા ... ... ૩, પાર્શ્વનાથ પ્રભુનાં છ ભ ... ૪. ચરિત્રપ્રારંભ :: પ્રથમ ભવ .. ૫. અરવિંદ રાજા ને વિશ્વભૂતિ પુરોહિત ૬. પ્રભુના પ્રથમ ભવ ભભૂતિનો જન્મ ૭. મભૂતિને હરિચંદ્ર મુનિને ઉપદેશ • ૮. કમઠની કુટિલતા ... . ૯. કમઠની પિતાના બંધુની પત્ની પ્રત્યે કદષ્ટિ ૧૦. કમઠની પત્ની વરુણાએ મરુભૂતિને જણાવેલ તેનું દુષ્ટાચરણ. - ૧૧, મરુભૂતિને તેની ભાભી વણાએ કહેલ દીપજાત નરનું દૃષ્ટાન્ત... ૧૨. કમઠના દુરાચારની મરભૂતિએ કરેલ પરીક્ષા ... ૧૩, અરવિંદ રાજા પાસે મરુભૂતિએ કરેલ ફરિયાદ ૧૪. રાજાએ કરેલ તિરસ્કારથી કમઠનું તાપસ થવું ૧૫. મરુભૂતિને ભાઈની વિડંબનાની થયેલ પશ્ચાત્તાપ ... ૧. માફી માગવા આવેલ મજૂતિ પર કમઠે કરેલ શિલાપ્રહાર.. ૧૭. મભૂતિનું મૃત્યુ પામીને હસ્તી તરીકે ઉપજવું ... . મેઘમંડળને જોવાથી અરવિંદ રાજવીની વિચારણા . ૧૯. અરવિંદ રાજવીને સમજાયેલી સંસારની અસારતા... ૨૦. કુટુંબીજનેને સમજાવી રાજાએ લીધેલ દીક્ષા - ૨૧. સમતભદ્રસૂરિએ રાજાને આપેલ હિતશિક્ષા : • • ૨૨. સાગરદત્ત શ્રેષ્ઠીને અરવિંદ રાજર્ષિએ કહેલ અષ્ટાપદ પર્વતનું સ્વરૂપ • • • • • • • ૨૩. સાગર સ્વીકારેલ શ્રાવક ધર્મ • • • ૨૪. અટવામાં આવતાં મભૂતિના જીવ હસ્તીઓ સાર્થને કરેલ ઉપદ્રવ ... ... ... ... ... ૩૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ બીજો ( પૃ. ૪૧ થી ૯૭ ) પ્રસ્તાવ ત્રીજો ( પૃ. ૯૮ થી ૧૮૩ ) · ર ૨૫. અરિવંદ રાજિષના હસ્તીને પ્રતિમાષ ૨૬. હસ્તીએ સ્વીકારેલ શ્રાવક-ધમ ... ૨૭. અરવીંદ રાજિષનું અષ્ટાપદે આગમન ... ૨૮. અરિવંદ રાજિષ એ કરેલ ચેાવીશે ભગવતાની સ્તુતિ ર૯. હસ્તીની શુભ વિચારણા ૩૦. ક્રમાનુ કુકુટ સર્પ તરીકે ઉપજવુ ૩૧. હસ્તીનુ' સાવરમાં ખૂંચી જવુ તે શુભ વિચારણા ૩૨. કુકુરેંટ સર્પ'ના ડંસથી હાથીનુ` મૃત્યુ તે દેવલાકમાં ઉપજવુ' ... ... - ... આચાય'નું મિલન ૩૫. સૂરિમહારાજે આપેલ દેશના ૩૬. રિમહારાજે કહેલ આત્મકથા... ૩૭. લાભ ઉપર એ બધુની કથા ૩૮. પરસ્પર દ્વેષ ભાવને કારણે ભવપરપરા .. ૩૯. મુનિશ્રીએ કહેલ ખાર ભાવનાનું વર્ષ ૪૦. તિર્યંચના ભવમાં વણિક પુત્રાએ કરેલ અનશન ૪૧. કિરણવેગને રાજપ્રાપ્તિ ને પ્રજ્ઞપ્તિ, વિદ્યાની સાધના ૪૨. કૃષ્ણે ગૃહપતિએ કિરણવેગને કહેલ આત્મવૃત્તાંત ૪૭. સદ્ગુરુ સુરિવરે કિરણવેગને આપેલ ઉપદેશ ૪૪. કિરણવેગની દીક્ષા અને ઉગ્ર તપશ્ચર્યાં ... ... ૩૩, હરતી જીવનું સ્વર્ગમાંથી કિરણવેગ વિદ્યાધર તરીકે જન્મવુ ... ૩૪. કુસુમાવત'સ ઉદ્યાનમાં ક્રીડા અર્થે જવું અને શ્રુતસાગર ... ... ૪૯. મુસાફરને વજ્રનાભના થયેલ પરિચય ૫૦. વિજયા ને વજ્રનાભના વિવાહાસત્ર ૫૧. વજ્રનાભને રાજ્યપ્રાપ્તિ ને ક્ષેમ'કર તીર્થંકરનું આગમન પર. તીર્થંકર ભગવતની દેશના તે વજ્રનાભને વૈરાગ્ય-પ્રાપ્તિ પ૩. વજ્રનાભની દીક્ષા તે સુકચ્છ દેશમાં ગમન... ૫૪. ક્રુમઠના જીવ ભીલે વજ્રનાભ મુનિના કરેલ ધાત ... ૫૫. વજ્રનાભ્રમુનિનુ' ત્રૈવેયકમાં ઊપજવું --- ... ... ... ૫૬. વજ્રનાભના ત્રૈવેયકમાંથી કનકબાહુ ચક્રવર્તી તરીકે જન્મ ૫૭. કુલિશાહુ રાજવીની વૈરાગ્ય ભાવના ... ૪૫, ક્રમઠનું કુ ટ સતુ નરકગમન બાદ પુનઃ સરૂપે અવતરવું ૪૬. સર્પનું કિરણવેગ મુનિને સવુ' અને કિરણવેગનું સ્વર્ગગમન ૪૭. વજ્રનાભ કુમારના જન્મ ૪૮. અક્રીડાથે ગયેલ કુમારને મુસા કહેલ બંગદેશના રાજાનુ વિસ્તૃત વૃત્તાંત ... ... *** ... ... ... ... ... ... ... .... ... .... ર 38 ૩૩. Y 84 ૩૦ ૩૯ ૪૨ ૪૩ ૪૪ ૪૫ r G પર ૫ ૬૧ R પ ૬૦ ૬૮ ૬૯ 5 ૧ પર ૨૦ રી ર ૨૪ ર et t Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૮. રાજાના ઉપદેશથી સર્ધાના રાણીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન 13 પ૯. સુદર્શના રાષ્ટ્રીએ કહેલ પોતાના વિસ્તૃત પૂર્વભવ... ૬. સુદ'ના તેમજ કુલીયામાo બંનેએ લીધેલ દીક્ષા... ૬૧. વજ્રબાહુએ મઢવીમાં જોયેલ પદ્મા રાજકન્યા ૬ર. પદ્મા સાથે પાણિગ્રહણુ ... ૬. ગાલવ ઋષિએ તથા પદ્માની માતાએ આપેલ શિક્ષા ૬૪. વબાહુને ચૌદ રત્નની પ્રાપ્તિ ૬૫. માગધાદિ છ ખંડનું સાધવું 000 ૬૬. જીવનભાનુ ( ધર્મવર ) તીય કરને વાદન માટે નાભાઈ ચાવર્તીનુ ગમન ૬૭. તીય કર ભગવાનની દેશના ૬૮. વજ્રનાભની વૈરાગ્ય ભાવના ને દીક્ષા ... ... ૬૯. તીથંકરનામક્રમનું પાન ... ૭૦. ભીલનુ નરૠગમન બાદ સિદ્ધ તરીકે ઉપજવુ' અને વજ્રનાભ મુનિના કરેલ પાત ... ... ... ... ... ૭૧. કમાના જીવની વિષમ ક્યા ને તાપસી દીક્ષા ૭૨. પરમાત્માના જીવની દેવલાકમાં ઉચ્ચ ભાવના છ૩: વામાદેવીએ જોયેલા ચૌદ મહાસ્વપ્ના... છ૪. ઈંદ્રોએ કરેલ વામાદેવીના તિ ૭પ. નૈમિત્તિક કરેલ મહાસ્વપ્નાનું ફળ ૭૬. પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ છણ, છપ્પન દિકુમારીએ કરેલ જન્મ મહેાત્સવ... ૭૮. ઈંડોની જન્મ મહોત્સવ માટેની તૈયારી કષ્ટ, જિનેશ્વર અને જિનમાતાની ઇન્દ્રે કરેલ સ્તુતિ ૮. જન્માભિષેક માટે મેરુપવત પર ોનુ* આગમન ને દેવાસરાએ કરેલ મહેસવક જન્માસિષેક ... ... ૮૧. અશ્વસેન રાજાએ કરેલ જન્માત્સવ ... 800 ૮૨. ભગવંતનુ નામાભિધાન ... ૮૩. રાજસભામાં નરધમ' રાજાના દૂતનું આગમન ૪. પ્રભાવતીના ગુણનું" તેણે કરેલ વર્ષોંન ૮૫. સીમાડાના રાજાઓએ નસ્લમ પર કરેલ આક્રમણ ૮૬. પાકુમાર શત્રુ રાજાને જીતવા કરેલ પ્રયાણુ ૮૭, પાકુમારે શત્રુરાજા પાસે મોકલેલ હત ૮૮. વિગ્રહની શાંતિ અને પ્રભાવતી સાથે પાણિમહ.... ૮૯. કુમારના પ્રિયા સહ નગર-પ્રવેશ હું, ક્રમાં તાપસનું વાયુારસીમાં ભાગમન ... ... ... ... ⠀⠀⠀⠀ ... ... ... 600 000 ... ... ... ૧૧૨ ૧૧ ૧૫ 126 ૧૧૦ ૧૧૨ 1 રર ૧ર૩ ૧૨૪ ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૩૦ 131 ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧. ૧૭ ૧૪૧ ૧૪૪ ૧૪૫ ન arc 240 242 ૩૫ ૧૫૪ ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૧. કમઠને પ્રતિબંધવા માટે પાર્ષકુમારનું આગમન .. • ૧૫ ૨. કમઠને ભગવતે બતાવેલ હિંસા અને અહિસાન સ્વરૂપ... ૯. બળતા કાઇમાંથી જીવતે કઢાવેલ સપને નમસ્કાર મંત્રનું ' સંભળાવવું . .. • • • • ૯૪. સપનું ધરણેન્દ્ર તરીકે ઉપજવું • , ૧૫૭ ૯૫ કમઠની નિભસના ને કાળ કરી મેધમાળી દેવ તરીકે ઉપજવું , ૧૫ ૯૬. વસંત ઋતુનું આગમન ને ઉદ્યાનમાં પ્રભુજીનું પ્રભાવતી સહિત ગમન . .. • • • ૧૫૯ ૭. નેમિનાથ ને રાજિમતીના ચિત્રનું દર્શન અને થયેલા ચારિત્રની ભાવના .. •• • • ૯૮. લોકાંતિક દેવેનું આગમન . ૯૯. પ્રવજ્યા સ્વીકારવા માતપિતાની પ્રભુએ માગેલ આજ્ઞા " ૧૦૦. ભગવંતનું માતા-પિતા બંનેને સમજાવવું ૧૧. વાર્ષિક દાન - • • • ૧૦૨. ઇકોનું આગમન ને પરમાત્માની કરેલી પ્રતિ ૧૦૭. વિશાલા શિબિકાની રચના .. • ૧૦૪, ભગવંતને ભવ્ય નિષ્ક્રમણત્સવ . ૧૦૫. ભગવંતની દીક્ષા ને મનપર્યવજ્ઞાનની પ્રાપ્તિ ૧૬. ધન્ય ગૃહપતિએ કરાવેલ પારણું ... - ૧૭૧ ૧૦૭. કઠિન સાધના માટે પરમાત્માને વિચાર ૧૭ ૧૦૮. કલિકુંડ તીર્થની થયેલી સ્થાપના અને ઉપત્તિનું કારણ - ૧૭૪ ૧૦૯. અહિ છત્રા નગરીની સ્થાપના. .. ૧૭૬ ૧૧૦. ભગવંતને જેવાથી ઇશ્વર રાજાને થયેલ જાતિસ્મરણ જ્ઞાન - ૧૦૭ ૧૧. ઈશ્વર રાજાએ પિતાના મંત્રીને કહેલ પિતાના પૂર્વભવનું સમગ્ર વૃત્તાંત . . . ૧૧૨. ઈશ્વર રાજાએ સ્થાપેલ કુટેશ્વર તીર્થ • ૧૧. કમઠના જીવ મેધમાલીએ પરમાત્માને કરેલ ઉપદ ૧૧૪. ધરણેનું આગમન ને મેઘમાલીને કરેલ તિરસ્કાર ૧૧૫. ધરણે કે કરેલ પરમાત્માની સ્તુતિ • • છે. ૧૬૮ ૧૭૦ ૧૭૯ - પ્રસ્તાવ ચોથા ૧૧૬. પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ , , (૫. ૧૮૪ થી ૩૭ર) ૧૧૭. દેવોએ કરેલ સમવસરણની રચના તીર્થની સ્થાપના ૧૧૮. અશ્વસેન રાજાએ પરમાત્માની કરેલ સ્તુતિ ૧૧૯. પરમાત્માની દેશના .. . . . ૧૨૦. દશ ગણધરનું આગમન અને કરેલ ગણધર પદની સ્થાપના • ૧૮૮ ૧૯૦ ગણધરના વૃત્તાંતે ૧૨૧. પહેલા શુભદત્ત ગણધરનું પૂર્વભવ વૃત્તાંત - ૧૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨૪૭ ૧૨૨. બીજા આર્યધેષ ગણધરનું વૃત્તાંત ૧૨૭, ત્રીજા વસિષ્ઠ ગણધરનું વૃત્તાંત ૧૨૪. ચોથા બંભ (બહા) ગણધરનું દષ્ટાંત ૧૨૫ પાંચમા સમ ગણધરનું વૃત્તાંત. ૧૨૬. છઠ્ઠા શ્રીધર ગણધરનું વૃત્તાંત... ૧૨૭. સાતમાં વારિણુ ગણુધરનું વૃત્તાંત ૧૨૮. આઠમા ભદ્રયશ ગણધરનું વૃત્તાંત ૧૨૯ નવમા જય ગણધરનું વૃતાંત ો ૧૩૦. દશમા વિજય ગણધરનું વૃત્તાંત ઈ ૧૦૧. ઇઢે પૂછેલ કમઠે કરેલ ઉપસર્ગોનું કારણ ને ભગવંતે કરેલ નિરાકરણ • • • • ? ? ? ? ? ? ? ? ' ૩૫૦ ૩૭૨ ? ૩૭૭ જ ? ? ? ? ? ? ? ? ૪૨૪ ૪૪૧ પંચમ પ્રસ્તાવ ૧૩૨ ભગવંતની દાન ધર્મ પર દેશના .. ૩૭૫ (૫. ૩૭૩ થી ૪૬૨) ૧૩૩. દાન ધર્મ પર લક્ષ્મીધરનું વિસ્તૃત વૃતાંત .. ૧૩૪. તપ ધર્મ પર ધનશર્મા સાર્થવાહનું વૃત્તાંત ૧૩૫. શીલધર્મ પર સુરેન્દ્રદત્તની કથા - ૧૩૬. ભાવ ધર્મ પર બ્રહ્મદત્તનું કથાનક ... ૧૭. સુભદત્ત ગણધરની દેશના ૧૩૮. વાણુરસી નગરીમાં પરમાત્માનું આગમન.. ૪૪૨ ૧૩૯. ગવષ્ટ સામિલ બ્રાહ્મણને પ્રતિબોધ ૪૪૩ ૧૪૦. શિવાદિક ચાર મુનિવરોને પ્રમાદ ને પશ્ચાત્તાપ ... ૪૪૫ ૧૪૧ પરમાત્માને નંદ છીએ પિતાના પુત્રોને પૂછેલ વૃત્તાંત ૪૪૬ ૧૪૨, પરમાત્માએ કહેલ તેઓનો પૂર્વભવ ને વૈરાગ્ય પ્રાપ્તિ ૪૪૭ ૧૪૩. શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ ... • • ૪૫૫ ૧૪૪. નંદ શ્રેષ્ઠીના અગિયારે પુત્રોએ કરેલ અગિયારે પ્રતિમાનું વહન • • • • . ૪૫૭ ૧૪૫. પરમાત્માના અતિશયને પ્રભાવ ને પાર્શ્વયક્ષ તથા પદ્માવતી દેવીની પ્રાભાવિક્તા ... ૪૫૮ ૧૪૬. સમેતશિખર પર પરમાત્માનું નિર્વાણ ૪૫૯ ૧૪૭. ઈંઢોએ કરેલ નિર્વાણ મહોત્સવ ૧૪૮. પ્રશસ્તિ ... ..' ... . .. • • ૪૧ ૧૪૯. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ ... - ૪૬૩ ૧૫ શ્રી મંત્ર બીજ સહિત પ્રાચીન ઉવસગહરે તેત્ર તથા અન્ય મંત્ર ૪૬૪ ... ४६० Page #95 -------------------------------------------------------------------------- ________________ 64 ચિત્રસૂચિ ” મુખપૃષ્ઠ પછી પ્રસ્તાવના પછી ૧ ન્યાયાનિધિ શ્રી વિજયાન દસૂરીશ્વરજી ( આત્મારામજી મહારાજ ) ૨ ગ્રંથમાળાના નામવાળા તથા આર્થિક સહાય આપનાર ગૃહસ્થાના ફોટા. ૩ શ્રી પાર્શ્વનાથ ભગવાન ( દનીય ફેટા ) ( શિલ્પકળાના સુંદર નમૂને ) ગ્રંથની શરૂઆત પહેલાં. ૪ શ્રી પાર્શ્વ કુમારે ક્રમઢ તાપસને બતાવેલ અપૂર્વ દયા ધર્યું. ૫૫ ૧૫૬ ૫ શ્રી જગદ્ગુરુ શ્રી પાર્શ્વનાથ ભગવંતની મહીધર હાથીએ કરેલી પૂજા શ્રી કલિકુંડ તીર્થની સ્થાપના. ૬ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને મેલમાળીએ કરેલ ઉપસર્ગ અને ધરણેન્દ્ર દેવ તથા શ્રી પદ્માવતીએ નિવારણ કરેલ ઉપસગ'. ૭. ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રાસ થયેલ કથા મને} ૮ પવિત્ર શ્રી સમેત્તશિખર પર્યંતનું દૃશ્ય. ૯ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું શ્રી સમેત્તશિખરગિરિ ઉપર નિર્વાણુ. ૧૦ વમાન વાણુારસી નગરીને દેખાવ, E પા. ૧૭૪ પા. ૧૮૦ પા. ૧૮૬ પા. ૪૫૯ પા. ૪૬૦ કવર સેક્રેટર Page #96 -------------------------------------------------------------------------- ________________ ccc ૦૦૦૦pron૦૦ થી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૦૦૮ ૨૦૦૦ ૦૦૦૦૦૦ (i મોર શ્રી દેવભદ્રાચાર્ય કૃત– શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર. ( 311 Pire) --:22: DO- 2222 'S SS Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન. શ્રી શંખેશ્વર નિરગી, પ્રાણજીવન પ્રભુ તારે –કોર અશ્વસેનજી વામજી કે નંદન, ચંદન સમ હમ સારે, અનીયાલી તારી અંબુજ અખીયાં,કરૂણારસ ભરે તારે –ો. ૧ નયન કાલે અમૃત રેલે, ભવિજન કાજ સુધારે; ભવિચારચિત્ત હરખે નીરખી, ચંદકિરણ સમારે–શ્રી. ૨ તેરાહીનામ રટત હુનિશદિન, અન્ય આલંબન કરે; શરણ પડયેક પાર ઉતારે, એસે બીરૂદ તિહારે–શ્રી. ૩ ભ્રમત ભ્રમત શંખેશ્વરસ્વામી, પામીભ્રમ સબજારે; જન્મ મરણકી ભીતિ નિવારી, વેગ કરો ભવ પારે– શ્રી ૪ આતમરામ આનંદરસ પૂરણ, તું મુજ કાજ સુધારે; અનહદ નાદ બજે ઘટ અંતર, તુંહી તાન ઉચ્ચા–શ્રી૫ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન. પ્રભુજી મેહે ઐસી કરે બક્ષીસ. દ્વાર દ્વારા મેં ભટકું, નમાઉ કિસહી ન સીસ...પ્ર. ૧ શુદ્ધ આતમ કલા પ્રગટે, ઘટે રાગ અરૂ રીસ.... ૨ મેહ પાતક ખુલે છીનમેં, મે જ્ઞાન અધીશ પ્ર. દ તુમ અજાયબ પાસ સાહેબ, જગપતિ જગદીશ.પ્ર. ૪ ગુણવિલાસ કી આશ પુરે, કરો આપ સરીસ...પ્ર. ૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ 1920701090000 CODUCED - ૦૦૦ OSTA KUTUOTTAALKURS KURUSTAJ OO collect ॥ श्रेयस्कर - विघ्नहर ॐ श्रीशंखेश्वर पार्श्वनाथाय नमः || ॥ श्रीमद्विजयानंद सूरिपादपद्मेभ्यो नमः ॥ શ્રીદેવભદ્રાચાર્ય વિરચિત— શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. ( ભાષાંતર ) પ્રસ્તાવ ૧ લેા. DISC00 મગંલાચરણ. સત ને ધારણ કરનાર નાગે'ક ધર્મની મઢી મહીનેા ( પૃથ્વીનેા ) ઉદ્ધાર કરવાને ઈચ્છતા એવા જે ' પ્રભુની સહાય કરવાને પ્રાપ્ત થયા હતા, તે નમતા જીવેાની આશાને પૂર્ણ કરનાર, ત્રણ જગતને પ્રકારા કરનાર, સસારવાસને ત્યાગ કરનાર અને કમઠાસુરની લક્ષ્મીના નાશ કરનાર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને તમે વંદન કરા, તે જ પાંનાથ પ્રભુને તમેા ફરીથી વંદન કરો, કે જે( પ્રભુ)ના ગુણની સ્તુતિવડે નાગેટ્રો પેાતાની એ જિહ્વાને અને જે (પ્રભુ )ના મુખને જોવાવડે પેાતાના હાર નેત્રાને કૃતકૃત્ય (કૃતાં ) માને છે. નમસ્કાર કરનારા દેવા, અસુરા ( રાક્ષસે ) અને રાજાઓના મણના મુગટાને વિષે જેમનુ પ્રતિષિબ પડયુ છે, તથા જગતના લેાકા(વા)ના ઉધ્ધાર કરવા માટે જેમણે ઘણાં રૂપા કર્યા છે, તે શ્રી ઋષભદેવ જિનેશ્વરને તમે વન કરો. દુ:ખે કરીને જીતી શકાય એવા કામદેવને જેએએ જીત્યા છે, જેએનુ વચન અમેાધ ( સફળ ) છે, અને જે ભ્રમથી પીડા પામેલા જીવાનુ શરણુરૂપ છે, તે શ્રી અજિતનાથ વિગેરે બાકીના (ત્રેવીશ) જિનેશ્વરા જયવતા વતે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] પ્રસ્તાવ ૧ લા. : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ઉન્નસિતવડે, રસિકપણાવડે, વિલાસવડે, વિકાસવડે, આમતેમ ફરવાવડે અને રમતવડે મનેહર સ’ગમદેવની પ્રિયાએ (અપ્સરા)વડે જે ભગવાન મેાહ પામ્યા નથી, તે શ્રી મહાવીરસ્વામી જય પામે છે. જેના તરંગાના સમૂહ નિરંતર અતિ સ્ફુરાયમાન થાય છે એવા સમુદ્રની જેમ ધણા ભાંગા, હેતુ અને દૃષ્ટાંતેાવડે ઉલ્લાસ પામતા સિદ્ધાંત જય પામે છે. હસ્તમાં રહેલા કમળની સુગંધ લેવા માટે એકઠા થયેલા ભમરાના ગુન્નરવના મિત્ર( મ્હાના )વડે શ્રેષ્ઠ કવિઓ જેની પાસે મનઇચ્છિત વરદાનને માગે છે, તે સરસ્વતી દેવી જય પામે છે. બાળકાની જેમ શિષ્યાને વિચિત્ર શાસ્ત્રરૂપી ઔષધના રસ આપીને વ્રતના વિસ્તારને ઉત્પન્ન કરતા ગુણાવડે ઉત્તમ ગુરુમહારાજાએ જય પામે છે. આ પ્રસ્તાવમાં કાઇક વિદ્વાન કવિઓના જે સ્તુતિવાદને મેટા સરલવડે (પ્રયત્નવડે) વિસ્તારે છે, તેને હું પણ કાંઇક ાણુ છું, પરંતુ કેવળ પ્રારંભ કરેલા પદાર્થને સાધવામાં ઉદ્યમી માણસને તે અપ્રસ્તુત (અયેાગ્ય) છે, જેમ સમુદ્ર તરફ જવાને ઇચ્છનાર મનુષ્યને હિમવાન પંત તરફ જવુ અયેાગ્ય છે તેમ આ પણ યાગ્ય છે. સજ્જનના ગુણ અને દુનના દેષ જે પ્રગટ કરવા તે પણ ચાગ્ય નથી, કેમકે મુખને અધ કરવાવડે નિર્દોષ કાવ્ય હાતુ નથી. સુવર્ણની જેમ સદોષ કાવ્યને નિર્દોષ કરવામાં અને નિર્દોષ કાવ્યને સદોષ કરવામાં ઇંદ્ર પણ સમ નથી, તેથી કરીને પ્રયાસવડે સ` (તેમાં પ્રયાસ કરવાની જરૂર નથી ). આ પ્રમાણે ઇષ્ટ દેવની સ્તુતિવડે વિઘ્નના સમૂહને દૂર કરીને હવે અમૂલ્ય એવા ઉપદેરાસારને હું કાંઇક સ્ક્રુટ અક્ષર વડે કહ્યુ' છુ. 0 doc શ્રી પાર્શ્વનાથપ્રભુના મહિમા, આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થ છે. તેમાં ધરૂપી પુષાથ શ્રેષ્ઠ છે, કેમકે તે ધર્માં હાવાથી ખીજા ત્રણનું ઢાવાપણું થાય છે. વળી તે પણ ધર્મ' જો રાગ–દૂષવડે દૂષિત ન હાય તા જ તે શુભ ફળવાળા થાય છે. આટલું જ નહીં, પરંતુ ખીજું પણુ કાંઇક દુષ્કર છે, જેથી કરીને કહ્યું છે કે—તે મનુષ્યે ત્રણ લેાકને જીત્યા તેણે શ્રેષ્ઠ જય પતાકા પ્રાપ્ત કરી છે, તેની કીર્તિ'વડે બ્રહ્માંડરૂપી મંડપને ઉજ્વળ કર્યાં છે, કે જેણે વિષ્ણુ, સૂર્ય', મહાદેવ વગેરે દેવાના સમૂહેા જીતી લીધા જે મેટા શત્રુ છે. કજીઆવડે ઉદ્ધૃત થયેલા એવા મેટા શત્રુરૂપ રાગદ્વેષને દૂરથી અથવા અત્યંત જીતી લીધા છે. તે રાગ દ્વેષના વિજય નિશ્ચયથી સત્પુરુષના ચરિત્રને સાંભળવાથી જ થાય છે, વળી સત્પુરુષ તે તે જ કહેવાય કે જે રાગ દ્વેષના વિજય કરવામાં તત્પર હૈાય. તેને વિજય કરવામાં મુખ્ય તા પરમાત્મા Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના છ ભવાનાં નામે. [ 3 ] મા નાથ જિનેશ્વર જ છે, કે જેમણે કમઠાસુરના ઉપસર્ગથી તેના પર જરા પણ દ્વેષ કર્યાં નથી. તેથી કરીને મેટા ગુણુરૂપી રત્નાના રેહણાચળ પર્વત સમાન તે જ પ્રભુનું ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલુ ચરિત્ર કહેવુ... મારે યાગ્ય છે. જેનાવડે કલ્યાણરૂપી વેલડી ઉલ્લાસ પામે છે, વિઘ્નનેા સમૂહ નાશ પામે છે, કલિ( કજીયા )રૂપી કાદવ ધાવાઇ જાય છે, દુરંત ( દુ:ખે કરીને જેને અંત આવે એવું) પાપ પણ નાશ પામે છે, મનને ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તથા મોટી લક્ષ્મીના વૈભવ વૃદ્ધિ પામે છે, તે પાર્શ્વનાથ પ્રભુનુ નામ પણ વાંછિતને આપે છે, તેા પછી તેમનુ' ચરિત્ર વાંછિતને આપે તેમાં કહેવું જ શું? Y nana UCUGLEVELLI מו בבבבב શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ ભવનાં નામેા, Fueue 3EPUR ચોથો ડો 5252 ESE તે ભગવાન જે કે પહેલા ભવમાં મરુભૂતિ નામના થયા, તેમને કમ' નામના તેમના ભાઇએ મૃત્યુ પમાડ્યા, બીજા ભવમાં વનના ઢાથી થયા, તે વનમાં ગયા ત્યારે તે કુટ સર્પની દાઢાના વિષવડે મરણ પામ્યા. ત્રીજા ભવમાં કનવેગ નામના વિદ્યાધરના રાજા થયા, ત્યાં પણ કાયેત્સ માં રહેલા તેમને સર્પ દૃશ્યા, તેથી તે મરણ પામ્યા. ચોથા ભવમાં વજ્રનાભ થયા. અને તેમણે ચારિત્ર ગ્રહણુ કર્યું. પછી એક વનમાં ભિલે ભાણુના પ્રહારવડે તેમના નાશ કર્યાં. પાંચમા ભવમાં કનકબાહુ નામના ચક્રવર્તી થયા. પછી ચક્રવર્તીપણું ભાગવીને પ્રત્રજ્યા ગ્રહણુ કરી, અને સિંહે તેમના નાશ કર્યાં. તથા જે પ્રકારે (છઠ્ઠા ભવમાં) પાર્શ્વ નામના જિનેશ્વર થતે કમઠના ભયંકર ઉપસર્વાંને સહન કરીને તથા તી પ્રવર્તાવીને મેાક્ષપદને પામ્યા. તે પ્રકારે કાંઇક સિદ્ધાંતમાંથી અને કાંઇક ગુરૂમહારાજના વચનથી જાણીને પાંચ પ્રસ્તાવવડે તે ચરિત્ર નિરાને માટે હું રચુ' છુ. વૈરાગ્ય, સવેગ, દુષ્કર્મના નાશ, મોટા અભ્યુદય, દુષ્ટ ગ્રહના નિગ્રહ, રાગાદિક દોષનું મથન ( નાશ ), મનની શુદ્ધિ, બુદ્ધિની ઉત્પત્તિ તથા રાગના સમૂહના નાશ એ સર્વે આનાથી થાય છે, એટલુ જ નહીં પણ યત્નથી વણૅન રાતુ' ખીજું ચરિત્ર કરવું શકય ( સહેલુ' ) છે. કેવળ સ્વયંભૂરમણ સમુદ્રને એ બાહુવડે તરવાની જેમ, ત્રણ લોકને ઉલ્લંધન કરવાની જેમ અને મેરૂપર્યંતને તાળવાની જેમ આ ચરિત્ર જ રચવું અશકય છે, અથવા—જો આ ચિરત્રનેા એક લેશ પણ વર્ણન કરવામાં સમર્થાં નથી, તેા પછી જડ પ્રકૃતિવાળા કીડાની જેવા મારી જેવા અહીં કેમ સમથ થાય ? તે પણ પ્રભુના ચરણકમળના સ્મરણથી મારા વી'ના ઉલ્લાસ વૃદ્ધિ પામ્યા છે, તેથી મારી શક્તિને અનુસારે હું કાંઇક કહુ છુ માત્ર આ ચરિત્રનુ Page #101 -------------------------------------------------------------------------- ________________ [૪] પ્રસ્તાવ ૧ લઃ : શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ કીર્તન (કથન) એકાંતપણે વિસ્તાર કરવાનું શક્ય નથી, તેથી કોઈ ઠેકાણે કલ્પિત કહેવામાં આવે તે પણ ડાહ્યા પુરુષોએ રોષ કરવો નહીં. ઉપર પ્રમાણે જે પ્રથમ મરૂભૂતિ અને કમઠ કહેવામાં આવ્યા, તેને હમણાં હું વિસ્તારથી કહું છું, તેને વિસ્થાદિ દોષરહિત એવા તમે એક મનવાળા થઈને સાંભળે -- Page #102 -------------------------------------------------------------------------- ________________ चरित्र प्रारंभ. પ્રભુના પ્રથમ ભવ. D > સવ દ્વીપ અને સમુદ્રની મધ્યે વર્તાતા (રહેલા) જંબૂદ્દીપના મુકુટ સમાન ભરતક્ષેત્રને વિષે મનેાહર, મહાદેવના હાસ્ય અને હુંસની જેવા શ્વેત અને ઉંચા શિખરવાળા દેવમંદિરોવડે હિમાલય પર્વતના શિખરના શ્રૃંગાર( શાભા )ને હસનાર, ગારવાટ્ટિક દોષે કરીને રહિત અને પરનુ હિત કરનાર મનુષ્યેાના સમૂહવડે સુÀાભિત, રાજા અને શ્રેષ્ઠીએ આદરપૂર્વક અપાતા ધનવડે આનંદ પામેલા ખદી જનાના સમૂહે જેમાં જય જય શબ્દની ઘેાષણા કરી છે એવુ, જાણે કે ધર્મની ઉત્પત્તિનુ સ્થાન હોય, જાણે કે કૌતુકના સંકેતતુ' સ્થાન હાય, જાણે કે વિદ્યારૂપી રત્નની ખાણુ હાય, અને સ્વર્ગ ના જાણે પ્રતિચ્છ ંદ ( પ્રતિબિંબ ) હાય, એવું પાતનપુર નામનું નગર છે, જે નગરની બહાર કમળના સમૂહવડે સુÀાભિત સરાવા શોભે છે. અને અંદર કૃષ્ણની પ્રતિમાએ શેાભે છે, વળી બહાર વિવિધ પ્રકારના સ્વર્ગના વિકાર અથવા ન્યાયના વિચારવડે મનેાહર નગરની ફરતી પૃથ્વી શાલે છે, અને અંદર રાજસભા શાલે છે, વળી બહાર સારા કરવીર, અશેાક, પુનાગ, રાજચંપક વિગેરે વૃક્ષેાથી વ્યાપ્ત થયેલી ઉદ્યાનની ભૂમિ શાલે છે, અને અંદર મહેલની પરંપરા શાલે છે, વળી જે નગરમાં વૃક્ષેાને વિષે અષ્ટિ થાય છૅ, કુંભને વિષે સર્પના આલેખ થાય છે, કામદેવની ક્રીડાને વિષે કંઠે પકડાય છે, કેશના સમૂહને વિષે બાંધવાના આરંભ થાય છે તથા મંત્રશાસ્ત્રને વિષે ઉચ્ચાટન અને વિદ્વેષ પ્રગટ થાય છે, પરંતુ લેાકેાને વિષે કાંઇપણુ થતું નથી. વળી જે નગર દેદીપ્યમાન · ભુજંગના સમૂહવાળુ, દેદીપ્યમાન અનત સ્ત્રીઓવડે મનેાહર અને ઘણા શખ અને કમળવડે વ્યાસ એવા પાતાળના નગરની જેમ શેાભે છે. હવે તે નગરમાં અરવિંદ નામના રાજા હતા, તે રાજાના ચરણુકમળને નમસ્કાર કરતા સામત રાજાઓના ૧. ( અરીઠાના ઝાડને વિષે વપરાતા શબ્દ). Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ]. પ્રસ્તાવ ૧ : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : મુગટના મણિના કિરણોના સમૂહવડે વ્યાપ્ત હતા, તે લક્ષમીને વિકાસ કરવાનું સ્થાનરૂપ હતો, પૃથ્વી ઉપર તરફ પ્રસરતી શરદ ઋતુના ચંદ્ર જેવી તેની ઉજ્વળ કીર્તિરૂપી કુમુદિનીના વનવડે સર્વ દિશાઓના આંતરા સુગંધી થયા હતા, તરુણ (જુવાન) સૂર્યની કાંતિ જેવા ઉછળતા પ્રતાપરૂપી અગ્નિને વિષે તેણે શત્રુરૂપી શલભ(તીડ)ને ભરમ કર્યા હતા, સૂર્યની જેમ તેણે શત્રુરૂપી ચંદ્રનો પ્રચાર ભાંગી નાંખ્યું હતું, નારાયણની જેમ તેણે બલિ રાજાના ભુજબળને ગર્વ ભાંગી નાંખ્યું હતું, ઇંદ્રની જેમ તેણે રાક્ષસોની જેવા શત્રુને નાશ કર્યો હતો, અને પિતાના સારા ચરિત્રવડે વિદ્વાનોના સમૂહને પ્રીતિવાળો કર્યો હતો. તેના ભુજદંડની ઉગ્રતાવડે શત્રુના સૈન્યને પરાજય કરવાથી નિર્ભયપણું હોવાથી ગઢની રચનાને લેકે શોભામાત્ર માનતા હતા, તથા તે રાજાને સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત, પ્રગટ વનવાળી, અદ્દભુત રૂપ અને લાવણ્ય વડે રતિ અને રંભાના પ્રભાવને દૂર કરનારી અને પિતાના સૌભાગ્યવડે પાર્વતીના ગર્વને નાશ કરનારી રતિસુંદરી વિગેરે અંત:પુરની રાણીઓ હતી. તેમની સાથે સમયની અનુકૂળતા પ્રમાણે પૂર્વે કરેલા પુણ્યરૂપી કલ્પવૃક્ષને અનુસરીને પાંચ પ્રકારના વિષય સુખને અનુભવ કરતા તથા જેણે મહિસાગર વિગેરે મહાબુદ્ધિમાન મંત્રીઓને રાજ્યનો ભાર સેં છે એવા તે રાજાના દિવસો કોઈ વખત અતિ નિર્મળ થતા નાટકને જોવાવડે, કોઈ વખત સારા કવિઓના કરેલા મનોહર કાવ્ય(કવિતા)ના ગુણદોષને વિચારવાવડે, કઈ વખત હાથી અને અશ્વ ઉપર ચડીને ફરવાના શ્રમવડે અને કેંઈ વખત પ્રજાઓના કાર્યના વિચારવડે નિર્ગમન થતા હતા. હવે તે રાજાને વિશ્વભૂતિ નામનો પુરોહિત(ગેર) હતું. તે રાજાની મોટી પ્રસન્નતાનું સ્થાન હતું. બાળ અવસ્થાથી આરંભીને સાથે જ પાંસુકડા(ધૂળની રમત) કરનાર હતું, સમગ્ર શાસ્ત્રાર્થના પરમાર્થ (રહસ્ય)ના વિચારવડે મોટા મતિના પ્રકર્ષવડે યોગ્ય અને અગ્ય વ્યાપારને વિચાર કરનાર હતું, જવ અજીવ વિગેરે તત્ત્વવિજ્ઞાનમાં કુશળ હતું, બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણવામાં વિચક્ષણ હતું, આશ્રવ અને સંવરના સ્વરૂપની વિધિને જાણનાર હતો, જિનેશ્વરનું વચન જ સારભૂત છે અને બીજું સર્વ અસાર છે એમ તેણે પિતાના મનમાં નિશ્ચય કર્યો હતો, ચતુર હતું, સર્વ કળાઓમાં કુશળ હતું, બીજાના વિવિજ્ઞાનને જાણવામાં કુશળ હતા, એક પરમાર્થને જ કરનારી ધર્મક્રિયાને વિષે તત્પર હતા, પ્રશસ્ત ચિત્તવાળા હતા, સંતોષના સારવડે સર્વ કાર્યથી નિવૃત્ત થયે હતે, કોઈ પણ પૂર્વભવના સુકૃત(પુણ્ય)ના ઉદયવડે સંભૂત નામના સાધુની સેવા કરવા વડે બધિ(સમક્તિ)રૂપી મિત્રને પામેલ હતા, જિનેશ્વરે કહેલા ધર્મથી તેના મનની પ્રવૃત્તિને જરા પણ ચલાયમાન કરવાને દેવતાઓ પણ સમર્થ ન હતા, તે . ૧, બળવાન, Page #104 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - પ્રભુને પ્રથમ ભવ: મરૂભૂતિનું વર્ણન. [ ૭ ]. પ્રધાન મંડળીને સંમત હતો, ચંદ્રમંડળના જેવી ઉજવળ કીર્તિના સમૂહવડે તેણે દિશાઓને સમૂહ ભરી દીધા હતા, તથા તે ચક્રધર(બ્રાહ્મણે)ને વિષે ચક્રવતી સમાન હતું. તે પુરોહિતને અત્યંત વિનયના સમૂહથી ભરેલી, શ્રેષ્ઠ બ્રાહ્મણના કુળમાં જન્મેલી, સર્વજ્ઞના ધર્મમાં નિશ્ચળ થયેલી અને શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનારી અનુદ્ધારા નામની ભાર્યા હતી. વળી તે વાસિષ્ઠ નેત્રરૂપી ગગનાંગણ(આકાશ)ને વિષે ચંદ્રરેખા જેવી હતી, નીરોગતા વિગેરે ગુણે વડે તેના શરીરની શોભા સારી હતી, તેણે પોતાના શ્રેષ્ઠ શીળરૂપી ગુણવડે પિતાના પ્રાણનાથને વશ કર્યો હતો, તથા મિત્રને વિષે, બંધુને વિષે અને લોકેને વિષે તે બદ્ધ(ગાઢ) નેહવાળી હતી. તેની સાથે વિષય સુખને ભેગવતા તે પુરોહિતને કેટલાક દિવસે ગયા ત્યારે બુદ્ધિના અતિશય વડે બૃહપતિને પરાભવ કરનારા, નય, વિનય, સત્ય, સૌહિત્ય, ત્યાગ(દાન) વિગેરે ગુણોરૂપી માણિક્યના નિધિ સમાન અને ઉત્તમ ચરિત્રવાળા કમઠ અને મરુભૂતિ નામના બે પુત્રો જમ્યા. તે બનેને કળાને સમૂહ ગ્રહણ કરાવ્યું. યવન અવસ્થાને પામ્યા, પછી યોગ્ય સમયે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી તથા રૂપ અને સૌંદર્ય વડે મનહર બે બ્રાહ્મણ કન્યાની સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તેમાં કમઠને વરૂણું નામની ભાર્યા હતા, અને મરુભૂતિને વસુંધરા નામની ભાર્યા હતી. ત્યારપછી કુળના ક્રમને અનિંદિત, ધર્મને અવિરૂદ્ધ, લેકવ્યવહારને અબાધક અને ગુણના સમૂહને પ્રવર્તાવનાર ધન ઉપાર્જન કરવાની વ્યાપારને વિષે પ્રવર્તતા તેમને કાળ જવા લાગ્યા. - ત્યારપછી કોઈક દિવસે સંસારમાં થનારા પદાર્થોના ક્ષણભંગુરપણુએ કરીને, પર્વતના શિખર પરથી ઝરતી નદીના તરંગની જેવી આયુષ્ય કર્મની ચપળતાવડે કરીને અને યમરાજાને પ્રસાર અનિવારિત હોવાથી વૈરાગ્યને પામેલ વિશ્વભૂતિ પુરોહિતે સર્વ પ્રાણીઓને ખમાવી, થોડા પણ જિન ધર્મના અતિચારને સદ્દગુરુની સમીપે આલેચીને, અનશન કરીને ' અને પંચપરમેષ્ઠીના સમરણને વિષે તલ્લીન થઈને કાળધર્મ પામી સધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. તેને મરણના રણરણાટ શબ્દવડે અને શેકવડે ઝરતા આંસુના પ્રવાહથી વ્યાપ્ત થયેલા લેનવાળી તેની ભાર્યા અનુદ્ધરા પણ સ્મશાનની જેવા ભયંકર સંસારવાસને જાણીને પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના વિશેષ તપવડે શુષ્ક શરીરવાળી અને દુઃખે કરીને ધારણ કરી શકાય એવા ધર્મના ભારને ધારણ કરતી તે આદર સહિત પંચ નમસ્કારને મરણ કરતી કાળધર્મ પામી. ત્યારપછી માતાપિતાના મરણથી ઉત્પન્ન થયેલા તીક્ષણ દુખવડે વ્યાપ્ત થયેલા મનવાળા, હાહારાવવાળા પિકારના શબ્દ સમૂહવડે મોટા શેકના વ્યાપારવાળા અને વારંવાર પરિજનવડે નિવારણ કરાતા છતાં પણ રેવાથી પાછા નહીં વળતા એવા તે કમઠ અને મરુભૂતિ તે બન્નેનું પારલૌકિક(મરણોનું કાર્ય કરીને દુઃખી મનવાળા થઈને ગૃહકાર્યને વિષે પ્રવર્તાવા લાગ્યા. તે અવસરે પ્રાપ્ત થયેલા સંવિગ્ન( સાધુ ) વિહારવડે શોભતા હરિચંદ્ર નામના મુનિએ તે બનેને આ પ્રમાણે ઉપદેશ આપે. ૧. સારું હિત કરવાપણું, Page #105 -------------------------------------------------------------------------- ________________ [<] પ્રસ્તાવ ૧ લા : : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : “ અરે રે ! અત્યંત શેકના માટા ભારવડે જેના મુખનુ` મલિનપણું ઉત્પન્ન થયું છે એવા તમે મનમાં ઉદ્વેગ લાવીને સંતાપને કેમ ધારણ કરેા છે ? સર્વ સારભૂત વસ્તુએ હરણુ કરાઈ હાય તેમ અને હૃદય નાશ પામ્યું. હાય તેમ આ પ્રમાણે નેત્રના જરા પણ વિક્ષેપ( આમતેમ જોવુ) ન થાય તેમ માત્ર પૃથ્વીની સામું કેમ જુએ છે ? દેવ, અસુર વિગેરે, ત્રણે ભુવનને વિષે દુ:ખે કરીને વારી શકાય એવા મૃત્યુના આવા પ્રકારના વ્યાપારને તમે અનંતવાર જોતા છતાં પણ શું જાણતા નથી ? કે જેથી કરીને તમે અત્યંત ખેદ પામેા છે ? મેાક્ષના સાધનરૂપ ધર્મક્રિયાને કરતા નથી? અને માહથી વ્યાકુળ મનવાળા તમે 'ગજ નિમીલિકાની જેમ રહેા છે ? આ જગતમાં યેા જીવ એવા થયા છે ? થાશે ? કે થાય છે ? કે મેક્ષમાં ગયેલા જીવા સિવાયના જીવ મૃત્યુને પામ્યા નથી, પામશે નહીં અને પામતા નથી ? અથવા તે। આ શે। વિવેક છે ? કે જે આ વિનાશવંત સંસારમાં દેખાય છે અને શાસન કરાય છે. તેા પણ ખેદ રહિતપણે તમે તે જાણતા નથી ? જો જિનેશ્વરના મત( ધર્મ )ને જાણતા છતાં પણ મેટી આપત્તિને વિષે આ પ્રમાણે ખેદ પામેં છે, તા પછી વિવેકના વૃત્તાંતની વાર્તા તા દૂર જ જતી રહી. કયેા ડાહ્યો માણસ સર્વ જીવાને સાધારણ એવા મરણને વિષે અથવા તે। પ્રિયના વિયોગને વિષે મર્યાદા રહિત થઈને શાક કરે ? ઘણું કહેવાથી શું ? જેનેા પ્રતિકાર( ઉપાય ) થઇ શક્તા નથી એવા અધમ યમરાજાને વિષે ધરૂપી ઔષધને છેડીને બીજું કાંઇ પણ રક્ષણુ કરનાર નથી. આ પ્રમાણે મનમાં જાણીને( નિશ્ચય કરીને ) તમે જરા પણ શાક ન કરતા તેવા પ્રકારે ધર્મકાર્ય માં રમા, કે જે પ્રકારે નિત્ય આવાસમાં( મેક્ષમાં ) વસેા( જઇ શકે। ). આ પ્રમાણે ગુરુમહારાજના ઉપદેશને ધારણ કરી અને શાકના આવેગના ત્યાગ કરી તે કમઠ અને મરુભૂતિ પ્રારંભ કરેલા કાર્ય કરવામાં ઉદ્યમવાળા થયા. તેમાં નાના ભાઇ મરુભૂતિને સંસારની અસારતાના નિરૂપણું કરવાથી સંવેગ( વૈરાગ્ય ) ઉત્પન્ન થયા, પાંચે વિષયના સંગના રાગ વિનાશ પામ્યા, માયા ઇંદ્રજાળની જેવા અથવા ગાંધર્વ નગરની જેવા ગૃહવાસને માનવા લાગ્યા, બાલ્યાવસ્થાના દુઃ વિલાસ( ક્રીડા )નું સ્મરણ કરવાથી ઘણું પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે।, તેથી કરીને નિરંતર વિશુદ્ધ ધર્મ કાર્યના પ્રારંભ કરવા લાગ્યા, તથા સારા રૂપવાળી પેાતાની સ્ત્રી( અથવા પરસ્ત્રી )ના મુખ ઉપર પણ ચક્ષુને નહીં નાંખતા ક્ષણે ક્ષણે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. ,, 66 પુણ્ય રહિત જીવાને દુલ ભ અને પૂર્વ પ્રાપ્ત નહીં થયેલી મનુષ્યપણાદિક આ સામગ્રી કાઈ પણ શુભ કર્મના ઉદયવર્ડ પ્રાપ્ત થઈ છે. તેમાં પણું સર્વ શાસ્રના અર્થના પારને પામેલા ગુરુની સાથે સાગ થયે, તેમાં પણ તેના ઉપદેશ હૃદયમાં આળેખાયેલા હાય તેમ પ્રાપ્ત થયા. તેમ જ પરમાર્થની ભાવનાવડે સંસારનું સ્વરૂપ અત્યંત ૧. જેમ હાથી મૈત્રાને બંધ કરીને સ્થિર રહે છે તેમ, Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પ્રથમ ભવ મરૂભૂતિનું વન. [ ૯ ] વિરસ( સાર રહિત ) જાણ્યુ' તથા કૃત્ય અને અકૃત્યના વિવેક કરવામાં ચતુર એવું ચિત્ત પણ થયું. હમણાં ઇચ્છિત વસ્તુને સાધવામાં સમ મોટું 'ખળ પ્રાપ્ત થયું છે અને હમણા ઉપચાર રહિત એવું રવી` પશુ સ્કુરાયમાન થયુ છે. તેા હવે કયારે એવા શુભ દિવસ અથવા કચે। શુભ સમય અથવા કયું સારું મુહૂ અથવા કયુ તે સારું નક્ષત્ર, અથવા કયા તે વાર શુભ આવશે ? કે જે વખતે ઉત્તમ ગુરુના હાથે નાંખેલા વાસક્ષેપથી શૈાભિત મસ્તકવાળા હું સર્વવિરતિને ગ્રહણ કરી ગુરુકુળમાં રહેલા વિહાર કરીશ ? સાદ્યને વવામાં ઉદ્યમી મનવાળા, માન અને શૈાકથી નિવૃત્ત થયેલા મનવાળા, મનુષ્યાની કરેલી સ્તુતિ અથવા નિંદાને વિષે સમાન હૃદયવાળા( હું કયારે થઇશ ) ? તથા દુ:ખને પણ સુખ માનતા, નીરસને પણુ સુરસ માનતા અને આપત્તિને પણ અભ્યુદય માનતા એવા હું ગામ, નગર અને આકર( ખાણુ) વગેરેમાં કયારે વિહાર કરીશ ? આ પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા વિવિધ પ્રકારના મનાથની કલ્પના (વિચાર ) વડે ગૃહવાસથી વિરક્ત મનવાળા તે મહાત્મા કાળને નિર્ગમન કરતા હતા. અહીં કમઠ પણ જેમ જેમ દિવસેા જતા હતા તેમ તેમ અત્યંત પ્રમાદરૂપી મિંદરાના મદડે ઉન્મત્ત થયા. તત્કાળ વિકાસ પામતી મિથ્યાત્વની વાસનાવડે તેના શુભ ભાવ સુકાઇ ગયા, ભવાભિનંદીપણાને લીધે તે પવિત્ર આચારની અવગણના કરવા લાગ્યા. દયા, દાક્ષિણ્ય, વિગેરેના સમૂહને તે માયાને વિષે આરાપણુ કરવા લાગ્યુંા, લાવક પક્ષીની જેમ તે નિરંતર વિષયની વાસનાના સંગને પ્રાપ્ત કરતા હતા, કુશ( ડાભ )ના સંથારામાં સુનારા અને શુભ ક્રિયામાં તત્પર એવા બ્રાહ્મણાને પશુ આ તા દભશીલ છે એમ મશ્કરી કરતા હતા. સતાષરહિતપણાએ કરીને નિરંતર ધન ઉપાર્જન કરવાને માટે તે સર્વ આશ્રવેાના દ્વારને પ્રગટ કરતા હતા, પ્રેમી સ્ત્રીઓનુ દર્શન જ અમાને ઘણું। આનંદ આપનાર છે તેથી અમારે ખીજાના દન કરવાનું કાંઇ પણ પ્રયેાજન નથી એમ ખેલતા હતા, તથા પરસ્ત્રોના પ્રસંગવાળા, દ્યૂત( જુગાર )ના પ્રસંગવાળા અને પાપી મિત્રાના સમૂહથી પિરવરેલે તે ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. મરુભૂતિની ભાર્યા વસુંધરા પણ દુÖર યૌવન અને વિશેષ પ્રકારના ગુણૢાવર્ડ સુશાભિત હતી, તેના પગ કાચબાની જેવા ઉંચા અને કેમળ હતા, તેની એ જ ધા ( ઢીંચણુ ) અતિ કામળ, સારી રીતે મળેલી અને જાડી હાથીની સુંઢ જેવી રૂવાડા રહિત હતી, તેના નખના કિરણા સ્કુરાયમાન અને કાન્તિવાળા હતા, તેના હસ્તરૂપી કમળ કેસર જેવા હતા, નવી કમિલનીના મૃણાલની જેવા કેામળ ભુજારૂપી વેલડીવડે શેાલતી હતી, સુવર્ણના કલશની જેવા સ્તનવડે શે।ભતી અને મુષ્ટિવડે ગ્રહણ કરી શકાય તેવી કેડવડે ૧ મનનું સામ. ૨ શરીરનુ સામર્થ્ય. Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે. : શેાલતી હતી; તેનું મુખ ચંદ્રના મંડળ જેવુ' હતું, કેતકીના પાંદડા જેવા લાંબા તેના નેત્ર હતા, તેનુ ં મસ્તક અતિ સ્નિગ્ધ અને કામળ કેશવડે વ્યાપ્ત હતું, શણગાર(ઘરેણાં) અને સારા વસ્ત્રોવડે બીજી સર્વ સ્રીઓને તેણે ઝાંખી( કાંતિ રહિત ) કરી હતી, તેના ભર્તા તેને સ્વપ્નમાં પણ ખેલાવતા નથી, અને નેત્રના જોવાવડે પણ તેની સામે જોતા નથી. વનમાં રહેલી માલતી લતાની જેમ પાતાના જીવતરને નિષ્ફળ માનતી હતી, આ રીતે તે મુશ્કેલીએથી દિવસે ગુમાવા લાગી. હવે કાઇક દિવસ મનેાહર નેપથ્ય( પહેરવેષ )વડે દૈદિપ્યમાન શરીરની ક્રાંતિને ધારણ કરતી તે ગૃહવાસનુ કામ કરતી હતી, તે વખતે વિસ્મયવર્ડ વિકસ્તર નેત્રવાળા, પેાતાના ઉંચકુળના આચારને ભૂલી ગયેલા, મનમાં જાજવલ્યમાન થયેલા કામાગ્નિવાળા અને સર્વ દોષરૂપી તપસ્વીના મઠ સમાન કઠે તેને જોઇ. તે વખતે યુવાવસ્થાનું ખરાબ શીલપણુ` હેાવાથી, બુદ્ધિના પ્રસારનું દુર્વાસના રૂપી કાદવવડે મિલનપણું હાવાથી, અંત:કરણમાં પરલેાકનુ પરાખ઼ુખપણું હાવાથી, સંસાર પહેાંચે ત્યાંસુધી અપયશરૂપી ધૂળને સાફ કરવામાં અખીકપણું હાવાથી અને ભાઇના પ્રેમની અપેક્ષા નહીં હાવાથી તેણે વિચાર કર્યો કે-“ સાચુ' જ છે કે આ( સ્ત્રી )ના વિરહવાળુ આખુ દેવનુ નગર(સ્વર્ગ ).ઉજડ થઈ ગયું છે, કે જેથી રંભા અપ્સરાના સંગ મૂકીને દેવતાએ સાધુએની જેમ દૂર ગયા છે રતિના વિયેાગવાળા થયેલ મધુમથ(કામદેવ) પણુ શરીર રહિત( શાભા રહિત ) થઇને આમતેમ ભટકે છે, તથા શક( ઇંદ્ર ) પણ શચી. ( ઇંદ્રાણી ) રહિત થઈને આમતેમ ભટકે છે. તથા આને માટે જ સૂર્ય તેના મસ્તકના અલંકારના મિષવડે કરીને તપે છે અને આને માટે જ ચંદ્ર મહાદેવને સેવે છે, આ સિવાય હું બીજું કાંઈ કારણ માનàા નથી. અથવા તે ઘણા પ્રકારે કરેલા આ નિષ્ફળ વિકલ્પવર્ડ શું કામ છે ? કાંઇજ નથી; પરંતુ જેવી રીતે આની સાથે મારા સંગમ થાય તેવી રીતે કાઇપણ પ્રકારના યત્ન હું કરું, ” આ પ્રમાણે નિશ્ચય કરીને તથા કુળની મર્યાદાને ત્યાગ કરી પ્રથમ વિલાસ સહિત દૂતીના જેવી પેાતાની ષ્ટિને તેની પાસે મેકલી. અને કહ્યું કે— “ હે સુંદર અંગવાળી ! કૃષ્ણ પક્ષમાં આવેલા ચંદ્રના બિબની જેમ તું દિવસે દિવસે ક્ષીણુ થતી કેમ દેખાય છે? હમણાં તેનું કારણુ તું કહે. ડ્રીકા અને દુબળા ગાલવાળા મુખને તું હે માનવાળી સ્ત્રી ! કેમ ધારણ કરે છે ? તારી લાવણ્ય( સુ ંદરતા )ની લક્ષ્મી કેમ મદ થાય છે ? ” આ પ્રમાણે હાસ્ય સહિત, મનેાહર, વિલાસવાળા, સ્નેહવાળા અને સારભૂત વચનેાવડે વિકાસ સહિત કહેવાયેલી તે સ્ત્રી “ આ તે મારા જેઠ છે ” એમ જાણી લાજ પામતી ત્યાંથી નાશી ગઇ. અને વિચાર કરવા લાગી કે—“ અરે રે! પૂવે નહીં જોયેલું અને નહીં સાંભળેલું, લેાકવ્યવહારને વિરુદ્ધ, ધર્મ શાસ્ત્રથી ખાદ્ય અને વિકારવાળું આવું વચન આ કેમ બેલે છે ? ” એમ વિચારીને ભયના આવેશથી કંપતા શરીરવાળી તે એક હાથવડે ખંધનથી છૂટી ગયેલા કેશપાશને ધારણ કરતી, અને બીજા હાથવડે ખસી ગયેલી નાડીવાળા ઘાઘરાને ઉંચી કરતી, અને તિરછા નેત્રના વિક્ષેાલ( ઉછળવા )ન્નડે જાણે સ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન. [ ૧૧ ] (6 દિશાઓનાં સમૂહને ઉછળતા માછલાના સમૂહવ આચ્છાદન કરતી હેાય તેમ શીઘ્ર શીઘ્ર પલાયન કરતી ( નાશી જતી ) તેની પાસે એકદમ આવીને કમઠે તેને પેાતાના હાથરૂપી લતાવડે પકડી, અને મધુર વચનથી કહ્યું કે હું પ્રિયા ! વ્યાકુળતાના ત્યાગ કર, મૂઢતાને મૂકી દે, ચપળપણાને છેડી દે, કેશપાશને બાંધી લે, નાડીની ગાંઠને સ્થાપન કર, સ્તન ઉપરથી ખસી જતા ઉપરના વજ્રને( છાયલને ) ઠેકાણે રાખ, હું તારા અત્યંત પ્રિયતમ હાવાથી કયા અન્ય પુરુષ મનથી પણ તારું અનિષ્ટ કરવાને શક્તિમાન છે ?” એ પ્રમાણે ખેલતા તેણે પાતે જ પ્રાણનાથની જેમ તેણીના કેશપાશ માંધ્યા, સભ્રમના વશથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિંદુએ વડે વ્યાસ થયેલા કપાળને સાફ્ કર્યું, તે વખતે વેગથી ચાલવા વડે ઉછળેલા તેના વક્રકેશ વિરામ પામ્યા. પછી તે કમઠ તેણીને આલિંગન કરવા લાગ્યા, ત્યારે તેણીએ કહ્યુ કે—“ સસરાની જેવા તમારે આવું કાર્ય કરવું શું ચેાગ્ય છે ? ” ત્યારે કમઠ મેલ્યા કે—“ હું સુંદર શરીરવાળી! મુગ્ધ(ભેાળી ) એવી તું શાસ્ત્રના પરમાને જાણતી નથી. જેથી કરીને શાસ્ત્રને વિષે હજી સુધી આ પ્રમાણે સંભળાય છે કે— ‘ પ્રજ્ઞાતિનુંદિતમામયત ” ( પ્રજાપતિ પોતાની પુત્રીને ચાહતા હતા. ) તેથી કરીને શ્રદ્ધાવડે જડ બનેલા પ્રાણીઓના વિલાસ જેવા આ ખાટા અભિપ્રાયને તું જરાક માન (મિથ્યા જાણુ ). તું પુષ્પની જેવા તારા યાવનને સફળ કર.” આ પ્રમાણે હુંમેશાં કહેતા કમઠે તેણીનુ' ચિત્ત પેાતાને આધીન કર્યું, કેમકે આ પ્રમાણે શાસ્ત્રમાં કહેવાય છે કે— ( તેવા પ્રકારના કને યાગે) સાથે રહેલા પ્રેમ પણ જૂદા પડે છે અને વિશેષ પ્રકારના વચનથી પ્રયાગ કરેલી વાણી તૃતીની જેમ દૂર રહેલા પ્રેમને એકત્ર કરે છે. ત્યારપછી કામદેવનું દુર્વારપણું' હાવાથી, સ્ત્રીજનનુ ં દીર્ઘ દશીપણું ( વિચારવાપણું) નહીં હાવાથી, ચાવન અવસ્થાના અસ્ખલિત પ્રસાર હાવાથી, તેવા પ્રકારના ભાવનું અવશ્ય થવાપણું હાવાથી, પતિના ઉપર ઉદ્વેગવાળું મન હાવાથી અને ભવિષ્યમાં થનારા પતિના માટા વેરને બાંધીને તે તેની સાથે સંગમમાં આવી. અહા ! દુષ્ટ કામદેવનું અકાર્યની પ્રવૃત્તિમાં સજ્જપણું આશ્ચર્યકારક છે. અથવા તા વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્માના પણુ માનનું ખંડન કરવામાં પ્રચંડ ભુજારૂપી દંડવાળા કામદેવના પ્રચાર થાય છે તેા પછી આ તેા શી ગણતરીમાં છે ? જમદગ્નિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, વ્યાસ અને દુર્વાસા વિગેરે ઋષિએ પણ લગ્ન પ્રતિજ્ઞાવાળા થઇ ખેદને પામ્યા હતા, તેા પછી ખીજાની શી વાત કરવી ? આ પ્રમાણે લેાકના અપવાદની શંકાને દૂર કરીને તથા લજજા અને કુલની મર્યાદાના ત્યાગ કરીને વસુંધરાની સાથે વિષયસુખને ભાગવતા કમઠના કેટલાક દિવસેા ગયા ત્યારે તેની ભાર્યો વરૂણા દયાને ત્યાગ કરી તેવા પ્રકારનું અકાર્યનું આચરણ કરતા તેને જોવાને અસમર્થ થઇ અને ઘણી ઇર્ષ્યાથી ઉત્પન્ન થયેલી મેાટી ઇર્ષ્યાના અધિકપણાવાળી થઇને મરુભૂતિને તે વૃત્તાંત યથા નિવેદન કરવાને પ્રવૃત્ત થઇ. તે વૃત્તાંત તેણીએ અર્ધું . કહ્યો તે જ વખતે મરૂભૂતિના મનમાં અત્યંત સંતાપ ઉત્પન્ન થયા, અને ખેલ્યા કે–“ અરે મૂર્ખ ! સર્વ પ્રકારે અણુઘટતી આવી Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૧ લે : વાત કહેવી શું યોગ્ય છે? જે સાક્ષાત્ જોયા છતાં પણ યુક્તિપૂર્વક કહા છતાં પણ ઘટતું નથી, તે કુશળ જનેને પ્રિય માણસની પાસે પણ બેલિવું ઘટે નહીં. તેથી કરીને સુંદર શરીરવાળી ! આપણા ઘરમાં તે મુખ્ય છે, અને સ્વજનના નેત્રરૂપ છે તે પણ તું આવા પ્રકારનું અઘટિત બેલે છે, તો પછી અમારે શું કહેવું? હું જાણું છું કે વિધાતા(કમ)ના વિલાસ અઘટિતને પણ ઘટિત કરે છે (મેળવે છે), તે પણ પિતાની જેવા કમઠને વિષે આ અત્યંત અનુચિત છે. જે આ કમઠ પણ આવા પ્રકારના દુષ્ટ વિલાસને વિષે પ્રવૃત્તિ કરે, તો અખલિત પ્રચારવાળો કલિયુગ જગતમાં કેને કલુષિત ન કરે ? ભલે સાચા ન (નીતિ)ની વાર્તા પ્રવાસ કરો (જતી રહે), કુલીનપણું અપયશને પામે, લજજા દૂર જતી રહે, અને મર્યાદા પણ ત્યાગ કરાઓ, તે પણ મારા ભાઈની જેવો બીજો કોઈ પણું સદગુણવાળો દેખાતો નથી, તેથી હવે પછી મારી પાસે આવા પ્રકારનું અનુચિત વૃત્તાંત કહીશ નહીં. જે માણસ ગુરૂજનના પાપને બોલે છે, તે માણસ તે પાપથી લેપાય છે, અને તે ખરાબ વાણીને જે સાંભળે છે, તે તેના કરતાં પણ અધિક પાપથી લેપાય છે.” આ પ્રમાણે તેણે (મરૂભૂતિએ) કેઈ પણ પ્રકારે નેહભરેલી મનહર વાણુ વડે તેણુને કહ્યું, કે જેથી કરીને તે લજજાવડે નેત્રને બંધ કરીને ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી આ વૃત્તાંત અત્યંત ગુપ્ત કર્યા છતાં પણ અને સનેહ સહિત મરૂભૂતિના નિષેધને સાંભળવાથી વરૂણા કેવળ મન રહ્યા છતાં પણ સૂર્યમંડળથી ઉછળેલી ઘણી પ્રજાના સમૂહની જેમ અને યુગને અંતે ક્ષોભ પામેલા તીક્ષણ (મોટા) વાયુવડે ઉડેલા રજના સમૂહની જેમ સર્વ ઠેકાણે અકાર્ય કરવાથી ઉત્પન્ન થયેલ કમઠને અવર્ણવાદ વિરતાર પામ્યું. ત્યારપછી ફરીથી પણ વરૂણાએ મરૂભૂતિને કહ્યું કે-“હે વત્સ! લોકપ્રવાદ સાંભળે? અહીં પણ શું હું પ્રગટ કરવાના સ્વભાવવાળી છું? આ સર્વ લેક ભગવાન સર્વજ્ઞ જેવો જ છે, તે અન્યથા (અસત્ય) બેલે જ નહીં. તેથી કરીને સર્વ પ્રકારે અત્યંત મૂઢપણાનું અવલંબન કરીને દ્વીપજાત નરની જેમ આ પ્રમાણે તું પરમાર્થના વિચાર રહિત કેમ થાય છે?” ત્યારે મરૂભૂતિએ કહ્યું કે-“હે ભાભી ! આ દ્વીપજાત પુરૂષ કોણ છે?” ત્યારે તેણીએ કહ્યું કે “સાંભળો શત્રુના સિન્યના આવવાથી ઉત્પન્ન થતા દુખે કરીને રહિત મહાપા નામની નગરી છે. તેમાં જિતારિ નામનો મોટે રાજા છે. તેમાં વસંતક નામનો રાજપુત્ર છે. તે ધનને મેળવવા માટે મોટા મૂલ્યવાળા કરિયાણુ સહિત વહાણમાં ચઢીને ગર્ભવાળી પ્રિય મિત્રા નામની પિતાની ભાર્યાને સાથે લઈને સારા તિથિમુહૂર્તને વિષે સ્વજનવર્ગની રજા લઈને કટાહ નામના દ્વિપ તરફ જવા લાગ્યું. ત્યાં જઈને ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પિતાની નગરી તરફ પાછા ચાલ્યા. તેવામાં સમુદ્રની મધ્યે મોટા વાયુથી ઉછળતા વહાણને ભાગી જવાથી પરિજન સહિત તે વસંતક મરણ પામ્યો. માત્ર કોઈ પણ પ્રકારે ભવિતવ્યતાના વશથી, કર્મના પરિણામનું અચિંત્યપણું હોવાથી અને આયુષ્ય કમેન સામર્થ્યથી તે પ્રિય મિત્રા બુડવું અને બહાર નીકળવું કરતી પૂર્વે ભાંગેલા વહાણને એક Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન [ ૧૩]. પાટિયાને કકડો, કે જે જૂદા જૂદા (ઉપરાઉપરી) ઉછળતા જળના કોલરૂપી હાથવડે પ્રાપ્ત કર્યો હોય તેમ તેને અતિ પ્રયત્નવડે ગ્રહણ કરીને કેટલેક દિવસે મોટા સમુદ્રથી ઉતરી ગઈ. જાણે તે જ દિવસે પિતાને જન્મ થયો હોય એમ માનતી તે આમ તેમ ફરવા લાગી, તે વખતે તેણે એક મહાદ્વીપ જે. તે દ્વીપ તાલ, તમાલ, શાલ, હિંતાલ, સહલકી, મહલ, કંકેલી, કદલી, જંબુ, જંબીર, આમ્ર, નિબ, અશોક, પનસ અને ફલિની વિગેરે વૃક્ષોના વનવડે શોભિત હતો. ઉડતા અને પડતા ઘણા કીર (પિપટ ), કુરર, ચકર, કારડવ, ભારંડ, કપિંજલ અને જીવંજીવક વિગેરે લાખે પક્ષીઓ વડે વ્યાપ્ત એવો તે દ્વીપ જાણે તુલક્ષ્મીનું ક્રીડાભવન હોય, જાણે કામદેવને વિશ્રામ કરવાનું સ્થાન હાય, અને જાણે દેવદ્વીપનું પ્રતિબિંબ હોય, તેમ તે દ્વીપ ચોતરફ ઉછળતા સમુદ્રના તરંગોની પરંપરીવડે વ્યાપ્ત હતા. ત્યારપછી તે જીવિતને પામેલી પ્રિય મિત્રો કેમળ અને મીઠા ફળને ખાવાવડે આજીવિકા કરતી હરણની સ્ત્રીઓને વિષે સ્વજનની બુદ્ધિ રાખીને ત્યાં રહી. વળી સિંહના શબ્દના અને રિછ તથા ચિત્રના ભયથી અત્યંત ભમતા ચિનવાળી તે ગરીબડી સો સો વર્ષ જેવડા દિવસોને નિર્ગમન કરવા લાગી. પછી કાળના ક્રમે કરીને તેણીને પુત્ર જન્મ્ય અને અનુક્રમે વૃદ્ધિ પામતે તે નીવાર (એક જાતની વનસ્પતિ) કંદ, મૂળ વિગેરેવડે તૃપ્ત થ યુવાવસ્થાને પામ્યા ત્યાર પછી પતિના વિનાશનું સ્મરણ થવાથી ઉત્પન્ન થતા સંતાપવડે તેણીના સર્વ અંગે તપવા લાગ્યા, અને બીજા રતિના વિનોદને નહીં પામતી તે આર્તધ્યાનમાં મગ્ન થઈ. તથા વનપણને લીધે ઉલાસ પામતા કામદેવરૂપી મહા ગ્રહવડે મથન કરાઈ (પીડા પામી), તેથી “હવે હું કયાં જાઉં ? અથવા શું કરું? અથવા શું પ્રવજ્યા લઉં?” ઈત્યાદિ મોટા સંકલ્પરૂપી પવનવડે તેને ચિત્તરૂપી સમુદ્ર ક્ષોભ પામે. અત્યંત ચપળ ઇંદ્રિરૂપી અશ્વને દુઃખે કરીને દમન કરી • શકાય તેથી બરફ, ચંદ્ર અને ચંદન રસને પણ અત્યંત અગ્નિની જેવા માનતી તે મૂઢ મતિવાળીને પિતાના પુત્ર ઉપર પણ અત્યંત પતિની બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ તેને ઘણી રીતે સમજાવ્યું કે-“હે ભદ્ર! તું મારો પતિ છે. હું તારી ભાર્થી છું, તેથી કરીને આપણે મેળાપ યોગ્ય છે. હે સારા શરીરવાળા! આ બાબત તું સ્વપ્નમાં પણ થોડી પણ શંકા કરીશ મા, બીજા મનુષે ઘણી રીતે તેને પૂછે, તે તું બીજું કાંઈ પણ કહીશ નહીં. ” આ પ્રમાણે તેણીએ તથા પ્રકારે કોઈ પણ રીતે સમજાવ્યો, કે જે પ્રકારે શંકાને ત્યાગ કરીને પતિની જેમ તેની સાથે તે ભેગ ભેગવવા પ્રવર્યો. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી એક દિવસે તે દ્વીપમાં તેણીના જ પાસેના સગા સંબંધીઓ સમુદ્રના સામા કાંઠાથી વહાણવડે પાછા ફર્યા. તે વખતે પાણી પીવાને માટે નાના વહાણમાં બેસીને ત્યાં આવ્યા. તેણીને જોઈ, અને તેણીને ઓળખી જવાથી તે બેલ્યા કે-“હે ભદ્રા! તું પ્રિય મિત્રા છે?” ત્યારે તેણીએ કહ્યું કે-“હા, એ જ હું છું” પછી તેણીએ વહાણ ભાંગવાને વૃત્તાંત કહ્યો. ત્યારે સ્વજનોએ કહ્યું કે-“આ બાળક કોણ છે?તેણીએ Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૧ લે ? કહ્યું કે “મારો પતિ છે.” તેઓ બોલ્યા કે “એમ શી રીતે? કેમકે તારા પતિના રૂપથી, વયના પરિણામથી અને વર્ણથી આ જુદા પ્રકારને જ છે.” ત્યારે તે બોલી કે-“ દિવ્ય ઔષધિ, કંદ અને મૂળ ખાવાના પ્રભાવથી તે આવા પ્રકારને થયે છે.” ત્યારે તેઓ બેલ્યા કે “ભલે કાંઈ પણ છે. તું અમારી સાથે ચાલ, આપણે આપણા દેશમાં જઈએ.” ત્યારે તે બોલી કે-“ જેવી તમારી આજ્ઞા. ” એમ કહીને તે વહાણમાં ચડી. કાળના કમે કરીને તે સર્વે પિતાની નગરીમાં પહોંચ્યા. તેની સાથે સર્વ સ્વજનોને સમૂહ આવ્યો. તે સ્વજનેએ તેણીને પૂછયું ત્યારે તેણીએ સર્વ યથાર્થ કહ્યું. કેવળ પતિના વૃત્તાંતને નહીં શ્રદ્ધા કરતા તે લેકેએ તે બાળકને એકાંતમાં પૂછયું કે-“હે ભદ્ર! તું કેણ છે? અને આ તારી શું સગી થાય છે?” ત્યારે તે બોલ્યો કે-“આ મારી ભાર્યા છે, હું એને પતિ છું. ” ત્યારે લેકે બેલ્યા કે “તું શેડા વર્ષની વયવાળે છે અને આ તે તારાથી બમણું તમણું પર્યાયવાળી (મોટી) છે, તેથી આ અત્યંત અસમાન છે. વળી આના પતિને અમે પહેલાં જે હતું, તેથી તેના પુત્ર જે લાગે છે, તેથી તું સાચે સાચું કહે.” ત્યારે તે બે કે-“આ મેં કહ્યું તેમ જ છે.” એમ કહીને તે મૈન રહો. હતુ અને કારણવડે હજારેવાર કહ્યા છતાં પણ તે કાંઈ પણ બોલ્યા નહીં. ત્યારે કેએ તેને ત્યાગ કર્યો. આવા પ્રકારને મનુષ્ય પૂર્વે અવળું સમજાવેલ હોવાથી પ્રભુ સેંકડો વચનથી પણ તેને સમજાવી શકે નહીં, તે પછી બીજા માણસ કેમ સમજાવવાને સમર્થ થાય?” આ પ્રમાણે વરૂણાએ મરૂભૂતિને ભવિષ્યનું મહાકણ કહ્યું, ત્યારે તે વિચાર કર્યા વિના હદયમાં અત્યંત કે વહન કરવા લાગ્યા. આ પ્રમાણે પણ કઈ વખત હોઈ શકે છે. કર્મના પરિણામને કશું જાણું શકે ? તેવું કોઈ પણ વિધાન નથી, કે જે સંસારમાં ન સંભવે. આ પ્રમાણે તે મહાત્માનું ચિત્ત વિષયસુખથી નિવૃત્ત થયું છે, તે પણ મોટા ભાઈના દુષ્ટ કાર્યની ખાત્રી કરવાની તેની ઈચ્છા થઈ. આકારને ગુપ્ત કરવા માટે તે મહાત્મા બેલતી એવી ભાભીને નિવારીને તથા “ કયા ઉપાયથી મારે અકાર્ય કરનાર અને જાણો ?” એમ વિચાર કરીને “હું આજે પરગામ જાઉં છું.” એમ કમઠને કહીને તે તરત જ ઘરમાંથી નીકળી ગયે. કમઠ પણ “આજે જ મારૂં ચિંતવેલું કાર્ય નિર્વિઘ પાર પામશે ” એમ જાણે મનમાં હર્ષ પામે. અને રાત્રિને સમયે શંકા રહિત તેણીની સાથે સૂતે. હવે મરૂભૂતિ થેડીક પૃથ્વી દૂર જઈને ત્યાં ક્ષણવાર વિલંબ કરીને પાછો વળે, અને રાત્રીએ કાપડીયાને વેષ ધારણ કરીને પિતાના ઘરમાં પેઠે. જીર્ણ કપડાને ધારણ કરનાર અને હાથમાં નાના કળશને ધારણ કરતા તેણે ભાષાને પણ ફેરફાર કર્યો, તથા જંઘા અને ઉરૂસ્થળને વિષે પાટા બાંધ્યા. પછી અત્યંત દીન મુખવાળા તેણે કમઠને કહ્યું કે-“હે ઘરના નાયક! લાંબે માર્ગે ચાલવાથી થાકી ગયેલા મને પરદેશીને અહીં રહેવાની જગ્યા આપ. તે જ ભવન (ઘર) કહેવાય, કે જેમાં મુસાફરે પિતાના ઘરની જેમ રહે, રમે, Page #112 -------------------------------------------------------------------------- ________________ ( • પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન. [ ૧૫ ] સુવે, ખાય અને દેશની વાર્તા કહે. વળી બીજું કહું છું કે–જે ઘરમાં મુસાફર હર્ષ સહિત પ્રવેશ કરે, અને ત્યાં ઉતરવાનું સ્થાન ન મળે તો તેની આશા ભંગ થવાથી ત્યાંથી નીકળી જાય, તે તે ઘરવડે શું પ્રજન છે? (તે ઘર શું કામના છે?). ” તે સાંભળીને ઉત્પન્ન થયેલી મોટી કરૂણાના સમૂહવડે વ્યાપ્ત થયેલા કમઠે તેને કહ્યું કે “હે ભદ્ર! આ જ ઘરની ઓશરીમાં તું રહે.” ત્યારે સંતોષ પામેલ મરૂભૂતિ ત્યાં કપટથી સૂતો. ત્યારપછી રાત્રિને વિષે સર્વ યથાર્થ રીતે નિરૂપણ કરીને તેણે તે જ પ્રમાણે નજરે જોયું. ત્યારપછી ભાઈના અત્યંત ખરાબ આચરણ જોઈને મોટા કોને સમૂહ ઉત્પન્ન થયે. જો કે તે વિષયથી વિરાગવાળો હતા, તો પણ પરિગ્રહના વિષયવાળા મોહને અનાદિ ભવને અભ્યાસ હેવાથી, જુવાન અવસ્થામાં સારો વિચાર નહીં આવવાથી અને તેવા પ્રકારની દુષ્ટ ચેષ્ટા જેવાને અસમર્થ હેવાથી તે વિચારવા લાગ્યા કે –“અહો ! મોટા મોહ રાજાને આ કે દુષ્ટ વિલાસ છે? અહે ચંદ્રની જેવા નિર્મળ પોતાના કુળમાં કલંક ઉત્પન્ન કરવામાં કેવી કુશળતા છે? અહો ! ધર્મશાસ્ત્રના પરમાર્થનો વિચાર કરવામાં અવળા મુખવાળી મારા ભાઈની બુદ્ધિની આ કેવી વિટંબના છે? કે જેથી થવાની આપદાની પ્રાપ્તિનો વિચાર કર્યા વિના સામાન્ય મનુષ્યને પણ અયોગ્ય કાર્યને મોટો ભાઈ થઈને પણ નાનાની ચેષ્ટાને અનુસરતું દુષ્ટ કર્મ આચરે છે ? તે શું હું હવે આ સર્વનો ત્યાગ કરી પરદેશમાં જાઉં? અથવા તો આ વાત મિત્ર, સ્વજન અને બાંધવોને કહું? અથવા હું પોતે જ આને કાંઈ પણ શિક્ષા આપું ? અથવા તો આ સર્વ વિચાર અગ્ય છે, કેમકે કાળમાં લુબ્ધ થયેલા, મૂઢ, અકાર્યને કરનારા અને લજજા મર્યાદાને દૂરથી ત્યાગ કરનારા માણસોને સન્માર્ગમાં સ્થાપન કરવામાં રાજા સિવાય બીજા કેઈ પણ મિત્ર અને વજન વિગેરે સમર્થ નથી. તેથી હું તેવી રીતે કરું, કે જેવી રીતે બીજા માણસને પણ આવા પ્રકારના અકાર્ય કરવામાં ઉદ્યમ સંભવે નહીં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને સ્વાભાવિક વેષને ધારણ કરીને તે અરવિંદ રાજાની પાસે ગયે, અને કમઠની દુષ્ટ ચેષ્ટાને યથાર્થ રીતે નિવેદન કરી. તે સાંભળીને રાજાને ક્રોધને વેગ ઉત્પન્ન થયા અને પિતાના પુરૂષોને હુકમ કર્યો કે –“અરે રે! નોકરો ! બ્રાહ્મણના કુળને કલંક લગાડનાર, વેદમાં કહેલી ક્રિયાના શત્રુરૂપ અને દુરાચારવાળા આ કમઠને છેદેલા કાનવાળા ગધેડા ઉપર બેસાડીને, તેની આગળ ખરાબ શબ્દવાળા ઢેલને વગડાવીને, અકાર્યના યથાર્થ વૃત્તાંતની આષણા સાંભળવા માટે એકઠા થયેલા મનુષ્યના ધિક્કાર શબ્દવડે તેના મનને છેદીને એકદમ નગરની બહાર કાઢી મૂકો.” ત્યારપછી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તરત જ તે રાજ પુરૂએ તે જ પ્રમાણે સર્વ કર્યું. ત્યારપછી તેવા પ્રકારના મોટા પરાભવરૂપી અગ્નિવડે મનમાં તપેલે, ધિકકાર સહિત નગરની બહાર કાઢી મૂકાયેલ, સરખી જાતિના લેકોના ચિત્તને સંતાપ ઉત્પન્ન કરનાર ત્રિક, ચતુષ્ક અને ઉચત્વર વિગેરે માર્ગમાં ગવાતા કુરિત્રવાળો તે કમઠ મનમાં ક્રોધ પામ્યા છતાં પણ મરૂભૂતિનું કાંઈ પણ અનર્થ કરવાને અર્સમર્થ થશે અને વિચારવા લાગ્યો.– Page #113 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે : પૂર્વે કરેલા ઉપકારને એકદમ જ ભૂલી ગયેલા મારા અધમ (નીચ) ભાઈને ચાંડાળની જે વ્યાપાર જુઓ. કેટલાક મનુષ્ય પોતાના માથા ઉપર રહેલા નાના તૃણને પણ દૂર કરનાર માણસને માટે ઉપકાર માને છે, અને બીજા માણસો સેંકડો ઉપકાર કર્યા છતાં પણ આધીન થતા નથી. તેથી કરીને કર્યો તે શુભ દિવસ આવશે ? કે જે દિવસે આવા અતિ અનર્થ કરનારા તેને હું મારા હાથથી જ મારી નાંખું ? ” આ પ્રમાણે ક્રોધને ધારણ કરતા અને રાજાના ભયથી અત્યંત કંપતા શરીરવાળે તે શીધ્રપણે એક મોટા વનમાં પ્રાપ્ત થયે. તે વનમાં વિવિધ જાતિના પક્ષીઓ શબ્દ કરતા હતા, તેના સ્થાને મોટા વૃક્ષેના સમૂહથી સુશોભિત હતા, તાપસોએ કરેલા અગ્નિ હેમથી ઉછળતા ધૂમાડાવડે સર્વ દિશાઓ વ્યાપ્ત થઈ હતી. ભમરાઓના રણરણાટ શબ્દના મિષ વડે જાણે શ્રેષ્ઠ ગાયનને પ્રારંભ કર્યો હોય, વાયુવડે ચલાયમાન થયેલા વૃક્ષની શાખારૂપી બાવડે જાણે તે નૃત્ય કરતું હોય, અતિ તીક્ષણ વાયુવડે કંપેલા મોટા વૃક્ષે ઉપરથી પડતા પુના મિષથી જાણે મેટા હર્ષવડે સાક્ષાત જલદીથી અર્થ આપતું હોય, તે વનખંડમાં રહેલા મેરે મૂકેલા મધુર કેકારવ શબ્દના મિષવડે જાણે કે પ્રતિશબ્દવડે પૂરાયેલી દિશાવાળું તે વન સ્વાગત(ભલે પધારે એવી) વાણીને બાલતું હોય એવું દેખાતું હતું. આવા પ્રકારના તે વનનિકુંજમાં ક્ષેત્રના સુંદરપણુથી, કષાયને ક્ષપશમ પ્રાપ્ત થવાથી અને નિયતિવાદ(નશીબ--કર્મ )નું સ્વરૂપ ન જાણી શકાય તેવું હોવાથી કમઠને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. પછી ત્યાં રહેલા જવલનશર્મા નામના કુલપતિને જોઈને તેને આદર સહિત પ્રણામ કરી તેની પાસે બેઠો. ત્યારે કુળપતિએ તેને કહ્યું કે-“હે વત્સ ! તું ક્યાંથી આવ્યું છે ? કયાં જવાનો છે ? અને ખેદ પામેલા જે કેમ દેખાય છે ? ” ત્યારે કમઠ બે કે હે ભગવાન ! હું પિતનપુર નગરથી આવ્યો છું, હમણું તે ક્યાંઈ પણ જવું નથી, અને મારા ભાઈને પરાભવ મારા ખેદનું કારણ છે.” ત્યારે કુળપતિએ કહ્યું કે-“હે વત્સ! એમ જ છે. કેમકે ક્ષમાવાળે પુરૂષ પણ ભાઈથી થયેલા પરાભવને સહન કરી શકતો નથી. એવું શાસ્ત્રનું વચન છે, જો કે એમ છે, તે પણ બુદ્ધિમાન પુરૂષે પરમાર્થની ગવેષણ (વિચારણા કરવી જોઈએ. પૂર્વે તેવા પ્રકારનું કયું કર્મ નથી કર્યું ? કે જેથી બીજે કઈ પણ બાધા ન કરે ? હમણાં કેપ કરવાથી શું ફળ ? પિતાથી બીજે કેઈ અપરાધી નથી. પથ્થરવડે મરાયે કુતર કેપ પામીને તે પથ્થરને જ કરડે છે, પરંતુ સન્મુખ જ રહેલા પથ્થર નાંખનાર માણસની ભાવના કરતો નથી. તેથી કરીને હે ભદ્ર! કુતરાને વ્યવહારનો ત્યાગ કરીને સિંહની ચેષ્ટાને ધારણ કરી કેમકે કપ પામેલ સિંહ બાણુ તરફ દેડતો નથી પણ બાણને ફેંકનાર તરફ જ દડે છે. બુદ્ધિમાન પુરૂષોનો ક્રોધ પૂર્વે કરેલા પાપના વિલાસ ૧. જ્યાં ત્રણ માર્ગ એકઠા થાય તે ત્રિક. ૨. જ્યાં ચાર માર્ગ એકઠા થાય તે ચતુષ્ક (ચોક). ૩. સીધા માર્ગ તે ચત્વર (ચૌટું ). Page #114 -------------------------------------------------------------------------- ________________ wwી. • ' પ્રભુને પ્રથમ ભવ : મરૂભૂતિનું વર્ણન. [ ૧૭ ]. ઉપર જ હોય છે. કેમકે તે પાપે પ્રેરણા કરેલા પુરૂષો જ અપકાર કરનારા થાય છે. વળી તે પાપ કર્મ દુરકર તપ કરવાવડે, શુભ ધ્યાનવડે અને મન, વચન તથા કાયાના સારા ગવડે, તેમ જ એકાંતમાં વસવાવડે, ગુરુચરણની સેવાવડે અને દેવપાદની પૂજાવડે શીધ્રપણે નાશ પામે છે. આવા પ્રકારની પ્રવૃત્તિ પ્રયત્નવડે સાધી શકાય છે એમ પ્રગટ જ દેખાય છે, અને પ્રયત્ન પિતાને આધીન છે, તે પ્રમાણે હોવાથી અનિષ્ટની પરંપરાને કેણુ સહન કરે ? આ પ્રમાણે પરમાર્થને જાણીને ક્રોધરૂપી દોષનો ત્યાગ કરી તે પ્રકારે તું ધર્મક્રિયામાં ક્રીડા કર, કે જેથી આવા પ્રકારને સંતાપ તને પ્રાપ્ત થાય નહીં.” આ પ્રમાણે કુળપતિવડે ઉપદેશ કરાયેલ કમઠ પોતાની બુદ્ધિને પ્રચાર કાંઈક વૈરાગ્ય માર્ગમાં જવાથી કુળપતિને આદર સહિત પ્રણામ કરીને વિનંતિ કરવા પ્રત્યે-“હે ભગવાન! તમે યથાસ્થિત (બરાબર) મને આદેશ કર્યો, તેથી પ્રસાદ કરીને મને તમારી દીક્ષા આપે. ત્યારે કુલપતિએ તેને તાપસની દીક્ષા આપી, તેને ક્રિયાને સમૂહ શીખવ્યું, દેવપૂજાદિક મંત્રનું સ્મરણ જણાવ્યું, ત્યારે તે પણ સમ્યક્ પ્રકારે સત્ય અનુષ્ઠાન (ક્રિયા ) કરવામાં પ્રવર્યો. દુષ્કર વિશેષ પ્રકારના તપ કરવાથી શુષ્ક શરીરવાળે તે લોકોને અભિમત (ઈસ્ટ) થયે, કુલપતિને પ્રીતિકારક થયે, અને બાકીના તાપસને પ્રશંસા કરવા લાયક થયો. એ પ્રમાણે તેના દિવસો જાય છે. • ' હવે અહીં ગૃહવાસના વ્યાપારને કરતા, વૈભવને અનુસારે દુઃખી માણસે ઉપર દયાને કરતા, મોટા ભાઈના વિરહવાળા ઘરને શુન્ય જેવું જેતા અને આમતેમ લેકના પ્રવાદને સાંભળતા એવા મરુભૂતિને કેઈક દિવસ આવા પ્રકારને સંકલ્પ ઉત્પન્ન થયે-“અરે રે! મેં મહામૂખે મોટું અકાર્ય કર્યું, કે મારા મોટા ભાઈને તથાપ્રકારની વિડંબના કરીને તે વખતે નગરની બહાર કાઢ્યો, અનાર્ય એવા મેં કુળક્રમની અપેક્ષા કરી નહીં, ધર્મની નિંદાને વિચાર કર્યો નહીં, અને સર્વત્ર વિસ્તાર પામતા અપયશને ગણકાર્યો નહીં. કપટના કુંડા સમાન, વીજળીના તરંગ જેવા ચંચળ મનવાળી અને દુષ્ટ શીળવાળી મારી ભાર્યાને માટે મેં આવું અગ્ય કાર્ય કેમ કર્યું ? તે પુરુષો ધન્ય છે, પુણ્યશાળી છે, વૈરાગ્ય પામેલા છે, અને તેઓ ભવસમુદ્રને પાર પામ્યા છે, કે જે સ્ત્રીને ત્યાગ કરી સંયમના ઉદ્યોગને પામ્યા છે. તે મારું સમયશાસ્ત્રના પરમાર્થનું ચિંતન અને મારી તે નિર્મળ બુદ્ધિ એકદમ નાશ પામી. અહે ! સ્ત્રી ઉપરના મોટા મોહને ધિક્કાર છે. “ભાર્યાને માટે મોટાભાઈને ઘર અને નગરથી બહાર કાઢી મૂક્યો” એ પ્રમાણે ચારે દિશામાં પ્રસરતી મારી અપકીર્તિને મારે શી રીતે દૂર કરવી ? તેથી કરીને અપયશરૂપી કલંક વડે મલિન થયેલ મારું જીવિત મહાદુષ્ટ મહાદુષ્ટ છે. અને પુરુષોનું જીવિત જગતમાં અપવાદ રહિત વિલાસ પામે છે–વખણાય છે. હવે ખેદ કરવાથી સર્ષ, આશ્રમ સ્થાનમાં હું જાઉં અને કમઠને પ્રસન્ન કરીને તથા ખમાવીને અહીં પોતાને ઘેર લાવું.” Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લા : આ પ્રમાણે ઉત્પન્ન થયેલા માટા પશ્ચાત્તાપવાળા મરુભૂતિ ઘરના માણસાને કહ્યા વિના, તે કષાયના અમને વિચાર કર્યા વિના, માટી ઉત્કંઠા વૃદ્ધિ પામવાથી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં દૂરથી જ તેને જોઇને તેના પ્રેમના સમૂહ ઉલ્લાસ પામ્યા, પેાતાનાં દુષ્કૃત્યનુ ચિંતવન કરવાથી ઉત્પન્ન થયેલ ક્રોધના સમૂહવડે ઉત્પન્ન થયેલા અશ્રુના પ્રવાહથી વ્યાકુલ નેત્રવાળા તે મરુભૂતિ લજ્જા સહિત અને સ્નેહ સહિત પેાતાના દુચરિત્રને ખમાવા માટે કમઠના ચરણમાં પડ્યો, અને પગમાં પડેલા જ તે શાકના સમૂહવડે ચંચળ અક્ષરવાળી વાણી વડે ગદ્ગદ્ સહિત ખેલવાને પ્રવર્યાં કે-“ હે ભગવાન ! તમે પુણ્યશાળી છેા, કેમકે નિર્જન વનમાં વસવાવાળા તમે સ્વજનના પરિચયના ત્યાગ કરીને મૃગલાની સાથે બંધુની બુદ્ધિ ધારણ કરીને આ પ્રમાણે રહે છે, પરંતુ હું તેા અત્યંત અધમ અને પોતાના કુલના કલંકરૂપ છું, કે જે હું નિ:સારમાં શેખર સમાન ભાર્યાના વ્યામાહવડે વિષયથી વિમુખ થયા છતાં પણ પિતાની જેવા તમારું' તથાપ્રકારનું દુષ્ટ કાર્ય કરવાને તૈયાર થયા હતા. તેથી કરીને મારા ઉપર કૃપા કરી, અને પૂર્વના મારા અપરાધને તમે માફ કરે. મારી પીઠ ઉપર કલ્પવૃક્ષની લતા જેવા તમારા હાથ મૂકીને મને અભયદાન આપે।, અને દુષ્કૃત્યરૂપી અગ્નિવડે તપેલા મારા હૃદયને શાંત કરી. ” ઇત્યાદિ દીનતા સહિત, વિશ્વાસ સહિત અને બહુમાન સહિત જેટલામાં તેના ચરણકમળ ઉપર પાતાનું મસ્તક સ્થાપન કરીને તે આલે છે, તેટલામાં કમઠ પૂર્વના તેના દુષ્ટ ચરિત્રનું સ્મરણ થવાથી અત્યંત : કાપના આવેશ ઉત્પન્ન થવાથી મોટા અમના વશવડે તાપસ લેાકને ઉચિત કરુણાભાવને ભૂલી જઇ, લેાકના અવર્ણ વાદના વિચાર નહીં કરી, ગુરુલજજાની ઉપેક્ષા કરી તથા ધર્મ થી વિરુદ્ધ એવા કાર્યના વિચાર નહીં કરી એક અતિ મેાટી શિલાને ઉપાડી તે શિલા તેના મસ્તક પર નાંખી. તે શિલાના ઘાતથી તેનું શરીર ઘુમવા લાગ્યું, મુખમાંથી રૂધિરના પ્રવાહ નીકળ્યા, માટી પીડાના વશથી નેત્રની પાંપણના પુટ મીંચાઇ ગયા, અને ભમરાના સમૂહની જેવા અંધકારના સમૂહવડે જાણે ભરાઇ ગયુ. હાય એવા જગતને માનતા તે મરુભૂતિ ચેષ્ટા રહિત થઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે “ અરે ! આ અાગ્ય કર્યું;, અયેાગ્ય કર્યું, ” એમ ખેલતા અને અતિથિનું મરણ જોવાથી વૃદ્ધિ પામતા મેટા દુ:ખવાળા તાપસ મુનિઓએ કમઠને કહ્યું—“ અરે ! સમયશાસ્ત્રના શ્રવણથી વિરુદ્ધ આ શુ તેં કર્યું ? અથવા દુષ્કર માસક્ષપણાદિક તપસ્યાને શું આ ઉચિત છે ? અથવા ગુણાવડે મેાટા એવા ગુરૂજને આપેલા સદુપદેશને અનુસરતુ શું આ કર્યું? કે જેથી કરીને પ્રણયની વત્સલતાના ત્યાગ કરી તેં આવું કાર્યં કરવાના ઉદ્યમ કર્યા ? હલકા માણસામાં પણ આવું કાં દેખાતું નથી, તેા પછી સદ્ધર્મના નિધિસમાન તે સારા વ્રતવાળા અને નમેલા આવા માણસની હત્યા કેમ કરી ? તું કાના શિષ્ય છે ? તે તુ' કહે. જેઓ પેાતાનુ જીવિત (પ્રાણ) આપીને પણ બીજા પ્રાણીઓનું રક્ષણ કરે છે, તેઓ પણ પેાતાના હાથવડે જ પ્રણામ કરતા માણસને હણે છે, તે માટું આશ્ચર્ય છે. આ આશ્રમમાં શત્રુને પણ બંધુની ,, Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના બીજો ભવ : વનમાં થયેલ હાથીનું વર્ણન [ ૧૯ ] બુદ્ધિથી જોવા યાગ્ય છે, અને તું તે બંને પણ મારે છે, તેથી તું અમારે જોવાને પણ લાયક નથી. ” આ પ્રમાણે અતિ કઠાર શબ્દાવડે તિરસ્કાર કરાયા છતાં પણ અતિ કાપવડે કંપતા શરીરવાળા તે કમઠ મુનિજનાથી લજજા પામી તરત જ ત્યાંથી નીકળી ગયા. પછી તાપસેાએ દયાવડે જો કે મરુભૂતિને પાણીથી સીંચ્યા અને તેની સંવાહના (સેવા) કરી તેા પણ મ સ્થાનમાં મરાયે હાવાથી તે મરણ પામ્યા. ત્યારપછી તથાપ્રકારની માટી વેદનાથી સમ્યકત્વના ભંગ જેને ઉત્પન્ન થયા હતા એવા, અરિહંત ભગવાનના ચરણકમળનું સ્મરણુ નહીં કરતા અને પાંચનમસ્કારને પણ નહીં સ્મરણ કરતા તે મહાત્મા ( મરુભૂતિ ) કર્મીના અર્ચિત્ય સામર્થ્યથી, કર્મની ગતિ બુદ્ધિના વિષયને ઉલ્લંઘન કરનાર હાવાથી અને આત્ત ધ્યાનના વશપણાથી તિર્યંચ આયુષ્યના બધને નિકાચિત કરી મેાટા કરાયા શિખરારૂપી સૈન્યના આડંબરવાળા પતાવડે દુ:ખે કરીને ગમન કરી શકાય તેવા, ઉગ્ર અને મોટા શુંઢરૂપી દંડવડે વિકસ્વર પાંદડાવાળા શણૂકી વૃક્ષેાના વનને ખંડન કરનાર, ઇચ્છા પ્રમાણે ચાલતા અને માટી તૃષ્ણાના અધિકપણાથી ક્રીડા કરતા ભૃગરાજ (સિંહુ ), હાથી અને ગવય( મળદ )વડે કરીને ભયકર, ભિલ્લુ લેાકેાએ કાન સુધી ખેંચેલા હેાવાથી કુંડળ જેવા થયેલા ધનુષ્યથી ઉઠતા ( નીકળતા ) ખાણવડે મરાયેલા સિંહુ અને વાઘના સમૂહના કોલાહલ ( શબ્દ ) વાળા અને સ્થાપન કરેલા ( ઉગેલા ) વૃક્ષેાના સમૂહથી સુશેાભિત મેટા દંડકારણ્ય નામના વનને વિષે માટા હાથીના ટોળાને મધ્યે એક હાથણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. પછી જન્મ પામેલ તે હાથીનું શરીર જૂદા જૂદા અંગના અવયવાવડે શાલવા લાગ્યું, અને શરીર વૃદ્ધિ પામવાથી મેાટા યૌવનને પામ્યા. સારી રીતે પ્રતિષ્ઠા પામેલા અને પુષ્ટ સાત અંગવડે વ્યાસ ( સહિત) ભદ્રં જાતિપણાને પામેલા અને ભૂમિપતિ( રાજા )ની જેમ ચિંતારહિત દાન( મદ )રૂપી જળવડે તેનેા કર ( સૂંઢ–હાથ ) સિંચાયેલા હતા, સારા મણિની જેવા શ્રેષ્ઠ દાંતવાળા અને નાકરની જેમ સુંદર કુભ ( કુંભસ્થળ-ઘડા )વડે સુશેાભિત મસ્તકવાળા અને જાણે જગમપણાને પામેલેા ( હાલતા ચાલતા ) અંજગિરિ પ ત હાય તેમ શેાભતા હતા. તે યૂથ( ટાળા )ના અધિપતિપણાને પામીને ઇચ્છા પ્રમાણે મંદ ગતિવાળા અને હાથણીઓના શરીરને સ્પર્શી કરવા માટે શુંડાઇડને ( સૂંઢને ) લાંબેા કરતા હતા. જૂદી જૂદી ક્રીડાના રાગથી ઉત્પન્ન થયેલ અત્યંત મેટા રતિરસના વિલાસવાળા અને હાથણીએએ આપેલા અતિ મેટા સહૂકી વૃક્ષના પદ્મવાને ખાતા હતા. ગંડસ્થળના મન્નજળના મેાટા સુગંધી ઉગાર( એડકાર )ના ગૌરવવડે ભરપૂર હતા, અને ગંભીર મેાટા સરોવરમાં શરીરના ધાવાવડે સંતેાષને પામતા હતા. નેત્રના રાતા કિરણેાવડે વ્યાસ ( સહિત ) ભમરાઓની શ્રેણિના જેવી કાંતિવાળા અને અચિર પ્રભાવડે મનેાહર શરૂ થયેલા વાદળાના સમૂહની જેમ તે શાભતા હતા. તેના શરીરના અગ્રભાગ અતિ ઉંચા હતા, ઉગ્ર શુંડાદ ડને અત્યંત ઉછાળતા હતા, અને જાણે એરાવણુ હાથીને સ્વર્ગથી આકર્ષણુ કરવાના મનવાળા હાય તેમ જોતા હતા. આ પ્રમાણે Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે. : વિવિધ સુંદર ક્રીડાવિલાસવડે વિશેષે કરીને વૃદ્ધિ પામેલા ઉત્કર્ષ વાળા અને હાથણીએવડે પરિવરેલા તે હસ્તિનાથ વનમાં ફરતા હતા. હવે આ તરફ તે અરિવંદ રાજા અનેક પુર, કર ( ખાણુ ), પર્વત, નગર, ગામ, ખેટક, કબ્બડ, મડંખ વિગેરે સંનિવેશ( સ્થાન )વડે મનેાહર, મેટા સામત ( ખંડીયા ) રાજા, મંત્રી અને સમર્થ પાતિના સમૂહવડે સહિત અને ઘણા હાથી, અશ્વ અને રથના સમૂહવડે પૂર્ણ રાજ્યલક્ષ્મીના વિસ્તારને અત્યંત સારી રીતે પાલન કરતા હતા, તે વખતે કાઇ વખત શરદ ઋતુના સમય આવ્યા, તેના વશથી જીતવાની ઇચ્છાવાળા રાજસૈન્યની જેમ વિસ્તાર પામેલા કાશ( ડાડા )વાળું કમલિનીનું વન ઉલ્લાસ પામ્યુ ( ખીલ્યુ). ધૃતારાના સમુદાયની જેમ અપેક્ષા રહિત રાજહંસ પક્ષીઓના સમુદાય ઇચ્છા પ્રમાણે ( સ્વત ંત્ર ) વિચરતા હતા, પ્રવાસી પુરુષાની સ્ત્રીઓની જેમ પર્વતની નદીઓ કુશપણાને પામી, અને પુણ્યશાળી પુરૂષના આચારની ચેષ્ટાની જેમ ધાન્યની સંપદા માટા ફળના પ્રકપણાને પામી. આ પ્રમાણે અતિ મનેાહર શરદઋતુને સમયે કૈલાસ પર્વતના શિખરની જેવા ઉંચા મહેલના ગાંખમાં બેઠેલા તે રાજા ઘણા પ્રકારની ક્રીડાના વિલાસથી ભરપૂર થઈને વહાલી રાણીઓની સાથે આનંદ પામતા હતા. તે વખતે તત્કાળ આકાશમાં ઉત્પન્ન થયેલા મેઘને ઉંચા મુખવડે દેદીપ્યમાન નેત્રવાળા રાજાએ જોયા. તે મેધ આકાશરૂપી આંગણામાં ચેાતરફ પ્રસરતા હતા. એચીંતા નાચ કરવા મારના સમૂહવડે તે આકાશ તમાલ વૃક્ષના તરુણ ( નવા ) પલ્લવના આકારવાળું દેખાતું હતું, દેદીપ્યમાન ક્રતી વીજળીના કિરણેાવડે તે મેઘ કાબરચિતરા હતા, તેણે ગારવ વડે દિશાના સમૂહ વ્યાસ કર્યા હતા, ઇંદ્રધનુષવડે તે શેાભતા હતા, અને થાડા થાડા જળના કણિયા મૂકતા હતા. તથા વળી રાણીએ સહિત વિસ્મય પામેલે રાજા તેલવડે કાલવેલા ( મિશ્ર કરેલા ) આંજણુના સમૂહની જેવા મનેાહર કાંતિવાળા તે મેઘને જેટલામાં સમ્યક્ પ્રકારે જુએ છે, તેટલામાં મેાટા વાયુથી હણાયેલા ( ઉડાવેલા ) પલાલના પલ્લવની જેમ અને માકડાના રૂની જેમ તે સમગ્ર મેઘમંડળ એકદમ ખંડ ખંડને પામ્યું ( વિખરાઇ ગયું). તે વખતે ક્ષણે ક્ષણે ઉછળતા શુભ ભાવવાળા રાજા આયેા કે-“ અહા ! સુંદરીએ ! આ જીવ લેાકને વિષે આશ્ચર્ય જુઓ, કે જે તેવા પ્રકારનુ` મેઘમંડળ ઇંદ્રધનુષથી વ્યાપ્ત હોવા છતાં પણુ ક્ષણ માત્રમાં જ ગંધર્વ નગરની જેમ જોતજોતામાં જ નાશ પામ્યુ વિખરાઈ ગયું. હું માનુ છું કે-જેવી અવસ્થાને આ મેઘમંડળ પામ્યું, તેવી અવસ્થાને જ આ સંસારમાં ઉત્પન્ન થયેલ સમગ્ર વસ્તુના સમૂહ અત્યંત અસ્થિર ( ચંચલ ) છે. જો કે આ સંસારમાં રૂપ, લાવણ્ય, વર્ણ, યોવન, શરીર અને સ્વજન વિગેરે સર્વ આવા પ્રકારનું ( અસ્થિર ) છે, તા પછી મુગ્ધ લેાક વિવેક રહિત થઈને કેમ નિર તર ૧ શરદઋતુના વાદળા દ્વૈત હાય છૅ એમ થામાં લખે છે અને પ્રત્યક્ષ પણ શ્વેત દેખાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ • પ્રભુના ખીજો ભવ : અને અરવીંદ નૃપની સ'સારની અસારતા વિચારણા. [ ૨૧ ] પરિતાપ પામે છે? એટલે કે ધનાદિક મેળવવાને માટે પ્રાણીની હિં'સા કરે છે, અસત્ય ખાલે છે, અન્યના ધનને ઝુંટવી લે છે, પરસ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે, પ્રમાણુ વિનાના પરિગ્રહને ધારણ કરે છે, નિવાસ કરેલા પિશાચની જેમ ક્રોધાદિક કષાયેટને બહુ સારા માને છે. ‘ આ કામ મેં કર્યું, અને આ કામ હું કાલે કરીશ, અથવા પરમ દિવસ કરીશ. આ પ્રમાણે સ્વપ્ન જેવા મનુષ્ય લેાકમાં કાઇ પણ પ્રકારે ચિંતવન કરે છે. વળી આ પ્રમાણે પ્રત્યક્ષ જ દેખાય છે કે-જે પ્રાત:કાળે દેખાય છે, તે મધ્યાન્હ સમયે દેખાતું નથી, જે મધ્યાન્હ સમયે દેખાય છે, તે રાત્રિએ ( સાંજે ) દેખાતું નથી, અને રાત્રિએ જે દેખાય છે, તે પ્રાત:કાળે દેખાતું નથી. સમૃદ્ધિ અસમૃદ્ધિ થઇ જાય છે, સ્વજન પણ પરજન ( પારકા ) થઇ જાય છે, સુખ પણ દુઃખરૂપ થઇ જાય છે, અને તે જ કાળે કરેલું કાર્ય પરાવર્તન પામે છે (ઉલટુ થઇ જાય છે ). અરે રે ! સંસાર કેવા વિરસ ( અસાર ) છે ? જે( બાળકા )ની સાથે ધૂળની ક્રીડાવડે વિલાસ કર્યા હતા, હાસ્ય કર્યું હતું, સાથે નિવાસ કર્યાં હતા, તથા નેત્રનેા સંકાચ ( મીંચવુ-મટકું મારવું) થાય એટલે સમય પણ છૂટા પડ્યા ન હેાતા, તેએનું પણ સાક્ષાત્ અધમ યમરાજાએ મરણુ કર્યું. અરે રે ! દીર્ઘ, દુઃસહુ અને અપાર વિરહ સહન કરવા પડે છે. આ પ્રમાણે નાશવંત સર્વ પદાર્થો દુઃખરૂપ છે એવી ભાવનાવાળા આ સાંસારમાં હજી સુધી પ્રીતિ થાય છે, તા અહા ! મેાટા માહરાજાનું માહાત્મ્ય કેવુ... આશ્ચર્ય કારક છે ? અરે ! પાપી જીવ! તું પેાતાના શરીરને વિષે અવયવાના પરિણામનું અન્યથાપણું ( જૂદા પ્રકારપણું) સાક્ષાત્ જુએ છે, તાપણ હજી વૈરાગ્ય પામતા નથી. તે આ પ્રમાણે છે.-પહેલાં કાજલની ભસ્મ જેવા અને ચિકાશવાળા કામળ જે કેશના સમૂહ હતા, તે હાલમાં ચિરકાળના વિકસ્વર કાસાના પુષ્પ જેવા ( ઉજવળ અને કઠણ ) થયા છે તે તું જાણુ. પહેલાં જે ષ્ટિ જોવા લાયક પદાર્થાને દૂરથી જોવામાં નિપુણુ હતી, તે હાલમાં જોવાના સમગ્ર માર્ગોમાં અત્યંત થંભાઇ ગઈ છે. પહેલાં ડાહ્યા પુરુષાની રેખાને પામેલી જે જિહ્વા પ્રગટ વચનને ખેાલનાર હતી, તે હમણાં પરવડે વ્યાસ ભૂમિને વિષે ગાડાની જેમ ઘણી સ્ખલના પામે છે. પહેલાં ઢાડવું, કુદવું, ચાલવુ' વિગેરે મેટા વ્યાપારવડે સુંદર આ શરીર હતું, તે હાલમાં માંદા માણસની જેમ ગ્લાનિ ( ખેદ ) પામે છે. વળી ગયેલું શ્રવણુયુગલ ( એ કાન ) પણ પાસે સાંભળ્યા છતાં પણ કાંઇ જાણી શકતું નથી, તથા થાડા પ્રયાસમાં પણ બન્ને જઘા કંપી જાય છે. આ પ્રમાણે છતાં પણ હે પાપી જીવ! તું જરા પણ ઉદ્વેગ પામતા નથી, અને આમાં જ રમ્યા કરે છે. અરે રે! ગુણ રહિત જીવ ! તને સવેગ શી રીતે થશે ? નિવેદના ઘણા કારણેા મળ્યા છતાં પણ જેને વૈરાગ્ય થતા નથી, તે શી રીતે વરાગ્ય પામશે ? અહા ! મારો આ માટો વ્યામાહ ( મૂઢતા ) છે. હવે ઘણું કહેવાવડે સર્યું. વે હું આત્માનું હિત કરું, આ ગૃહવાસના બ્યામાહ અપૂર્વ ( ઘણી ) વિડંબનાના આડંબર છે. જે મૂઢ પુરુષા આટલે લાંબે કાળે પણ આત્મહિત કરતા નથી, તે પુરુષા સ ંગ્રામ Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રતા ૧ લો : ભૂમિમાં હણાયેલા શિક્ષકની જેમ શેક કરે છે. ભવન, ધન, પરિવાર, અશ્વ, રથ, ધા વિગેરે સમૂહવાળી સર્વ સામગ્રીને પોતે જ ત્યાગ કરીને હે જીવ! તું એકલે જ પરલેકમાં જઈશ. આ સર્વ સામગ્રી આ ભવમાં જ જીવતા પ્રાણીઓને ઉપકાર કરનાર છે, પરંતુ પરલેકમાં જનારાને તે માત્ર એક ધર્મ જ વાંછિતને આપનાર છે, તેથી હવે સર્વથા પ્રકારે સર્વ સંગને ત્યાગ કરીને સદગુરુના પાદમૂળને વિષે મારે નિરવ (શુદ્ધ-પાપ રહિત) પ્રવજ્યા લેવી ગ્ય છે. આ પ્રમાણે તે મહાનરેંદ્ર સંવેગથી ભરેલા વચનને છે ત્યારે આશ્ચર્ય સહિત અંત:પુરની રાણીઓ બોલવા લાગી –“હે દેવ! આ પ્રમાણે સંવેગના સંરંભથી વ્યાપ્ત વાણીને તમે બોલ્યા, તે સાંભળ્યા છતાં પણ આ અમારું હૃદય વજ મય છે, કે જેથી તે સેંકડો કકડાવાળું થયું નહીં. અમારા બંને કાન પથ્થરની ગાંઠ જેવા કઠોર છે, કે જે (કાન) જીણું છીપલીના સંપુટની જેમ તડતડ થઈને ફુટી ગયા નહીં. તેથી કરીને આપ પ્રસન્ન થાઓ, અને અમારા ઉપર કૃપા કરો. આપ જાણે કે–આવા પ્રકારની વસ્તુને વિસ્તાર માલતી પુષ્પનાં ડેડાને વિષે કરિષાગ્નિ(બકરાની લીંડીના અગ્નિ)ની કલ્પના કરવી, તે કદાપિ કુશળ પુરૂષોને જબ જુજ લાયક થતી નથી. અથવા તે મૃણાલના તંતુના સમૂહનડે મન્સને હાથીના ધનું બંધન ઘટી શકતું નથી. ઘણું કહેવાથી સર્યું. હે નાથ ! આપે ફરીથી આવું વચન બોલવું નહીં, કેમકે આપના વિરહમાં અગ્ય સમયે પણ યમરાજા અમારો કોળિયા ન કરે. આપ જીવતે છતે પ્રભુપણું, ત્યાગ (દાન), નીતિ, મોટું શુરવીરપણું અને મોટું સૌભાગ્ય આ પાંચ ગુણે અત્યંત જીવતા રહે છે. તમે વૈરાગ્ય પામે સતે રથ, મોટા સુભટો અને હાથીને સમૂહ વિગેરેવડે સાંકડી થયેલી રણભૂમિને વિષે વિજયલક્ષમી કેની પાસે જશે? હાથીના સમૂહના ગંડસ્થળથી ઝરતા દાન(મદ)ની ધારાવડે દિશાઓ અંધકારથી વ્યાપ્ત થાય છે તેમ આપ વિરાગી થવાથી માગણના સમૂહને દાનની ધારાવડે સર્વ દિશાઓને કેણુ વ્યાપ્ત કરશે ?” આ પ્રમાણે ઘણું પ્રેમના સંરંભથી અત્યંત નિરંતર બોલતી અંતઃપુરની રાણીઓને તે રાજા પ્રેમ સહિત આ પ્રમાણે કહેવા લાગ્યો“હે પ્રિયાઓ ! આવું અત્યંત અનુચિત અને ધર્મરહિત વચન તમે કેમ બોલે છો ? સંસારમાં થતું સુખ પરિણામે વિરસ (રસ રહિત) છે એમ શું તમે નથી જાણતી ? પ્રિયનો સમાગમ કોના ચિત્તને આકર્ષણ કરતા નથી ? કે પુરુષ લક્ષમીની વાંછા કરતે નથી ? અને વિષની જેવા પાંચ વિષને કેણ ઈચ્છતા નથી ? પરંતુ આ જીવ (પ્રાણ), વૈવન, અદ્ધિ અને પ્રિયનો સંગ વિગેરે સર્વ (પદાર્થો) પ્રબળ વાયુવડે હણાયેલા કમલિનીના પાંદડાની ટોચ પર રહેલા જળબિંદુની જેમ અતિ ચંચળ છે. આવા પ્રકારને સંસાર છતાં પણ યમરાજાની પાસે રહેલા (નજીક મરણવાળા) જીવને જેમ અપધ્ય સેવવાની ઈચ્છા થાય છે, તેમ મૂઢ જીવોને અનુરાગની વાસના હોય છે, તેથી કરીને હે રાણીઓ! હજુ પણ જ્યાં સુધી વિકળતા રહિત (સારું) શરીર અને આરોગ્યતા વિગેરે સામગ્રી છે, ત્યાં સુધીમાં ધર્મક્રિયામાં ઉદ્યમ કરે યોગ્ય છે. તેથી ઘણુ કષ્ટવાળા Page #120 -------------------------------------------------------------------------- ________________ - ---- - ---- - - - - - - - - - - તા . પ્રભુને બીજો ભવ : અરવીંદ રાજાને સર્વ સંગ ત્યાગ નિશ્ચય. [ ૨૩ ] ગ્રહવાસને ત્યાગ કરનાર મને તમે કેમ નિષેધ કરે છે ? શું અગ્નિથી બળતા ઘરમાંથી નીકળતા માણસને પકડી રાખવો એગ્ય છે? કેટલાક દિવસોને છેડે (અંતે) પણ દૈવના વિલાસ(૯ણ ચેષ્ટા)વડે આ પ્રિયનો વિરહ અવશ્ય થવાને જ છે. તે તમે ભાવના ભાવો (વિચારો) અને મારું હિત કરો. આ સંસારનું નિર્ગુણપણું ઘણુંવાર સાંભળ્યું છે, ઘણીવાર જોયું છે અને પોતે સાક્ષાત અનુભવ્યું પણ છે, તે પણ છે આ સંસારમાં જ મેહ પામે છે. અરે ! તે કેવું આશ્ચર્ય છે?” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને થવાના વિરહના અત્યંત શોકના વશથી તે રાણીઓના નેત્રે થંભાઈ ગયા અને તેમાંથી અશ્રુ નીકળવા લાગ્યા, હિમના સમહથી કરમાઈ ગયેલા કમળના વનની જેમ તેઓનું શરીર લક્ષમી (શોભા) રહિત થયું, સંભ્રમના વશથી ચલાયમાન થયેલા ચરણને વિષે મણિના નૂપુર રણુરણુટ કરવા લાગ્યા. તથા કારુણ્યથી ભરાઈ ગયેલ દીન મુખવડે વ્યાપ્ત થયેલ હોવાથી લાવશ્ય રહિત થયેલ તે સર્વ અંત:પુર (રાણ ) જાણે પિતાનું સર્વસ્વ હરણ કરાયું હોય, અને જાણે અનિષ્ટ કોશની પ્રાપ્તિ થઈ હોય, તેમ વસ્ત્રવડે મુખને ઢાંકીને રૂદન કરવા લાગ્યું. રાજા પણ મોટા પવનથી ઉખેડી નંખાતા વૃક્ષ ઉપર રહેલા દુઃખી પક્ષીઓના કોલાહલની જેમ તેમનું રુદન સાંભળીને તેઓ પરમાર્થને હિતકારક નથી એમ નિશ્ચય કરીને તરત જ મંત્રી, સામંત, શ્રેણી અને સેનાપતિ વિગેરે પ્રધાન (મુખ્ય) જનને બેલાવીને પિતાની પ્રત્રજ્યા લેવાની ઈચ્છા જણાવીને પોતાના પુત્ર મહેન્દ્રકુમારને સર્વશ્રેષ્ઠ તીર્થના જળથી ભરેલા સુવર્ણના કલશ અને સવૌષધિ વિગેરે સામગ્રીપૂર્વક મહારાજાના અભિષેકવડે અભિષેક કરીને તથા હાથી, અશ્વ, કોશ, કઠાર તથા પૃથ્વીને વિસ્તાર વિગેરે સંપીને તે અરવિંદ રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે પ્રધાન વિગેરે ! હવે આ મહેંદ્ર તમારો દંડધર (છડીદાર) અને ચક્ષુરૂપ છે, તેથી મારી જેમ તેને તમારે જેવો. આની આજ્ઞાને જરા પણ પ્રતિકૂળ કરશે નહીં. સ્વપ્નમાં પણ તેની આજ્ઞાને ભંગ કરે નહીં. કદાચ આ પ્રતિકૂળ કરે તો પણ કુળવધૂના દષ્ટાંતવડે (ઉત્તમ કુળની વહુની જેમ) તેને કાંઈ પણ વિકાર દેખાડ્યા વિના આદર સહિત તેના ચરણકમળની પ્રસન્નતા કરવામાં જે તમારે વર્તવું. તથા હે મહારાજા (મહેન્દ્રકુમાર ) ! હું જેવી રીતે આ રાજકને અનુસરત હતું, તેવી જ રીતે તારે પણ તેઓને અનુસરવું. કદાચ તેમણે માટે અપરાધ કર્યો હોય તે પણ બાહ્યવૃત્તિથી જ કેપ દેખાડે, અને હૃદયને વિષે તે પિતા અને પુત્રના દણાંતની જેમ હિતને જ વિચાર કર. ઘણું શું કહું? સ્વામી, પ્રધાન, રાજ્ય, કોશ, કિલો, સૈન્ય અને મિત્રજન આ સપ્તાંગ (સાત અંગવાળું) રાજ્ય કહેવાય છે, તે સાતેની વૃદ્ધિને માટે પ્રયત્ન કરે- વળી જે રાજા એકાંત સ્થાનમાં તપુર (રહેતા) હોય, દ્રવ્યના ગર્વ ઉપર પ્રીતિવાળો હોય, તથા શિકાર, જુગાર અને પચંદ્રિયના વિષયના પ્રસંગવાળો (આસક્ત ) હોય, તો તે રાજા તે સપ્તાંગની વૃદ્ધિ કરવાને સમર્થ થતો નથી. તેથી હે પુત્ર! તે સર્વના ત્યાગમાં તત્પર થઈને અને સમયને Page #121 -------------------------------------------------------------------------- ________________ [૨૪]. - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: : પ્રસ્તાવ ૧ લો : ઉચિત પ્રવૃત્તિવાળા થઈને તારે સમુદ્રની જેમ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. વળી હે પુત્ર! નહીં રંધેલા કામ, ક્રોધાદિક છએ શત્રુએ શક્તિમાન પુરુષને પણ અવશ્ય અશક્તિમાન કરે છે, તેથી તેના વિજયને માટે ચેતરફથી યત્ન કરે. તથા હે પુત્ર! તારે હંમેશાં અનીતિને વિરછેદ (વિનાશ) જ કરે, કેમકે અનીતિરૂપી વાયુથી હણાયેલી લક્ષમી દીવાની શિખાની જેમ ટકી શકતી નથી. તથા જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને બુદ્ધિમાન મનુષ્યની સેવામાં તારે નિરંતર ઉદ્યમ કરે, કેમકે તે કુમાર્ગમાં પ્રવર્તતા ચિત્તવાળાને અંકુશ છે. તેમ જ હિંસા, યુવતિ (સ્ત્રી) અને શત્રુથી નિરંતર તે પિતાનું રક્ષણ કરજે, કેમકે આ દ્વારવડે અનેક રાજાઓ વિનાશ પામ્યા છે. ઘણા ગુણેને અનુસરતા હોય તે પણ હૃદયરૂપી કોટરમાં સંતાઈ રહેલા છ ગુણોને તે સાવધાન થઈને યોગ્ય સમયે વ્યાપાર કરજે.” આ પ્રમાણે પુત્રને શિખામણ આપીને તથા તેની ઉપર રાજ્યને ભાર આરોપણ કરીને કૃતકૃત્ય (કૃતાર્થ) થયેલ તે રાજા દુઃખી થયેલી અંતઃપુરની સ્ત્રીઓને શિખામણ આપવા લાગે કે–“હે દેવીઓ (રાણુઓ)! તમે શા માટે ફેગટ શેક કરે છે? શું તમે નથી જાણતી ? કે પ્રારંભમાં મધુર અને પરિણામે (છેડે) રસ રહિત કિં પાકના ફળની જેમ સર્વ વિષય સુખ છે. સર્વ પદાર્થો મેઘની જેમ ક્ષણવારમાં જ નાશ પામનારા છે, તે શું પ્રત્યક્ષ તમે નથી જોતી ? કે જેથી તમે પરિતાપને પામે છે? મારે વિયેગ સહન કરવાને તમે સમર્થ નથી, એ વાત જે સત્ય હેય, તે સર્વ સંગને ત્યાગ કરીને મારા આચરણ કરેલા માર્ગને તમે અનુસરો. ” આ પ્રમાણે અંત:પુરની સ્ત્રીઓને ઉપદેશ કરીને, જિનેશ્વરના મંદિરોમાં આદરપૂર્વક અછાલિકા મહત્સવ કરીને, કેદખાનામાં બાંધેલા અપરાધી લેકેને મુક્ત કરાવીને અને વિશ્વ રહિત અમૂલ્ય ગુણરૂપી મણિયથી અતિ પૂજવા લાયક (ભરપૂર ) ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વસ્ત્રાદિકવડે પૂજીને તે રાજા મહેલમાંથી નીકળ્યા. તે વખતે બંદિન ઇદ્રોના સમૂહે આનંદથી ઝરતી, સુંદર ઉચ્ચાર કરેલી તેની સ્તુતિના શબ્દવડે દિશાઓના આંતરા જારી દીધા, સમગ્ર ભૂષણ વડે સુશોભિત શરીરવાળા હજારો મનુષ્યએ ઉપાડેલી શિબિકા ઉપર તે આરૂઢ થયે, પૂર્ણિમાના ચંદ્રમંડળની જેવા વેત છત્રવડે તેનું મરતક શેભતું હતું, મંગળ ગીતવડે મુખરિત થયેલી ઉત્તમ કુળની સ્ત્રીઓના સમૂહવડે તે સ્તુતિ કરાતું હતું, પુરના લેકે, સામંત રાજાઓ અને મંત્રીઓથી પરિવરલે અને સૈન્ય તથા વાહન સહિત મહેન્દ્રકુમાર રાજા તેની પાછળ ચાલતા હતા, પ્રમાણે રહિત (ઘણું) ધનનું દાન કરવાથી સંતુષ્ટ થયેલા માગણ( ભિક્ષુકોના સમૂહ તેના ચરિત્રને ગાતા હતા, નગરની નારીઓ સેંકડો આશીર્વાદવડે તેનું અભિનંદન (વખાણ) કરતી હતી, મહેલની અગાશીમાં રહેલા નગરના કેવડે તે અર્થ અપાતે હો, મેટા મર્દલ, મોટા શંખ, કાહલ, તિલિમ અને ગંભીર ભૂરી વિગેરેના શબ્દવડે છેલ્લા યુગને અંતે સેંભ પામેલા પુષ્પરાવર્ત મેઘના સમૂહની શંકાને પામતે તે રાજા ધીમે ધીમે જતો હતો, અને છેવટે કુસુમાવતસ નામના ઉદ્યાનમાં આવ્યું. તે વખતે શિબિકા Page #122 -------------------------------------------------------------------------- ________________ - - • પ્રભુને બીજો ભવ : અને અરવિંદ રાજાને સર્વ સંગ ત્યાગ. [ ૨૫ ] ઉપરથી ઉતરીને તેણે રાજાના સર્વ ચિહ્નો દૂર મૂકી દીધા, પછી મેટા વિનયવડે ત્રણ પ્રદક્ષિણ આપવા પૂર્વક સમગ્ર ગુણરૂપી રત્નના નિધાનરૂપ, મૂર્તિમાન જાણે શ્રમણધર્મ હોય તેવા, સમગ્ર ગણિવિદ્યારૂપી સમુદ્રના પારગામી તથા દૂર દેશથી આવેલા સેવા કરવાની ઈચ્છાવાળા શિષવર્ગ વડે સેવાતા ચરણકમળવાળા સામંતભદ્રસૂરિ મહારાજના ચરણકમળને વંદન કરીને આનંદવડે વિકસ્વર થયેલા નેત્રકમળવાળો, હર્ષના સમૂહવડે વિકાસ પામતા માંચવડે વ્યાસ શરીરવાળે, સમગ્ર તીર્થના દર્શનવડે પાપને નાશ કરનાર અને સંસારરૂપી મોટા સમુદ્રથી ઉતરેલા પિતાના આત્માને માનતો તે રાજા પોતાના કપાળ ઉપર હાથરૂપી કમળના કેશને ધારણ કરી વિનંતિ કરવા લાગે કે-“હે ભગવાન! આ સંસારરૂપી સમુદ્ર આવી પડતી હજારો આપદારૂપી જળથી ભરેલો છે, જન્મ, જરા અને મરણરૂપી કલૅલના ઉછળતા જળના સમૂહવડે ભરેલો છે, વિવિધ પ્રકારને મોટા વ્યાધિરૂપી ઉલાસ પામતા ભયંકર ગ્રાહના સમૂહવાળે છે, નિરંતર પ્રસરતા રોગ અને શકરૂપી મગરમચ્છ વિગેરેથી ભયંકર છે. તેથી કરીને આપ ખલાસીરૂપ થઈને સારી રીતે તૈયાર થયેલ પ્રવજ્યારૂપી વહાણવડે મારા પર દયા લાવીને નેહાળ બંધુની જેમ મને તારે.” તે સાંભળીને “હું એ પ્રમાણે કરું, તું કહે છે તે યોગ્ય છે.” એમ કહીને ચૈત્યવંદનાદિક વિધિવડે તેને પ્રવજ્યા આપી. પછી તેને કહ્યું કે-“હે મોટા યશવાળા ! તું ધન્ય છે, અને તું સંસારના પારને પામ્યું છે, કેમકે પારંગત દીક્ષાને ગ્રહણ કરવાથી મનુષ્યપણાનું ફળ તે પ્રાપ્ત કર્યું છે. તેથી કરીને આ પ્રવ્રજ્યાને વિષે પાંચ મહાવ્રતને વિષે સાવધાન ચિત્તવાળા તારે અપ્રમાદી થવું, પાંચ સમિતિને વિષે દઢ આદરવાળા થવું, અત્યંત ત્રણ ગુપ્તિવાળા થવું, રાધાવેધ કરનાર પુરુષની જેમ એકાગ્ર દઢ ધ્યાનવાળા થવું, છ જવનિકાયના રક્ષણ કરવામાં પ્રયત્નવાળા થવું. શ્રોધાદિકનો નિગ્રહ કરવામાં, પિંડેવિશુદ્ધિમાં, વિનય કરવામાં, બાળ અને માંદા વિગેરેને વિષે વૈયાવૃજ્યાદિક કરવામાં, નિરંતર શાસ્ત્રનો પરમાર્થ ચિંતવવામાં અને પરોપકારમાં, આ સર્વે સ્થાનમાં એકાંત નિ:સ્પૃહપણે રહેવામાં યત્ન કરે. જે કે અમુક દિવસે નિશ્ચય કરેલી દુર્લભ વાંછિત વસ્તુ પણ મળી શકે છે, પરંતુ કોઈ . પણ પ્રકારે નિરવદ્ય પ્રવજ્યા તત્કાળ મળી શકતી નથી. આ જ ચિંતામણિ છે, આ જ કામધેનુ છે અને આ જ કલ્પવૃક્ષ છે, કે જે સારી રીતે વિધિપૂર્વક પ્રયોગ કરેલી શ્રેષ્ઠ વાર્તા કરાય, એમ હું માનું છું. આનાથી બીજે કંઈ પણ મોક્ષને સાધવાનો ઉપાય વર્ણન કરાતો નથી, તેથી કરીને જ મહાભાગ્યવાન અરિહંતાદિકે આ પ્રવ્રજ્યાને જ અંગીકાર કરી છે. આ પ્રવજ્યાને પ્રાપ્ત કર્યા પછી સર્વદા પાંચ ઇંદ્રિયનું દમન કરવું, સમાન શત્રુ મિત્રપણાએ કરીને સર્વે પ્રાણીઓ જેવા. જો કે કોઈ જીવ હીલના (તિરસ્કાર) કરે અને કઈ જીવ નમસ્કાર કરે, તો પણ તુલ્ય (સમાન) ચિત્તવાળા થઈને શત્રુ ધારીને ક્રોધ કરવો નહીં, અથવા પિતાને (મિત્ર) ધારીને સંતોષ ધારણ કરવો નહીં. હે રાજર્ષિ! ઘણું કહેવાથી Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૧ લા ઃ શું? તું સંયમરૂપી રાજ્યને વિષે તેવા પ્રકારના વીર્યના ઉલ્લાસ કર, કે જે પ્રકારે શીઘ્રપણે સિદ્ધિપદને તું પામે. ” આ પ્રમાણે ગુરુનુ વચન સાંભળીને—“ હું આપના ઉપદેશને ઇચ્છુ છું. ” એમ ખેલતા અરવિંદ રાજર્ષિનું મુખકમળ હ પામ્યું ( વિકસ્વર થયું) અને શરીરને વિષે અત્યંત હર્ષ થયા. પ્રાપ્ત કરવા લાયક મને પ્રાપ્ત થયું છે, એમ માનતા તથા ભવસાગરને હું તરી ગયા છું, એમ પેાતાના આત્માને માનતા તથા ગુરુપાદની સ્તુતિ કરતા તે રાજર્ષિ આ પ્રમાણે વાણી એલ્યા કે–“ પ્રસન્ન થયેલા આપ ગુરુમહારાજ જે પ્રકારે મારા ઉપકાર કરવાને સમર્થ છે, તે પ્રકારે માતા, પિતા, પત્ની, પુત્ર, મિત્ર, અંધુ કે સ્વામી વિગેરે કાઇ પણ ઉપકાર કરવાને સમર્થ નથી. કારણ વિના જ વાત્સલ્યવાળા આપનું હું શું કરું? અને શું આપું? અથવા તા આપ પ્રત્યુપકારની ઈચ્છા વિનાના કલ્પવૃક્ષરૂપ જ છે, તેથી કરીને શકા રહિત મારા ઉપર માટા અનુગ્રહ કરીને સ્ખલના પામેલા, લજજા પામેલા, અપરાધી અને પ્રમાદી મારા આત્માને આપે સદા અનુશાસન કરવું ( શિક્ષા કરવી ). ܕܕ આ પ્રમાણે કલ્પવૃક્ષ સમાન ગુરુચરણની સ્તુતિ કરતા, ગ્રહણાશિક્ષા અને આસેવના– શિક્ષાને વિષે મેાટા પ્રયત્નને કરતા, માન અને અપમાનને વિષે સમાન ચિત્તવાળાં, સૂત્ર સહિત અને અર્થ સહિત સિદ્ધાંતનું અવધારણ કરતા, ગુરુમહારાજની સાથે ગામ, આકર ( ખાણ ), નગર, ખેટ અને રકટ વિગેરેમાં વિહાર ક્રુરતા અને માત્ર દનવડે.જ ભવ્યજનને મહા આનંદ ઉત્પન્ન કરતા તે રાજર્ષિ અનિયમિત વિહારવર્ડ પÖટન કરવા પ્રો. કાઇક દિવસે સમગ્ર સૂત્ર અને અર્થને જાણનાર અને દુ:સહું પરીષહાને સહુન કરવામાં ધીરજવાળા તે મહાત્માને અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ, પછી ગુરુની અનુજ્ઞાથી એકલવિહારીપણાને પામ્યા. ઋષભાદિક જિનેશ્વરાના ચરણકમળને વાંદવા માટે સાગરદત્ત નામના સાર્થવાહની સાથે અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. માર્ગોમાં કાઇ એક પ્રસ ંગે સાગરદત્તે તે રાષિને પૂછ્યું કે હું ભગવાન (પૂજય )! આપને કયાં જવું છે ? ” ત્યારે ભગવાન ખેલ્યા-“ અષ્ટાપગિરિના દર્શનને માટે મારે જવુ` છે. ” સાર્થવાહે પૂછ્યું કે—“ હું ભગવાન ! તે અષ્ટાપગિરિ કયા છે ? ” સાધુએ કહ્યું-“તુ સાંભળ— કૃતયુગને વિષે અવતાર ( જન્મ ) પામેલા, શ્રીનાભિ રાજાના પુત્ર અને દેવ ( દેદીપ્યમાન ) શ્રી ઋષભનાથ નામના રાજા પ્રથમ તીર્થંકર હતા. તેના પુત્ર ભરત નામના ચક્રવતી જગતમાં પ્રસિદ્ધ હતા, અને ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના મુગટાના કિરણેાની શ્રેણિવડે તેના ચરણ વ્યાપ્ત થતા હતા. તથા બીજા પણ અનુપમ ભુજના ખળવડે સુર અને અસુરને વિસ્મય પમાડનારા અને જગતમાં પ્રસિદ્ધ શ્રીબાહુબલિ વિગેરે નવાણુ* પુત્ર મનુષ્યામાં શ્રેષ્ઠ હતા. તે પરમાત્માએ ( ઋષભદેવે ) ત્રાશી લાખ ૧ ધૂળના કિલ્લાવાળું નગર, ૨ ખરાબ નગર. Page #124 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રભુનો બીજો ભવ: અરવિંદ મુનિએ સાગરદત્ત શ્રેણીને કહેલ અષ્ટાપદ પર્વતનું વર્ણન. [ ૧૭ ] ^^^^ ^ ^ ^^^^^^^ પૂર્વ સુધી રાજ્યનું પાલન કરી, શિલ્પ અને કળાને પ્રગટ કરી (સર્વને શીખવી) તથા કુળની પ્રવૃત્તિને માટે નીતિને દેખાડી હતી. ત્યારપછી તેમને સંસારને વૈરાગ્ય થયે, તે વખતે સર્વે પુત્રને પિતાનું રાજ્ય વહેંચી આપ્યું, અને પોતે સંસારમાં પડેલા ત્રણે જગતને ઉદ્ધાર કરવા માટે પ્રવ્રજ્યા અંગીકાર કરી. એક લાખ પૂર્વ સુધી ભવ્ય પ્રાણીઓને અમૂલ્ય ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મને ઉપદેશ આપી તે ભગવાન મોક્ષના સુખને પામ્યા. અષ્ટાપદ પર્વત ઉપર દશ હજાર શ્રેષ્ઠ સાધુઓ વડે પરિવરેલા તે ભગવાન મોક્ષ પામ્યા, તે વખતે ઇંદ્રોએ તેમને નિષ્ક્રમણ ઉત્સવ કર્યો. તે અષ્ટાપદ ગિરિ ઉપર ભરત રાજાએ તે ત્રણ ભુવનના અદ્વિતીય પ્રભુનું મેરુપર્વતને હાંસી કરનારું, રવડે મનહર અને ઉદાર (મેટું) ચિત્ય કરાવ્યું. અને તે ચિત્યને વિષે પિતાપિતાની પ્રમાણે, સંસ્થાન, વર્ણ અને રૂપને ધારણ કરનાર તથા સર્વ રત્નોમય અંગવાળી સર્વે (વિશે) તીર્થકરોની પ્રતિમાઓ સ્થાપના કરી છે, તેથી તેમને વંદન કરવા માટે અમે હાલમાં ચાલ્યા છીએ. તે પ્રતિમાઓનું દર્શન કરવાથી પણ ઘણા સેંકડે ભવમાં ઉપાર્જન કરેલું (બાંધેલું) પાપ નાશ પામે છે. તે સ્થાને જે લેકે તે જિને. શ્વરની સ્તુતિ કરે છે, તેમને વંદન કરે છે, તથા પૂજે છે, તેઓ જ આ જગતમાં સુકૃત(પુણ્ય)ના ભંડાર છે, અને તેઓ જ કલ્યાણના ભાજન(પાત્ર)રૂપ છે. તેથી કરીને હે સાર્થવાહ! આ અષ્ટાપદ નામનો ગિરિ મહાતીર્થ છે. તેના દર્શનને માટે અમો અહીં આવ્યા છીએ. આ જ પરમાર્થ છે.” આ પ્રમાણે સાંભળી સાર્થવાહ બે કે “તમે પિતા જેવા જ છે, તેથી હું પૂછું છું કે આ જિનેશ્વર કોણ છે? અને તેઓએ કહેલા ધર્મને પરમાર્થ શો છે? સર્વથા પ્રકારે મારા પર કૃપા કરીને આપ કહે.” ત્યારે તે સાધુ મહારાજે કહ્યું કે-“હે મહા'ભાગ્યશાળી! તું સાંભળ.-જગતની કદર્થના (પીડા) કરવાવડે જેઓએ જયપતાકા, પ્રાપ્ત કરી છે, જેઓએ વિષ્ણુ અને બ્રહ્મા વિગેરે દેવોના સમૂહનું માહાત્મ્ય મથન કર્યું છે એવા રાગ, દ્વેષ અને મોહરૂપી મોટા શત્રુઓને જેઓએ તપ, નિયમ અને ધ્યાનવડે જીતી લીધા છે, તે જિનેશ્વર કહેવાય છે. વળી તેઓ ચેત્રીશ અતિશય વડે યુક્ત સહિત) હોય છે, અઢાર દોષને દૂરથી જ મૂકનારા (ત્યાગ કરનારા) છે, ત્રણે લોકમાં પૂજ્ય છે, બીજાઓનું હિત કરવામાં તત્પર હોય છે, અને મહા સત્ત્વવાળા હોય છે. તથા વળી ધર્મ તેમના મુખરૂપી કમળથી નીકળેલો, સર્વ પ્રાણીઓના સુખને હેતુ (કારણ), સર્વ ગુણોને આધારરૂપ અને પ્રાણવધની (હિંસાની), અસત્ય બોલવાની અને ચેરીની વિરતિ, વિષયને ત્યાગ અને પરિગ્રહને ત્યાગ આ પાંચ પ્રકારને ધર્મ સંસારરૂપી લતાને નાશ કરવાથી(માં) હાથી સમાન છે, રાગ અને દ્વેષરૂપી અગ્નિને બુઝાવવામાં મેઘની ઘટા જેવો છે, ત્રણ • ૧ કરવું, કરાવવું અને અનુમોદવું. અથવા મન, વચન અને કાયાવડે કરવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લેા : કરણની વિશુદ્ધિવર્ડ યુક્ત છે, સ સાવદ્યના વર્જ વાવડે પ્રધાન ( મુખ્ય ) છે, તથા સંસારમાં વસવાથી વૈરાગ્ય પામેલા ચિત્તવાળા જીવાને જલદીથી મેાક્ષ આપનાર છે. તથા ગૃહસ્થાના પણ આ જ ધમ છે. પરંતુ તેમાં વિશેષ એ છે કે–અહિંસાદિક પાંચે ત્રતાને વિષે સ્થૂલપણે પેાતાની શક્તિ પ્રમાણે સર્વ વ્રતાની પ્રવૃત્તિ ( પ્રાપ્તિ ) છે, કેમકે તે ગૃહસ્થા સ`સારથી અત્યંત વિરક્ત ( વૈરાગ્યવાળા ) હાય, તેા પણ અનેક પ્રકારના વ્યાપાર (કાર્યાં) કરવામાં વ્યાકુળ હાવાથી સર્વવિરતિ કરવામાં સમર્થ થતા નથી. તેથી કરીને જ દ્વિવિધ, ત્રિવિધ વિગેરે ભાંગાના ભેદ( પ્રકાર )વડે ભાવના કહેલી છે. તથા એક, એ વિગેરે ત્રતા પણ તે ગૃહસ્થ પેાતાની શક્તિ પ્રમાણે અંગીકાર કરી શકે છે. વળી મિથ્યાત્વના દૂરથી ત્યાગ કરવા એ (સમિત) જ આ ધર્મનું મૂળ કહેલું છે, અને દેવ તથા ગુરૂના ચરણકમળના માટી ભક્તિવડે આશ્રય કરવા, એ પણ ધર્મનું મૂળ છે. તથા દુર્ગતિના કારણરૂપ ધનને વિષે અતિ લાભના ત્યાગ કરવા, અને પેાતાની ભુજાવર્ડ ઉપાર્જન કરેલા દ્રવ્યના ધર્મના સ્થાનેામાં ઉપયાગ કરવા. આ પ્રમાણે હૈ દેવાનુપ્રિય ! મેં તને આ એ પ્રકારના ધર્મ કહ્યો. તેમાં જેના ઉપર તારી સાચી શ્રદ્ધા હાય, તેને સમ્યક્ પ્રકારે આચરણુ કર. જેમ એક કાકિણી ( કાડી ) ને માટે ચિંતામણિ રત્નના ત્યાગ ન કરવા જોઇએ, તેમ તુચ્છ, કષ્ટવાળા અને વિચ્છેદ (નાશ) પામનારા વિષયાના સમૂહની પ્રાપ્તિને નિમિત્તે (માટે) ધર્માંના ત્યાગ તું ન કર-ધને હારી ન જા. જેનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હોય એવા કયા બુદ્ધિમાન માણુસ દારિદ્નના ઉપદ્રવથી ખેદ પામ્યા છતાં પણ જેના પ્રભાવ જાણવામાં આવ્યા છે એવા ધર્મરૂપી કલ્પવૃક્ષને ન ભજે (સેવે) ? ... વળી કલ્પવૃક્ષ વિગેરે આ લેાક સંબંધી જ. વાંછિતને પ્રાપ્ત કરે છે, અને ધર્મ તા આ ભવ અને પરભવ એ ખન્ને ભવમાં સંભવતા સુખાને સાધનાર છે. વિદ્યા, રૂપ, સૌભાગ્ય અને મુળ (ધાન્ય) વિગેરે ૧ઉપભાગ અને ભાગની સામગ્રી અનેક વખત મળી છે, પરતુ આ સર્વજ્ઞના ધર્મ મળ્યા નથી; તેથી કરીને હું સાથે વાહ ! આ ખાખતમાં વિવિધ પ્રકારની વાણીના વિસ્તાર કરવાથી શું ફળ છે ? જે પ્રકારે તું વાંછિત સુખને ઇચ્છતા હોય, તે પ્રકારે આ ધર્માંમાં ક્રીડા કર. ,, આ પ્રમાણે સાંભળીને જેના ક`બંધ નાશ પામ્યા છે, જેની માટી મિથ્યાત્વની વાસના નાશ પામી છે, જેની ધર્મની ઇચ્છા વિકાસ પામી છે, અને ભક્તિના વશથી જેના રામાંચ વિકસ્વર થયા છે, એવા તે સાર્થવાહ કપાળ ઉપર મને હાથરૂપી પદ્મવને સ્થાપન કરી આ પ્રમાણે કહેવા લાગ્યેા.—“ હું ભગવાન ! મને જે આપનું દર્શન થયું, તે આ વાદળા વિનાની વૃષ્ટિ સમાન છે, મહાસાગરના જળને મંદરાચળ પર્યંતે મથન કર્યા વિના અમૃતની પ્રાપ્તિ સમાન છે, અંકુરા વિના કલ્પવૃક્ષનું ઉગવું છે, અને ખાદ્યા વિના જ મેાટા ૧ વિદ્યા, સ્ત્રી, રૂપ વગેરે જે વારંવાર ભોગવાય તે ઉપભોગ અને ધાન્ય, ફૂલ વિગેરે જે એક જ વાર ભાગવાય તે ભાગ કહેવાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ • પ્રભુને બીજો ભવ અને અરવિંદ મુનિએ સાર્થવાહને આપેલ બેધ. [ ૨૯ ] »^^^ ^^^ ^^^^ ^ ^ નિધાનને લાભ છે. તેથી કરીને આપના પ્રવ્રજ્યાના અંગીકારથી જ મેં એમ જાણ્યું છે કેઆ સંસાર અત્યંત અસાર છે. જે એમ (અસાર) ન હોય તે આ સંસારનો ત્યાગ કરીને મનવડે પણ દુઃખે કરીને આચરી (પાળી) શકાય એવા અને જેવા માત્રથી પણ રૂંવાડાને ઉછાળનાર આ સંયમરૂપી મોટા ભારને આપે કેમ અંગીકાર કર્યો હોય? હે ભગવાન! સારા ચરિત્રવડે (વિહારવડે ) આપે આ પૃથ્વીને પવિત્ર કરી છે, ઘણા દુઃખના ભારથી વ્યાપ્ત થયેલા ભવ્ય લેકને આપે શરણવાળો (આશરાવાળે) કર્યો છે, તથા આપે પિતાનું જન્મ અને જીવિત સફળ કર્યું છે, જંગમ તીર્થરૂપ આપે મને પણ ઉપદેશ આપે, તેથી હું મારા આત્માને હરિ વિષ્ણુ) અને હર (મહાદેવ) વિગેરેથી પણ અધિક માનું છું, અને પુણ્યશાળી પુરુષોને પણ અગ્રેસર હું થયો છું એમ હું કહું છું, માત્ર મારે આ એક જ મોટું દુઃખ છે, કે જેથી પ્રવ્રાજ્ય ગ્રહણ કરીને આપના ચરણકમળની સેવા કરવામાં તત્પર થવાને હું શક્તિમાન નથી. અહો! મારી અધન્યતા! કે જેથી અમૂલ્ય રત્નના નિધિને તુચ્છ (ખરાબ) ચેષ્ટોવાળે હું ગ્રહણ કરવા શક્તિમાન થયે નહીં, ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયા છતાં પણ તેને મેં મોટી અવજ્ઞાપૂર્વક જે. અથવા તે શું કરાય (થાય)? ક્ષીરસમુદ્રમાં સ્થાપન કરેલ નિધિ અધિક ગ્રહણ કરી શકાય તેવો નથી, તેથી કરીને હે ભગવાન! જન્મથી જ રંક જેવા અને વરાટિકા (કડી) માત્રના લાભથી પણ સંતુષ્ટ થનારા મને કાંઈ પણ ઉચિત ધર્મકાર્ય કહે,” ત્યારે ગુરુમહારાજ બોલ્યા કે અહો ! ભક્તિના સારવડે કે સુંદર આ વચનને વિન્યાસ (સ્થાપન) છે! અહા ! આ સીમા રહિત ઉપદેશને સ્વીકાર છે! બીજે કયે માણસ આવું બોલવા સમર્થ થાય ? તેથી કરીને હે ભદ્ર! સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન, ગુણરૂપી માણિક્યના કરંડીયા સમાન, મેહરૂપી હાથીને નિવારણ કરવામાં કિલ્લા સમાન, દુઃખરૂપી વૃક્ષના સમૂહને કાપી નાંખનાર, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં પ્રચંડ સૂર્યસમાન એવા સર્વજ્ઞ દેવ( જિનેશ્વર)ને ભક્તિ યુક્ત થઈને તું દેવબુદ્ધિવડે અંગીકાર કર. સારા સાધુને જ ગુરુ તરીકે માન, જિનેશ્વરે કહેલા તત્વને પ્રમાણરૂપ માન, તથા “જીવહિંસાને હું નહીં કરું” એમ નિરંતર તું અંગીકાર કર.” આ પ્રમાણે મુનિવડે કહેવાયેલ અને વૃદ્ધિ પામતા વિશુદ્ધ સમતિના પરિણામવાળો તે સાર્થવાહ શિષ્યની જેમ પૃથ્વી પીઠ ઉપર મસ્તકને નમાવીને બે કે-“મને આપે કહેલે ધર્મ હું જિંદગી પર્યત પાળવાન છું, કારણ વિનાના બંધુરૂપ આપે સંસારરૂપી કૂવાથી મારો ઉદ્ધાર કર્યો છે. આપના સિવાય બીજે કેણ આવો ઉપકાર કરે? અથવા આવું કહેવાને કણ શક્તિમાન છે? અથવા બીજા કોનું આવું અમૂલ્ય માહાસ્ય છે? ઘણું કહેવાથી શું ? આપના ચરણકમળની સેવા કરવાને અગ્ય અમે ગ્રહવાસની વાસનાવડે બંધાયેલા જ રહીએ છીએ.” આ પ્રમાણે સારી ભાવનાવાળા મેટા (ગંભીર) વચન બોલવા પૂર્વક જેણે અધિક નેહ દેખાડ્યો છે એ તે મહાત્મા (સાર્થવાહ) પોતાનું કાર્ય કરવામાં ઉદ્યમી થયે, દિવસે દિવસે તેને શુભ ભાવ Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લા. : વૃદ્ધિ પામવા લાગ્યા, અત્યંત તત્ત્વ બુદ્ધિવડે શ્રાવક ધર્મને તેણે અંગીકાર કર્યો, તથા તે અરવિંદ મુનિરાજના ચરણકમળની ઉપાસના કરતા તે નિરંતર પ્રયાણ કરીને તે માટી અટવીમાં પ્રાપ્ત થયા, કે જ્યાં તે મરુભૂતિના જીવ વનના હાથીપણે રહ્યો હતા. વળી ત્યાં એક સરોવર જોયું. ત્યાં મોટા સ્નેહવાળા ખાંધવાની જેવા લાખા પૃથ્વી પર ચાલતા ભારડ જાતિના શ્વેત પક્ષીઓવડે નિર ંતર તે( સરાવર )નું સ્થાન સેવાતું હતું, ઘણા કમળના વનાવડે તે શાભતું હતું, અખંડ વનની શ્રેણિવડે તેના કિનારા શાભતા હતા, તથા તેનુ તળિયું માલમ ન પડે તેમ તે નિર્મળ જળથી ભરેલું હતુ. તે સરેાવરની પાસે સમગ્ર સા વિશ્વાસપૂર્વક ઉતર્યાં, અને તત્કાળ રાંધવું, પકાવવું વિગેરે ક્રિયા કરવાને પ્રશ્નો. આ અવસરે તે વનહસ્તી ( વનનેા હાથી ) સવ હાથણીઓના ટાળાથી પરિવરેલે અને ઈચ્છા પ્રમાણે વનમાં વિહાર કરનારા પાણી પીવાને નિમિત્તે તે સરોવર તરફ આન્યા, તથા શ્રુંડાદ ડ( શુઢ )ને ઉંચા કરી પરિવાર સહિત તે જળને મધ્યે ઉતર્યાં. ત્યાં પરસ્પર ( અન્યાન્ય ) ડુખવુ' કરીને ઘણા નીલવર્ણીના કમળની સુગધથી વ્યાપ્ત અને શુદ્ધ, ભ્રમરાના સમૂહના અંકાર શબ્દોવડે મુખર ( વાચાળ ) અને મહામુનિના મનની જેવા પવિત્ર અને સ્વચ્છ સરાવરના જળને પીવા લાગ્યા. પછી તૃષ્ણા રહિત થઈને કેમળ તંતુના સમૂહરૂપી વલયવર્ડ અત્યંત રસવાળી ( સ્વાદિષ્ટ ) શ્રૃંગારક નામની લતાના સમૂહ અને કમળના સમૂહના કાળિયા ( આહાર ) કરીને તથા હાથણીએની સાથે વિવિધ પ્રકારની ક્રીડાના વિલાસ કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા, અને તેની પાળના શિખર ઉપર ચડ્યો, પાસેના પ્રદેશ જોયા, તે વખતે તે સાથે કાપ પામેલા યમરાજની જેવા તે હાથીના તંત્રના વિષયમાં આવ્યા. તેને જોઈને તરત જ તે હાથીના મેાટા કાપરૂપી અગ્નિ જાજ્વલ્યમાન થયા, તેના નેત્ર શહદની ગાળી જેવા રાતા થયા, તરત જ તેણે પાતાને પ્રચંડ શુડા- દંડના અગ્રભાગ કુંડળ જેવા કર્યાં, માટા વાદળાના સમૂહના ગારવની શંકાને કરનાર પેાતાના કંઠનાદવડે તેણે દિશાઓના આંતરા પૂર્ણ કરી દીધા, તે પેાતાના વિકટ ( ભયંકર ) એ ક તાલને નચાવા લાગ્યા, તેણે અતિ માટા ક્રોધથી સજ્જ કરેલા પગના પછાડવાવડે પૃથ્વીતળને ક્ષેાભ પમાડ્યો, તથા મેાટા સર...ભવડે પહેાળી કરેલી સુખરૂપી ગુફાવડે જાણે કે તે પ્રદેશમાં રહેલા સાથ સમૂહને ગળી જવાને ઉપસ્થિત ( તૈયાર ) થયા હાય, તથા વિશેષ પ્રકારના પ્રયાસના વશથી ઉંચા થયેલા ગંડસ્થળથી ઝરતા મદરૂપી જળની વૃષ્ટિવર્ડ નૈત્રને આવરણ કરનાર ( ઢાંકી દેનાર ) ધૂળના સમૂહને નિવારણ કરતા હાય, તેમ તે પવનને જીતનારા વેગવડે સાની સામે દોડયા. તે જ વખતે ખાણુની જેવી હિંસા કરવામાં ઉત્કટ ( મેાટી ) સુંઢવાળા, ત્રિવળીના વિસ્તારથી વિકાસ પામેલા વિષ્ણુકુમારની જેમ શેાલતા, ક્ષયકાળના વાયુવડે ઉડાડેલા પર્વતના શિખર જેવા અને આડંબરના ઘરરૂપ તે ૧, એક જાતની ઔષધિ–દવાની ગાળી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ( . પ્રભુને બીજો ભવ ? અને અરવિંદ મુનિએ વનહસ્તીને કરેલ ઉપદેશ. [ ૩૧ ] " હાથીને મોટા ભયથી ભમતા નેત્રવાળા અને ત્રાસ પામેલા સાથે છે. તે વખતે પૂર્વે સારી રીતે કરેલા (મોટા) પાપરૂપી પવનવડે ઉખેડ્યા હોય તેમ ભયથી આતુર થયેલા તે સર્વે મુસાફરો જલદીથી ચેતરફ નાસી ગયા. તથા ભયથી અસ્થિર થયેલે, ચંચળ અને ઉછળતા લેનવાળો, ગળી ગયેલા (છૂટેલા) કેશપાશવાળો અને હા! હા! હા ! હા! (અરે રે, એવા) શબ્દને કરતો સ્ત્રીઓને સમૂહ શીધ્રપણે નાશી ગયે. તથા એક તરફ મોટા ગાડાને સમૂહ ઉછળવા લાગે, બીજી તરફ ગાડાના હાંકનારા નાશી ગયા, ત્રીજી તરફ ફેંકાયેલા ગાડરના વિસ્તારની વ્યથાને આડંબર થયે, એક તરફ ફેંકાયેલા બાળકેથી લેકે ભ્રાંતિ પામેલા અને ખેદ પામેલા થયા, બીજી તરફ હાથીની સૂંઢથી ત્યાગ કરાયેલા ઉંટ અને ઘેડા શબ્દ કરવા (આરડવા) લાગ્યા. બધી દિશાઓમાં સર્વ ભાંડ (કરીયાણા) વિખરાઈ ગયા, પાણી ભરેલા ઘડાના કકડે કકડા થઈ ગયા, અને તે પૃથ્વી ઉકરડાના જેવી થઈ. આ પ્રમાણે સર્વ ખેરવિખેર (ખરાબ) થયું. આ પ્રમાણે સ્વેચ્છાથી ક્રોધ અને ઉત્સાહથી સર્વ સાર્થને વિચ્છાદન (કાંતિ રહિત) કરનાર, ચોતરફ ભમતા મદોન્મત્ત તે મેટા હાથીને જોઈને અરવિંદ મુનિ મહારાજ મનમાં જરાપણ ક્ષોભ પામ્યા નહીં, અને અવધિજ્ઞાનવડે તે હાથીના પ્રતિબંધને સમય જાણે, તેથી તે મહાત્મા મંદરાચળની જેમ કાયોત્સર્ગવડે સ્થિર રહ્યા. તે મોટો હાથી પણ સમગ્ર ટોળાથી પરિવરે, સર્વ સાર્થના ધન, યાન, વાહન વિગેરેને ચૂર્ણ કરીને આમ તેમ જોવા લાગ્યો, તે વખતે ઊર્થસ્થાને રહેલા મુનિને જોઈ એકદમ તેની સન્મુખ દોડ્યો. ત્યાં તેના તપના માહાસ્યથી હણાયેલા સામર્થ્યવાળો, પિતાના મસ્તક ઉપર હણાયો હોય તેમ તે હાથી ભય, હાસ્ય અને ક્રોધના પ્રચાર રહિત તે સિંહ જેવા મુનિને જોઈને જ ક્રોધ અને ઉત્સાહથી ભગ્ન થયે, મારવાને તેને અભિલાષ નાશ પામે, દયા પ્રધાનવાળો સંવેગનો આવેગ તેને ઉછળવા લાગે, તેથી જાણે ચિત્રમાં આળેખે હોય અથવા માટીને બનાવેલ હોય તેમ તે મુનિરાજની પાસે ઉભે રહ્યો. તે મુનિએ પણ કાયોત્સર્ગ પારીને અંજન પર્વતની જેવા સ્થિર શરીરવાળા તે વનહસ્તીને પ્રતિબંધ કરવા માટે અત્યંત મધુર અને મનહર વાણી વડે કહ્યું કે-“હે વનહતી ! પૂર્વે અનુભવ કરેલ મરૂભૂતિને ભવે શું તને સાંભરતો નથી? અથવા શું મને અરવિંદ નામના રાજર્ષિને ઓળખતા નથી? અથવા શું તે પૂર્વે અંગીકાર કરેલા સર્વજ્ઞના ધર્મને વિચારતે નથી?” આ પ્રમાણે સાંભળીને હાહાદિક માર્ગમાં પ્રવતેલા તે હાથીને (જાતિસ્મરણ) પૂર્વજાતિનું સ્મરણ થયું. ત્યારપછી મોટા સંતોષ(હર્ષ)ના પ્રકર્ષ(અત્યંતપણા પૂર્વક તે હાથીએ પૃથ્વીતળ ઉપર મસ્તક લેઠાવીને (મૂકીને) તે તપસ્વીને વંદના કરી, અને સ્વભાવથી જ કોમળ તેના ચરણકમળના તળીયાને સ્પર્શ કર્યો. કમઠને કરેલી કદર્થના સાંભરવાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવડે અશ્રુને ઝરતા 'નેત્રવાળે તે હાથી તેની પ પાસના (સેવા) કરવા પ્રવર્યો. તે વખતે તેને તપસ્વીએ Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લેા : “ હે વત્સ ! તે પાતે જ સંસારમાં ઉત્પન્ન થયેલી વિડંબણાના સમૂહના અનુભવ કર્યાં છે, તેથી તને શું શિખામણ આપવી ? તે પણ હું તને કાંઇક કહું છું. હ્યુ` છે કેપેાતે દીઠેલુ. પણ જે બીજાને કહ્યા છતાં પણ તે વિશ્વાસ કરતા નથી. અપૂર્વ ( અલૌકિક) ની જેવું જે અનુભવ્યુ` હાય, તે વસ્તુ પણ અહીં દેખાતી નથી. તેવી વસ્તુને પણ માયા ઇંદ્રજાળની જેમ કર્મના પરિણામ પ્રગટ કરે છે, જો એમ ન હાય તા તે જિનેશ્વરના ધર્માંમાં રાગી છતાં પણ કપટી કમઠ ઉપર શિલા નાંખીને તેનું મસ્તક લેવું, તેના મસ્તકની વેદનાથી તું આર્ત્તધ્યાન પામ્યા, અને તે આર્ત્ત ધ્યાનવડે તું સમકિતના નાશ કરી આ તિય ચના ભવને પામ્યા છે. હમણાં તા યમરાજની જેવા સ્વભાવથી જ ભયંકર એવા હાથીના શરીરને અનુભવતા તું હૈ ભદ્રે ! સર્વવિરતિને ચેાગ્ય શી રીતે ડાઇ શકે ? અહેા ! આ માટું આશ્ચર્ય છે, કે જેથી તેવા પ્રકારની સામગ્રીના સંભવ છતાં પણ વિધાતાએ હાલમાં આવા પ્રકારની ખરાખ અવસ્થામાં તને કેમ મૂકયા? અથવા તે આ નિષ્ફળ વીતી ગયેલા પદાર્થનાં ( વૃત્તાંતને) શેક કરવાથી શું? હવે તુ કાળને ઉચિત કાર્ય કર, અને સંતાપને તજી દે. ફરીથી પણ દુ:ખના સમૂહુરૂપી વનને માળવામાં અગ્નિ જેવા પૂર્વકાળ (ભવે) પાલન કરેલા જિનધર્મને જ એકાગ્ર ચિત્તવાળા થઇને તુ અંગીકાર કર. તું પાંચે અણુવ્રતને ગ્રહણ કર, ત્રણ ગુણુવ્રતને અનુસર, અને ક્રમે કરીને ચાર શિક્ષાવ્રતને પણ ગ્રહણ કર. દુ:ખરૂપી અગ્નિને શાંત પાડવામાં વરસાદ જેવા, સમગ્ર પ્રાણીઓના સમૂહના મનની તુષ્ટિને આપનાર અને મંત્રની જેમ પંચ પરમેષ્ઠિનુ' એકાગ્ર મનવાળા થઈને તું સ્મરણુ કર. કષાયના વશથી ઉત્પન્ન થતા દુષ્ટ કર્માંના વિલાસને તુ શીવ્રપણે મૂકી દે, અને શ્રદ્ધારૂપી જ્ઞાનના સારભૂત શુભ ભાવનાના સમૂહની તું ભાવના કર. બ્યામેાહરૂપી મોટા ગ્રહથી ઉત્પન્ન થતા વિષયાના સંગના સર્વથા ત્યાગ કર. કેમકે તે દેવ અને મનુષ્યના ભાગ ભાગવ્યા છે, તેા પછી આમાં પ્રીતિ કેમ થાય ? દિવસે દિવસે વૃદ્ધિ પામતા શુભ ભાવવાળા તારે સદ્ગુરુ અને જૈનધર્મને વિષે મતિ રાખવી, જેનુ કલ્યાણુ થવાનુ` હાય તેનેા આ સમવાય (સંબંધ) સંભવે છે. ચંચળ નેત્રવાળી સ્ત્રીજનાએ જેના ચિત્તના સંતાષ ઉત્પન્ન કર્યાં છે એવા ગ્રહવાસીએ ઇંદ્રના વિજયવાળા વૈભવના સમૂહને ખેંચનારા પ્રાપ્ત થાય છે, ( દેખાય છે. ) લાખા શત્રુરૂપી લાક્ષારસને ક્ષય કરનારા રાજ્યના સભાગ પ્રાપ્ત થાય છે, પરંતુ સંસારરૂપી કૂવામાં પડેલાના ઉદ્ધાર કરવામાં સમર્થ એવા ધમ પ્રાપ્ત થતા નથી. મનેાહર પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ દેવીઓ સહિત ઇંદ્રપણું વિગેરે માણસાને પ્રાપ્ત થાય છે, પરંતુ મેાક્ષના ફળવાળા ધર્મ પ્રાપ્ત થતા નથી. તેથી કરીને હું શ્રેષ્ઠ હાથી! સ ખાધાના સમૂહને મૂકીને વધતા અનુપમ (માટા) ઉત્સાહવાળા આવી અવસ્થાને પામેલે તુ જિનધનુ 99 મરણ કર. આ સર્વ ઉપદેશને અમૃતના ગંડુ(કાગળા )ની જેમ નિશ્ચળ કરેલા કાનરૂપી પડીયાવર્ડ પીને સ્કુટ રીતે પ્રગટ થયેલા પૂર્વ અનુભવેલા સર્વ વૃત્તાંતવડે પોતે જિન Page #130 -------------------------------------------------------------------------- ________________ . પ્રભુને બીજો ભવ : અને અરવિંદ મુનિએ વનહસ્તીને કરેલ ઉપદેશ. [૩૩] *ધર્મ અંગીકાર કર્યો છે એમ સૂચવન કરવા માટે તે હાથીએ પિતાનું મસ્તક ચલાવ્યું અને સુંઢનો અગ્રભાગ ઊંચો કર્યો. આકાર અને ચેષ્ટા કરવાવડે તેણે ધર્મનો અભિપ્રાય જણાવ્યા. મુનિએ પણ તેને ભાવાર્થ જાણીને તેને સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રતના સારવાળે શ્રાવક ધર્મને વ્યાપાર અંગીકાર કરાવ્યું. તે જ પ્રમાણે સમગ્ર કાર્યને વિસ્તાર અવધારણ કરીને (ગ્રહણ કરીને) અને આદર સહિત ઉત્તમ મુનિરાજના ચરણકમળને નમીને હાથીના ટેળાને સ્વામી તે હાથી જે પ્રમાણે આવ્યું હતું, તે પ્રમાણે પાછા ગયે. આ અવસરે (ત્યારપછી) પ્રત્યક્ષ થયેલા (ચેલા) શ્રેષ્ઠ હાથીના ચરિત્રવડે મનમાં આશ્ચર્ય પામેલા તે સર્વે સાર્થના લેકે એકઠા થઈને સાગરદત્તની સાથે મુનિરાજના માહાત્મ્યને વારંવાર વર્ણન કરતા કરતા ત્યાં આવીને મુનિરાજના ચરણકમળમાં પડ્યા. તથા તેમાંથી કેટલાક લેકે સમકિતને અંગીકાર કર્યું, અને કેટલાક દેશવિરતિને અંગીકાર કર્યું. સાગરદત્ત સાથે વાહ પણ વિશેષ કરીને ઉલ્લાસ પામતા શુભ ભાવવાળે, જૈનધર્મમાં અત્યંત નિશ્ચળ અને દેવો સહિત દેવેંદ્રોના સમૂહવડે પણ ધર્મથી ભ ન પમાડી શકાય તેવો થશે. ત્યારપછી તરત જ પ્રયાણ કરીને ઈચ્છા મુજબ ત્યાંથી ચાલ્યો, અરવિંદ નામના શ્રેષ્ઠ મુનિ પણ અસાધારણ (મોટા) તપના સામર્થ્યવડે દુઃખે કરીને ચડી શકાય તેવા અષ્ટાપદગિરિ ઉપર ગૌતમસ્વામીની જેમ ચડી ગયા. ત્યાં ભગવાન આદિ જિનેશ્વરનું મંદિર જોયું. તે મંદિર કેવું છે? તે કહે છે. તે મંદિરના ઊંચા શિખર ઉપર લાગેલી ઊડતી વેત ધ્વજાને આરોપ (ફરકવું) છે. જાણે કે તે ભવરૂપી સમુદ્રને તારવા માટે ઊંચા કરેલા સિત પટ(વાવટા–સઢ)વાળું વહાણ હાય તેમ શેભે છે. વિવિધ પ્રકારના મણિઓના સમૂહવાળું તેનું શિખર છે, તે જાણે સ્કુરાયમાન, દેદીપ્યમાન અને ઘણા શોભતા રત્નની કાંતિના સમૂહવાળું ઇંદ્રધનુષ હોય , તેમ શોભે છે. તે પર્વત ઉપર દેવના સમૂહે કૂદતા હતા, સ્તુતિ કરતા હતા, સમવસરતા હતા, પૂજા કરતા હતા, અને પાછો જતા હતા, તથા દેવીઓ રાસડા લેવા માટે હાથની તાળીઓ વગાડીને કોલાહલ કરતી હતી. અત્યંત ફરકતી ધ્વજારૂપી આંગળીને મિષ(હાના)વડે જાણે ભવ્ય પ્રાણીઓને બોલાવતું હોય, અને વાગતા ઘંટાના મિષવડે જાણે સ્વાગતને બોલતું હોય તેમ તે મંદિર શોભે છે. બળતા અગરૂ અને કપૂરના (ધૂપના) ધૂમાડાવડે સર્વ દિશાઓના છેડા અંધકારવાળા થયા હતા, તે જાણે મંદ વાયુવડે ચલાયમાન થયેલ સૂક્ષમ વાદળના સમૂહને અનુરાગ કર્યો હોય તેમ શોભે છે. આ પ્રમાણે હાર (ધળા પુષ્પની માળા), હંસ અને મહાદેવના હાસ્યની જેવા ગૌર (ત) વર્ણવાળા અને ભરત રાજાની કીર્તિનું જાણે શિખર હોય તેવા તે જિનેશ્વરના મંદિરને જોઈને તત્કાળ તે મુનિ રંજિત (રાજી) થયા. દૂરથી જ મસ્તકને પૃથ્વી ઉપર નમાવીને જય જય શબ્દને બેલતા હર્ષના વશથી વિકસ્વર નેત્રવાળા તે મુનિરાજે શીધ્રપણે જિનાયતનમાં પ્રવેશ કર્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ [ 38 ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: : પ્રસ્તાવ ૧ લેા : પછી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક સારા સ્તુતિ, સ્તેાત્ર અને દડક વિગેરેવર્ડ જિનેશ્વરને વાંદી ફરીથી પણ આ પ્રમાણે અનુક્રમે સ્તુતિ કરવા લાગ્યા. માક્ષમાર્ગ ને દેખાડનાર તથા કળા, આગમ અને કુળની ર્વ્યવસ્થા કરનાર હૈ ઋષભદેવ સ્વામી ! આપ જય પામે, યથાર્થ નામવાળા અને ગુણાથી રજિત થયેલા કિન્નરાવર્ડ ગીત ગવાયેલા હૈ અજિતનાથ સ્વામી! આપ જય પામે. સભવ નામના મુનિના ભવનેા નાશ કરનાર અને ત્રણ જગતમાં જેના યશના પ્રકાશ પ્રગટ થયા છે એવા હું 'ભવનાથ સ્વામી ! આપ જય પામેા. ભવ્ય લેાકેાને આનંદ પમાડનાર અને રાગ, શેાક વિગેરેને દૂરથી નાશ કરનાર હે "અભિનદન સ્વામી! આપ જય પામે. સારી બુદ્ધિથી જાણવા લાયક પદાર્થને જાણનાર અને નવ પ્રકારના તત્ત્વને (નવ તત્ત્વને) પ્રગટ કરનાર હુ પસુમતિ સ્વામી ! આપ જય પામેા. પદ્મ (કમળ) સરખા વર્ણવાળા અને રાજ્યને ત્યાગ કરી સંયમના સ્વીકાર કરનાર હે પદ્મપ્રભ સ્વામી ! આપ જય પામેા. જયલક્ષ્મીને પામેલા અને મહાદેવના હાસ્ય તથા ર્હંસની જેવા ઉજ્જવળ ગુણના નિવાસરૂપ હૈ સુપાર્શ્વનાથ સ્વામી! આપ જય પામે. ક્રાંતિના સમૂહવડે ચંદ્રને જીતનાર અને ભક્તિના ભારવડે જેને દેવના સમૂહ નમ્યા છે એવા ‘હું ચ'દ્રપ્રભ સ્વામી ! આપ જય પામે. વિધિપૂર્વક પ્રવૃત્તિને કરનારા અને ત્રણ ભુવનનું અક્ષત (પરિપૂર્ણ) રક્ષણુ કરવામાં મહાશક્તિવાળા હૈ સુવિધિનાથ સ્વામી ! આપ જય પામેા. સુંદર શુકલલે શ્યાવાળા અને પેાતાના માહાત્મ્યવડે જગતના નાના કલેશના નાશ કરનારા હૈ ૧°શીતલનાથ સ્વામી! આપ જય પામેા. લેાકેાનું શ્રેય કરવામાં જ એક નિપુણુ અને સ્ત્રીજનના કટાક્ષને નિષ્ફળ કરનાર હુ શ્રેયાંસનાથ સ્વામી ! આપ જય પામે, ઇંદ્રાડે પૂજવા લાયક અને સાત આંગવાળા રાજ્યના દૂરથી ત્યાગ કરનાર હે વાસુપૂજ્ય સ્વામી! આપ જય પામેા. વિકસ્વર નિર્મળ કાંતિયાળા અને દેવાના મુગટવડે જેના પગના નખની ક્રાંતિ સ્પર્શ કરાયેલી છે એવા હૈ ૧૩વિમળનાથ સ્વામી! આપ જય પામેા. માહનું મથન (નાશ) કરનાર અને આપના દર્શનથી સર્વ લેાકેા અનંત આનંદને પામે છે એવા ડે ૧૪અનંતનાથ સ્વામી ! આપ જય પામે. અનુપમ ધર્મના સ્થાનરૂપ અને ગાંભીય વિગેરે ગુણૢારૂપી મણિના નિધિરૂપ હૈ ૧૧ધનાથ સ્વામી! આપ જય પામેા રોગ, અરિ અને મારીના નાશ કરવાવડે પરમ ઉપકાર કરવાવાળા હે ૧૬શાંતિનાથ સ્વામી ! આપ જય પામેા. સુર, અસુર અને ત્રણ ભુવનવડે સેવા કરાયેલા ડે તીર્થંકર દેવ કુંથુનાથ સ્વામી ! આપ જય પામે. ધર્મના ચક્રવર્તીરૂપ અને મદ તથા દર્પરૂપી સર્પના નાશ કરનાર હૈ અરનાથ સ્વામી! આપ જય પામેા. મેહરૂપી માને પીલવામાં પ્રચંડ અને ગુજ઼ારૂપી મણિના કડિયારૂપ હે ૧૯શ્રી મલ્લિનાથ સ્વામી ! આપ જય પામે. સારા વ્રતાના જય કરવામાં શ્રેષ્ઠ અને શરીરની પ્રભાના સમૂહવડે દુ:ખનો નાશ કરનાર હૈ ર°મુનિસુવ્રતસ્વામી! આપ જય પામેા. સુવર્ણની જેવી Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના બીજો ભવ અને અરવિંદ મુનિએ અષ્ટપદ પર્યંત ઉપર કરેલી જિનેશ્વરની સ્તુતિ. [ ૩૫ ] કાંતિવાળા અને મેાટા જ્ઞાનના લાભને પામેલા હું ૨૧નમિજિનેદ્ર સ્વામી ! આપ જય પામેા. યાદવકુળરૂપી આકાશતલને વિષે ચંદ્ર સમાન અને કલંક રહિત જિનેશ્વર હે નેમિનાથ સ્વામી ! આપ જય પામે. સાત તત્ત્વને પ્રકાશ કરનાર અને નીલ કમલની જેવા વધુ ના શરીરવાળા હું ૨૩પાર્શ્વનાથ સ્વામી! આપ જય પામે. ગુણેાવડે વૃદ્ધિ પામતા અને દેવાએ જેનું અસાધારણ સન્માન કર્યું છે એવા હે વધ માન સ્વામી ! આપ જય પામેા. આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરીને હર્ષોંના રોમાંચવડે જેનું શરીર ખખતરવાળું થયું છે એવા અરિવંદ રાજિષ તે અષ્ટાપદ્ધગિરિ ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી કાળના ક્રમે કરીને વિશેષ પ્રકારના તપ કરવાથી ક રૂપી રજન નાશ કરી તથા અનશનના વિધિ કરીને તે મુનિસ્વર્ગની લક્ષ્મીને પામ્યા. (૧૪). અહીં તેં હાથીના ટાળાના સ્વામી મેાટા ભાવથી ધને પામ્યા, સર્વ પ્રાણીઓના રક્ષણને માટે નેત્રવર્ડ સારી રીતે જોયેલા પૃથ્વીતળ ઉપર ધીમે ધીમે પગને મૂકતા હતા, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપ કરવામાં તેનું ચિત્ત ઉદ્યમવાળું હતું, સચિત્ત અને રસવાળા ( સ્વાદિષ્ટ ) શલકીના પાંદડાંનુ છેદન કરવામાં (તાડવામાં ) તે વિરામ પામ્યા હતા, અને પેાતાની મેળે પડેલા નીરસ વૃક્ષનાં સૂકાં અને પાકેલાં પાંદડાંવડે આહાર કરતા હતા, હાથણીએ અને તેના બાળકાની સાથે ક્રીડા કરવાનેા પ્રસંગ તેણે દૂરથી ત્યાગ કર્યાં હતા, તેનુ શરીર ગ્રીષ્મ ઋતુના ઉષ્ણુ તાપથી વિશેષ સુકાઈ ગયું હતું, મહામુનિની જેમ તેનુ મન સમિતિ અને સિરૂપ સંયમના ઉદ્યમમાં સજ્જ હતું, અચિત્ત શય્યા અને પાણીને તે વાપરતા હતા, નિરંતર જ ધર્મધ્યાનમાં નિશ્ચળ અને તન્મય ચિત્તવાળા તે કાળનુ નિર્ગીમન કરતા આ પ્રમાણે ભાવના ભાવતા હતા.—“ પુણ્યશાળી અને પૂજવા લાયક શ્રેષ્ઠ સાધુઓને ધન્ય છે, કે જેઓ નિર'તર સર્વ જીવાના સમૂહનું રક્ષણ કરવામાં તત્પર થઈને માટી શ્રદ્ધાવડે સમ્યક્ ધ્યાનમાં રહે છે. શીત, આતપ, ક્ષુધા, અને તૃષા વિગેરે પરિસહેાને સહન કરવામાં એક ( અદ્વિતીય ) ધીરજવાળા છે, આ પૃથ્વીતળ ઉપર નિર ંતર વિહાર કરે છે, માન અને અપમાન વગેરેમાં સમાન ચિત્તની વૃત્તિવાળા હાય છે, તૃણુ અને ર્માણ તથા શત્રુ અને મિત્ર વિગેરે સને વિષે સમભાવવડે 'ત:કરણમાં ભાવના ભાવે છે, પાંચે ઇંદ્રિયાના નિગ્રહ કરવામાં પ્રધાન ( મુખ્ય-અગ્રેસર ) છે, પેાતાને તથા બીજાને આ અપાર ભવસાગરથકી ઉતારતા અને અનુત્તર ( અતિ મેટા ) તપ અને સ ંચમવડે પૂર્વે કરેલા દુષ્ટ કાઁના સમૂહને નાશ કરતા તે મહાત્માએ વાયુની જેમ વિચરે છે. વળી હું તે સહને અયેાગ્ય તિર્યંચપણું પામેલેા હેાવાથી તેવા પ્રકારની સર્વિતિના પરિણામ મારા નાશ પામ્યા છે, મહાપાપને કરનારા મેાટા શરીરવડે પણ અનેક જીવાના ક્ષય કરનાર અને સર્પની જેમ દન માત્ર કરીને પણ સ લેાકના ઉદ્વેગ કરનાર છું, જેવા તેવા આહારવડે મારી કુક્ષિરૂપી શુકા પૂરાતી નથી, ઘેાડા પાણીવડે પણ મારી તૃષા છુપતી ( મટતી ) નથી, તિર્યંચ જાતિને લીધે તુચ્છ ( ઘણી ) અને અવિચ્છિન્ન ( છેઃ રહિત ) ક્ષુધાવડે Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૧ લેા ઃ વ્યાપ્ત શરીરવાળા હું શું કરું ? કયાં જાઉં ? અથવા કેાનું શરણુ પામું ? અથવા શું કરવાવડે આ અતિ દુ:ખથી ભરી શકાય તેવા પાપી શરીરના વિનાશને હું પાસું ?” આ પ્રમાણે ચિંતાના કલ્લેાલાવડે વ્યાકુળ હૃદયવાળા તે હાથી પાતાના આત્માડે જ પેાતાને સ્થાપન ( સ્થિર )કરવા પ્રત્યે — or હે મૂઢ જીવ! અનુચિત અને નિષ્ફળ કેમ ચિંતવે છે ? કેમકે માત્ર ચિંતા કરવાવડે જ ઇચ્છિત વસ્તુ સિદ્ધ થતી નથી, એ પ્રગટ જ છે. એવી રીતે પણ (ચિંતા કરવાથી) જો વાંછિતની સિદ્ધિ થતી હાય, તેા તપ, દાન, શીલ, ભાવના અને પરાપકાર વિગેરે સમગ્ર ધ કાર્યો નિષ્ફળ ગણાશે. તેથી કરીને ચિંતાની પરપરાને છેડીને તું ધર્મને વિષે એક મનવાળા (તન્મય) થા; કેમકે ચિ ંતાથી શરીર જ ક્ષીણ થાય છે, પણ પૂર્વ ના દુચરિત્ર (પાપ) કાંઇ ક્ષીણ થતા નથી. હે જીવ! હજી પણ તુ ધન્ય છે, કે જેથી ગરીબ માણસને જેમ સુવર્ણ સિદ્ધિ થાય તેમ તને આ ભવમાં જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ થઈ છે. અન્યથા (જો એમ ન હેાય તે) માટા અરણ્યરૂપી ભયંકર લતાગૃહને વિષે ફરનારા તને ચિંતામણિ જેવા મહામુનિરાજના દર્શીત કેમ થાય? તેમ છતાં પણુ (દર્શન થયા છતાં પણ) તેમનું વચન સાંભળવાથી જાતિસ્મરણને પામેલા તને અમૃતબિંદુની જેવી સુંદર ધર્મકથા સાંભળવાની ઇચ્છા કેમ થાય ? તેમ છતાં પણ (ઇચ્છા થયા છતાં પણ) યાગ્ય પ્રવૃત્તિને ઉત્પન્ન કરનાર ઉગ્ર (મેાટા) વૈરાગ્ય કેમ થાય ? આ પ્રમાણે થવાથી ઉદ્યમ કરનારા તને જે થાય તે ભલે થાએ. આમ છતાં પણ હે જીવ! જે તું મરણુને ઇચ્છે છે, તે યુક્તિયુક્ત (યુક્તિવાળું) નથી. કેમકે માત્ર જીવ જવાથી જ દુઃખના મેક્ષ (ત્યાગ) સંભવતા નથી; પરંતુ વિવેકના વિકાસથી પ્રાપ્ત થયેલ સંયમના ઉદ્યમવડે આ ભવમાં જ કલ્યાણની સિદ્ધિને કરનાર પ્રયત્ન કરવા ચેાગ્ય છે. તપ, શીલ, અને સંયમવાળા તથા એકાંતપણે પ્રમાદ રહિત એવા મનુષ્યાનું ધર્મના સમૂહને ઉપાર્જન કરવાના કારણરૂપ દીર્ઘ આયુષ્ય વખણાય છે. તેથી કરીને નિષ્ફળ ચિંતાના કલ્લોલના વાચાળપણાએ કરીને (અથવા વ્યાકુળ પણાએ કરીને) હા હા (ખસ ખસ-સ સ ), હવે તા અરવિંદ મુનિરાજે કહેલા ધર્મો જ મારું માટું શરણુ હા. ” આ પ્રમાણે નિશ્ચય કરીને મનરૂપી મંદિર(ઘર)ને વિષે નિશ્ર્ચળ દેદીપ્યમાન જ્ઞાનરૂપી દીપકવાળા તે મેટા પ્રભાવવાળા શ્રેષ્ઠ હાથી ધર્મધ્યાન કરવા લાગ્યા. હવે આ તરફ તે કમઠ પરિવ્રાજક તથાપ્રકારના વિનયવડે નમ્ર અને વારંવાર ખમાવતા એવા પેાતાના ભાઇ મરુભૂતિ ઉપર માટી શિલા નાંખવાવડે મસ્તકના ચૂરેચૂરા થઈને તે મરણ પામ્યા છતાં પણ શાંત કષાયવાળા થયા નહીં, ઊલટા અત્યંત અધિક આરૌદ્ર ધ્યાનમાં પ્રવચ, સહેાદર(ભાઇ)ને મારવાથી લાકના અપવાદ પામ્યા હતા, તાપસ લેાકેાએ તેના તિરસ્કાર કર્યાં હતા, મધ્યસ્થ લાકોએ તેની ઉપેક્ષા કરી હતી, અને ગુરુવડે પણ ભાષણ કરાયેા નહાતા, તેથી મરેલાના જેવા તે કેટલાક દિવસે શેષ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ખીજો ભવ : અને વનહસ્તીને કુટ સપે ઉત્પન્ન કરેલ મરણાંત કષ્ટ. [ ૩૭ ] આયુષ્યને પાળીને છેવટ પ્રાણના ત્યાગ કરી તે જ વનને વિષે કુટસ`પણે ઉત્પન્ન થયા. અને પિરપૂણૅ સર્વ અંગ અને ઉપાંગવાળા થઈને તે પૃથ્વી ઉપર સર્વ પ્રાણીઓને ઉપદ્રવ કરવા લાગ્યા, તથા વળી હાથીના અંકુશ જેવા તીક્ષ્ણ નખાવડે કેટલાક પ્રાણીઓને હણતા હતા, મુખરૂપી ગુફાને અત્યંત ઉઘાડીને મેાટી દાઢાએવડે બીજા પ્રાણીઓને હણુતા હતા. બીજા કેટલાક પ્રાણીઓને અતિચપળ પાંખના સ’પુટને ઝપટાવવાવડે વિનાશ પમાડતા હતા, ચાંચના પુટવડે ખીજા કેટલાક જીવેાના નેત્રાને ઉપાડી(ફેાડી)ને વિનાશ કરતા હતા. આ પ્રમાણે વનમાં રહેલા અગ્નિની જેવા અને મૃગના ટેાળાની મધ્યે રહેલા મૃગરાજ(સિ'હુ)ની જેવા તે કેપ પામેલા યમરાજની જેમ દયા રહિત થઇને જીવાના સંહાર( નાશ) કરતા હતા. આ પ્રમાણે ક્રૂર કર્મ કરનાર અને વનને વિષે સ્વચ્છંદપણે વિચરતા (ભ્રમણ કરતા) તેના કેટલેાક લાં કાળ ગયા. તે વખતે હાથીના ટાળાને જેણે દૂરથી ત્યાગ કર્યાં હતા, છઠ્ઠું અદ્ભૂમ વિગેરે મોટા તપવડે જેના શરીરનું સામર્થ્ય ( ખળ ) નાશ પામ્યુ હતુ એવા તે હાથીના ટાળાના સ્વામી તૃષાને લીધે શરીરની ગ્લાનિ પામીને ધીમે ધીમે સરોવર તરફ ચાલ્યા, અને ક્રમે કરીને તે સરેાવર પાસે આવ્યેા. તે સરાવરને એક કાંઠે કાંઠાના વૃક્ષેાના પાંદડાં અને તૃણુના સમૂહૅવડે નાશ પામેલા અસ્કાયના જીવવાળુ ( અચિત્ત ) અને વર્ણાદિકથી પરિણામ પામેલું જળ જોયુ, તે જળ પીવાને માટે ધીમે ધીમે ખાખેચીયામાં પેઠે, તેવામાં પાણીને પીતા તે કઇ પણ પ્રકારે ભાવીના( નશીખના ) વશથી મેાટા કાદવમાં ખુંચી ગયા, ત્યાર પછી તે જેમ જેમ સરેાવરના કાંઠાની સન્મુખ પગને ચલાવવા લાગ્યા, તેમ તેમ પર્યંત જેવા મેાટા શરીરના ભારપણાએ કરીને નીચે નીચે ખેંચવા લાગ્યા, અત્યંત નિ ળપણાએ કરીને પેાતાને માટા ચીકણા કાદવમાંથી ઉદ્ધાર કરવાને સમર્થ થયા નહીં. આવી રીતે તે જેટલામાં રહ્યો હતા, તેટલામાં પૂર્વ ભવના અભ્યાસથી વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતા રાષના આવેશવાળા તે કુટ સર્પ સ્વભાવથી જ કામળ એવા તેના કુંભસ્થળ ઉપર પડીને તીક્ષ્ણ માણુના સમૂહ જેવા નખાવડે તેને ભેદી નાંખ્યું, અને તેના ઉપર ડંખ મારીને મેટી અને દૃઢ દાઢના નાંખવાવડે માટું વિષ પેસાડયુ, તથા અતિ કામળ રાતા કમળની જેવા તેના ગ ંડસ્થળને હાથના નખવડે ભેદી નાંખ્યું. તે વખતે તેવા પ્રકારના પેાતાના અવસાન( મરણ ) કાળ જાણીને, જીવવાની આશાને તૃણુની જેમ અવ ગણના કરીને તરત જ તેના વીય ના ઉચ્છ્વાસ વિકસ્વર થયા, તેથી અરવિંદ મુનિરાજે આપેલા ઉપદેશ સંભારીને અને પૂર્વભવમાં સદ્ગુરુએ કહેલી પ``ત( છેલ્લી ) આરાધનાના વિધાનની વિશેષ પ્રકારે ભાવના ભાવીને, તેવા પ્રકારની મેાટી વેદનાને સહન કરતા તે આ પ્રમાણે માલવા લાગ્યા. માક્ષમાર્ગના સાર્થવાહ રૂપ, ચાત્રીશ અતિશય રૂપ રત્નના ભંડાર, અને સુર, અસુર સહિત ત્રણ જગતવડે જેના ચરણુ નમાયા છે એવા ઋષભાદિક જિનેશ્વરાને હું વાંદુ છું. આઠ પ્રકારના કર્મથી મૂકાયેલા, અનુપમ મેાક્ષસ્થાનને પામેલા અને જ્ઞાનાદિક ગુણની 66 Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે : "" સમૃદ્ધિવાળા જગતમાં પ્રસિદ્ધ સિદ્ધોની હું સ્તુતિ કરૂં છું, પાંચ પ્રકારના આચારમાં રક્ત ( આસક્ત ), છત્રીશ ગુણુની શ્રેણિરૂપી રત્નાવડે પૂર્ણ, ગંભીર અને બુદ્ધિમાન એવા પૂજ્ય આચાર્યંને હું વાંદું છું. સામાચારી કહેવામાં જ એક વ્યાપારવાળા, શ્રેષ્ઠ ગણિપિટકને ધારણ કરનારા અને ઉપદેશ આપવામાં નિપુણ એવા ઉપાધ્યાયને પ્રયત્નથી હું વાંદું છું. નિરવદ્ય ( પાપ રહિત ) કાર્ય કરવામાં સજ્(તૈયાર ) થયેલા, સ્વાધ્યાય અને શુભ ધ્યાનવડે શરીરને શુષ્ક કરનારા અને ધર્મના અથીને સહાય કરનારા સાધુઓને હું ભાવથી વાંદુ છું. આ પ્રમાણે સિદ્ધની સાક્ષીએ પંચ પરમેષ્ઠીની સક્ષેપથી સ્તુતિ કરીને, ખાલ્યાવસ્થાથી આરંભીને અત્યાર સુધીના સર્વ દુષ્કૃત્યેા પ્રગટ કરીને, સમ્યક્ પ્રકારે ત્રતા ઉચરીને, સાઁ જીવાને ખમાવીને અને ધમ માં એક લક્ષ્ય( ધ્યાન ) રાખીને તેણે સર્વ આહારનુ પ્રત્યાખ્યાન કર્યું. ત્યારપછી પૂર્વે કરેલા સર્વ દુષ્કૃત્યોને નાશ કરનારા પંચ નમસ્કારને તે નિર ંતર સ્મરણ કરવા લાગ્યા. અને શુભ ભાવવાળા તે ભાવના ભાવવા લાગ્યા કે— “ હું જીવ ! આ જગતમાં સર્વ જીવાએ કાઈ પણ નિમિત્તવડે મરવાનુ જ છે, કેમકે જન્મ થયા પછી અવશ્ય મરણુ થાય. માત્ર નિર્મળ વિવેકની પ્રાપ્તિયર્ડ યુક્ત એવા જીવનું જો મરણ થાય, તેા ફરીથી તેને કુગતિથી ઉત્પન્ન થતાં દુ:ખા પ્રાપ્ત થતાં નથી. માત્ર તેવા પ્રકારનું તે મરણુ ધર્મના પ્રભાવથી જ થાય છે, અને સર્વ ધર્માને મધ્યે પણ એક જૈન ધર્મ જ નરકાદિક દુ:ખના ક્ષય કરવામાં કારણુરૂપ છે. વળી સ`સુર, અસુર અને મેાક્ષના સુખનુ' કારણરૂપ અને જિનેશ્વરે રચેલા તે ધર્મ મે... પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સુકૃત ( પુણ્ય )ના વશથી પ્રાપ્ત કર્યા છે. વળી ડે જીવ ! અત્યંત તીક્ષ્ણ દુ:ખના સમૂહથી ખેદ પામેલા દેહવાળા તું થયા છે, તે પણ તું આ પ્રમાણે ચિંતવન કર, કે- દુ:ખ શું માત્ર છે? હજી પણ કેટલાક મહાસત્ત્વ( વીય )વાળા યંત્રાવર્ડ પીલાય છે, તથા અંગ ઉપાંગના ભંગની વેદનાને પામે છે, તેા પણ સ્થિર ચિત્તવાળા થઇને તેએ ઉત્તમ અર્થ ( સ્થાન )ને પામ્યા છે. વળી કેટલાએક અગ્નિની જ્વાળાથી મળેલા હાય છે, તા પણ જાણે અમૃતથી સીંચાયેલા હાય તેમ તેઓએ જરા પણ કપારા કર્યા વિના જ શ્રેષ્ઠ આરાધના કરી છે. બીજા પણુ મહા મુનિરાજો માટી શીયાળવડે ભક્ષણ કરતા હાય, તેા પણ સમાધિમાં લીન આત્માવાળા તેઓએ ચંદ્રક વૈધ્યને સફળ કર્યું છે; તેથી કરીને હે જીવ! અલ્પ માત્ર પશુ ચિત્તના સંતાપ તું ન કરીશ, અને આ કુટ-સર્પના ઉપર પણ દ્વેષ કરીશ નહીં. કેમકે આ તા નિમિત્ત માત્ર છે, અહીં તા પૂર્વે કરેલા કર્મો જ અપરાધી છે, અથવા તા આ સર્વ કર્મ ખપાવવામાં સહાયકારક હાવાથી પરમ ઉપકારી છે. હજી પણ તેવા પ્રકારના કાર્યને વિષે દ્રવ્ય આપીને( લઇને ) સહાય લેવાય છે, પરંતુ આ તા દ્રવ્ય લીધા વિના જ સહાયકારક થયા છે. તેથી અહા ! આ મારા માટા ઉદય થયેા.” આ પ્રમાણે માટી શમતારૂપી અમૃતની વૃષ્ટિવડે સીંચાયેા હાય તેમ અને અમૃતથી તૃપ્ત થયા ૧. રાધાવેધને. Page #136 -------------------------------------------------------------------------- ________________ છે . પ્રભુનો ત્રીજો ભવ : સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવું. [ ૩૯ ]. હોય તેમ તે સમ્યક્ પ્રકારે એકાગ્ર મનવાળો તે નવકારમંત્રનું સ્મરણ કરતો અશુભ લેશ્યાથી મુક્ત થયેલ તે મહાશ્રદ્ધાવાળો વનહસ્તી મરીને સહસ્ત્રાર કલ્પને વિષે સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયા. તે વખતે ત્યાં અખંડ રનના કુંડલવડે શોભતા ગંડસ્થળે કરીને મને. હર મુખવાળી, ચરણમાં લાગેલા (પહેરેલા) ઝણઝણાટ કરતા મંજીર (ઝાંઝર)વડે શોભતી, વિલાસ સહિત ઉછાળેલા હાથરૂપી લતાવડે સ્તનને પ્રગટ કરતી, લાંછન વિનાના પૂર્ણિમાના ચંદ્ર જેવા નિર્મળ મુખવાળી, કમળના સરખા નેત્રવાળી નક્ષત્રોની શ્રેણિની શંકાને કરનાર મોતીના હારવડે વ્યાપ્ત કંઠવાળી, નિર્મળ અને અતુલ્ય કાંચળી અને દેવદુષ્ય વઢવડે શોભતા શરીરવાળી, શૃંગારના ગૌરવપણને અત્યંત વહન કરી, તથા હાસ્ય અને પ્રીતિવડે વિશેષે કરીને મોટા કામદેવને વૃદ્ધિ પમાડતી એવી દેવીઓ આ પ્રમાણે બોલવા લાગી-“હે ભદ્ર! તમે જય પામે, આનંદ પામે, જય પામો, જય પામો, વિજયને પામે, અમારા ઉપર પ્રસન્ન થાઓ, નાથ રહિત અમારા નાથપણને જે તમે પામ્યા છો. આજે પુણ્યનો દિવસ થયો, આજે મંગળ થયું, આજે સુકૃતનો (પુણ્યનો) સમાગમ થયે, આજે જ સ્વર્ગ વસે છે, કે જેથી હે નાથ ! તમે અહીં ઉત્પન્ન થયા.” આ પ્રમાણે કેટલીક દેવીઓ બોલવા લાગી, કેટલીક દર્પણ ધારણ કરીને ઊભી રહી, કેટલીક બે ચામર ઢળવા લાગી. કેટલીક પુષ્પની માળાને અને કેટલીક વેત છત્રને ધારણ કરીને રહી. તથા તે સમયને ઉચિત કાર્યના વિસ્તારને જલદી કરવા લાગી. આવા પ્રકારની દેવીઓથી પરિવરેલો તે દેવ મનોહર ભેગને ભેગવવા લાગ્યા. તથા નંદીશ્વર દ્વીપમાં જઈને સારા વિકસ્વર (વિલાસવાળા) નૃત્ય, ગીત અને પૂજાવડે મનહર અતિભક્તિ સહિત અષ્ટાબ્લિકા મહોત્સવ કરતો હતો. યક્ષ (કુબેર), ઇંદ્ર, ખેચર (વિદ્યાધર), નર અને કિન્નરવડે જેના ચરણકમળની સ્તુતિ કરતા હતા એવા વિદેહાદિક ક્ષેત્રને વિષે સાક્ષાત વિહાર કરતા અરિહં તેને વંદના કરતો હતે. સંસારરૂપી ગંભીર મહાસાગરમાં પડતા જીવોને બચાવવામાં વહાણ સમાન તે અરિહંતની પાસે સદ્ધર્મના સર્વસ્વને (સારને) સારી રીતે સાંભળતો હતો. શાસ્ત્રશ્રવણની ઈરછામાં આસક્ત મનવાળો તે કીડા માત્રથી જ ગ્રહણ કરેલા સર્વ શાસ્ત્રના પરમાર્થના વિસ્તારવાળા મુનિઓની ભક્તિવડે પર્ય પાસના (સેવા) કરતો હતો. કોઈક વખત રંભાના જેવી મનહર દેવીઓના કટાક્ષ તરફ પિતાના નેત્રને ઉછાળતો તે નંદન ઉદ્યાન(વન)માં રહેલી વાવડીમાં ક્રીડાને આરંભ કરતો હતો. કેઈક વખત (પ્રભુના) જન્મોત્સવને વિષે મળેલા ઇદ્રો અને દેના સમુદાયની સાથે મેરુપર્વત ઉપર રહેલા જિનેશ્વરને સુવર્ણ કળશના જળવડે સ્નાત્ર કરતે હતો. કોઈક વખત પોતે એકલો જ ભક્તિવડે મણિ, સુવર્ણ અને રૂપાના ત્રણ કિલ્લાવાળા અને છત્રાદિકવડે મને હર જિનેશ્વરના સમવસરણને કરતો હતો. તેમ જ કોઈ વખત કમળ, માલતી, કેતકી અને મંદાર પુષની માળાના સમૂહવડે પિતાને હાથે શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરતો હતો. આ પ્રમાણે તે વનહસ્તીને જીવ દેવપણાને પામેલે મોટા વૈભવવાળો પાંચ પ્રકારના વિષયસુખને ભેગવત કાળને નિર્ગમન કરવા લાગ્યો. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૧ લે. આ પ્રમાણે ત્રણ ભુવનને પ્રકાશ કરનાર ભગવાન શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના મેટા કલ્યાણના સમૂહવડે પાપને મથન કરનારા આ ચરિત્રને વિષે મરુભૂતિ અને કમઠ તથા વનસ્તી અને કુર્કટસર્પના ચરિત્રથી રચેલે દુઃખરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનળ સમાન આ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયે. (૪૦). આ દેવગતિને ત્રીજો ભવ થયે છે. ઈતિ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત תכתבותכתכוכתכתבותכוכתכחכחכחכחכחכחכתבתכתבתכרברבחכחכחכחכחכחכחכתכתבתל મહાવીર (પ્રભુ) ચરિત્ર.” પર૦ પાના, સુંદર ગુજરાતી અક્ષ, ઊંચા કાગળો, સુંદર ફોટાઓ અને સુશોભિત કપડાનાં મનરંજન બાઈડીંગથી અલંકૃત કરેલ ગ્રંથ આ સભા તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથમાં પ્રભુના સત્તાવીશ ભવનું વિસ્તારપૂર્વક વર્ણન, ચોમાસાનાં સ્થળો સાથેનું લંબાણથી વિવેચન, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પૂર્વેના ત્રીશ વર્ષ પૂર્વેનું વિહારવર્ણન, સાડાબાર વર્ષ કરેલા તપનું વિસ્તારપૂર્વક વિવેચન, થયેલા ઉપસર્ગોનું ઘણું જ વિસ્તારપૂર્વક સ્વરૂપ જેટલું આ ગ્રંથમાં આવેલું છે તેટલું કેઇના છપાવેલા બીજા ગ્રંથમાં આવેલ નથી, કારણ કે કર્તા મહાપુરુષે કલ્પસૂત્ર, આગમ, ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રંથમાંથી દેહન કરી આ ચરિત્ર પર આટલું સુંદર રચનાપૂવ ક લંબાણથી લખ્યું છે. બીજા ગમે તેટલા લઘુ ગ્રંથ વાંચવાથી શ્રી મહાવીર જીવનને સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જેથી આ ગ્રંથ મંગાવવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. આવા સુંદર અને વિસ્તારપૂર્વક ગ્રંથની અનેક નકલો ખપી ગઈ છે. હવે જૂજ બુકો સિલિકે છે. આવા ઉત્તમ, વિસ્તારપૂર્વકના વર્ણન સાથેના ગ્રંથ માટે ખર્ચ કરી ફરી ફરી છપાવાતા નથી; જેથી આ લાભ ખાસ લેવા જેવો છે. કિમત રૂા. ૩-૮–૦ પિસ્ટેજ અલગ લખ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. enigmaiSS STSTSTSTSTSTSSSFUTURERSFIRST SEMESTERSUR GURUG Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ર જો, > વિદ્યાધર કિરણવેગ અને સર્પ એ પ્રમાણે જે પૂર્વે કહ્યું હતું, તે હાલમાં કહેવાય છે, તેને તમે શાંત મનવાળા થઈને સાંભળેા. ( ૧ )—આ જ જ બૂઢીપ નામના દ્વીપને વિષે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરના શ્રૃંગારના આકારવડે મેટા સુચ્છ નામના વિજયમાં પતાકા ( ધ્વજા ) જેવા અને વિવિધ પ્રકારના પ્રભાવવાળા રત્નાવર્ડ વ્યાપ્ત એવા મેટા વૈતાઢ્ય પર્વત ઉપર તિલકપુર નામનું નગર છે. તેમાં રમ્યતાના ગુણુવડે રાગી થયેલા દેવતાએ નિવાસ કરવાને ઇચ્છે છે, રાસડા લેવામાં ઉલ્લાસ પામેલી સ્ત્રીઓના રણુરણુ ( શબ્દ ) કરતા વલયેાવડે તેની વિભૂતિના પ્રભાવ પ્રગટ દેખાય છે, દયા, દાક્ષિણ્ય, સત્ય અને સારા હિતેચ્છુપણું વિગેરે ગુણુાવડે અત્યત પૂજવા લાયક મહાપુરૂષાવડે તે ગારવવાળુ છે. સૂર્યના કિરણેાના સમૂહનાં સ્પર્શથી ઉછળતા અગ્નિના કણીયાવડે અનુમાન કરાતા સ્ફટિક મણના થાંભલામાં રહેલી પુતળીવડે અને તેારણેાવડે શાંભતા પ્રાસાદા તેમાં છે, અને સ` નગરાના સમૂહના કપાળમાં રહેલા તિલક સમાન તે નગર છે. વળી તે નગરમાં કપાળને વિષે અલિક ( કપાળ ) કહેવાય છે, કમળના વનને વિષે રાય( ચકલી )ના વિરાગ છે, સ્ત્રીઓના કપડાને વિષે નીવી( નાડી )ના ભંગના વિભ્રમ છે, સરાવરાની શ્રેણિમાં નાલિય ( કમલના નાળવા )ના વિકાસ છે, તથા શમી વૃક્ષેાને વિષે સંગર (યુદ્ધ—પરસ્પર અથડાવું) સભવે છે, પરંતુ તે નગરના લેાકેાને વિષે તે નથી ( અલિક એટલે અસત્ય, રાવિરાગ એટલે રાન્ત ઉપર વૈરાગ્ય, નીવી એટલે મૂળ ધન, નાલિયુલ્લાસ એટલે અજ્ઞાનના ઉલ્લાસ, અને સગર એટલે યુદ્ધ આટલાવાના મનુષ્યમાં નથી. ) પરંતુ માત્ર એક જ દોષ છે કે રાત્રિને વિષે નગરની સ્ત્રીઓના ભૂષણેાની કાંતિવડે પ્રગટ માર્ગવાળા તે નગરમાં ચારની વાંછા સફળ થતી નથી. તે નગરને યુદ્ધના વ્યાપારમાં સજ્જ એવા વિદ્યુતિ નામના વિદ્યાધર રાજા રક્ષણ કરે છે, તે રાજા ઇંદ્ર જેવા માહાત્મ્યવડે શત્રુને હણનાર છે. વક્ષ:સ્થળમાં વિશ્રામ પામેલી ( રહેલી ) અને વ્યાકુળતા રહિત ( સ્થિર ) રાજલક્ષ્મીના વિલાસવડે મનેાહર છે, તેના ચરણના નખની કાંતિરૂપી સરાવરમાં ઘણા વિદ્યાધરાના મણિમય મુગટાના માણિકયરૂપી મગરી રહેલા છે, તથા સમગ્ર વખાણવા લાયક ( શ્રેષ્ઠ ) રાજાના લક્ષણાવડે તેનુ શરીર સુશેાભિત છે. વળી તે રાજા કેાપવડે યમરાજ જેવા છે, સમૃદ્ધિના વિસ્તારવડે કુબેર જેવા છે, દાન આપવામાં અલિરાજા જેવા છે અને રૂપવડે દ Page #139 -------------------------------------------------------------------------- ________________ [ કર ] - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ : કામદેવ જેવો છે, આ પ્રમાણે તે રાજા એક જ છતાં પણ અનેક રૂપપણને વહન (ધારણ) કરનાર છે. વળી તે રાજા મોટા શત્રુરૂપી પર્વતના મસ્તકરૂપી શિખરને પાડી નાંખવામાં મોટા પ્રભાવવાળો છે. વીજળીના પડવાની જેમ તે કોના હૃદયને ભયથી વ્યાકુળ કરતું નથી ? તે રાજા શત્રુના કુળને એકાંત રહિત છતાં પણ એકાંતમાં રહેલું કરે છે. કુમાર સહિત છતાં પણ કુમાર રહિત કરે છે. બળવાન છતાં પણ જલદીથી બળ સહિત સ્કુટ રીતે કરે છે. તે રાજાને જેમ સૂર્યને રયણ નામની રાણું છે તેમ સમગ્ર અંતઃપુરમાં પ્રધાન (મુખ્ય) અને સૌભાગ્યવડે રતિ અને રંભાના અભિમાનને નાશ કરનારી તિલકાવતી નામની પટરાણી છે. તેની સાથે ત્રણ (ધર્મ, અર્થ અને કામ ) વર્ગના સારભૂત સંસારના સુખને અનુભવતા તે રાજાના દિવસે જવા લાગ્યા. પછી કે એક દિવસે સારા સ્વવડે પિતાના અવતારને જણાવતે તે વનસ્તીને જીવ સહસાર સ્વર્ગને દેવ ત્યાંથી આવીને તિલકાવતી રાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે, અને યોગ્ય કાળે તેનો જન્મ થયો, તેનું વધામણું થયું, નગરના લોકો ખુશી થયા. પાંચ ધાવમાતાને સેપેલ તે કુમાર પર્વતની ગુફામાં રહેલા કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો, તે રાજપુત્રનું કિરણગ નામ પાડયું. પૂર્વે કરેલા સુકૃત(પુણ્ય)ના સમૂહવડે રૂપ, લાવણ્ય અને કળાની કુશળતા વિગેરે ગુણવડે તે- સર્વ અંગમાં આલિંગન કરાયે, અને ક્રમે કરીને સર્વ લેકના લોચનને લભ પમાડતો તે યુવાવસ્થાને પામ્યા. તે વખતે “ચાર સમુદ્રના વલયરૂપી મેખલા(કંદરા)વાળી પૃથ્વીરૂપી સ્ત્રીને આ પતિ થવો જોઈએ” એમ ધારીને તે વિદ્યાધર રાજા અત્યંત ખુશી થે. કુમાર પણ ચિરકાળથી દર્શન કરવામાં ઉત્સુક થયેલી વહાલી પત્નીઓ વડે જેમ પરિવરે તેમ આકાશગામિની અને પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ વડે પરિવેર્યો. પછી ઉચિત સમયે મોટા સામંત રાજાના કુળમાં ઉત્પન્ન થયેલી પદ્માવતી નામની કન્યા સાથે મોટી વિભૂતિવડે તેને પરણાવ્યું. પાણગ્રહણ(લગ્ન) થયા પછી તેણીની સાથે વિવિધ પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરતે તે કુમાર કાળને નિર્ગમન કરવા લાગ્યો. ત્યાર પછી કઈ એક દિવસે તે વિદ્ગતિ વિદ્યાધરને રાજા હાથીના સકંધ ઉપર ચડ્યો, અને કેટલાક પ્રધાન, મંત્રી, સામંત રાજા, સુભટ અને સૈન્ય સહિત રાજપાટીને માટે નગરમાંથી નીકળ્યો. અને આમ તેમ ફરતે ફરતે તે કુસુમાવતંસ નામના ઉદ્યાનમાં પૈઠે. તે ઉદ્યાન કેવું છે? તે કહે છે.—કઈ ઠેકાણે નવમાલિકા અને માલતીવડે શોભિત હતું, કેઈ ઠેકાણે નવી કેતકીના સમૂહવડે વ્યાપ્ત હતું, કોઈ ઠેકાણે પુનાગ અને નાગાવળીથી વ્યાપ્ત હતું, કેઈ ઠેકાણે ઘણી સુગંધને લીધે એકઠા થયેલા ભમરાઓ વડે વ્યાપ્ત હતું, કેઈ ઠેકાણે વિકસ્વર સહકાર(આંબા)ની શાખાઓવડે ઉદ્ઘસાયમાન હતું, કેઈ ઠેકાણે શતપત્રિકા અને મલવડે ૧ બળ એટલે સૈન્ય પણ કહી શકાય. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને બીજો ભવ : અને વનહરતા સ્વર્ગમાંથી કિરણગ વિદ્યાધરરૂપે ઉત્પન્ન થવું. [૪૩] -~-~~- ~ કુરાયમાન હતું, કેઈ ઠેકાણે નાળીયેરી અને રંભાના પાંદડાંવડે આચ્છાદનવાળું હતું, કોઈ ઠેકાણે નવમાધવીના સમુદાયવડે શોભિત હતું, કેઈ ઠેકાણે નાચ કરતા ભમરાને રમવાનું સ્થાન હતું, કેઈ ઠેકાણે કામી પુરુષોને સમૂહ દેખાતો હતો અને પ્રવેશ કરતો હતો, કેઈ ઠેકાણે કેયેલના ગીતથી શ્રેષ્ઠ દેવગાયન સંભળાતું હતું, કોઈ ઠેકાણે કીડા કરતા ભુંડના શબ્દવડે વ્યાપ્ત હતું, કોઈ ઠેકાણે લીંબડા, લીંબાળી, જાંબુ, અને જામુડાવડે યુક્ત હતું, સજજ, ખજુર, તાડી અને તમાલ વૃક્ષવડે યુક્ત હતું, બકુલવન, નીપ અને કંકેલીથી શોભિત હતું, તથા મેરુપર્વતથી નંદનવન ઉતર્યું હોય તેવું તે શોભતું હતું, આવા પ્રકારના તે ઉદ્યાનમાં તે વિદ્યાધરેશ્વર શ્રેષ્ઠ વૃક્ષોના સમૂહને જેતે હતા, તે વખતે ઉદ્યાનપાલકે તેને કહ્યું કે “હે દેવ ! પ્રસન્ન થાઓ, અહીં દષ્ટિ આપવાવડે પ્રસાદ કરે. આ તરફ આ રક્તાશોક વૃક્ષ પલ્લવવાળા છે, આ તરફ કુરબક વૃક્ષોની વીથી(શેરી) કેરકવાળી થઈ છે, આ તરફ વેલ્લના સમૂહ કુલેલા છે, અને આ તરફ સહકાર(આંબા) ને સમૂહ માંજરના સમૂહવડે પીંજરે(પીળો) થયેલ છે.” આ પ્રમાણે ઉદ્યાન પાલકનું વચન સાંભળવાથી તે વનને જોવાનો તેને અભિલાષ બમણો થયે, તેથી તે કેટલાક લાંબા ભૂમિભાગ તરફ જાય છે, તે વખતે મનમાં વિસ્મય પામેલા પરિજને તેને વિનંતિ કરી કે-“હે દેવ ! જુઓ, જુઓ, જાણે પિતે જ સૂર્ય હોય તેવા આકાશરૂપી આંગણાને પ્રકાશિત કરતા આ કેઈ સાધુરૂપી સિંહ(ઉત્તમ સાધુ) ઉતરે છે.” આ પ્રમાણે સાંભબીને ઉઘાડેલા અને નિશ્ચળ લેનવાળે તે વિદ્યાધર રાજા જેટલામાં ઊંચે જુએ છે, તેટલામાં કેટલાક વૃદ્ધ ચારણ મુનિઓથી પરિવરેલા કૃતસાગર નામના આચાર્ય જન રહિત વનના એક પ્રદેશમાં ઉતર્યો. તે વખતે રાજાએ વિચાર કર્યો કે-“શું આ ત્રિપુર નગરના વેરીના (કામદેવના ) 'વિરોધથી ભય પામીને ધનુષ્ય, બાણ અને રતિને દૂરથી તજીને પિતાની ઉન્નતિને માટે ચારિત્ર ગ્રહણ કરીને વાયુની જેમ નિરંતર ગતિવાળા આ પૃથ્વી પર વિચરે છે? ચંદ્ર મંડળની કાંતિને પરાભવ કરનાર અને સંસારના સારભૂત(ઉત્તમ) પરમાણુથી બનાવેલી હોય, એવી આની મૂર્તિ દર્શનના માર્ગમાં પણ આવી હોય તો તેની દષ્ટિને હર્ષવડે ચંચળ ન કરે ?” આ પ્રમાણે વિસ્મયના વશથી ઉલાસ પામેલી ભક્તિના સમૂહવાળે તે વિદ્યાધરેંદ્ર જુએ છે, તેવામાં તેમના માહાત્મથી ખુશ થયેલ તે પ્રદેશમાં રહેલ દેવતાએ બનાવેલા જાત્ય (શ્રેષ્ઠ) સુવર્ણને શતપત્ર(સે પાંદડાવાળા) કમળ ઉપર તે સૂરીશ્વર બેઠા અને બીજા મુનિઓ ઉચિત સ્થાને બેઠા. તથા તે જ વખતે વિશેષ પ્રકારની વિકાસ પામેલી ભક્તિના પ્રકર્ષથી બુદ્ધિમાન લેકના મુખરૂપી વીણા દંડવડે વગાડેલ કીર્તિરૂપ પટહુના પ્રતિધ્વનિ સાંભળવાથી મનમાં હર્ષ પામેલા નગરના જને આવ્યા, તેઓ રાજાની સાથે જ સૂરીશ્વરના ચરણમાં પડ્યા. ગુરુમહારાજ પાસેથી ધર્મલાભ” પામીને તે સર્વે ભૂમિ પીઠ ઉપર બેઠા. પછી વિષ્ણુએ વગાડેલ શંખની જેવા નિર્દોષવડે આકાશને ભરી દેનારા Page #141 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ર જે ઃ શબ્દવડે સૂરિ મહારાજે ધર્મદેશના કરવાનો પ્રારંભ કર્યો.–“ સંસારમાં ભ્રમણ કરવાથી વ્યાકુળ થયેલા હે ભવ્યના સમૂહ! કહેલા હિતકારક કાર્યમાં સજજ થઈને પથ્યની જેમ પારમાર્થિક બુદ્ધિવડે એક ધર્મ જ ઉપાર્જન કરવા લાયક છે. વળી તે ધર્મ ત્રણે કાળ જિનેશ્વરના ચરણકમલની પૂજામાં તત્પર થયેલા અને પ્રાણવધાદિક પાપના સ્થાનેથી વિમુખ (રહિત) થયેલા પ્રાણીઓને, રાગ દ્વેષથી નિવૃત્તિ પામેલા ચિત્તવાળા, મોહનો ત્યાગ કરનારા, નિરંતર સાધુની સેવામાં તત્પર, કુસંગથી વિરામ પામેલા, સમકિતની વિશુદ્ધિને માટે શંકાદિ દેષથી રહિત થયેલા, સ્વાધ્યાય, શુભધ્યાન વિગેરેમાં શક્તિ પ્રમાણે બળ( આત્મવીર્ય)ની પ્રવૃત્તિ કરનારા, જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત કરવામાં સજજ થયેલા, લેકલજજાને પામેલા, “મેં શું કર્યું અથવા શું નથી કર્યું ” એ પ્રમાણે વિચાર કરનારા, કુશળ (હશિયાર) સારા કુળના અંગીકાર કરેલા ભારને વહન કરવામાં ધીર અને ઉજવળ તથા નિપુણ એવા પુરુષોને જ આ ધર્મ વૃદ્ધિ પામે છે. આ ધર્મની વૃદ્ધિને માટે જ કેટલાકે રાજ્યનો વિસ્તાર ત્યાગ કર્યો છે,બીજા કેટલાકે જીવવાની અપેક્ષા વિના તપશ્ચર્યાને વ્યાપાર કર્યો છે, બીજા કેટલાકે સ્વજનને મેળાપ, સંતવ અને આરંભ દૂરથી તજી દીધા છે, તથા મોટી શિલાના તળ ઉપર ચતુર્વિધ આહારને ત્યાગ અંગીકાર કરીને તેવા પ્રકારની અત્યંત આત્માની સાથે મળેલી અને કઠોર કણની ચેષ્ટાને સહન કરે છે, કે જે તેવું સહન કરવાને અસમર્થ નું ચિત્ત અત્યંત ચમકી જાય છે. તેથી હે દેવાનુપ્રિય જને! જે તમે મહાપુરુષની અમૂલ્ય પદવી પ્રાપ્ત કરવા ઈચ્છતા હો, તે ધર્મને માટે જ સર્વથા ઉદ્યમ કરે.” આ પ્રમાણે ગુરુમહારાજે પરમ પુરુષાર્થ (ધર્મ)ની પ્રરૂપણું કરી, ત્યારે ઘણા લોકો પ્રતિબોધ પામ્યા, અને સમકિતને પામ્યા, અને કેટલાકે પ્રવજ્યાને અંગીકાર કરી. આ અવસરે તે વિદ્યાધરેશ સૂરીવરને વિશેષ પ્રકારે વંદન કરી પૂછવા પ્રત્યે કે –“હે ભગવાન ! આ૫નું આવું મોટું સૌભાગ્ય છતાં, અનુપમ રૂપનું લાવણ્ય છતાં અને આશ્ચર્ય કારક શરીરનું સુંદરપણું છતાં આપે પ્રવજ્યા ગ્રહણ કરી, તેનું શું કારણ?” ત્યારે સૂરીશ્વર બોલ્યા કે-“હે મોટા રાજા! જે એક કારણ હોય, તે તે કહી શકાય, પરંતુ અનેક કારણે છે, તે આ પ્રમાણે તમે જુએ પ્રથમ જ ગર્ભમાં ઉત્પન્ન થવાની પીડાવડે પિંડારૂપ થયેલ અંગ અને ઉપાંગાણું, ત્યારપછી નિમાંથી બહાર નીકળવાનું અતિ તીક્ષણ દુઃખ પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી દાંતની ઉત્પત્તિવડે અનુભવ કરાતું ગળા અને તાળવાના તાડનનું દુઃખ છે, ત્યારપછી વિવિધ પ્રકારના દુસહ સેંકડો વ્યાધિવડે વ્યાસ નીરસપણું, ત્યારપછી સુંદર રૂપ અને લાવણ્યની હાનિ કરનાર વૃદ્ધાવસ્થા, અને ત્યારપછી સર્વના અભાવને કહેવામાં તત્પર મરણ પ્રાપ્ત થાય છે. તથા ઇષ્ટને વિગ અને અનિષ્ટને સંયોગ વિગેરે દુઃખને સમૂહ જન્મ અને મરણની વચ્ચે નિરંતર પ્રાપ્ત થાય છે તે દુર્વાર (વારી ન શકાય તેવ) હોય છે. આ પ્રમાણે તે વિદ્યાધરેવર ! આ મોટા કારણેને તું સક્ષેપથી જાણુ. આમાંનું એક કારણ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો બીજો ભવ : અને શ્રુતસાગર મુનિએ કિરણોને આપેલા ઉપદેશ. [૫] પણે વિવેકી માણસને વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, તે પછી હૃદયમાં નિરંતર રહેતે આ સર્વ કારણોને સમૂહ વૈરાગ્ય ઉત્પન્ન કરે, તેમાં શું કહેવું? તેથી કરીને હે રાજા ! મેં નિર્દોષ પ્રવજ્યા અંગીકાર કરી છે. જે આટલા બધા કારણે સંભવ છતાં પણ વૈરાગ્ય ઉત્પન્ન ન થાય, તે કરોડો જન્મને વિષે પણ હું તેને અત્યંત અસંભવ માનું છું. આ પ્રમાણે હે રાજા. પ્રવજ્યા લેવાનું કારણ મેં તેને કહ્યું, તું પણ તેને ધારણ કરીને તેમાં ઉદ્યમવાળો થા.” આ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે તે વિદ્યાધરેવર હર્ષ સહિત આ પ્રમાણે કહેવા લાગ્ય– હે ભગવાન (પૂજ્ય)! આપે સર્વ સત્ય કહ્યું છે. અને હું પણ આ આપનું વચન કરત, પરંતુ કોઈ વિશેષ કારણે અહીં હોવું જોઈએ, તેથી મારા પર અનુગ્રહ કરીને આપ તે કારણ કહે.” ત્યારે ગુરુ બોલ્યા કે-“હે મોટા રાજા ! તારો આગ્રહ હોય, તે સાવધાન ચિત્તવાળો થઈને તું સાંભળ.–આ ભવથી પૂર્વના નવમા ભવને વિષે આ જ ભરત ક્ષેત્રમાં કૈલાંબી નગરીમાં વિજયધમ નામને ગૃહપતિ હતા, અને તેને ના ભાઈ ધનધર્મ નામે હતો. પરસ્પર પ્રીતિના પ્રધાનપણુએ કરીને તે બને ધનને ઉપાર્જન કરવું વિગેરે વ્યાપારમાં નિવૃત્તિ પામ્યા હતા, પૂર્વ પુરુષની મર્યાદામાં વર્તતા હતા, અને સર્વ દુર્વિલાસ દુઇ ચેષ્ટા)ને ત્યાગ કર્યો હતો, તે પણ તથા પ્રકારની ભવિતવ્યતાના વશથી તેના ધનનો સમૂહ ક્ષીણ થઈ ગયે. તેથી તે બન્નેના ચિત્તમાં માટે સંતાપ થયો, અને નગરજનોના પરાભવનું સ્થાન પામ્યા. એક દિવસ રાત્રિના પાછલા સમયે તે બનેને ચિંતા ઉત્પન્ન થઈ, કે-“આ કુટુંબને ભાર કેવી રીતે વહન કરે?” ત્યારપછી ધનધમે મોટા ભાઈને પૂછયું કે-“હે ભાઈ! હવે શી રીતે નિર્વાહ કરે?” ત્યારે મોટાભાઈએ કહ્યું, કે-“હે વત્સ ! કેમ તું વ્યાકુળ થાય છે? વિક્રમરૂપી વ્યાપારના ધનવાળા પુરુષોને ધન ઉપાર્જન કરવું તે કેટલું માત્ર છે? અથવા શું દુઃસાધ્ય છે? અથવા શું દૂર છે? અથવા શું દુઃખે કરીને આરહણ કરાય તેવું છે?” ત્યારે ધમધમેં કહ્યું. “જે એમ છે, તે ઉદ્યમ રહિત આપણે કેમ કાળ ગુમાવવો જોઈએ ?” ત્યારે વિજયધમેં કહ્યું-“હે વત્સ! તું તૈયાર થા, કેઈ પણ ઠેકાણેથી કાંઈ પણ ભાંડ (કરીયાણું) ગ્રહણ કર, અને ભાતુ ગ્રહણ કર.” તે સાંભળીને “જેમ તમે આજ્ઞા આપે તેમ હું કરું છું” એમ કહી અહીંથી તહીંથી (કોઈપણ ઠેકાણેથી) સ્વજન અને મિત્ર વિગેરે પાસેથી કાંઈક ધન ગ્રહણ કરીને, સર્વ સામગ્રી તૈયાર કરીને ધનધર્મ તથા બીજે (વિજયધર્મ) તે બને ઉત્તરાપથ નામના દેશ તરફ ચાલ્યા, અને નિરંતર પ્રયાણ કરવાવડે ગર્જનપુર નામના નગરને પામ્યા. ત્યાં વેપાર કરવા લાગ્યા. તે વખતે લાભાંતરાયના ક્ષપશમના વશથી અને ક્ષેત્ર તથા કાળ વિગેરેના સામર્થ્યથી કેટલીક સંપદા ઉપાર્જન કરી. પછી “ઘણી વ્યાકુળતાની અપેક્ષાવાળે નગરનો નિવાસ છે.” એમ જાણીને તે નગરનો ત્યાગ કરી જેમાં પાણી અને ઇંધણ સુલભ છે એવા એક ગામમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૨ : ગયા. ત્યાં ગામના પ્રવેશ કરવાને ઠેકાણે જ એક દુકાન કરી (લીલી). અને ચોખા તથા મીઠું વિગેરેવડે કય-વિક્રય (વેચાણ અને ખરીદી કરવા લાગ્યા. હવે કોઈક દિવસે બે ચોર ગર્જનપુરમાં એક શેઠીયાના ઘરમાં રાત્રે ખાતર પાડીને અમૂલ્ય માણેકના દાબડાને તથા ઘણા સુવર્ણને ગ્રહણ કરી જલદીથી નીકળી ગયા. પછી ચોરાયેલા તે ઘરનું વૃત્તાંત જેણે જાણ્યું છે એવા આરક્ષક પુરુષો (સીપાઈઓ) બખતરવડે શરીરને સુશોભિત કરી તે ચોરની પાછળ ચાલ્યા. અને તે ચરો અત્યંત વેગથી પાદક્ષેપ(ચાલવા)પૂર્વક જતા મધ્યાન્હ સમયે સુધા અને પિપાસા(ભૂખ અને તરસ )વડે શુષ્ક શરીરવાળા અને પિતાની દુષ્ટ ચેષ્ટાવડે સર્વત્ર શંકા કરતા તે જ ગામને પામ્યા, કે જે ગામમાં તે બે ભાઈ વેપારી હતા. તે વખતે તે ચરે તેની દુકાને ગયા. ત્યાં પોતાના આકારને ગેપવી આ નિર્જન છે એમ જાણું તેની માંચીની નીચે સારભૂત તે પોટકાને સ્થાપન કરીને ( સંતાડીને) તથા ત્રણ સોનામહોર લઈને નજીકમાં રહેલ રાંધનારીને ઘેર ગયા. ત્યાં પિતાને માટે રસોઈ કરાવી. પછી પિતે ભેજન કરવા પ્રવર્તી. તે વખતે ઉંચા કરેલા તકણ ખવાળા, કુંડલરૂપ કરેલા ધનુષ ઉપર ચડાવેલા બાણુના સમૂહવાળા, આગળ હશિયાર માણસના મુખના પવનવડે પૂર્ણ કરેલા કાહલના શબ્દ વડે જેઓએ ગામના લેકેને ક્ષોભ પમાડ્યા હતા એવા તે આરક્ષક પુરુષો હણહણાટ કરતા ત્યાં આવ્યા. તે જાણી મરણના ભયથી વ્યાકુલ થયેલા તે ચરો અધું ખાઈને જ એકદમ નાસવા લાગ્યા. તેમના ઉપર આરક્ષક પુરુષોએ નિરંતર નાંખેલા બાણના સમૂહવડે તેમના શરીર ભેરાઈ ગયા, અને યમરાજને ઘેર ગયા (મરી ગયા). પછી “બરાબર શોધ કરી છે” એમ જાણી ધનની શોધ કર્યા વિના તે આરક્ષક પુરૂષે જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પાછા ગયા. પછી વિજયધર્મો અને ધનધર્મો એકાંતમાં રહીને તે પિટલી દેખી. તેમાં સુવર્ણ અને અમૂલ્ય માણિક્ય દેખ્યા, તે જોઈને તે અત્યંત રાજી થયા અને અહે! આપણે વેપારરૂપી કલ્પવૃક્ષ ફળવાળે થયે” એમ માનીને તે પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં સાર્થની સાથે ચાલતા તે કઈક અટવીને વિષે પડ્યા ( ગયા). ત્યાં યમરાજાની સેના જેવી વારી ન શકાય તેવી ભિલ્લાની ધાડવડે તેઓ લુંટાવા લાગ્યા. તે વખતે ગુપ્તપણે નાશી જતા વિજયધર્મ અને ધનધમે એક વનના નિકુંજમાં (ઝાડીમાં) થોડોક ભૂમિભાગ છેદીને તેમાં સર્વ સારી વસ્તુ નાંખી. પછી તે પ્રદેશથી એકદમ નીકળ્યા. તેવામાં નાશી જતા તે બન્નેને ભિલેએ પ્રાપ્ત કર્યા. તેમને બાંધીને પલ્લીમાં લઈ ગયા, અને પલ્લી પતિને સેંપ્યા. પલ્લીપતિએ તેમને કેદખાનામાં નાંખ્યા. ત્યાં દિવસને અંતે પ્રાપ્ત થયેલા તુચ્છ કુક્ષિના ભેજનવડે આજીવિકાને કરતા તે બન્ને દિવસે ગુમાવવા લાગ્યા, તથા ધનને કારણે કશા (ચાબક) વિગેરેના ઘાતવડે પીડા પામતા અને ક્ષીણ શરીરવાળા તે બન્ને મરીને તે જ વનનિકુંજને વિષે પૂર્વે દાટેલા ધનની ઉપર ઘણી મૂછને લીધે ઉંદરપણે ઉત્પન્ન થયા, અને અનુક્રમે સમર્થ (મોટા) થયા. આમ તેમ Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ખીજો ભવ : અને લાભ ઉપર બે ભાઇઓની કથા. [ ૪૭ ] ખાદતા ખેાદતા તે નિધિની સમીપે ગયા. તથા અનાદ્વિ ભવના અભ્યાસથી ઉછળતી ધનની મૂર્ચ્છાથી તે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તીક્ષણુ દાઢાવર્ડ મસ્થાનમાં છેદાયેલા તે મને તત્કાળ નાશ પામ્યા( મરી ગયા ). ત્યારપછી વિજયધર્મ તે જ વનનિકુંજમાં સિ'હપણે ઉત્પન્ન થયા, અને ધનધર્મ તાલિમી નામની નગરીમાં કુરૂદત્ત નામના સાર્થ વાહના પુત્રપણે ઉત્પન્ન થયેા. તે કાળના ક્રમે કરીને યુવાવસ્થાને પામ્યા. પછી દ્રવ્ય ઉપાર્જન કરવા માટે સાની સાથે જતા તે કાઇ પણુ ભાવી( નશીબ )ના યેાગે તે જ વનિનકુંજની પાસે રહ્યો. અને ઈંધણાં લાવવા માટે તે જ નિકુંજમાં ગયા. ત્યાં પૂર્વ ભવના નિકાચિત કરેલા લેાભરૂપી દ્વેષથી દુષ્ટ એવા સિંહે તેને જોયા. તે વખતે પ્રસરતા તીવ્ર ક્રોધવડે ભરાતા નેત્રવાળા અને પહેાળી કરેલી માટી સુખરૂપી ગુફાવાળા તે સિ ંહૈ તેને મારી નાંખ્યા. પછી મરી ગયેલે તે તે જ અટવીમાં વાનરપણે ઉત્પન્ન થયા. પછી ઇચ્છા પ્રમાણે આમ તેમ ભમતા તે ખરાખ નશીબવાળા વાનર તે જ વનનિકુંજમાં ગયા. ત્યાં તેને માટી પ્રીતિ થઈ. તેથી બીજા વનમાં વિચરવાના ત્યાગ કરી તે જ નિકુંજ ત્રણે સંધ્યાએ( આખા દિવસ ) જોતા જોતા આઘ સંજ્ઞાના વંશથી ધનની રક્ષા પરિણામ ઉત્પન્ન થવાથી બાકીના ( બીજા ) વ્યાપારને ત્યાગ કરી ત્યાં જ રહેવા લાગ્યા. સિંહ પણ ત્યાં જ રહેતા હતા. તે કાઇક દિવસ કરવાના તે પ્રદેશમાં આવેલા શરભની સાથે પેાતાનું સામર્થ્ય વિચાર્યા વિના યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે તે શરણે ક્રીડાવડે ઉંચા કરેલ હાથના અગ્રભાગવડે લાપાટ મારીને નીચે પાડી નાંખીને પેાતાની પીઠ ઉપર નાંખ્યા. ત્યાંથી મરીને તે (સિંહના જીવ ) કોઇ એક પાસેના ગામમાં ગૃહપતિપણે ઉત્પન્ન થયા. તે લાકડા કાપવાની વૃત્તિએ કરીને કાળનું નિ મન કરવા લાગ્યા. એક દિવસે ‘ વર્ષાઋતુ નજીકમાં આવ્યા છે' એમ જાણી ઘરની ભીંતને ઢાંકવા માટે ગામના ગાડાવાળાની સાથે તે જ અટવીમાં ગયા. ત્યાં આમ તેમ રસ્તા તેણે તે જ નિકુંજ જોયું, તેથી તે ચિત્તમાં ખુશી થયે, અને તૃ, કાણ વિગેરે ગ્રહણ કરવા પ્રત્યેો. તે વખતે ક્રોધ પામેલા વાંદરાએ તેને જોયા. તેથી કિલકિલ શબ્દને કરતા તે ખાણની જેવા તીક્ષ્ણ નખાવડે તે ગૃહપતિના શરીરને ફાડી નાંખવા તૈયાર થયે. તે વખતે ક્રોધ પામેલા તે ગૃહપતિએ કુહાડાવડે તે વાંદરાને માર્યા, તેથી તે મરણુ પામ્યા. ત્યારપછી તે ત્યાં જ ભયંકર અટવીને કાંઠે( પાસે ) હરણપણે ઉત્પન્ન થયેા. કેાઇ વખત તે ફરતા ફરતા તે જ વનનિકુંજમાં આળ્યે, અને પૂર્વ નિધિ કરેલા ધનના લાભના અભ્યાસથી ત્યાં જ રહ્યો, તેને મૂકીને તે કાઇ પણ ઠેકાણે જતા નથી. ગૃહપતિ પણ ક્રોધ પામેલી મેાટી સ્ત્રીએ વાનરના નખના ક્ષત ઉપર વિષમિશ્રિત ઔષધ લગાવવાવડે મારી નાંખ્યા. ત્યારે તે તે જ અટવીમાં વરાહ( ભુંડ ) થયા. થાડા દિવસમાં જ તે મોટા( જુવાન ) થયા, તેનેા સ્કંધ પુષ્ટ થયા, પેાતાની સમીપે રહેલા વિરુદ્ધ પ્રાણી એના ૧. શિકારી પશુ, Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ . . સમૂહને તે પોતાની તીક્ષ્ણ દાઢાના સમૂહવડે ફાડી નાંખતા હતા. ( નાશ કરતા હતા ), અને તૃણ( શ્વાસ ) ખાતા તે કોઇ વખત તે જ વનનિકુંજમાં આવ્યેા. તેને તે હરણે જોયા, અને વિચાર્યું કે આ દુરાચારી કેમ અહીં આવ્યે છે ? ” એમ વિચારીને મેટા ક્રોધવાળા તે પેાતાના શરીરના ખળની અપેક્ષા રાખ્યા વિના જ શીંગડાને નચાવતા તે ભુંડની સન્મુખ ઊભું રહ્યો, તે ભુંડ પણ ભયંકર નાસિકાર્ડ ઉછાળેલા કાંકરાના સમૂહના મિષવડે જાણે કપરૂપી પુષ્પની કળીઓના સમૂહને વિખેરતા( ઉછાળતા ) હાય તેમ તે પેાતાના શીંગડાના ઘાતને નહીં ગણકારતા માટી દાઢવડે તે હરણુના ચરણુને છેદવા પ્રવર્ત્યોં. તે વખતે છેદાયેલા ચરણવાળા તે હરણ માટા દુ:ખના મનવડે દીન મુખવાળા વિનાશ પામ્યા. ભુંડ પણ તે જ વખતે પૂર્વના ધનની આસક્તિરૂપ બંધનથી બંધાયેલા જેટલામાં ત્યાં જ રહ્યો, તેટલામાં— ત્યાં ક્રીડાથી ઉછાળેલ લાંખા નખરૂપી ખાણુવડે હાથીના કુલસ્થળને ભેદનાર, અત્યંત પહેાળી કરેલી મુખરૂપી ગુફાને વિષે કુટિલ અને મજબૂત પ્રગટ થયેલી દાઢાવાળા, પૂછડારૂપી લતાવર્ડ તાડન કરેલા પૃથ્વતળના તડતડાટ શબ્દાવડે ભયંકર, તથા જેના ગુંજારવ શબ્દના સાંભળવાવડે સસલા, હરણ અને વાઘ વિગેરે નાશી જતા હતા એવા સિંહું ત્યાં આવ્યા. તે ક્રોધાયમાન થયેલા સિંહૈ પેાતાના હાથના ચપેટા( લપાટ )વડે પીઠ ઉપર મારેલા તે ભુંડ તરત જ યમરાજાના મંદિરમાં ગયા( મરી ગયા ). આ પ્રમાણે તે બન્ને મરીને કોકિર નામના નગરમાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે શરીરવડે અને દીનતાના દુઃખના સમૂહવડે વૃદ્ધિ પામ્યા. કેટલેક કાળ ગયે સતે દુષ્ટ શીળપણાએ કરીને નિર ંતર કજીયેા કરતા, સર્વ માણસોને અસતાષ ( દુ:ખ ) કરનારા તેવી રીતે વર્તવા લાગ્યા કે જેવી રીતે પગલે પગલે( ઠેકાણે ઠેકાણે ) માટા વિરોધ થયા, સ્થાને સ્થાને ઉપાલંભના લાભ થયા, અને ઘેર ઘેર દુચ્ચારિત્રનુ કીર્તન થયું. આ પ્રમાણે હુંમેશાં તેમના નવા નવા દુ:ખથી અતિ દુ:ખિત થયેલા માતાપિતાએ તરત જ પેાતાનું હ્રદય સ્નેહ રહિત કરીને “દુર્દશારૂપી પ્રચંડ ગંડસ્થળ ઉપર થયેલા ફાડલાની જેવા તે આ શ્રુત( શાસ્ત્ર )ના લાભ અનર્થ કરનાર છે, તેથી આનાવડે સર્યું.... ” એમ વિચારીને લાકડીવર્ડ, મુડીવડે અને ઢેફાવડે તે બન્નેને મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા, અને “ હવે ફરીથી અહીં આવશે નહીં ” એમ કહ્યું. તે વખતે માતાપિતાએ કરેલા મેટા અપમાનવર્ડ મોટા દુ:ખથી અતિ દુભાયેલા અને કરમાયેલા કમળની જેમ મીંચાઈ ગયેલા નેત્રવાળા તે મને જલદીથી નીકળી ગયા. સમાન દુ:ખવાળા હાવાથી પરસ્પર પ્રેમના પ્રધાનપણુાએ કરીને વતા તે બન્ને “હવે ફરીથી અહીં આવશે। નહીં. ” એ પ્રમાણે આપણને કહ્યું છે, તેા પછી આપણે ઘર તરફે કેમ જવું?” એમ નિશ્ચય કરીને માબાપ ઉપર ક્રોધ પામેલા તે અને ઉત્તર દિશાની સન્મુખ ચાલ્યા. તે વખતે માર્ગોમાં એક સાથ વાહે તેમને જોયા, અને પૂછ્યું કે-“ અરે ! તમે કયાં જાઓ Page #146 -------------------------------------------------------------------------- ________________ છે કે પ્રભુને બીજો ભવ અને લેભ ઉપર બે બ્રાહ્મણ પુત્રની કથા. [૪૯ ] છે?” ત્યારે તેમણે માતાપિતાને સર્વ વૃત્તાંત કહ્યો, પણ પિતાનું દુશ્ચરિત્ર કહ્યું નહીં. અથવા તે પ્રાયે કરીને મનુષ્ય પારકા દુશ્ચરિત્રને જ કહે છે. ત્યારે સાર્થવાહે તે બન્નેને ગ્રહણ કર્યા, અને પોતાના ઘરમાં ખાંડવું, રાંધવું અને પાછું લાવવું વિગેરે ઘરનું કામ કરવા માટે રાખ્યા. કરીયાણાના સમૂહને ગ્રહણ કરીને સાર્થવાહ ગર્જનપુર તરફ ચાર્યો, અને નિરંતર પ્રયાણ કરવાવડે જતો જતો તે જ અટવીને પામ્યા. અને તે જ વનનિકુંજની સમીપે તેણે આવાસ કર્યો. તે અટવીમાં ઈચ્છા પ્રમાણે ચરવા માટે ગધેડા, ઉંટ, બળદ અને ખચરને છૂટા મૂક્યા, તંબુઓ વિસ્તાર્યા, સાર્થના લોકો રાંધવા ને પકાવવામાં પ્રવર્યા. તે બને બ્રાહ્મણના પુત્રોને ઈંધણ લાવવા માટે મોકલ્યા, ત્યારે તે બને હાથમાં તીક્ષણ કુહાડીને ધાણુ કરી નશીબના દુષ્ટ યોગ વડે તે જ વનનિકુંજમાં ગયા. ત્યાં લાકડા કાપવા લાગ્યા, તેવામાં વિનાશનું અવશ્ય થવાપણું હોવાથી પૂર્વ સ્થાપન કરેલ નિધિના પ્રદેશમાં તે ગયા. તે વખતે તે બન્નેને વિરુદ્ધ ક્ષેત્રના પ્રભાવથી પરસ્પર વધ કરવાને પરિણામ (વિચાર) ઉછળે. અરે રે! મોટા મોહથી વ્યાપ્ત થયેલા, દરેક જન્મમાં દોષને પામનારા અને બૃહસ્પતિવડે પણ ન જાણી શકાય તેવા જીવોનું પરિણામને વિષે વિરસપાછું કેવું છે? તે તર્ક કરો. ચિરકાળથી સ્થાપન કરેલા નિધિને જાણતા નથી, અને ચિરકાળથી થયેલા વૃત્તાંતને જાણતા નથી, તે પણ તે પ્રદેશમાં આવેલાને તેવા પ્રકારને કેઈક વિરોધ થાય છે. અહો ! મેહ કે છે? આ કારણથી જ મોક્ષસુખમાં રસિક થયેલા સાધુઓને અનર્થના માર્ગરૂપ અને દુર્ગતિના માર્ગની જ્યઢક્કારૂપ ધન કહ્યું છે. તથા કજીયાને કીડા-વિલાસ કરવામાં કેળના ઘર સમાન, અરતિ (અપ્રીતિ) રૂપ મોરને નવા મેઘના ગજારવ સમાન અને અનીતિરૂપી નદીના સમુદ્ર સમાન ધનને કહ્યું છે. વિસ્તાર કરીને સર્યું. ત્યાર પછી તે બને બ્રાહ્મણપુત્ર પરસ્પર નાંખેલા અપેક્ષા રહિત તીર્ણ કુહાડાના ઘાતવડે ઘુમતા શરીરવાળા થઈને મરણ પામ્યા અને રત્નપુર નગરમાં કુરુદત્ત નામના શ્રેષ્ઠીની સ્ત્રીની કુક્ષિને વિષે યુગલ પુત્રપણે ઉત્પન્ન થયા. એગ્ય સમયે તેમને જન્મ થયે. પછી તે મોટા થયા ત્યારે વણિક જનને યોગ્ય કળાને સમૂહ તેમને શીખવ્યો. સમાન જાતિવાળા વણિકની પુત્રીઓ સાથે તેમના લગ્ન કર્યા. દ્રવ્યનું ઉપાર્જન કરવા પ્રવર્યા, પરસ્પર સ્નેહથી સર્વ કાર્યને વિચાર કરતા તે બને ગાડાને સમૂહ એકઠા કરીને નગરજનરૂપી પરિવાર સહિત ઘણી વેચવાની વસ્તુઓ લઈને પૂર્વ દેશમાં ગયા. ત્યાં કરીયાણાની અદલબદલ કરી, પરંતુ કાંઈ પણ લાભ થયો નહીં. તેથી “અહો ! આપણે પુરુષાર્થ (ઉદ્યમ) નિષ્ફળ થયે.એમ જાણું ખેદ પામેલા તે બને ચિત્તમાં વિચારવા લાગ્યા– પુરુષાર્થ કર્યા છતાં પિતાના જીવિતને ત્રાજવા ઉપર મૂકયા છતાં, સમુદ્રને તર્યા છતાં અને વનને ઉલંઘન કર્યા છતાં પણ જેમણે સુકૃત (પુણ્ય) ઉપાર્જન કર્યું નથી, એવા Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૨ જો : w પુરુષને વાંછિત પદાર્થો પ્રાપ્ત થતા નથી, તેથી કરીને સુકૃત ઉપાર્જન કરવામાં વિમુખ થયેલા ડાહ્યા પુરુષો શા માટે કલેશ કરે છે? તેથી કરીને કોઈ પણ દુષ્કર દીક્ષા ગ્રહણ કરીને અને એકાંતમાં પંચાગ્નિ તપને તપીને અમે શું પરલોકના કાર્યને સાધીએ? અથવા ભયંકર પડવાવડે (ભૃગુ પાતવડે) અંગ અને ઉપાંગને ભંગ (ચર્ણ કરીને પિતાના કાર્યને સિદ્ધ કરવામાં સજજ (તૈયાર) થા. તેનું ફળ ફેગટ નહીં થાય. તે પણ પ્રારંભ કરેલા પદાર્થને (કાર્યને) ત્યાગ કરી બીજું કાર્ય સાધવું તે પુરુષનું લક્ષણ નથી. એમ વિચારીને આત્માને આત્માવડે જ સ્થિર કરીને કાંઈ પણ સામા કરીયાણાને ગ્રહણ કરી ગજેનપુરના માર્ગે ચાલ્યા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરવાથી ઉત્પન્ન થયેલા મોટા અભિમાનવાળા તે બને નિરંતર પ્રયાણ કરવાવડે પૂર્વે કહેલી અટવીમાં પહોંચ્યા, ત્યાં પૂર્વે કહેલા વનનિકુંજની પાસે નિવાસ કર્યો. પછી ભેજનને વ્યાપાર કરીને પાછલા પહેરને સમયે તે જ વનનિકુંજમાં કીડા કરવા માટે ગયા. તે જ વખતે ત્યાં કાર્યોત્સર્ગે રહેલા એક ચારણ મુનિને જોયા, તે મુનિએ એક ચરણ ઉપર આખા શરીરને ભાર મૂક્યું હતું, સૂર્યના બિબની સન્મુખ મટકા વિનાના ઉઘાડેલા નેત્રકમળ સ્થાપન કર્યા હતાં, જીર્ણ અને મલિન વસ્ત્ર પહેર્યું હતું, પરિપૂર્ણ અવધિજ્ઞાનવડે સમગ્ર લેકને વ્યાપાર જાણતા હતા, તથા સમગ્ર ઇંદ્રિયોનો વ્યાપાર રૂપે હતું, તે મહાત્માને જોઈને તે બનને અતિ સંતેષ પામ્યા અને “ અહે આનું રૂ૫? અહો ! આની સૌમ્યતા? અહ! નિઃસંગતા? અહો ! ધીરતા? અને અહો ! દુચર તપના અનુષ્ઠાનમાં તત્પરતા ? કેવી આશ્ચર્યકારક છે ?” એમ વારંવાર પ્રશંસા કરતા તે બને મુનિના ચરણમાં પડ્યા (નમ્યા) અને બહુ માનપૂર્વક કહેવા લાગ્યા કે— - “અમે જ અવશ્ય ધન્ય (ભાગ્યશાળી) છીએ, કે જે મને દુર્લભ અને પ્રિય ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિના દ્વાર જેવા આપના ચરણકમળના દર્શન થયા. અપુણ્યવાન જનની દષ્ટિરૂપી માર્ગમાં પણ આવા શ્રેષ્ઠ મુનિ આવતા નથી, તેથી કરીને ધન્ય પુરુષોને સ્વપ્નમાં પણ ચિંતામણિ રત્નને લાભ થાય છે. ચિંતામણિ રત્નને અને કલ્પવૃક્ષને નીચે કરનારા અહીં રહેલા આ ઉત્તમ મુનિ મહારાજવડે આ અટવી પણ સ્વર્ગ જેવી દેખાય છે. આજે અવશ્ય કોઈ પણ વાંછિતની પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે આવા ઉત્તમ મુનિરાજનું દર્શન નિષ્ફળ ન થાય, એ પ્રગટ જ છે. આ પ્રમાણે ઘણા પ્રકારે ચારણમુનિના ગુણેની સ્તુતિ કરીને આમ તેમ ફરતા તે બન્ને ભાઈઓ કઈ પણ દેવગથી જોવામાં પૂર સ્થાપન કરેલા નિધિને સ્થાને ગયા, તેટલામાં તત્કાળ ક્ષેત્રના પ્રભાવથી તેમને પરસ્પર વધ કરવાને પરિણામ (વિચાર) થે, તેથી તેમના કપાળ ચડાવેલી ભૂકુટિના ભગવડે ભયંકર થયા, કેપના વશથી એક ફરકવા લાગ્યા, યમરાજાની જિહ્વા જેવી છરી તૈયાર કરી, અને પ્રચંડ ભુજારૂપી દંડને નચાવવા લાગ્યા. આ પ્રમાણે જેટલામાં તે બને પરસ્પર ઘાત કરવા માટે તૈયાર થયા, તેટલામાં દયાના પૂર(સમૂહ)વડે ભરાયેલા મનવાળા અને અવધિજ્ઞાનના બળવડે જેણે પૂર્વને સર્વ ધન સંબંધી દુષ્ટ વ્યાપાર જાણ્યા છે એવા તે Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ખીજો ભવ : પરસ્પર હિંસા કરતા એ વણિક પુત્રાને મુનિએ આપેલા ઉપદેશ. [ પ! ] મુનિરાજે તત્કાળ કાર્યાત્સ`ને પારી તે બન્નેને ભુજ ઇડને વિષે ધારણ કર્યાં, અને તેમને કહ્યું કે–“ હું મૂર્ખ ! આવી અધમ માસના જેવી ચેષ્ટા કેમ કરા છે ? અથવા સમ્યક્પ્રકારે કાર્યના વિચાર કર્યા વિના આવા અયેાગ્ય કાર્યને કેમ કરી છે ? હે મહાનુભાવ! અહીં તમે પરમાર્થના વિચાર કરો. આ જ સ્થાનમાં રહેલા તમે પાંચ વખત પરસ્પર શસ્ત્રાદિકના ધાતવડે વિનાશ પામ્યા છે. આટલા બધા અનર્થના સમૂહમાં ( અથવા અન - રૂપી પથારીમાં) પડ્યા છતાં પણ કેમ નિવેષઁદ (ખેદ) પામતા નથી ? કે જેથી હજી સુધી આવે। વ્યવસાય કરો છે! ?” આ પ્રમાણે સાંભળીને તે બન્ને તત્કાળ પેાતાની કર્મરૂપી ખેડી જાણે તૂટી ગઈ હાય, નેત્રકમળ જાણે ઝરતા હાય અને મેહરૂપી મદિરાના મદ જાણે નાશ પામ્યા હાય એવા થયેલા તે વિચારવા લાગ્યા- અડે। ! સર્વ પ્રાણીઓના પિતા તુલ્ય આ ભગવાન શું કહે છે? અથવા નિયપણે હાથમાં ખરૢ ધારણ કરીને તથા લજ્જા અને મયાર્દાના ત્યાગ કરીને અમે આ શુ કરવાના ઉદ્યમ કર્યા ? અમે આ વિષે કાંઇ પણ સારી રીતે જાણતા નથી, કે આ અશુભ અધ્યવસાય( વ્યાપાર )નું છું કારણ છે ? તેથી આ નિર્મળ જ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાનને અમે પૂછીએ. ” આ પ્રમાણે વિચારીને ખર્ગના ત્યાગ કરી મુનિરાજના ચરણમાં પડી (વાંદી) આ પ્રમાણે પૂછવા લાગ્યા—“ હે ભગવાન ! અમારા ઉપર કૃપા કરીને આપ કહેા, કે કયા નિમિત્તવાળા પાંચ ભવમાં ઉત્પન્ન થયેલા અમારા વિનાશ છે ?” ત્યારે ભગવાન ખેલ્યા કે–“ તમે સાંભળેા કૈશાખી નગરીમાં તમે વિજયધર્મ અને ધનધમ નામના વણિકપુત્ર હતા. તે એકદા ઉત્તરાપથને વિષે તથાપ્રકારના વેપારવડે દ્રવ્ય ઉપાર્જન કરીને ત્યાંથી પાછા વળ્યા. તે વખતે માર્ગોમાં બિલની ધાડના ભયથી આ વનનિકુંજને વિષે દ્રવ્યના સાર પૃથ્વીમાં નાંખીને નાસવા લાગ્યા, તે વખતે તેમને ભિલ્રાએ પકડ્યા અને પઠ્ઠીમાં લઇ ગયા. ત્યાં મોટા દુ:ખથી ક્ષુધાવર્ડ ગ્લાનિ પામેલા કાળ કરીને (મરીને) ત્યાં જ ધન નાંખેલા ક્ષેત્રમાં તમે બન્ને રઉંદર થયા. ત્યાં ધનના લાભવડે પરસ્પર યુદ્ધ કરીને મરી ગયા. ફરીથી તે જ વનનિકુંજમાં વિજયધર્મોના જીવ સિદ્ધ થયેા, અને બીજો ણિપુત્ર થયા. તેને સિ ંહે છ્યા, ત્યારે તે ધનધના જીવ જવાનરપણું પામ્યા, અને બીજો ગૃહપતિપણાને પામ્યા. ત્યાં પરસ્પર નખના પાડવા વિગેરેવડે મરણ પામ્યા. પછી ધનધના જીવ પહરણ થયા, અને બીજો વનના ભુંડ થયેા. તેણે હરણને મારી નાંખ્યા, અને પાતે સિંહુથી હણાઇને મરી ગયા. ત્યાર પછી તે અને ગરીબ બ્રાહ્મણના પુત્રા સહેાદર ભાઇએ થઇને ધનને સ્થાને ગયા. ત્યાં પરસ્પર મારવાવડે જીવિતનેા ત્યાગ કરીને ( મરીને ) હમણાં અહીં સાતમા ભવમાં સગા ભાઈ થઈને આ પ્રમાણે વિનાશ કરવાને તૈયાર થયેલા તમને મે મુશ્કેલીથી નિવાર્યા છે. ’ આ પ્રમાણે તેમને પૂર્વના વૃત્તાંત મૂળથી નિવેદન કરીને શાંત થયા તેટલામાં તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પે,તે અનુભવેલું' પૂર્વનુ કર્મ સ્મરણ કરીને લજ્જાથી મીંચાયેલા જેટલામાં તે શ્રેષ્ઠ મુનિરાજ અત્યંત ક્રૂર અને નિયંતિ નેત્રવાળા અને ક્રોધરહિત Page #149 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો. થયેલા. તેઓ મુનિરાજને નમસ્કાર કરી એ હાથ જોડી આ પ્રમાણે ખાલ્યા, કે “ હે ભગવાન ! આપના સિવાય બીજે કોઇ પણ પરીપકારી નથી. ખરેખર અમે નિય, મર્યાદા રહિત, ક્રૂર અને અત્યંત નિ ંદિત (દુષ્ટ ) આચારવાળા છીએ, કે જે અમે અકાર્ય કરવામાં ઉદ્યમી થયા. આવા પ્રકારના વિચારને પણ ઉલંઘન કરનાર વિષયવાળા પાપના સમૂહને કરીને અમે શી રીતે આ સંસારસાગરથી ઉતરવું પામીએ ? અથવા કચા તપ કરવાવડે પૂર્વ ઉપાર્જન કરેલા પાપરૂપી કાદવથી મલિન થયેલા અમે શુદ્ધિને પામીએ ? હે ભગવાન! આપ કૃપા કરીને કહે. ” આ પ્રમાણે સાંભળીને મનેાહર દાંતના કિરણેાના સમૂહપી જળધારાવડે જાણે તેમના સમગ્ર દુષ્કર્મરૂપી કાદવને પખાળતા હોય, તેમ તે મુનિરાજે આ પ્રમાણે કહ્યું. “ જો સાચી રીતે જ તમે સમ્યક્ પ્રકારે સસારના વૈરાગ્યને વહુન ( ધારણ ) કરતા હા, તા હૈ ભદ્રો ! ખાર ભાવનાના સમૂહને તમે સારી રીતે ભાવે ( ચિંતવા ). ” ત્યારે વિષ્ણુપુત્રાએ કહ્યું કે-“ હું ભગવાન ! માર ભાવનાની ભાવના શું કહેવાય ? ” ત્યારે ભગવાને કહ્યું કે- સાવધાન થઈને સાંભળેા.—અહીં સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરવામાં અને દાન આપવામાં તત્પર ભગવાન અરિહ ંતાએ સ`સારસમુદ્રને તરવામાં વહાણુ સમાન માટી ખાર ભાવનાએ કહી છે. તેમાં પહેલી ભાવનામાં સ’સારના સર્વ પદાર્થોનું ક્ષણભંગુરપણું ભાવવું, તે આ પ્રમાણે—મોટા વાયુએ ફરકાવેલી પતાકા ( ધ્વજા )ના જેવુ ઋદ્ધિનું ચંચળપણુ છે, જરા( વૃદ્ધાવસ્થા )રૂપી રાક્ષસીના તીક્ષ્ણ કટાક્ષવાળુ' યૌવન છે, એક વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના સંચાગ જેવા સ્વજનાના સયાગ છે, પ્રેમના અનુબંધનનુ ક્ષણમાં સયેાગ અને ક્ષણમાં વિયેાગનું પ્રધાનપણું' છે, શરીરની સુંદરતાદિકનું વિવિધ પ્રકારના વ્યાધિથી વ્યાપ્તપણું' છે, તથા માછલાના ઉછળવાના જેવું જીવતર છે. તેથી કરીને સંસારમાં ઉત્પન્ન થયેલી આ સર્વ વસ્તુને વિષે આગ્રહ ( મેઢ ) કરવાવડે સર્યું. આ પહેલી અનિત્ય ભાવના (૧). ત્યારપછી અશરણુ ભાવના છે, તે આ પ્રમાણે—હે જીવ! તુ સ'સારચક્રને વિષે ક્રે છે, જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણુવડે આચ્છાદિત ( વ્યાસ ) છે, શરીર સંબંધી અને મન સંબંધી અનેક દુઃખાની પરંપરાવઢે લેશ પામે છે, દરેક ક્ષણે કારણ વિના ક્રોધ પામેલા યમરાજવડે જોવાય છે, કૂવામાં પડેલા ચકલાની જેમ અત્યંત દુષ્ટ અને અનિષ્ટની પરંપરાવડે વ્યાપ્ત છે, કારણ વિનાના એક બ સમાન સ ઇચ્છિત પદાર્થને પ્રાપ્ત કરવામાં સમ એક જિનધને છોડીને ખીજા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, મિત્ર, સ્વજનના સમૂહ, દ્રવ્યના સમૂહ અથવા હાથી, અશ્વ વિગેરે સૈન્ય આદિ સČમાંથી કાઇ પણ શરણુ નથી. તેથી કરીને તેના આગ્રહવડે સર્યું.. હજી જ્યાંસુધી ઇંદ્રિયા ખળ રહિત નથી થતા, વિત સ્વાધીન છે, અને કર્મના પિરણામ અનુકૂળ છે, ત્યાં સુધી ધર્મોમાં ઉદ્યમ કરવા યેાગ્ય છે, આ બીજી અશરણુ ભાવના છે (ર). ત્યાર પછી સંસાર ભાવના ભાવવી. તે આ પ્રમાણે-અહા! સૉંસારના વિલાસની વિચિત્રતા કેવી છે? કે જેના વશથી આ જીવ સુવર્ણ ધાતુની જેમ અથવા નિપુણ નટની જેમ દેવ, Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રભુન્દ્ર ખીજો ભવ : અને વિષ્ણુક પુત્રાને મુનિરાજે બતાવેલ બાર ભાવનાનુ` સ્વરૂપ. [ ૫૩ ] મનુષ્ય, નારકી અને તિર્યંચરૂપે ઘણા પ્રકારે પરિણામ પામે છે, તથા વળી એક ભવમાં પશુ રાજા પણ રંક અને છે, રંક પણ રાજા અને છે, સ્વામી પણ દાસ થાય છે, દાસ પણ સ્વામી થાય છે, નિંદા કરવા લાયક પણ પૂજવા લાયક થાય છે, પૂજ્ય પણ નિ ંદ્ય થાય છે, વિગેરે. ખીજા ભવને આશ્રીને પણ માતા પણ દીકરી થાય છે, દીકરી પણ ભાર્યા થાય છે, ભાર્યા પણ માતા થાય છે, પુત્ર પણ પિતા થાય છે, પિતા પણ પુત્ર થાય છે, શત્રુ પણ મિત્ર થાય છે, અને મિત્ર પણ શત્રુ થાય છે. તથા બ્રાહ્મણુ પણ ચંડાળ થાય છે, ચંડાળ પણ બ્રાહ્મણ થાય છે, ક્ષત્રિય પણ વૈશ્ય અથવા શૂદ્ર થાય છે. તથા દેવ પણ કુતરા વિગેરે પણાને પામે છે, કુતરા વિગેરે પણ તેવા પ્રકારના શુભ પરિણામથી દેવપણુ પામે છે, તથા રક્ષણ કરવા લાયક હાય, તે પણુ ભક્ષણ કરવા લાયક થાય છે, અને ભાણું કરવા લાયક હાય, તે પણ રક્ષણ કરવા લાયક થાય છે, તથા શ્રી પણ પુરુષ થાય છે, પુરુષ પણ પશુ થાય છે, અને પશુ પણુ ખીન્ન રૂપને પામે છે. ઘણું શુ કહેવું ? આ ચૌદ રાજલેાકના વિસ્તારવાળા સંસારરૂપી મેાટા અરણ્યના છિદ્ર રહિત દરેક પ્રદેશમાં કઇ તે અવસ્થા ( સ્થાન ) છે ? કે જ્યાં આ જીવ પૂર્વ અનંત વખત ઉત્પન્ન થયા ન હાય ? તેથી કરીને આ વિસ્તારે કરીને સર્યું. આ સંસારના વિચ્છેદને માટે ઉદ્યમ કરવા. આ રીતે ત્રીજી સંસાર ભાવના. (૩) હવે પછી ( ચેાથી ) એકત્વ ભાવના ભાવવી. તે આ પ્રમાણે—ઘણી વસ્તુવડે વ્યાસ આ સંસારમાં આ જીવ એકલે જ ઊઁચા પગવાળા અને નીચા મસ્તકવાળા અશુચિવર્ડ ન્યાસ એવા ગર્ભમાં વસે છે, ત્યારપછી થનારા ઇષ્ટના વિયાગ અને અનિષ્ટના સચાગથી ઉત્પન્ન થયેલા દુ:ખને પણ તે એકલેા જ અનુભવે છે, વૃદ્ધાવસ્થા, શે।ક અને મરણુવડે તે એકલેા જ પરાભવ પામે છે, પરંતુ હાથી, ઘેાડા અને સમર્થ પાતિના સમૂહ હાજર છતાં પણ તે જીવને જરા પણ ટેકે (આધાર-શાંતિ ) આપવા સમર્થ થતા નથી. એ જ પ્રમાણે ભવાંતરમાં જતાને પણ સ્વજન અને બાંધવાર્દિક પણ માત્ર સ્મશાનની સીમા સુધી જ રૂઇનાદિકલાકવ્યવહારને કરતા તેની પાછળ જાય છે. તથા ઘર, સુખી સ્વજન અને શરીરને નિમિત્તે જે કાંઇ શુભ કે અશુભ કર્મ કર્યું. હાય, તેને પણ તે એકલા જ પામે છે. સર્વથા પ્રકારે બાહ્ય વસ્તુના સહાયની સભાવનાવડે સયું, પરંતુ આત્માને સહાય કરનાર ધર્મને વિષે જ પ્રયત્ન કરવા, તે જ શ્રેષ્ઠ છે. આ ચેાથી એકત્વ ભાવના છે. (૪). હવે પછી (પાંચમી) અન્યત્વ ભાવના છે. વળી આશ્વાસ(શાંતિ)ના કારણભૂત ધન, ધાન્ય વિગેરે પદાર્થોથી પેાતાના આત્માના ભેદ વિચારવા, એ આનું લક્ષણ છે. તે આ પ્રમાણે-આ જીવ સ્વજન અને પરજન વિગેરેથી જૂદો જ છે અને તે સ્વજનાદિક પણ આ જીવથી ભિન્ન સ્વભાવવાળા છે. વળી જે ધન, ધાન્ય વિગેરે છે, પણ તેવા જ (ભિન્ન) છે. અથવા તેા આ સર્વ ભલે એમ હા, પરંતુ જે આ શરીર પણ ઇષ્ટ, મનેાહર, નિત્ય લાલન કરવાલાયક, નિત્ય પાલન કરવાલાયક, નિત્ય વિવિધ પ્રકારના ઉપચારથી સ્થાપન કરવાલાયક, અમૂલ્ય મણુિ અને માણિકયવડે Page #151 -------------------------------------------------------------------------- ________________ | [ ૫૪ ] * શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ર જે ? વિભૂષિત (ભતા) અલંકાનું મોટું ભાજન (પાત્ર) હેવાથી મોટા પ્રયત્નવડે રક્ષણ કર્યું હોય તે પણ તેનાથી આ જીવ જુદે જ છે, તેથી કરીને જ પરભવમાં જતા આ જીવની પાછળ શરીર વિગેરે સર્વ એક પગલું માત્ર પણ જતા નથી. તેથી કરીને ધનાદિકને વિષે મમતા કરવાથી સર્યું; કેમકે ધનાદિક બહારના પદાર્થોમાં બાળકના કરેલા ધૂળના ઘરની ક્રીડાની કલ્પના કરવી તે જ ગ્ય છે, અન્યથા કેસિટાના ઘરમાં ક્રીડા કરનારની જેમ પિતાની ક્રિયાવડે પિતાને જ બંધ થાય છે. આ પ્રમાણે પાંચમી અન્યત્વ ભાવના છે. (૫). હવે (છઠ્ઠી) અશુચિ ભાવના છે. વળી તે રૂપને ગર્વ વિગેરે થાય ત્યારે આ પ્રમાણે વિચારવી-રૂપને આધાર શરીર છે, તે શરીર સ્વભાવથી જ અશુચિરૂપ છે. આવા પ્રકારના તે શરીરમાં રૂપવાળા પણ કયા માણસને રૂપના ગર્વનો અવકાશ મળે? શું શરીરનું અશુચિપણું નથી ? કે જેની ઉત્પત્તિ પ્રથમથી જ વીર્ય અને રૂધિરમાંથી થાય છે. જે શરીર આડુંઅવળું અસત્ય બોલનાર ગુનેગારના પાંજરા (કેદખાના) જેવું છે, નસેના સમૂહનું જાળ છે, લેહીને કુંડ (તળાવ) છે, માંસને ઢગલે છે, ચરબીનું ખાબોચીયું છે, છેડા અને જંબાલ લીલને સમૂહ વિગેરેનું ઘર છે, મૂત્ર અને પુરીષ (વિકા) વિગેરેને પ્રવાહ છે, કરમીયા અને ગંડેળાનું ઉત્પત્તિ સ્થાન છે, તથા રોગ અને દુઃખને ક્રીડા કરવાનું ઘર છે. આવા પ્રકારના શરીરમાં સ્નાન અને વિલેપન વિગેરેવડે જે કઈ શુચિ (શુદ્ધ) કરવાનો પ્રયાસ હોય, તે પણ મેહ જ (મૂર્ખતા જ) છે. કેમકે અશુચિ( વિઝા )વડે ભરેલે ઘડે સેંકડે પ્રકારે સ્નાન, વિલેપન વિગેરે કરવાથી પણ શુચિ થવાને લાયક નથી. વળી જેમ લવણસમુદ્રના સંગથી બીજા સ્થાનના સ્વભાવથી સુંદર (મીઠા) એવા જળ પણ તેપણાને (ખારાપણાને) પામે છે, તેમ અશુચિ રસથી ઉત્પન્ન થયેલા, અશુચિ રસવડે જ વૃદ્ધિ પામેલા અને અશુચિ રસના પ્રવાહવાળા શરીરના સંગથી પણ પ્રધાન (સારા) અને સુગંધી પદાર્થો પણ અશુચિપણને જ પામે છે. તેથી કરીને દેહના શુચિપણાના અભિમાનવડે સર્યું. આ પ્રમાણે છઠ્ઠી અશુચિપણની ભાવના છે. (૬). ત્યારપછી હમણાં આશ્રવ ભાવના ભાવવી. તે આ રીતે–પ્રમાદને વશ થયેલ અને મોટા મિથ્યાષ્ટિપણથી વિવેક રહિત થયેલ આ જીવ જીવહિંસા, અસત્ય, ચેરી, મૈથુન, આરંભ અને પરિગ્રહરૂપી દ્વારા વડે પાપના સમૂહને આવે છે (ઝરે છે-બાંધે છે–પ્રવેશ કરવા આપે છે) પાંચ ઇંદ્રિયોને નિગ્રહ ન કરવાવડે અને મન, વચન તથા કાયના દુષ્ટ વ્યાપારવડે તે આશ્રવને (પાપને) જ અત્યંત વૃદ્ધિ પમાડે છે. તેથી કરીને જેમ વિચિત્ર અને ચિત્તને સુંદર લાગે તેવું કઈ એક દ્વાર બંધ કર્યા વિનાનું ઘર ધૂળના સમૂહવડે અત્યંત અધિક ખરડાય છે ( વ્યાપ્ત થાય છે), તેમ આ જીવ પણ આશ્રવરૂપી દ્વારા પ્રાપ્ત કરેલા પાપથી વૃદ્ધિ પામેલા અશુભ પરિણામવડે ખરડાય છે. તથા તે પાપને નિકાચના અવસ્થામાં ૧ આ જાતને કેડે છે. તે રેશમના તંતુની જાળરૂપી ઘરમાં ક્રીડા કરતે તેના તંતુઓથી જ બંધાઈ જાય છે. બહાર નીકળી શકતો નથી. ૨ કર્મને પ્રવેશ કરવાનું દ્વાર. • Page #152 -------------------------------------------------------------------------- ________________ જ પ્રભુને બીજો ભવ : બંને વણિક પુત્રને મુનિરાજે બતાવેલ બાર ભાવનાનું સ્વરૂપ. [ ૫૫ ] લઈ જતે જીવ નાની સ્થિતિવાળાને મોટી સ્થિતિવાળું, મંદ રસવાળાને તીવ્ર રસવાળું અને થોડા પ્રદેશવાળાને ઘણા પ્રદેશવાળું કરતો તે (જીવ) અનંત સંસારરૂપી વનમાં ભટકે છે. આ પ્રમાણે અનર્થ ફળવાળી સાતમી આશ્રવ ભાવના છે. (૭). ત્યાર પછી હમણું કહેલી (આશ્રવ) ભાવનાની પ્રતિપક્ષ(શત્રુ રૂપ સંવર ભાવના ભાવવી. તે આ પ્રમાણે સ્વભાવથી જ પાપ આશ્રવમાં તત્પર છતાં પણ આ જીવ મિથ્યાત્વને આચ્છાદન (નાશ ) કરવાથી, પ્રાણાતિપાતાદિ (જીવહિંસાદિ) પાપનાં સ્થાનના વિરામ પામવાથી, ઇંદ્રિયરૂપી સૈન્યનો પરાજય કરવાથી, ગર્વવડે ઉદ્ધત ક્રોધાદિના સમૂહને સ્કૂલના પમાડવાથી (અટકાવવાથી), પ્રચંડ ત્રિદંડરૂપી આડંબરના રૂંધવાથી, સર્વ દ્વારેના ઢાંકવાવડે નિર્ભય કમાડવાળા પ્રાસાદની જેવી ચતરફથી ઝરતી પોતાની પાપરૂપી સર્વ રજને સંવર કરવી (રૂંધી દેવી). તેવા પ્રકારને વૃદ્ધિ પામતો શુભ ભાવ પણ પૂર્વે બાંધેલી અવસ્થાવાળી શુભ કર્મ પ્રકૃતિ હસ્વ સ્થિતિવાળી હોય તેને દીર્ધ સ્થિતિવાળી કરે છે, મંદ રસવાળીને તીવ્ર રસવાળી કરે છે, અને અલ્પ પ્રદેશવાળીને ઘણા પ્રદેશવાળી કરે છે. આ પ્રમાણે આઠમી સંવર ભાવના છે. (૮). ત્યારપછી નિર્જરા ભાવના છે અને તે અનશનાદિક વિચિત્ર તપક્રિયા કરવાવડે અશુભ એવા આઠે કર્મોની ગ્રંથિ(ગાંઠ)ને છોડી નાંખનારા લક્ષણવાળી છે. જેમ કે પુરુષ તેવા પ્રકારની (મેટી) વ્યાધિથી દુષ્કી થયેલ હોવાથી તીખા, કડવા અને કષાયેલા ઔષધવડે, પથ્ય અને અ૫ ભેજનવડે તથા પરિમિત જળપાનાદિકવડે રેગની પીડાનો નાશ કરી અનુક્રમે સર્વ શરીરની બાધા રહિત થાય છે, તેમ જીવ પણ સંવેગના સારભૂત છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે મોટા તપવડે પૂર્વે બાંધેલા અને નિકાચિત કરેલા અશુભ કર્મને ખપાવી મોટા આરોચના આનંદને પ્રાપ્ત કરે છે. આ નવમી નિર્જરા ભાવના છે. (૯). હવે લેક ભાવના આવી. તેમાં પ્રથમ દ્રવ્યાદિક ચાર ભેદવાળા લેકનું સ્વરૂપ ભાવવું. તેમાં દ્રવ્યથી (દ્રવ્ય લક) જીવાદિક પાંચ અસ્તિકાયરૂપ, ક્ષેત્રથી ચૌદ રાજ (રજજુ) પ્રમાણુ ક્ષેત્રના લક્ષણવાળો ક્ષેત્રલેક છે, કાળથી અનાદિ અનંત છે, તથા ભાવથી ઉત્પાદ (ઉત્પત્તિ), વિગમ (નાશ) અને ધ્રુવ (નિચળ) સ્વભાવવાળો છે. અથવા વિચિત્ર સંસ્થાનવડે રહે છે. ઘણું શું કહેવું? અલેકમાં સાત નરક પૃથ્વી છે, તે નિરંતર બળવું, શસ્ત્રથી હણાવું વિગેરે મેટા દુઃખાવડે તપેલા નારકી જીવની સાત વસતિ (પૃથ્વીઓ) છે. તિર્થંકલેક બમણું બમણા વિસ્તારવાળો અસંખ્ય દ્વીપ અને સમુદ્ર તથા સૂર્ય, ચંદ્ર વિગેરે તિના સમૂહ રૂપ છે, તથા ઊર્વક સૌધર્માદિક બાર દેવક, તેના ઉપર નવ વેયક, તેના ઉપર પાંચ અનુત્તર વિમાન અને ત્યાર પછી (તેની ઉપર) લેકાગ્રમાં રહેલ સિદ્ધક્ષેત્ર છે, એમ ભાવના ભાવવી. આવી ભાવના કરવાથી (વૈશાખ સ્થાને રહેલા ) કેડ ઉપર રાખેલા બે હાથવાળા મનુષ્યના આકારવાળા લેકની ભાવના ભાવી જ હોય છે. આ પ્રમાણે દશમી લેકસ્વરૂપ ભાવના છે. (૧૦). હવે બેધિદુર્લભતાની ભાવના છે. તે આ પ્રમાણે-અહીં દુર્જનની ૧ મનદંડ, વચનદંડ અને કાયદંડ. Page #153 -------------------------------------------------------------------------- ________________ - -- -- - - - - -- - - - [ પ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જે ઃ જેવા વિષમ ભવસાગરને વિષે જેને પ્રથમ તે જંગમપણું પામવું પણ મુશ્કેલ છે. કેમકે સુખની શોધ કરનાર (ઈચ્છનાર) તે જીવો સુખને માટે સર્વ આશ્રવના દ્વારને વિષે પ્રવર્તે છે. તેથી પ્રમાદ અને મિથ્યાત્વવડે ઉલાસ પામેલા મોટા મોહના મહિમાથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુરૂપ એકેંદ્રિયને વિષે ઉત્પન્ન થાય છે. તેમાં અસંખ્ય કાળ સુધી નિરંતર દુઃખને અનુભવે છે અને વળી વનસ્પતિમાં જાય ત્યારે ત્યાં અનંત કાળ સુધી અકલ્યાણને ભજનારા થાય છે. આ પ્રકારે કંઈ પણ રીતે ચિર કાળ સુધી પ્રાપ્ત કરેલા દ્વીદ્વિયાદિકપણે ઉત્પન્ન થઈને ત્યાં મોટું દુ:ખ ભોગવીને મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. કોઈ પણ પ્રકારે (મહા કષ્ટથી) મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય, તે પણ ક્ષેત્ર, જાતિ વિગેરે ધર્મસાધનના અંગ રહિત પ્રાપ્ત થાય છે અને કોઈક પ્રકારે ક્ષેત્ર, જાતિ વિગેરે સહિત પ્રાપ્ત થયા છતાં પણ આલસ્ય અને મેહ વિગેરે મોટા વિઘ સહિત હેવાથી ધિલાભને ઉત્પન્ન કરવાને સમર્થ થતું નથી. અથવા ધર્મ, ગુરુ, તીર્થકર, સંઘ અને ચિત્યના વિરુદ્ધપણાએ કરીને, શુદ્ધ ધર્મનું શ્રવણ નહીં કરવાવડે, કષાયના ઉત્કટપણાવડે, અત્યંત દુખે કરીને દમી શકાય એવા ઇંદ્રિરૂપી ગજેના નિરંકુશપણાએ કરીને, કલ્યાણ મિત્રની અપ્રાપ્તિએ કરીને, ત્રણ ગારવના મોટાપણાએ કરીને તથા પાપ વાસનાનો અનાદિકાળથી અભ્યાસ કરેલ હોવાથી પ્રાણીઓએ પ્રાપ્ત કરેલી બેધિ નાશ પામે છે. આ પ્રમાણે અગ્યારમી બેધિદુર્લભ ભાવના છે. (૧૧). ત્યારપછી ગુરુદુર્લભતા ભાવના છે. તે આ પ્રમાણે-જ્યાં સુધી વિશેષે કરીને સદ્ધર્મ ક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થયેલી બેધિનું સફળ પણ નથી, અને તે ક્રિયાનું કરવાપણું સમ્યફપ્રકારે તેના જ્ઞાનથી થાય છે, અને તેનું જ્ઞાન સભ્યપ્રકારે તેનું શ્રવણ કરવાથી થાય છે, અને તેનું શ્રવણ સદ્દગુરૂ પાસેથી થાય છે, વળી તે ગુરુ પણ સ્વસમય (શાસ્ત્ર) અને પરસમયમાં નિપુણ, આકૃતિવડે તેજસ્વી, પરવાદીના ગર્વને દૂર કરવાવડે બળવાન, નિર્મળ જ્ઞાનાદિક ગુણવડે યશસ્વી, પાંચ પ્રકારના આચારને જાણનાર અને પિતે તેનું સભ્યપ્રકારે આચરણ કરનાર, તથા બીજાને તેનો ઉપદેશ કરનાર, પરોપકાર કરવામાં તત્પર, પ્રકૃતિવડે ગંભીર, કોઈ પણ પ્રકારે કાર્યને વિનાશ થાય તે પણ ખેદ રહિત, પ્રશમરૂપી લક્ષમીને કમલાકર (સરેવર) સમાન, સુમધ્યાન અને સ્વાધ્યાયમાં તત્પર, શાસ્ત્રના અર્થને કહેનાર, તત્વને વિચાર કરવામાં કુશળ, શીલ વડે નિર્મળ, પ્રાણીઓના હિતની પ્રવૃત્તિમાં ઉદ્યમવાળા, ધનને સંચય નહીં કરનાર, નિર્દોષ આહાર કરનાર, વિકથા રહિત અને માયા રહિત, આ વિગેરે ગુણેએ કરીને સહિત એવા ગુરુને સંગમ દુર્લભ છે. તથા વળી જેમ આકડાથી ઉત્પન્ન થયેલું અને ગાયથી ઉત્પન્ન થએલું પણ દૂધ જ માત્ર કહેવાય છે, પરંતુ અર્થક્રિયાનડે (ઉપગપાવડે ) ગાયનું દૂધ જ ભેજનમાં ઉગી હેવાથી ઉપયોગમાં આવે છે. આ પ્રમાણે ગુરુઓ પણ પિતા પોતાના પાખંડ શાસ્ત્રમાં સામાન્ય રીતે મહત્તર (અતિ મોટા પૂજ્ય) કહેવાય છે, પરંતુ પૂર્વે કહેલા ગુણવડે યુક્ત જે હેય, તે જ સારા વૈદ્યપણાએ કરીને કર્મરૂપી Page #154 -------------------------------------------------------------------------- ________________ Um • પ્રભુનો ત્રીજો ભવ : વણિક પુત્રોએ દેશવિરતિને કરેલ સ્વીકાર. [ ૧૭ ] વ્યાધિથી દુઃખી થયેલા પિતાના અને પરના ઉપકાર કરનાર હોય છે. તેથી તેવા પ્રકારના ગુરુ દુર્લભ છે. આ બારમી ગુરુદુર્લભતા નામની ભાવના છે. આ પ્રમાણે સંપૂર્ણ સ્વરૂપવાળો બાર ભાવનાનો સમૂહ મેં કહ્યો. હવે તે દરેક ભાવનાનું ફળ હું દેખાડું છું, તે તમે સાંભળે. પહેલી ભાવના ભાવવાથી શરીર, ધન અને પુત્રાદિક ઈષ્ટ વસ્તુને નાશ થાય તે પણ આત્માને તેને શોક થતો નથી. બીજી ભાવનાથી હાથી, રથ, અશ્વ, રથ, દ્ધા, ધન, સ્વજન (અથવા શા) વિગેરે હોવા છતાં પણ તેના નાશમાં ચિત્ત ખેદ પામતું નથી. ત્રીજી સંસાર ભાવનાથી દેવ, તિર્યંચ, મનુષ્ય અને નરક એ ચાર ગતિના ભ્રમણને વિચારનારને અવશ્ય અનંત મોટો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. જેથી એકત્વ ભાવનાથી સ્વજનાદિકની અસારતા જાણીને તવબુદ્ધિથી એકાંતપણે આત્માના હિતમાં જ પ્રવર્તે છે. પાંચમી અન્યત્વ ભાવનાથી પોતાના આત્માને સર્વ પદાર્થોથી જુદે જાતે પુરુષ સમગ્ર વસ્તુને નાશ થવા છતાં પણ સંતાપને પામતા નથી. છઠ્ઠી અશુચિ ભાવનાથી પોતાના શરીરમાં રસ, રુધિર, વિષ્ટા, ચરબી વિગેરેનું કક્ષપણું જેતે પુરુષ સુંદરપણાને ત્યાગ કરે છે. સાતમી આશ્રવ ભાવનાને નિરંતર મનમાં મરણ કરતે મનુષ્ય જીવવધાદિકથી ઉત્પન્ન થયેલા કડવા ફળના વિપાકને જાણે છે. તેનું જ્ઞાન થવાથી સંવર ભાવનાવડે પ્રાણવધાદિક સર્વ પાપસ્થાનેને સર્વથા સંવરે છે (અટકાવે છે). ત્યારપછી નવમી નિર્જરા ભાવનાથી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપવડે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મની અવશ્ય નિર્જરા (ક્ષય) કરે છે, ચાદ રજજુ ઊંચા લેકમાં એ કઈ લેશ માત્ર પણ પ્રદેશ નથી, કે જેમાં આ જીવ ઉત્પન્ન થયે ન હોય અને મરણ પામ્યું ન હોય. આ પ્રમાણે લેક ભાવના ભાવવી. અનેક પ્રકારના કુવિકલપના વશથી ઉલાસ પામતા મિથ્યાત્વના મોહથી મૂઢ થયેલા મનુષ્ય બેધિને દુર્લભ કરે છે, તેથી તેને સુલભ પણ માટે યત્ન કરે. સમગ્ર ગુણોના આધાર અને ભયથી પીડા પામેલા પ્રાણીઓને ઉદ્ધાર કરનાર ગુરુ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તેથી તેમની સેવા કરવામાં ઉદ્યમ કરે. આ પ્રમાણે પિતાપિતાના વિષયથી ઉત્પન્ન થતાં ફળના સારવાળું ભાવનાનું સ્વરૂપ સાંભળીને અને જાણીને આત્માને હિત કરનાર અનુષ્ઠાન કરે.” * આ પ્રમાણે તે ચારણમુનિએ કહ્યું ત્યારે તે બન્ને ભાઈઓ ઉત્પન્ન થયેલા નિર્મળ વિવેકરૂપ નેત્રવડે પરસપરની ઇર્ષાને ત્યાગ કરી, પૂર્વે નિધાન કરેલા દ્રવ્યના સંબંધને જાણી તથા ઉત્પન્ન થયેલા પૂર્વભવના વૃત્તાંતને સ્મરણ કરી લજજાના સમૂહથી ભમતા નેત્રવાળા થઈને શોક કરવા લાગ્યા. ત્યારે પૂજ્ય મુનિરાજે તેમને કહ્યું કે “હે મહાનુભાવ! અત્યારે પૂર્વે થઈ ગયેલ વસ્તુને નિષ્ફળ શેક કરવાથી શું ફળ મળે? આ સમયને જે ઉચિત હોય, તે કરો.” ત્યારે તે વણિકપુત્ર બોલ્યા કે –“હે ભગવાન! શું ૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જે : ઉચિત છે ? ભગવાન મેલ્યા કે—“ સર્વવિરતિ અથવા દેશિવરતિ ઉચિત છે. ” તે સાંભળીને તે બન્ને મુનિના ચરણમાં પડ્યા ( નમ્યા ) અને કહેવા લાગ્યા કે—“ હું ભગવાન! હજી જ્યાં સુધી અમે કુટુંબની સ્વસ્થતા નથી કરી ત્યાં સુધી દેશિવરતિ આપે, અને ત્યારપછી પ્રેમના બંધનને છેડી સવ પ્રાણીઓના ખરૂપ આપની પાસે અવશ્ય અમે સવવિરતિને પણ ગ્રહણ કરશું. " ત્યારે ભગવાન ઐયા —“તમારું વાંછિત શીઘ્રપણે વિઘ્ન રહિત સિદ્ધ થાઓ. ” એમ કહીને તેમને દેશિવરતિ આપી. તથા “ હુ ંમેશાં ભાવના ભાવવામાં નિર'તર ઉદ્યમ કરવા. ” એમ તેમને શિક્ષા આપી. પછી તે બન્ને ભગવાનને વંદન કરી ઘણા કાળથી સ્થાપન કરેલા અર્થ સાર( નિધિ )ને ગ્રહણ કરી તે બન્ને ણિપુત્રા પેાતાના ઘર તરફ ચાલ્યા. ભગવાન ચારણુ મુતિ પણ અન્ય-સ્થાને વિહાર કરી ગયા. પછી તે વિષ્ણુપુત્રા પેાતાને ઘેર પહેાંચ્યા. “ ઘણું ધન ઉપાર્જન કરેલ ‘હોવાથી ’ પુરના લેાકાએ તેમનું સન્માન કર્યું. પછી સર્વજ્ઞ( તીર્થંકર )ના ચરણ કમળની પૂજા કરવામાં તત્પર મનવાળા તેમને કેટલાક દિવસેા ગયા બાદ વિચાર ઉત્પન્ન થયે કે—“ આ દ્રવ્યના સમૂહ અત્યંત અનર્થનું કારણ છે, તેથી તેને સારા સ્થાનમાં વાપરવાવડે સફળ કરીને, સર્વ સગના ત્યાગ કરીને તથા ચારણુ મુનિના ચરણકમળમાં ભ્રમરરૂપ થઇને દીક્ષા ગ્રહણ કરીએ. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તેમણે પૂર્વ ઉપાર્જન કરેલા ધનવડે જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું, અને તેમાં ભગવાન શ્રી આદિ જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરી. તથા “ આના સિવાય બીજું કેાઇ ઉત્તમ સ્થાન નથી. ” એમ વિચારીને તે શ્રેષ્ઠ( અમૂલ્ય ) માણિય વગેરે જિનેશ્વરના જ આભરણુને માટે આપ્યા ( વાપર્યો ). તથા મનમાં ઘણા સંતાષ પામ્યા. પછી ગૃહસ્થને ઉચિત કાર્ય કર્યું. “વે આપણે પ્રવ્રજ્યા લેશુ. ” એમ મનારથ કરતા તેઓ જેટલામાં કાંઇ પણ ખાકી રહેલા કાના વિચાર કરે છે, તેટલામાં પુત્રની માતા મોટાભાઈની ભાર્યાં નિર ંતર દ્રવ્યના ખર્ચના દુ:ખને સહન ન કરી શકી, તેથી “આના વિતના નાશ કર્યા વિના આ ધનના વ્યય કરતા અટકશે નહીં. ”. એમ નિશ્ચય કરીને તે બન્ને ભાજન કરવા બેઠા તે વખતે તે બન્નેને એકી સાથે તાલપુટ વિષ સહિત ઘી અને મધ મિશ્રિત પાયસ ( ખીર) પીરસી. તે ખાધા પછી તરત જ તેમની ષ્ટિના વ્યાપાર નાશ પામ્યા (આખા મીંચાઇ ગઇ), અને મેાટી પીડાના આટાપ( વિસ્તાર )થી પ્રાપ્ત થયેલા આર્ત્તધ્યાનના વશથી સમકિત જતું રહ્યું, તરત જ મરીને તે બન્ને ભાઇએ એક પર્યંતની ગુફામાં માર થયા. પછી અનુક્રમે પરિપૂર્ણ પીંછા અને લાવણ્યવડે સુંદર શરીરવાળા થયા, માણસાના નેત્રને હરણ કરનારા ( મનેાહર ) થયા. પછી એક દિવસ વનમાં ફરતાં તેમણે પેાતાના પુણ્યના પ્રકથી જાણે આકર્ષણુ કરાયા હોય તેમ પૂર્વે જોયેલા અને રાતા અશેાક વૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા તે ચારણુ મુનિને જોયા. તેને જોઇને “ આ મુનિરાજને અમે કયાં જોયા છે ? ” એમ ઇહાાડુ(તર્કવિતર્ક ના માવડે શેાધ કરતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. Page #156 -------------------------------------------------------------------------- ________________ જ પ્રભુને ત્રીજો ભવ : તિર્યંચ બનેલા વણિપુત્રોએ સ્વીકારેલ અનશન. [ ૧૮ ] મૂછોને વેગ જાણે નાશ પામ્યો હોય તેમ અને સૂઈને ઉડ્યા હોય તેમ ઉઠીને “તે જ આ ભગવાન પરમ ઉપકારી પરમ ગુરુ છે.” એમ જાણી આનંદને ઝરતા નેત્રવાળા તેઓ મુનિના ચરણમાં પડ્યા (નમ્યા). તે જોઈ વિસ્મય પામેલા તે મુનિ કાયોત્સર્ગ પારીને, તેમને ધર્મલાભ આપીને વિચાર કરવા લાગ્યા કે “અહો! આ રાંકડા કેણ છે?” એમ વિચારી અવધિજ્ઞાનના બળથી તેમના પૂર્વભવનો સર્વ વૃત્તાંત જાણીને વિચાર્યું કે“અહો ! કર્મોનું ઈછા પ્રમાણે કરવાપણું કેવું છે ? કે જે એ પ્રમાણે વિશેષ પ્રકારના શ્રાવક ધર્મને પામ્યા છતાં પણ વિષરૂપી વિસૂચિકાવડે જીવિતનો વિયોગ પામી તેવા પ્રકારના કિલષ્ટ (અશભ) પરિણામવડે તિર્યંચ ગતિને પામ્યા.” આ અવસરે શોકના સમૂહથી પાણીને ઝરતા નેત્રવાળા તે મયૂરો સ્નેહ રહિત ગ્રીવાને ઊંચી કરી ભગવાનની સમુખ જેવા લાગ્યા. તે વખતે નેહવાળા નેત્રના નાંખવાપૂર્વક ચારણ મુનિએ કહ્યું કે“હે મહાનુભાવ! અર્થ(ધન) અનર્થનું મેટું કારણ છે, એમ જે પ્રથમ કહ્યું હતું, તે જ તમને હમણું ફળીભૂત થયું. “આજ કાલ અમે ઘરને ત્યાગ કરીએ.” એમ તમે ચિંતવતા હતા તે વખતે ધનના વ્યયથી ક્રોધ પામેલી ભાર્યાએ વિષના પ્રાગવડે આdધ્યાનને વશ થયેલા અને સમક્તિથી ભ્રષ્ટ થયેલા તમારા જીવિતનો નાશ કર્યો, અને તેથી તમે આ તિર્યચપણું પામ્યા. આ પ્રમાણે થયા છતાં પણ પ્રમાદરૂપી શત્રુના સમૂહને ઓળંગીને પૂર્વે કહેલા સુખકારક સમ્યગૂ ધર્મનું આચરણ કરો, અને આ તિર્યચપણને વિષે પ્રીતિ ન કરે, અસંયમ જીવિતને વિષે પણ રમે નહીં, દુષ્કર્મને વિલાસને ભયંકર વિપાક(પરિણામ) છે, એવી ભાવના ભાવે. જેમ વિષને લેશ માત્ર પણ તેને પ્રતિકાર (ઉપાય) નહીં કરવાથી જીવનો વિનાશ કરે છે, તેમ ઉપેક્ષા કરેલું દુષ્કર્મ અહિત કરનારું થાય છે, એમાં શું આશ્ચર્ય છે? તેથી હે ભવ્ય ! જે મારું વચન તમે માનતા હો, તો તમે અનશન ગ્રહણ કરીને, પંચ નમસ્કારમાં તત્પર થઈ આ અસાર શરીરને ત્યાગ કરો. આ તિર્યચપણમાં જીવતાને થોડે પણ ગુણ નથી, તેથી ધર્મધ્યાનમાં તત્પર થઈ ઉત્તમ અર્થને સાધે.” આ પ્રમાણે તે ચારણ મુનિએ ઇચ્છિત કાર્ય કહ્યું ત્યારે તે મયૂરોએ ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું, પરંતુ તેવા પ્રકારના વીર્યનો ઉલ્લાસ નહીં હોવાથી વિશુદ્ધ સમકિતને પામ્યા વિના ભદ્રકપણામાં વર્તતા તે બને કાળ કરીને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિને વિષે ગગનવલ્લભ પુરના પરમ ઈશ્વર (સ્વામી) સરગ નામના વિદ્યાધર રાજાના પુત્રો થયા. તેઓ અનુક્રમે બુદ્ધિના પ્રકર્ષથી સમગ્ર કળાના સમૂહને જાણનાર થયા, અને આકાશગામી વિગેરે વિદ્યામાં વિચક્ષણ થયા, તેમજ યુવાવસ્થાને પામ્યા. કઈ વખત સરખી વયવાળા મિત્રોથી પરિવરેલા તે બન્ને મોટા તાલ્યના શિખર ઉપર રહેલા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા, તેવામાં તે જ પૂર્વે જેયેલા કાયેત્સર્ગે રહેલા ચારણ મહામુનિને જોયા. તે વખતે તે બન્ને વિદ્યાધર રાજાના પુત્રોને તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી શરણે આવેલા પ્રાણીઓને વત્સલ અને Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ર જે ઃ મોહરૂપી પિશાચને છળનાર (નાશ કરનાર) તે તપસ્વી મુનિ મધ્યાન્હ સમયે સૂર્યની સન્મુખ મટકા માર્યા વિનાના સ્થાપન કરેલા નેત્રકમળવાળા રહ્યા હતા, તેને મેટી ભક્તિથી વાંદ્યા અને સેવા કરવા લાગ્યા. ત્યારે તે મુનિ પણ કાર્યોત્સર્ગ પારીને અવધિજ્ઞાનવડે કાર્યને મધ્યને જાણીને તે બન્ને વિદ્યાધર પુત્રને કહેવા લાગ્યા કે –“હે મહાનુભાવ! ચિરકાળને ધન સંબંધી ઘણા પ્રકારની વિડંબનાએ કરીને પ્રધાન (મુખ્ય) અને વિસ્તાદિકને નિમિત્તે અનંત તીક્ષણ દુઃખના સમૂહવડે થયેલે ક્ષોભ શું તમને સાંભરે છે? અથવા મેં ઘણા કાળથી આપેલા ધર્મના ઉપદેશનું સર્વસ્વ શું તમારા હૃદયને વિષે વર્તે છે કે નહીં? આ બાબત સત્ય રીતે કહો. અથવા પૂર્વ કાળનો મેહ વિલાસ સંભારીને શું તમારા મનમાં, જરા પણ ભવમણને નિર્વેદ (વૈરાગ્ય ) છે? જે સાચે નિર્વેદ હોય તે સમગ્ર સંગને ત્યાગ કરીને પાપરૂપી પર્વતને નાશ કરનાર પ્રત્રજ્યાને અંગીકાર કરે.” આ પ્રમાણે કહ્યું ત્યારે બંધનથી રહિત થયેલા અને સંસારના ભયને પામેલા તે બને એવા એકાંત ઉસુકપણાને પામ્યા, કે જેથી પિતા વિગેરેને પિતાને અભિપ્રાય કહા વિના તે જ વખતે તે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી જિનાગમના અર્થને જાણી, તપ અને સંયમ પાળવામાં સામર્થ્યવાળા થઈ, ચિરકાળ સુધી ગુરુની સાથે રહી પૃથ્વી પર વિચારવા લાગ્યા. પછી ગુરુમહારાજે હમણાં વિધર્મને સૂરિને સ્થાને સ્થાપન કરીને તે જ આ હું, હે ખેચરે! તમારા નગરમાં વિચરું છું. બીજા પણ આ મુનિ ઘણું ભવને વિષે મારો ભાઈ ધનધર્મ નામને છે. હે રાજા ! તમે જે પૂછયું, તે આ દીક્ષાનું કારણ મેં કહ્યું. સારી રીતે સાંભળીને હે રાજા! જે ઉચિત લાગે તે કરે. ખરેખર શુદ્ધ સદ્ધર્મની સામગ્રી ફરીથી મળવી દુર્લભ છે.” આ પ્રમાણે સાંભળીને મનમાં સંવેગને પામેલ વિદ્દગતિ વિદ્યાધરરાજા સૂરીશ્વરને વંદન કરી રાજ્યની સ્વસ્થતા કરવા માટે પિતાના નગરમાં ગયો. ત્યાર પછી તેણે મંત્રી, સામંત રાજા, શ્રેણી અને સેનાપતિ વિગેરે માણસોની સમક્ષ શ્રેષ્ઠ તિથિ, કરણ અને મુહૂર્તને વિષે કિરણગ પુત્રને માટે રાજ્યાભિષેક કર્યો, અને વિદ્યાધર જનોથી પરિવરેલા તે વિદ્યાધીશ્વરે તેને પ્રણામ કર્યા, તથા ગ્યતાથી તેને શિખામણ આપી કે“રાજ્ય ઘણા વિજનવાળું છે, રાજ્યલક્ષમી પણ કપટ કરવામાં ચતુર છે, પ્રાયે કરીને નેકર લેક પણ પોતાના કાર્યમાં રાગી હોય છે, સ્ત્રી જન અત્યંત કુટિલ હદયવાળો હોય છે, શત્રુનું કુળ ઘણું બળવાન હોય છે, તથા ધૃત (જુગાર) વિગેરે વ્યસને પણ અત્યંત દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવા છે, તેથી કરીને હે પુત્ર! તું સાવધાન થઈને કઈ પણ પ્રકારે તેવી રીતે રાજ્યભારનું પાલન કરજે, કે જેથી ખળ પુરુષે તારી હાંસી ન કરે, અને ગુરુજન શેક ન કરે. ચાર જેવા માણસોની પાસે સારી રીતે સમ્યગ્દષ્ટિપણાને પ્રકાશ કરતે, અનીતિને અંધતે, ધર્મના કાર્યને વહન કરતે જેમ ચિરકાળ સુધી સમુદ્ર નદીને સ્વીકાર કરે છે, અને જેમ સૂર્ય પર્વતના શિખર ઉપર ફિર Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ત્રીજે ભવ : કિરણગની પ્રાપ્તિ વિદ્યા સાધનની તત્પરતા. [ ] ને સ્થાપન કરે છે, તેમ તે રાજ્યલમીને ધારણ કરજે.” આ પ્રમાણે પુત્રને શિખામણ આપી (અને મંત્રી વિગેરે બીજાઓને પણ શિખામણ આપી) તથા તે કાળને ઉચિત બીજું પણ સર્વ કાર્ય કરીને તે ખેચરરાજાએ સૂરીશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી નિરંતર ગામ, નગર, આકર (ખાણ) વિગેરે પૃથ્વીપીઠ ઉપર વાયુની જેમ ખલના રહિત વિહાર કરવા લાગ્યું સૂત્ર અને અર્થને ચિંતવવા લાગ્યો. ત્યારપછી ચિરકાળ સુધી વિચરીને છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપવડે કૃશ શરીરવાળે તે છેવટ અનશન કરીને તે મહાત્મા મોક્ષપદને પામ્યા. વિદ્યાધરને રાજા કિરણગ પણ ચતુરંગ સેન્યવડે શત્રુના ગર્વને નાશ કરતે, અત્યંત સ્કુરાયમાન પ્રતાપવડે બીજાના તેજના પ્રસારને હણતા, ક્રોધ સહિત દષ્ટિ નાંખવા માત્રવડે જ દુઃસાધ્ય કાર્યને સાધતે અને પૂર્વના કરેલા સુકૃતરૂપી કલ્પવૃક્ષને અનુરૂપ સુખને ભેગવંત ઇંદ્રની જેમ ઈચ્છા પ્રમાણે રમવા લાગ્યા. પછી કાળના ક્રમવડે પદ્દમાવતી રાણીને પુત્ર ઉત્પન્ન થયે, તેનું વધામણું કર્યું અને યોગ્ય સમયે તેનું કિરણતેજ નામ પાડયું. તે પણ કાળના ક્રમે રાજ્યને ભાર ઉપાડવા સમર્થ થયે. પછી કઈ દિવસે તે ખેચર રાજાએ મહાપ્રજ્ઞપ્તિ વિદ્યાને વિશેષ પ્રકારે સાધવા માટે દેવતાના પગની પૂજા પ્રારંભી, તેના સાધનની સામગ્રી તૈયાર કરી, ચારે દિશામાં વિવિધ પ્રકારના શોને હાથમાં ધારણ કરનારા ઉત્તર-સાધક તરીકે ખેચર સુભટોના સમૂહને સ્થાપન કર્યો, બાર એજનના પ્રમાણની પૃથ્વી ઉપર અમારીની ઘોષણા કરાવી, તથા આ જ કાર્યને નિમિત્તે અનેક સ્થાને વિષે વિદ્યાધરોને સ્થાપન કર્યા. ત્યારપછી સનાન કરી,વેત વસ્ત્ર પહેરી તે વિદ્યાધરરાજા જેટલામાં વિદ્યા સાધવા માટે તૈયાર થયે, તેટલામાં ચંડવેગ નામને વિદ્યાધર પ્રતિહારદ્વારા પિતાનું આગમન જણાવીને રાજસભામાં પેઠો, અને રાજાના પગમાં પડીને (નમીને ) વિનંતિ કરવા લાગે –“હે દેવ ! આપે સર્વ ઠેકાણે જીવહિંસાનો નિષેધ કરવા માટે આજ્ઞા આપેલા અને આમતેમ ભમતા મેં આજે રાત્રિના પાછલા ભાગમાં ભયંકર વૈતાઢ્યના એક છેદાયેલા કિનારા ઉપર રહેલા એક વૃક્ષની શાખા ઉપરથી ઝંપાપાત કરતો અને નીચે પડતો એક પુરુષ જીવતો જ પ્રાપ્ત કર્યો છે. શોકના સમૂહવડે ગંભીર વાણવાળા અને મોટા ક્રોધના સમૂહથી અત્યંત આકુળ(વ્યાસ) કંઠરૂપી માર્ગના છિદ્રવાળા તેને મેં ઘણી રીતે શાંતિ આપી, અને શીતળ જળના બિંદુવડે તેનો ઉપચાર કર્યો તથા “અકાળે કપ પામેલા યમરાજરૂપી કેસરીસિંહને જગાડવા જેવું મોટા વૃક્ષના મસ્તક ઉપરથી પડવાનું સાહસ તું કેમ કરે છે ? ” એમ મેં તેને વારંવાર પૂછયા છતાં પણ તે કાંઈ પણ બોલતે નથી, અથવા તો પણ નથી. માત્ર “અરે ! રે ! પ્રાણ ત્યાગ કરવાને ઉત્સાહ કરતે હું કેવા મંદ ભાગ્યવાળે છું ? કે જેથી આટલું પણ મારું મનવાંછિત ન થયું.” એ પ્રમાણે વારંવાર બેલતા તેને કેટલાક પુરુષો પાસે તેને વિહાર અટકાવીને અહીં લાવીને આપના પ્રતિહારની જગ્યાએ મૂકે છે. હવે પછી આપ પ્રમાણ છો.” આ પ્રમાણે સાંભળીને કો/કવડે વ્યાકુળ થયેલા વિદ્યાધરાધિપતિએ તે પુરુષને પોતાની પાસે બોલાવ્યું, Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૨ જો : અને તેને મરણનું કારણ પૂછયું. તે વખતે પણ તે કાંઈ પણ બે નહીં. માત્ર તેણે ડોકને વાળીને પાસે રહેલા માણસની સન્મુખ દષ્ટિ નાંખી. તેથી તે ખેચરરાજાએ જાણ્યું કે –“અહીં ઘણા માણસો છે, તેથી તે બોલતો નથી.” આમ વિચારીને તે રાજાએ ત્યાંથી સર્વને રજા આપી. પછી ફરીથી રાજાએ તેને પૂછયું કે–“હે ભદ્ર! સત્ય બોલ, કેમ આવી રીતે મૌનપણે રહે છે ?” ત્યારે તેણે દીર્ઘ નિ:શ્વાસ મૂકીને કહ્યું કે–“હે દેવ! આ અત્યંત નહીં કહેવા જેવું છે. જે આપ મારા પર પ્રસાદ કરો, તો આ વૃત્તાંત કહ્યા વિના જ મારે મરવું એગ્ય છે. ચાલતી વાતન નિર્વાહ કરવા માટે મને રજા આપો.” ત્યારે વિદ્યાધર રાજાએ કહ્યું કે–“મરણના વિચારવડે સર્યું. પ્રથમ તે મેં જે તને પૂછયું તે કહે.” ત્યારે તે બોલ્યો-“જે આપને સાંભળવાનો અતિ આગ્રહ હોય, તો હું કહું છું, આપ સાંભળો-હું કદલીપુર નામના નગરમાં કૃષ્ણ નામને ગૃહપતિ છું. ધન ઉપાર્જન કરવા માટે વિવિધ પ્રકારના ઉદ્યમવડે કુટુંબન નિર્વાહ કરતો રહેતો હતો, કાંઈક ધનને સમૂહ પણ છે. તથા મારા કુટુંબમાં માતા, નાને ભાઈ, ભાર્યા, ભાઈની ભાર્યા, પુત્ર અને બેન છે, પરંતુ મારા પિતા મરણ પામ્યા, તે મને પહેલું મહાદુઃખ થયું. એટલામાં તે દુઃખ શાંત પામ્યું નહીં તેટલામાં મારી માતા કુળની મર્યાદાને અને લજજાને છોડીને ઈચ્છા પ્રમાણે વ્યવહાર (અનાચાર) કરવા લાગી. તે જાણીને મેં તેને એકાંતમાં કહ્યું કે “હે માતા! હવે તમારે આવા પ્રકારનો વિધવા નારીને વિરુદ્ધ વ્યવહાર કરવાનો શો અવસર છે? સર્વથા અનાચારનો સંવર (ત્યાગ) કરે, કેમકે ઘરના માણસના નેત્રરૂપ તમે છે. તમે જે ઈચ્છા પ્રમાણે ચાલશો, તે તમે બીજાનું નિવારણ શી રીતે કરી શકશો ?” ત્યારે તે બોલી કે-“હે પુત્રહું તને પરમાર્થ (સત્ય) કહું છું કે-હું બ્રહાચર્યનું પાલન કરવા શક્તિમાન નથી.” તે સાંભળીને લજજારૂપી મોટા વાવડે તાડન કરાયેલ હું પિતાના મરણ કરતાં પણ વધારે દુખ પાપે. તો પણ ભલે જેમ તેમ રહે (થાઓ) એમ વિચારીને આકારનો સંવર કરીને હું વર્તતા છતાં પણ કઈક દિવસ તે જ નગરમાં તે મારી માતા “આ ડોશી છે” એમ જાણીને નહીં ઈચ્છતા એવા પણ એક ગરીબ પુરુષના ઘરમાં પેઠી. વળી બીજું એવું બન્યું કે-તે મારો નાનો ભાઈ વેશ્યાના સંગવાળે થયો, તે જાણીને તેની ભાર્યાએ તેને વશ કરવા માટે મંત્ર જાણનારને હાથે મંત્રના વિધાન વડે આઠ અંગમાં ખીલા મારેલું એક પુતળું કરાવી તેના (પતિના) ખાટલા નીચે (ભૂમિમાં) નાંખ્યું (ડાયું). તેથી અભિચારિક મંત્રના સામર્થ્ય વડે તે પીડા પાપે, તેથી તેણે આહારનો ત્યાગ કર્યો, જીવવાની આશા નાશ પામી, શરીર ક્ષીણ થયું, ત્યારે મેં સિદ્ધદત્ત નામના નિમિત્તિયાને (જોશીને) બોલાવ્યો. તેણે મંડળ આળેખ્યું, એક કુમારીને મંત્રી તેને વિષે ક્ષેત્રપાળ ઉતાર્યો, તેણે ગૃહિણીએ પ્રયોગ કરેલા પુતળાને વૃત્તાંત કહ્યો તે જાણુને મેં તેને ખોદાવ્યું અને જેટલામાં તે દષ્ટિના વિષયમાં આવ્યું, તેટલામાં તે નાના ભાઈની ભાર્યા પિતાનું દુશ્ચરિત્ર પ્રગટ થવાથી ભય પામી, અને Page #160 -------------------------------------------------------------------------- ________________ D • પ્રભુને ત્રીજો ભવ : કિરણ વેગને દુઃખી પુરુષે કહેલ આત્મવૃત્તાંત. [૬૩] એકદમ વચમાં પડીને તેણીએ તે પુતળું ગ્રહણ કર્યું, અને સળગતા અગ્નિની જવાળામાં નાંખ્યું, અને તરત જ તે બળી ગયું. તે પુતળાના બળવાથી ઉત્પન્ન થયેલા મોટા અગ્નિવડે મારા ભાઈને દેહ બળી ગયો અને મરણ પામે (આ ત્રીજું દુ:ખ). તે વખતે નિમિત્તિયાએ કહ્યું કે આ કર્મને કરનારી તે જ આ છે.” તે સાંભળીને ઘરના લેકેએ કઠોર વાણીવડે તેણીને તિરસ્કાર કર્યો, અને નગરના લોકોએ પણ તેણીને ધિક્કાર આપ્યો. આ અપવાદનું દુઃખ સહન ન થવાથી ઘણું પાણીના નિધાનરૂપ એક ગંભીર કૂવામાં તે પડી. તે જાણીને લોકો ત્યાં દોડ્યા, કૂવામાં દોરડું નાંખ્યું, પુરુષોએ તેને ખેંચી કાઢી, પરંતુ તે તો યમરાજની રાજધાનીમાં પહોંચી. આ ચોથું દુઃખ મને પ્રાપ્ત થયું. ત્યારે મેં વિચાર્યું કે–આટલા માત્ર દુઃખ આપવાવડે શું અધમ વિધાતા તુષ્ટમાન થયો હશે કે નહીં? તેવામાં મારું ડાબું નેત્ર ફરક્યું. તે વખતે મેં વિચાર્યું કે –“ઠીક. મેં જોયું. હજુ પણ વિધાતા આટલાથી પણ અટક નથી, માટે મારે સાવધાન રહેવું જોઈએ. ” આ પ્રમાણે જાણે મોટા દુઃખરૂપી વાના અગ્નિની કુંડીમાં પડેલે હોઉં તેમ હું રહેતો હતો, તેવામાં કેઈક દિવસે તે મારી બહેન ઘરના સારભૂત ગ્રંથિને(પિટકીને) ગ્રહણ કરીને ઘરના ચાકરની સાથે એકદમ બહાર નીકળી ગઈ. તેની પાછળ તે માગે મારો પુત્ર દેડ્યો તે બન્નેનું દર્શન બે ગામની વચ્ચે થયું. મારા પુત્રે ચાકરને કહ્યું કે-“હે દુરાચારી! કયાં તું જાય છે?” તે વખતે મારી બહેને ઉત્સાહ આપેલ તે ચાકર મારા પુત્રની સન્મુખ પાછો વળે. તે બનેનું બાહુવડે યુદ્ધ થયું. પરસ્પર મુષ્ટિના ઘાટવડે શરીરમાં ઘુમરી આવવાથી તે બન્ને પૃથ્વી પર પડ્યા ત્યારે મારી બેને મારા પુત્રને છરી વડે હ, એટલે તે જીવિતથી મુક્ત થયે. આ સર્વ વૃત્તાંત મારા જાણવામાં આવ્યો તેથી લાખો તીણ દુઃખવડે હું ગ્રહણ કરાયે. હજાર મુખવાળો થઈને અવર્ણવાદ( અપયશ ) ઉછળ્યો. તે વખતે હું તે અવર્ણવાદને પોતાના કાનવડે સાંભળવાને અશક્ત થવાથી વૈતાઢ્યના તટ( કિનારા) ઉપર રહેલી કુળદેવતાનું આરાધન કરવા માટે અને પિતાના દુષ્કર્મને પૂછવા માટે ગયેત્યાં મેં દશ લાંઘણ(ઉપવાસ) કરી, તેની દેવીએ ઉપેક્ષા કરી. તે વખતે અત્યંત વૈરાગ્ય(ખેદ)ને પામેલા મેં મરણુવડે આત્માની શાંતિ ઈચ્છી, તેથી વૃક્ષ ઉપર ચડીને પડતો હતો, તેટલામાં જલદીથી આપના વિદ્યાધરે મને ઉપાડ્યો અને આપના ચરણની પાસે આ. આ પ્રમાણે હે દેવ! અઘટિતને ઘટાવવામાં એક( અદ્વિતીય) નિપુણ અને વિવિધ પ્રકારના મોટા દુઃખને કરનારા અધમ વિધાતાને શું કહેવું? જે શાસ્ત્રને વિષે સંભળાતું નથી, અને જે સમગ્ર પૃથ્વીતળને વિષે દેખાતું નથી, તે સર્વ હે દેવ ! યથાર્થ રીતે મારે ઘેર થયું છે. આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિચારો અને સર્વ અંગે ક્ષીણ થયેલું હું જાણે વાની અગ્નિમાં પડ્યો હોય એવા મારા આત્માને રક્ષણ રહિત માનું છું. હે વિદ્યાધરોના સ્વામી ! દુઃખના સમૂહથી મૂકાવવામાં એક સમર્થ એવા પ્રાણત્યાગ(મરણ)ને છોડીને બીજું કાંઈ પણ રક્ષણ કરનાર હું Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ?? પ્રસ્તાવ ર જે. . જેતે નથી. પ્રિયજનના વિયેગથી મનમાં દુખ પામેલા, મોટા વ્યાધિવડે શરીરમાં પિડાયેલા અને દોર્ગત્ય( દુર્દશા)વડે દુઃખી થયેલા મનુષ્યને મરણ જ મેટું શરણું છે, એમ હું માનું છું. જેમાં નેહવાળા બંધુ, માતા, બહેન વિગેરે સ્વજન પણ આ પ્રમાણે અકાર્યમાં આસક્ત થાય છે, તે પછી જીવવાની આશા શું રાખવી? હવે ઘણું કહેવાથી સર્યું. હે દેવ ! આ૫ જે મારું પ્રિય હિત ) ઈછતા હો, તે પ્રારંભ કરેલા કાર્યમ સહાય કરવી જ યોગ્ય છે.” ત્યારપછી વિદ્યાધર રાજા તેના સર્વ વૃત્તાંતને સાંભળીને અત્યંત વૈરાગ્ય પામી વિચારવા લાગ્યા. અરે રે! મુગ્ધ બુદ્ધિવાળ, પરમાર્થની સાધના રહિત અને અનાર્ય એ લેક આ સંસારના હલકા કાર્યને વિષે પણ ઉદ્યમ કરે છે, પરંતુ સ્વભાવથી જ પરિણામે રસ રહિત એવા ધન અને વજન વિગેરેને જરા પણ જાણતા નથી, અને પિતાનું કાર્ય કરવામાં જ એક રસિક બને છે. માણસ પિતાના આત્માને અનર્થમાં પાડીને કુટુંબને માટે પ્રવર્તે છે, તે ઉપર કહેલા વિધિ પ્રમાણે મેટી વિડંબનાને આડંબર છે. મુગ્ધ ભ્રમર કમળનું બીડાવું નહીં જાણતા હોવાથી તે કમળમાં લીન થાય છે, મત્સ્ય પણ માંસને ખાય છે, પરંતુ તેના દુઃખને તે જાણતો નથી. વળી અમે તે ભવિષ્યમાં થનારા અનર્થના સમૂહને જાણતા છતાં પણ આજ ધન, સ્વજન વિગેરે પદાર્થોને વિષે રાગી થઈએ છીએ. સાંભળવાવડે, જેવાવડે અને અનુભવવાવડે આ સંસાર સાર વિનાને જાણ્યા છતાં પણ અમારી મતિ તેનાથી વિરામ પામતી નથી. અહા! આ મોટા મોહને મહિમા કે છે?” આ પ્રમાણે તે વિદ્યાધર રાજા જેટલામાં ઉલ્લાસ પામેલા નિર્મળ જ્ઞાનવાળે ધર્મધ્યાનમાં રહ્યો છે, તેટલામાં પ્રતિહારે આવીને વિનંતિ કરી કે –“હે દેવ! દેવપૂજાની સમગ્ર સામગ્રીને સમૂહ તૈયાર કર્યા છતાં પણ આપ હજુ કેમ પૂજા કરતા નથી ? કે જેથી પ્રારંભેલા કાર્યને ત્યાગ કરીને રહો છે?” ત્યારે રાજાએ કહ્યું કે- “હે પ્રતિહાર! મેં શું આરંભ્ય છે?” ત્યારે પ્રતિહાર બે કે–“હે દેવ! પ્રજ્ઞપ્તિ દેવતાની આરાધનાનું વિશેષ પ્રકારનું વિધાન આરંક્યું છે.” ત્યારે રાજાએ કહ્યું“ઠીક. મેં જાણ્યું, પરંતુ આનાથી શું ફળ છે? કેમકે આ સંસારનું સ્વરૂપ બાળકને ક્રિીડા કરવાના ધૂળના ઘર જેવું છે, જીવતર પાણીના ઉછળતા તરંગ જેવું ચંચળ છે, અને યુવાવસ્થા શરદ ઋતુના વાદળા જેવી છે, તો કયે વિદ્વાન માણસ પોતાના આત્માને આ લોક સંબંધી થોડા કાર્યને કલેશની કલ્પનામાં પાડે?” આ અવસરે પૂર્વે કહેલા પુરુષે રાજાના પગમાં પડી ફરીથી વિનંતિ કરી કે –“હે વિદ્યાધર રાજા ! નિવૃતિના દાનવડે આપ પ્રસન્ન થાઓ.” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! આ નિર્વતિ એટલે શું? અને દાન એટલે શું ?” ત્યારે તે પુરુષે કહ્યું કે –“હે દેવ! અનેક દુઃખરૂપી દાવાનળથી બળતા માણસને મરવું એ જ નિવૃતિ છે, તથા તે (મરણ) કરવામાં પ્રવર્તેલાના વિઘનો નાશ કરે, તે દાન કહેવાય છે.” ત્યારે વિદ્યાધર રાજાએ કહ્યું, કે–“હે મહાનુભાવ! તું મુગ્ધ છે, કેમકે પૂર્વે કરેલા દુષ્કૃતથી અનિષ્ટ(દુખ)ને પામેલા પ્રાણને માત્ર ૧. શાંતિ અથવા સુખ. Page #162 -------------------------------------------------------------------------- ________________ • પ્રભુને ત્રીજે ભવ-કિરણગ વિદ્યાધરને થયેલ દીક્ષા અભિલાષ. [ ૬૫ ] મરવાથી જ નિવૃતિનો લાભ થતો નથી, પરંતુ ત૫, નિયમ, જ્ઞાન અને થાનાદિકવડે તે દુષ્કૃતનો નાશ કરવાથી જ નિવૃતિ થાય છે, તેથી કરીને આ મરણના અધ્યવસાય( વિચાર) થી વિરામ પામ, અને સ્વભાવથી જ નાશવંત આ સંસારના સ્વરૂપની ભાવના કર.” આ પ્રમાણે જેટલામાં તે ખેચરરાજા તે પુરુષને યથાર્થ(સત્ય) કહે છે, તેટલામાં ઉદ્યાનપાળે આવીને હર્ષથી કહ્યું કે–“હે દેવ ! પિતાની સૌમ્યતા( સુંદરતા)એ કરીને ચંદ્રને પરાભવ ઉત્પન્ન કરનાર, તપના તેજવડે સાક્ષાત્ સૂર્યને પણ તિરસ્કાર કરનાર, અને ગંભીરતાએ કરીને સમુદ્રના ગંભીરપણાને નાશ કરવામાં પ્રધાન(મુખ્ય) એવા સુરગુરુ નામના સૂરિમહારાજ આપના ઉદ્યાનમાં સમવસર્યો છે.” આ પ્રમાણે સાંભળીને ભક્તિના પ્રકર્ષથી ઉછળતા ઘણા માંચવડે જેની કાયા કંચુકવાળી થઈ છે, એ તે રાજા જાણે કે ધનને નિધિ પ્રાપ્ત થયો હોય તેમ આસન ઉપરથી એકદમ ઊભો થા. બે વેત ચામરના ચલાવવામાં વ્યાકુલ થયેલી સ્ત્રીઓ વડે પરિવરેલ, હાથીના કંધ ઉપર બેઠેલા જેના મસ્તક ઉપર વેત છત્ર ધારણ કરાયું છે એ, તથા હર્ષથી ચંદન(રથ)માં, યાનમાં, વિમાનમાં અને વિવિધ પ્રકારના જપાન(પાલખી)માં બેઠેલા રાજાઓ વડે અને વિદ્યાધરવડે પરિવરેલે તે રાજા સૂરિમહારાજને વાંદવા ચાલે. તથા તત્કાળ ઉદ્યાનને પ્રાપ્ત થયો. ત્યાર પછી હાથીના પૃષ્ઠ ઉપરથી ઉતરીને તે રાજા સર્વ લોકો સહિત તે શ્રેષ્ઠ મુનિને ત્રણ પ્રદક્ષિણા કરીને, મોટા આદરથી વાંદીને અને તે મુનીશ્વરનો સભ્ય આશીર્વાદ પામીને ભૂમિપૃષ્ઠ ઉપર બેઠે. ત્યારપછી મુનીશ્વરે પણ ધર્મકથા શરૂ કરી, યથાસ્થિત ભવનું સ્વરૂપ કહ્યું, તથા પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, રસ અને અનુભાગવાળો કર્મપ્રકૃતિને બંધ પ્રકાશ કર્યો, ચોરાશી લાખ જીવાનિવડે વિસ્તારવાળે ચાર ગતિને સંસાર વર્ણવ્યે, ઘણું દુઃખ દેવાપણુએ કરીને પ્રમાદને દુષ્ટ વિલાસ પ્રકાશ કર્યો, તથા સત્ય જ્ઞાન વિના કરેલા તપ અનુષ્ઠાનવડે યુક્ત એવો મિથ્યા ધર્મ માત્ર વ્યંતરાદિક હીન ફળને આપનાર છે એમ પ્રગટ કર્યું. આ પ્રમાણે ધર્મને પરમાર્થ (રહસ્ય) કહ્યો ત્યારે પ્રતિબંધ પામેલા અને મોટા વૈરાગ્યને ધારણ કરનારા રાજા વિગેરે મસ્તક ઉપર બે હાથ જોડી બોલવા લાગ્યા કે “હે ભગવાન! આવો ઉપદેશ આપવાને આપના સિવાય બીજે કે જાણે છે અને બીજા કોને આ સજ્ઞાનને પ્રકર્ષ છે? અથવા આ પ્રમાણે પરોપકાર કરવાની ઈચ્છાવાળો બીજે કયું છે?આ પ્રમાણે બોલ્યા પછી વિદ્યાધરને રાજા કિરણગ પણ ચિત્તની અંદર ધર્મબુદ્ધિનો નિશ્ચય કરીને તથા સૂરિમહારાજને વાંદને પિતાને સ્થાને ગયો. ત્યારપછી સારા મતે, સારા ગે, ચંદ્રના બળની - અનુકૂળતાએ, સારે દિવસે, સારા નક્ષત્ર અને સારા લગ્ન સામંત રાજા વિગેરેની પાસે પિતાને સર્વવિરતિ ગ્રહણ કરવાને અભિલાષ કહીને રાજાએ પિતાને સ્થાને કિરણતેજ નામના રાજપુત્રને સ્થાપન કર્યો. હાથી, અશ્વ, ભંડાર અને કોઠાર વિગેરે પરિકર (સમૂહ) Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રરતાવ ૨ જો : તેને સોંપ્યા, અંત:પુરની સ્ત્રીઓને મેધ કર્યો, નગરના લોકોને ખમાવ્યા, જિનમંદિરાને વિષે અઠ્ઠાઇમહાત્સવ કર્યો, સાધુ અને સાધર્મિક લાકેાનુ ઉચિતતા પ્રમાણે સન્માન કર્યું, કેદખાનામાં બાંધેલા ગુનેગારાને છેડાવ્યા, તથા દીનાદિકને અનુકપાદાન અપાવ્યું. પછી કેટલાક રાજપુત્રા અને પૂર્વ કહેલા પુરુષની સાથે કિરણવેગ વિદ્યાધરેશ્વરે સૂરીશ્વરના ચરણની પાસે પ્રત્રછ્યા ગ્રહણ કરી. તે વખતે ખદિજનાએ તેની શ્લાઘા કરી, તે આ પ્રમાણે— “ હે નરનાથ ( રાજા )! તમે ધન્ય છે, તમે જ માટા પૂજ્યપણાને પામ્યા છે., તમારી કીર્તિ વડે બ્રહ્માંડ( જગત )રૂપી વાસણના મધ્યભાગને ઉજ્વળ કર્યાં, અમે માનીએ છીએ કે–તમારા નિર્મળ હસ્તકમળને વિષે મેાક્ષલક્ષ્મી રહી છે, કે જે તમે પાતે જ ચંદ્ર જેવું ઉજ્જવળ શીલ પ્રાપ્ત કર્યું. કાઈ પણ માણસ તૃણુને પશુ ત્યાગ કરવા ઇચ્છતા નથી, અત્યંત ક્રોધવાળી દુષ્ટ ભાર્યાના પણ કોઇ ત્યાગ કરતા નથી, સીવેલા (સાંધેલા) વસ્ત્રના કકડાને પણ લેાકેા તજતા નથી, પરંતુ હું વિદ્યાધર રાજા ! તમે માટું રાજ્ય, સુંદર અત:પુર અને ચતુરંગ સૈન્ય વિગેરેના જેમ ત્યાગ કર્યા, તેમ ખીજે કાઈ ત્યાગ નહીં કરે. હે દેવ ! હું વિદ્યાધર રાજા ! રાગને મથન કરનાર તમને એકને જ છેાડીને આ જગતમાં કયા કયા માણસ કામવડે વ્યાસ નથી થયા? મેાટા શણગારવાળી સ્ત્રીઆવડે એકદમ ધર્મથી કેાને કાને ચલાયમાન નથી કરાયા ? તથા આ પૃથ્વી ઉપર આશારૂપી પિશાચીવડે કાણુ પાપકર્મ નથી કરાવાયા ? માંહની દુષ્ટ ચેષ્ટા ભયંકર દુ`તિને કરનારી છે, એમ સર્વ માણસ જાણે છે, દુ:ખે કરીને દમન કરી શકાય એવા ઇંદ્રિયાના માટા સમૂહને પણ સર્વ માણસ જાણે છે, પરંતુ હે ભૂમિતિ ! ગુરુની પાસે સર્વવિરતિ ગ્રહણ કરીને રાગ રહિત અને ક્રોધ રહિત થઇને પૃથ્વી ઉપર તમે જેમ વિચરે છે, તેવા કાઇ પણ નથી. ’” આ પ્રમાણે સત્ય ગુરુની સ્તુતિ કર્યા છતાં પણ જરા પણ ગવને નહીં કરતા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ વિગેરે દુષ્કર તપ કરવામાં તપર, આકાશની જેમ આલંબન રહિત, વાયુની જેમ પ્રતિબંધ રહિત ગામ, કુલ વિગેરેને વિષે મમતાને ત્યાગ કરતા, સૂત્ર અને અને સારી રીતે ભણતા, ગામ, આકર અને નગરાદિકને વિષે વિહાર કરવા લાગ્યા. તથા ઇંદ્રની જેવી ઋદ્ધિના વિસ્તારની જેવા વૈભવના વિસ્તારવાળા કિરણતેજ રાજા ભુજાખળવર્ડ મળવાન લાખા શત્રુએને દળી નાંખી માટી રાજલક્ષ્મીને ભેાગવવા લાગ્યા. હવે સર્વ ક્રિયાના સમૂહને યથાર્થ જાણનાર કિરણવેગ વિદ્યાધર રાજષિ ગીતા થયા એમ જાણી ગુરુની આજ્ઞાથી એકલ વિહારની પ્રતિમાને અંગીકાર કરી, આકાશમાર્ગે ગમન કરીને વિશેષ પ્રકારની તપસ્યા કરવા માટે પુષ્કર દ્વીપામાં ગયા. ત્યાં શાશ્વતી પ્રતિમા આને વદના કરી. ત્યાર પછી મોટા હર્ષને ધારણ કરતા તે મુનિ વૈતાઢય ગિરિની પાસે રહેલા હૅમિગિરની સમીપે સર્વ પ્રાણીઓના સમૂહને ઉપદ્રવ કરવા વિગેરે દોષરહિત Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ત્રીજો ભવ-કુટ સર્વાંનું નરકગમન બાદ પુનઃ સર્પ તરીકે ઉપજવુ, [ ૬૭ ] પ્રતિમાએ રહ્યા. આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતી અતિ શુભ ભાવનાવાળા તે મુનિ દિવસેાને નિમન કરવા લાગ્યા. હવે આ તરફ પૂર્વે કહેલ પ્રગટ થયેલા માટા ગવાળા કુકુટ સ` મેટા હસ્તીના વિનાશ કરીને પેાતાની ઇચ્છા પ્રમાણે નિરંતર વધ કરવાની ઇચ્છાવાળા હાવાથી મેટા પાપના સમૂહને ઉપાર્જન કરી કાળના ક્રમવડે પ ંચત્વ( મરણ )ને પામ્યા, અને અધન્ય એવા તે યથાર્થ નામવાળી ધૂમપ્રભા નામની કેદખાના જેવી પાંચમી નરક પૃથ્વીને વિષે નારકી થયેા. ત્યાં તલ તલ જેવડા તેના કકડા થતા હતા, વજ્ર જેવા કુહાડાવડે તે કુટાતા હતા, મેાટા તીક્ષ્ણ મરછીવાળા ભાલાવડે ભેદાતા હતા, ચણાની જેમ ભઠ્ઠીમાં શેકાતા હતા, તીક્ષ્ણ ખડ્ગની ધારાવડે છેઢાતા હતા, શેરડીની જેમ ચત્રાવડે પીલાતા હતા, જાજવલ્યમાન અગ્નિથી તપેલી લેાઢાની શિલા ઉપર સુવાડાતા હતા, રાતા છતાં પણ તપેલ તાંબુ અને સીસું પીવરાવાતા હતા, મેટા ભારવાળા લેાઢાના રથમાં જોડાતા હતા, પાકેલા માંસના કકડાને અત્યંત ખવડાવાતા હતા, લાકડાની જેમ કરવતવડે વિશ્રાંતિ રહિત( નિર ંતર ) ફડાતા હતા, નીચે જાજ્વલ્યમાન અગ્નિવાળી કુંભીને વિષે પકાવાતા હતા, શિલાતળ ઉપર જેમ ધેાખીવડે વસ્ત્ર અળાવાય તેમ અળાવાતા હતા, તથા તપેલા સીસા અને તાંમાના રસને વહન કરતી નદીને વિષે નખાતા હતા. આ પ્રમાણે પરસ્પર નારકીએએ કરેલા મેાટા તીક્ષ્ણ દુ:ખના સમૂહને સહન કરતા તે સત્તર સાગરાપમ સુધી રહ્યો. હવે ત્યારપછી નારકનું આયુષ્કર્મ પૂર્ણ થયું ત્યારે ત્યાંથી નીકળીને તે જ સુવર્ણ શૈલની પાસેના નિકુંજને વિષે મહાદેવના ગળારૂપી વલયમાં રહેલા સર્પરૂપી લતાના જેવી સ્વચ્છ કાંતિવડે દિશાઓના છેડાને ઢાંકી દેતા, એક ચેાજનપ્રમાણુ શરીરના વિસ્તારવાળા, ઉદય પામતા સૂર્ય મંડળના રંગને અનુસરતા એ નેત્રવાળા અને અનેક પ્રાણીઓના સમૂહના સંહાર કરનાર માટે સર્પ થયેા. વળી મૂકેલા માટા ફુત્કાર( ફુંફાડા )રૂપી અગ્નિના કણીયાવડે મિશ્ર થયેલા દુ:સહુ ઉચ્છ્વાસવાળા, નચાવેલી ફણારૂપી પાટિયાવડે સૂર્યના કિરણેાના પ્રસારને રૂંધતા, પ્રિયંગુવૃક્ષના પાંદડા જેવા સ્વચ્છ અને દીર્ઘ શરીરની ભયંકર લંબાઇવડે તે શાલતા હતા, યમુના નદીના જળના પ્રવાહ જાણે પૃથ્વી ઉપર ઉતર્યો હાય તેમ તે શાભતા હતા. વિકસ્વર જયાપુષ્પની કાંતિવાળી રુષ્ટિની છટાવડે વનખંડને જલદીથી નવપલ્લવવડે મનેાહર કરતા હાય તેવા દેખાતા હતેા, તથા ક્રીડાવડે ઉછાળેલા પુંછડાના અગ્રભાગવડે ભાંગી નાંખેલા વૃક્ષના કડકડાટ શબ્દવડે ભયંકર, જાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અત્યંત સ્નેહવાળા વેદ ડ હાય તેમ શાલતા હતા. આ પ્રમાણે દુસહુ યમરાજના ભુજદંડ જેવા પ્રચંડ શરીરવાળા તે માટે સર્પ જાણે સાક્ષાત્ લાંખા અંજન પર્વતનું વલય હાય તેમ પૃથ્વી પર વિચરતા હતા. આવા પ્રકારના મેાટી ક્ષુધાથી Page #165 -------------------------------------------------------------------------- ________________ [૬૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૨ જો : () કલાંત શરીરવાળા, આહારને માટે આમતેમ ભમતા અને પાપકર્મથી ભરપૂર તે સર્વે કાંચનગિરિ(મેરુપર્વત)ની જેમ સ્વભાવથી જ નિશ્ચળ શરીરવાળા અને કાર્યોત્સર્ગમાં રહેલા તે કિરણગ વિદ્યાધર રાજર્ષિને જોયા. જોયા પછી તુરત જ પૂર્વભવમાં અભ્યાસ કરેલા અને ઉદયમાં આવેલા વેરના કારણથી ઉછળેલી મોટા કપરૂપી અગ્નિની જ્વાળાવડે દેદીપ્યમાન નેત્રવાળો તે ભયંકર, કર્કશ અને દઢ દાઢાના ઉઘાડવાવડે મુખરૂપી ગુફાને ફાડીને( ઉઘાડીને ) દોરડા જેવા લાંબા પિતાના શરીરવડે થાંભલાની જેવા ભગવાનના શરીરને વીંટીને અનેક સ્થાનેને વિષે હસવા લાગે, તે પણ સંસારના ભાવી સ્વરૂપની ભાવના કરનારા અને સારા ચારિત્રવાળા તે મુનીશ્વરે દુષ્ટ સર્ષ ઉપર જરાપણું કપ ન કર્યો. વળી એક તરફ કેઈપણ પ્રાણી અતિ ક્રોધથી કુહાડા વડે ભુજદંડને કાપે, અથવા બીજી તરફ કોઈપણ પ્રાણી તુષ્ટમાન થઈને તેના હાથને ચંદનવડે લીપે, તો પણ મુનિઓ સમાન દષ્ટિવાળા જ હોય છે. ચિરકાળ સુધી તિરસ્કાર કરાયા છતાં પણ મુનિ તેનો તિરસ્કાર કરતા નથી, અને હીલના કરાયા છતાં પણ પિતે બીજાની હીલના કરતા નથી, પરંતુ સુપ્રસન્ન દષ્ટિવડે બંધુની બુદ્ધિથી જુએ છે. કદાચ મેરુપર્વત ચલાયમાન થાય, તથા કદાચ પૃથ્વી પૃષ્ટ રસાતળમાં જાય, પરંતુ મોટું દુઃખ પામ્યા છતાં પણ મુનીશ્વરેનું ચિત્ત ક્ષોભ પામતું નથી (ચલાયમાન થતું નથી). આ પ્રમાણે તે મહાત્મા મોટા દર્પવાળા સર્પવડે તીક્ષણ દાઢા વડે ડસાયા છતાં પણ વિશુદ્ધ મનવાળા તે આ પ્રમાણે વિચારવા લાગ્યા. કર્મને ક્ષય કરવા માટે ઉદ્યમી થયેલા જીને ઉપસર્ગ કરનારા પ્રાણીઓ ધર્મને વિષે સહાયકારક થાય છે, તેથી તે શ્રેષના સ્થાનને પામતા નથી, પરંતુ તે ઉપકાર કરનાર છે, એમ ધારીને તે વિશેષ કરીને દાન અને સન્માન કરવા લાયક થાય છે, તેથી તે ચિત્ત! દુષ્ટ મનને દૂરથી ત્યાગ કરીને સમતાને ભજ. જો કે ચિરકાળ જીવતાં છતાં પણ મરણ તો અવશ્ય થવાનું જ છે, તેથી જે તે જલદી પ્રાપ્ત થાય, તો તેમાં અસમાધિનો અવકાશ શો છે ? ” આ પ્રમાણે પોતાના આત્માને સારી રીતે સ્થાપન (શાંત) કરીને, સિદ્ધ ભગવાનને આલેચના આપીને, અનશન ગ્રહણ કરીને તથા સર્વ જીવોના સમૂહને ખમાવાને પંચ પરમેષ્ઠીનું સમરણ કરવામાં તત્પર થયેલા તે કિરણગ મુનીશ્વર એવું કોઈ શુભ ધ્યાન પામ્યા, કે જે વડે કાળધર્મ પામીને અચુત કલપને વિષે અતિ ધન્ય દેદીપ્યમાન દેવ થયા; કેમકે અચુત શીલવાળાની અયુતમાં સ્થિતિ હોય જ, એમાં શું આશ્ચર્ય ? હવે મુગટ, કડા, કુંડલ અને ચૂડામણિવડે સર્વ અંગે શેભ, હર્ષ સહિત દેડતા પરિજનોએ મંગળના ઉચ્ચારવડે સન્માન કરાયેલ, તથા બાવીશ સાગરોપમના આયુષ્યવાળો તે દેવ નિરુપમ સુખસંપદાને ભેગવત, તે આયુષ્યને અર્ધ સમય જેવું માનતે અસંખ્ય કાળને નિર્ગમન કરવા લાગ્યા. હવે આ તરફ આ જ જંબુદ્વીપને વિષે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધાવતી નામની Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ચોથો ભવ-વજીનાભકુમારનો જન્મ [૬૯] વિજયમાં શુભંકરા નામની નગરી છે. તેમાં અતિ ઊંચા મોટા પ્રાકાર(ગઢ)વડે વીંટાયેલ હવાથી શત્રુને વિજય પ્રાપ્ત થયું છે એમ લોકવાણી સંભળાતી હતી. તેના રમણીય દેવમંદિર, ત્રિક, ચતુષ્ક, ચસ્વર અને ચરિયાના વિભાગે લાખ વાણીવડે પણ વર્ણન કરી શકાય તેવા નથી. મોટા ભાગ્યશાળી લોકે તેમાં નિવાસ કરે છે, ઇંદ્રની પુરીની જેમ તેમાં સદર દેવજનના સમહ શોભે છે. તથા મોટી રજત(ચાંદી'ની ભૂમિની જેમ લેભ રહિત ડાહ્યા માણસને સુખ આપનારી છે. તથા જે નગરીમાં દિવસના અંતે જ પ્રદેષ શબ્દ કહેવામાં આવે છે, કિંશુકના પુષ્પને વિષે જ કાળા મુખપણું કહેવાય છે, સૂર્યબિંબનો જ અસ્ત કહેવાય છે તથા કુલિંગીને વિષે જટાના આટોપની વિડંબના છે, પરંતુ માણસેને વિષે આ કાંઈ પણ નથી. તે નગરીને પ્રલય કાળના અગ્નિના ઉગ્ર પ્રતાપવડે શત્રુરૂપી જળાશયને સુકવી દેનાર, સદા ઉપયોગી વૈભવના વિસ્તારનું દાન કરવાથી દીન અને દુઃસ્થ જનેને સંતોષ પમાડનાર તથા જાણે સાક્ષાત પાંચમો લેકિપાલ હોય તેમ શોભતો વજુવીર્ય નામને રાજા પાલન કરે છે. વળી તે મેદિનીને ભેગી, માતંગની સંગતિવાળે અને ભેગી લકનો ભક્ત છે, તે પણ સ્વશુચિતાથી પવિત્ર અદ્વિજિહવ કહેવાય છેતે આશ્ચર્ય છે. તે રાજાને બીજી સર્વ સ્ત્રીજનથી અધિક રૂ૫ અને લાવણ્ય વડે મનોહર અંગવાળી, ગીત, વાજીંત્ર અને નૃત્યાદિક કળામાં પ્રવીણ, વિનયનું સ્થાનરૂપ, સૌભાગ્યનું ઉત્પત્તિસ્થાન, ગુરુજનના ચરણકમળની પૂજા કરવામાં તત્પર અને કમળના પત્ર જેવી મોટી શોભાવાળી લક્ષ્મીવતી નામની ભાર્યા છે. તેની સાથે દેવલેકમાં ઈંદ્રની જેમ પાંચ પ્રકારના મનહર અમૂલ્ય વિષયસુખને ભેગવતે તે રાજા રાજ્યનું પાલન કરે છે. કોઈક વખત તે કિરણગ દેવ બારમા દેવલોકથી આવીને તે રાજાની પટ્ટરાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પછી કાળને ક્રમે સારા પ્રશસ્ત દેહદના પૂર્ણ કરવાવડે પરિપૂર્ણ મને રથવાળી તે રાણીએ કાંઈક અધિક નવ માસ ગયા પછી પ્રશસ્ત શુભ મુહૂર્ત અને યોગને વિષે પુત્ર પ્રસ. તે સૂર્યની જે રાતા કર(કિરણ-હાથીવાળે થયે, શરીરે સારી ભાવાળે અને મહેલને ઉદ્યોત કરનાર થે. પછી બાર દિવસ વ્યતીત થયા ત્યારે તેનું વજના નામ પાડયું. અનુક્રમે તે કુમારપણું પામે. પછી ગુરુની પાસે સર્વ કળાઓનો સમૂહ તેને ગ્રહણ કરાવ્યો. પછી કાળના ક્રમે કરીને વિશેષ પ્રકારનું રૂપ, સૌભાગ્ય અને લાવણ્ય વડે મનહર યુવાનપણું પામે. તે યૌવનના વશથી તેની નિર્મળ મતિવાળી દષ્ટિ સારી રીતે વિસ્તાર પામી, પરાક્રમની સાથે તેનું વક્ષસ્થળ વૃદ્ધિ પામ્યું, ક્રોધ અને લેભ વિગેરેની સાથે તેનું ઉદર કૃશપણાને પામ્યું, અને નીતિના અનુસરવાની સાથે તેનું ભુજબળ પ્રસર્યું. વળી જે કે તે ત્રણ શક્તિને ધારણ કરે છે, જો કે સરવન (બાણના સમૂહ)ને મૂકતો નથી, અને જે કે શિખિ૧ વિદ્યા, મંત્ર અને વીર્ય (શરીર) આ ત્રણ શક્તિ. ૨ કુમાર ત્રણ શકિતને ધારણ કરે નહીં, સરવન એટલે કામદેવને ચૂકે છે, અને શિખિ એટલે અગ્નિને અથવા મેરને અડકે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૨ જો : (અગ્નિ)ને અડકતો નથી, તે પણ તે કુમાર કહેવાય છે, તે આશ્ચર્ય છે. હિમ(બરફ)ના સમૂહ જેવી ઉજવળ (ત) તેની કીર્તિ કોઈ પણ રીતે તે પ્રકારે પ્રવતી, કે જેમાં અનેક ચંદ્ર ઊગ્યા હોય તેવા આકાશની શોભાને ઢાંકી દે છે. તે મહાત્મા એક જ છે તે પણ બુદ્ધિમાન મનુષ્યએ અનેક પ્રકારે ભર્યો છે, તે આ પ્રમાણે-દાનમાં કર્ણ અને બલિરાજા જેવો, અને સત્યવડે દ્રોણાચાર્ય જેવો વિગેરે. આવા પ્રકારનો તે રાજપુત્ર કઈ દિવસ કેટલાક પ્રધાન પુરુષની સાથે અશ્વક્રીડા કરવા માટે નગરીમાંથી નીકળ્યો. જૂદા જૂદા શ્રેષ્ઠ અશ્વ ઉપર વાહન કરતા તેનું કપાળ પરિશ્રમથી ઉત્પન્ન થયેલા પરસેવાના બિંદુઓવડે વ્યાપ્ત થયું, તેથી વિશ્રાંતિ લેવા માટે નવા ઉલ્લાસ પામેલા મોટા પલ્લવ(પાંદડા)વડે જેની શાખાનો સમૂહ શણગાર્યો હતે, એવા કંકેલી વૃક્ષને તળીયે બેઠો. તે વખતે ત્યાં જ તેણે પ્રથમથી બેઠેલા, દૂર દેશથી આવવાવડે ક્ષીણ શરીરવાળા અને વૈવનને ઉલ્લંઘન કરેલા (વૃદ્ધ) એક પુરુષને છે. તે પુરુષ હર્ષથી વિકસ્વર નેત્રવાળો બનીને તાડપત્રમાં લખેલું કાંઈક આદર સહિત વાંચતે હતો. તે જોઈ રાજપુત્રે કૌતુકથી તેને પૂછ્યું કે-“હે પુરુષ! તું શું વાંચે છે ?” ત્યારે તે બોલ્યો કે-“બંગ દેશના અધિપતિ ચંદ્રકાંત નામના મહારાજાનું આ કાંઇક લેશમાત્ર ગુણકીર્તન છે.” ત્યારે રાજપુત્ર પિતાના હાથવડે તે ગ્રહણ કરીને વાંચવા લાગ્યું. “ઠેકાણે ઠેકાણે રૂપવાળા, યશવાળા, ત્યાગી(દાની), ભેગી અને પિતાના બાહુબળના ગર્વવડે બીજાથી ન જીતી શકાય તેવા ઘણુ રાજાઓ છે, પરંતુ બંગનાથને વિષે જેવો મટે મહિમા વિકસ્વર છે, તેવો બીજા કોઈ પણ રાજામાં દેખાતે નથી તથા કહેવા પણ નથી, એમ હું માનું છું. ઇંદ્રને હણાયેલા વિક્રમવાળો કરીને તેના ઐરાવણ હાથીને કણ લાવી શકે? તથા પંચાલ દેશના રાજાને કોણ વનવાસી કરે? અંગ દેશના રાજાએ કપટવડે ગ્રહણ કરેલી રૂપવતી નામની પુત્રીને તે રાજાને જીતીને બંગ દેશના રાજા સિવાય બીજો કોણ ગ્રહણ કરે? પ્રલય કાળના અગ્નિની જેવા ઉત્કટ મોટા કુંડવાળા પાતાલમાં રહેલી અતિ રૂપવાળી દેવતાની પાસે ઝંપાખંતપૂર્વક બંગ દેશના રાજા સિવાય બીજો કણ જાય? તથા ચંડસિંહને સારી રીતે સાધીને તેને બંગ દેશના રાજા વિના બીજે કેણ સર્વદા સહાય કરે ? તેથી કરીને આ જગતમાં તેને તુલ્ય કે છે?” આ પ્રમાણે વાંચીને તે રાજપુત્રનું મન મોટા કૌતુકથી વ્યાપ્ત થયું. અને આદર સહિત વિકસ્વર નેત્રને તે પુરુષ ઉપર નાંખીને તથા કપૂરના સમૂહવાળું તાંબલનું બીડું પિતાના હાથવડે તે પરદેશી પુરુષને આપીને આ પ્રમાણે તે રાજપુત્ર કહેવા લાગ્યું હે મુસાફર! તું સર્વથા સત્ય કહે કે-આ બંગ દેશને નાથ કોણ છે? તેણે શી રીતે ઇંદ્રને જીત્યો? અથવા એરાવણ હાથી શી રીતે ગ્રહણ કર્યો ? અથવા પંચાલ દેશના રાજાને શી રીતે વનવાસી કર્યો? અથવા તેની પુત્રીને અંગદેશના રાજાએ શી રીતે હરણ કરી? ફરીને પણ શી રીતે પાછી આણ? અગ્નિકુંડમાં રહેલી દેવતા પાસે શી રીતે ગયો? તથા વેતાળને શી રીતે સહાયકારક કર્યો?” ત્યારે તે મુસાફરે કહ્યું કે-“સાંભળે Page #168 -------------------------------------------------------------------------- ________________ હાજી પ્રભુને ચોથે ભવ-મુસાફરે વજનાભને બંગદેશના રાજાનું કહેલું દષ્ટાંત. [ ૭૧ ] બંગદેશના તિલકરૂપ ભૂજપુર નગરમાં અમારો સ્વામી ચંદ્રકાન્ત નામને રાજા છે, તે મહાત્માને દૂતે કહ્યું કે-“હે દેવ ! હું કાંઈક વિનંતિ કરું છું, આપ સારી રીતે સાંભળે-વિજયપુર નગરમાં વિજયદેવ રાજાની સૈભાગ્યસુંદલી નામની પુત્રી સમગ્ર કળામાં કુશળ છે. તેના વરને વિચાર કરવાને વખતે તેણીએ સખીના મુખવડે પિતાને કહેવરાવ્યું કે-“જે રાધાવેધના વિધાનને જાણતો હોય, તે મારું પાણિગ્રહણ કરે, અથવા ભગવાન અગ્નિ અને ગ્રહણ કરે. ” આ પ્રમાણે સાંભળીને વિજયદેવ રાજા મનમાં આકુળવ્યાકુળ થઈને આમતેમ શૂન્ય ચક્ષુને વિક્ષેપ કરવા લાગ્યા. તે વખતે તેને મંત્રીઓએ કહ્યું કે-“હે દેવ ! સ્થાન( કારણ ) વિના આપ આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળપણાને કેમ પામ્યા છો? આ કાળને ઉચિત રાધાસ્તંભાદિક કાર્ય કરાવો. રાજાઓને બોલાવો અને નગરમાં મહોત્સવ કરા.” ત્યારે રાજાએ કહ્યું કે આ યોગ્ય જ છે તેથી કાળને હાનિ ન પહોંચે તેમ ( ગ્ય અવસરે) આ સર્વ કાર્ય તમે કરા.” તે સાંભળીને “જેવી આપની આજ્ઞા’ એ પ્રમાણે તેની આજ્ઞા મસ્તક પર ધારણ કરીને સર્વે નકર વર્ગની પાસે તે કાર્ય શરૂ કરાવ્યું, અને નગરની બહાર મોટા વિસ્તારથી અખાડે (જોવાનું સ્થાન) કરાવ્યું. ડાબી અને જમણા ભમતા આઠ ચક સહિત, છેડે સ્થાપના કરેલી પુતળીથી યુક્ત અને અત્યંત સ્થિર જાડો સ્તંભ ઊભે ખોડ્યો, તથા દિશાઓમાંથી આવેલા રાજાઓને યોગ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યા. પછી હસ્તમેળાપને યોગ્ય પ્રશસ્ત લગ્ન જેવરાવ્યું. - સર્વ દિશામાં મોકલેલા ઉત્તમ પુરુષોએ આદરપૂર્વક નિમંત્રણ કરેલા ઋદ્ધિના વિસ્તારવડે મોટા ભૂમિપતિઓ આવ્યા છે, તેથી તમારે પણ ત્યાં આવવું.” આ પ્રમાણે તેના વચનના આગ્રહથી ચંદ્રકાંત રાજા પણ ત્યાં ગયે. વિશેષ કરીને આદરપૂર્વક યોગ્ય સત્કાર કરીને તે રાજાઓને પૂર્વે કહેલા પ્રાસાદમાં નિવાસ કરાવ્યો. હાથી, અશ્વ વિગેરેને રાજાએ યેગ્ય સ્થાન અપાવ્યું. હસ્તમેળાપનો સમય સમીપમાં આવ્યું. તે વખતે વિજયદેવ રાજાએ પ્રતિહારના મુખવડે સર્વ રાજાઓને કહેવરાવ્યું કે-“વિજયદેવ રાજા નેહપૂર્વક તમને કહે છે કે તમારે થોડી પણ અપમાનની શંકા કરવી નહીં, કેમ કે આ મારી પુત્રી રાધાવેધના પણ(અભિગ્રહ )વડે પરણવા લાયક છે. તેથી જે કઈ રાધાને વધશે, તેની તે ભાર્યા થશે. તેથી કેઈએ પિતાને પરાભવ થયે, એમ ભાવના કરવી નહીં.” આવું તેનું વચન સર્વ રાજાઓએ અંગીકાર કર્યું. લગ્નને દિવસ આવ્યો. તે વખતે વિજયદેવ રાજા પોતાના પરિવાર સહિત અખાડાની પૃથ્વી પીઠ પર બેઠો. બીજા રાજાઓ પણ અનુક્રમે ગ્ય સ્થાને બેઠા. નગરના પ્રધાન(મુખ્ય) જને પણ ગ્ય સ્થાને રહ્યા. તે વખતે મોટા શણગારવડે ગૌરવ શરીરવાળી, વેત અને સુગંધી પુષ્પની માળાને ધારણ કરતી, અને પ્રતિહારીને દેખાડેલા માર્ગવાળી સૌભાગ્યસુંદરી આવી અને સર્વ રાજાઓની સન્મુખ બેઠી. તેણીના દર્શનરૂપી ચંદ્રવડે રાજાઓના હદયરૂપી સમુદ્ર - ઉલાસ પામ્યા, અને વિવિધ પ્રકારના કામના વિકારો થયા. તે આ પ્રમાણે–એકે તત્કાળ Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ર જે ? તેણીના ઉપર વિકસ્વર દષ્ટિ નાંખી, બીજાએ મસ્તકને કંપવાળું કર્યું, બીજાએ પિતાનું ઊંચું કરેલું મુખ દેખાડયું, બીજાએ કપાટના જેવું વિસ્તારવાળું હૃદયસ્થળ દેખાડ્યું, તથા બીજાએ હર્ષ સહિત જાણે આલિંગન કરવાને માટે વિસ્તાર્યા હોય તેમ પોતાના હાથ વિસ્તાર્યા. આ અવસરે પ્રતિહારીએ પોતાના હાથરૂપી અંકુરાને ઊંચે કરીને કહ્યું કે-“હે દેવી! તે આ બંગાલ દેશને રાજા છે, કે જેની મતિ શાસ્ત્રને વિષે દૂર રહી છે. તે આ સિંધુ દેશને અધિપતિ છે, કે જે મહેંદ્ર રાજાને પ્રસિદ્ધ પુત્ર છે. હે! દેવી તે આ ચીન દેશને ક્ષત્રિય રાજા છે, કે જેણે યુદ્ધમાં રામને નિયંત્રણ (બંધન) રહિત કર્યો. હતો. તે આ કલ્યાણ દેશને અધિપતિ સુવ્રત નામનો છે, કે જેણે શત્રુસમૂહને ગર્વથી ભ્રષ્ટ કર્યો છે. તે આ દેવતાએ આપેલી શક્તિવાળે અને મંત્રસિદ્ધિની લકમીના સંગવાળો અર્જુન નામને અંગ દેશનો રાજા છે, કે જેને થોડું પણ દુષ્કર્મ રુચતું નથી. વળી આ શૃંગારસાર નામને સુંદર રાજા છે, કે જે સંગ્રામને વિષે નિશ્ચળપણાએ કરીને મેરુપર્વત જેવો છે, તથા હે દેવી ! તે આ દુખે કરીને વારી શકાય તેવી સેનાવડે ઉભટ (બળવાન) અને કર્કશ (કઠણ) દેવરાજ નામનો રાજા છે. હે દેવી ! જંગલ દેશ, આકાર દેશ અને કોશલ દેશના આ રાજાઓ હૂણ, વૈરાટ અને વત્સ વિગેરે દેશમાં ઉત્પન્ન થયેલા આ રાજાઓ મનહર રૂપવાળા છે, કે જેની પાસે દેવ વિગેરે પણ લજજા પામે છે. આ પ્રમાણે હે દેવી! અતુલ્ય વિક્રમવડે પ્રગટ કરેલી શક્તિવાળા, રૂપવડે કામદેવને જીતનારા અને ત્રણ લોકમાં પ્રશંસા પામેલા રાજાઓ તમને મેં દેખાડ્યા. હવે જે તમને રુચે, તેને તમે જલદી વરો.' આ પ્રમાણે પ્રતિહારીએ સર્વ રાજાઓ બતાવ્યા, ત્યારે રાજાએ આજ્ઞા આપેલા પ્રતિહારે મોટા શબ્દવડે આઘોષણા કરી કે–સર્વ કળાઓમાં કુતુહળતાવાળા અને વિજ્ઞાન જાણવામાં કુશળ હે રાજાઓ! તમે રાધાવેધ કરીને સાક્ષાત્ રાજ લક્ષ્મી જેવી આ વિજયદેવ રાજાની પુત્રીને પરણે, અને યૌવન સહિત આ જીવતરને સફળ કરો.” આ પ્રમાણે સાંભળીને પ્રથમ મોટા સંરંભને ધારણ કરતે, ધનુષ્ય અને બાણને હાથમાં લેતે અને બંદીજનવડે જય જય શબ્દ કરાતે માગધ દેશને રાજા ઊભું થયું. પછી રાધાને લક્ષ્ય કરીને જેટલામાં હજુ બાણને મૂકતો નથી, તેટલામાં તેના હાથમાંથી ધનુષ પડી ગયું, અને તેનું શરીર કંપવા લાગ્યું. ત્યારે લજજાથી તેના નેત્રે મીંચાઈ ગયા અને આસન ઉપર બેસી ગયે. પછી કિર રાજા પણ લક્ષ્યથી ભ્રષ્ટ થઈ વિલય (લજજાવાળ) થયા. એ જ પ્રમાણે બીજા રાજાઓ પણ ધનુર્વેદને વ્યાપાર કરવામાં નિષ્ફળ થયા, અને પિતાના આસન પર બેઠા. તે વખતે માણસોએ હાસ્યસહિત તાળીઓ પાડી. આ અવસરે પુત્રી સહિત વિજયદેવ રાજાનું મુખકમળ કરમાઈ ગયું, અને “હવે શું કરવું ? ” એમ વિચારી ઘણે ચિંતાતુર . તે વખતે જલદીથી સજજ કરેલા શ્રેષ્ઠ ધનુષ્યને ગ્રહણ કરી બંગ દેશના રાજા મહાત્માએ તેવી રીતે કોઈ પણ પ્રકારે એકાગ્ર મનવાળો થઈ અમૂહ (બરાબર) લક્ષ્ય રાખી બાણને મૂકયું, અને કેવળ રાધાને જ વધ કર્યો એમ નહીં, પણ ગર્વવાળા રાજા Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચેાથા ભવ–શક્ર રાજાને ચદ્રકાંત રાજાની થયેલ ઇર્ષ્યા. [ ૭૩ ] આના હૃદયને પણ વીંધ્યું. તે વખતે જય જય શબ્દ સહિત પ્રલયકાળના મેઘસમૂહના શબ્દ જેવા દુ:સહુ ચાર પ્રકારના વાજિંત્રા વાગ્યા, અને સૌભાગ્યસુંદરીએ ચંદ્રકાંત રાજાના કંઠમાં પેાતાની ચિત્તવૃત્તિની જેવી વરમાળા નાંખી. પછી માટી વિભૂતિવડે પાણિગ્રહણ (લગ્ન) થયું. તે વખતે ખીજા સર્વે રાજાએ ઘણી ઇર્ષ્યાને લીધે ઊભા થયા, અને યુદ્ધ કરવા ઉત્સાહવાળા થયા, તેમને મત્રીએ કહ્યું કે—“ ધનુર્વેદના મેાટા પ્રકને પામેલા પણ તમે જે આ લક્ષ્યવેધથી ચૂકયા, તે એક માનનુ મલિનપણું થયું, તથા શ્રીજી મલિનપણું એ કે-આ કુશળ કળાવાળા સાથે યુદ્ધ કરીને કાઇપણ પ્રકારે દેવયેાગથી અપમાન પામશે. તેા લેાકેાની હાસ્યપદવીને પામશે!; તેથી આ અધ્યવસાયથી વિરામ પામેા. હવે તા પાતપેાતાની ભૂમિ (દેશ) તરફ જાએ. ફરીથી કાણુ તમને આ પ્રમાણે નિવારણ કરશે ? ” આ પ્રમાણે મંત્રીએ કહેલા વચનને વિચારીને વિજયદેવ રાજાના પૂજા–સત્કારને અંગીકાર કર્યા વિના બીજા સર્વ રાજાએ ‘ફરીથી એવા કાઇ સમય આવશે ’ એમ મનમાં ઇર્ષ્યા કરતા જેમ આવ્યા હતા તેમ ગયા. હવે પછી મંગદેશના રાજા પણ મેટા ગૌરવ(સત્કાર)વડે કેટલાક દિવસ ત્યાં રહીને પછી સસરાએ આપેલ ઘણા હાથી, અશ્વ અને કાશ (ખજાના) વિગેરે સામગ્રી સહિત સૌભાગ્યસુંદરી રાણીની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. જેવામાં તે અ માગે ગયા તેવામાં ત્યાં વિજયપુર નગરમાં શક્ર નામે રાજા છે. તેને ચાર દાંતવાળા અને ચંદ્ર જેવા ઉજજવળ હાથી છે, તેથી તેનુ એરાવણુ નામ રાખ્યુ છે, તેથી કરીને જ તે રાજા બીજા રાજાઓ કરતાં અધિક હાથી, અશ્વ અને ભંડાર વિગેરે સામગ્રીના વિશેષપણાથી પેાતાના નામને યથાર્થ માનતા અને બીજા રાજાઓને તૃણુ સમાન જાણી તિરસ્કારતા હતા. તેણે તે વખતે ચરપુરુષના મુખથી સાંભળ્યું કે-“ ચંદ્રકાંત નામના રાજા આવી રીતે રાજાઓના સમૂહને આક્રમણ કરીને . ( હરાવીને ) પાતાની કળાના કુશળપણાથી વિજયદેવની પુત્રીને પરણીને પેાતાના નગર તરફ ાય છે. આ પ્રમાણે સાંભળીને ઉત્પન્ન થયેલા માટા ક્રોધવાળા તે રાજાએ શત્રુના સૈન્યને કપાવે તેવા સન્નાના હક્કો વગડાવ્યેા. ત્યારે ઢક્કાના શબ્દ સાંભળીને તરત જ યુદ્ધના આરંભ જાણીને તેનું ચતુરંગ સૈન્ય તૈયાર થયું. હુશિયાર પુરુષાએ શણગારેલા ઐરાવણુ નામના હસ્તીરાજ ઉપર ચડીને તે શક્રરાજા નગરની બહારના માર્ગે રહ્યો. પછી ક્ષેમકર, નરવીર, વીરાસન, સીમંધર, ધરણુ અને ધનદેવ વિગેરે સામત રાજાવડે ચૈતરફ પરિવરેલ તે શક્ર રાજાએ કેટલાક પૃથ્વીભાગ સુધી જઈને સ્ક ંધાવાર ( સૈન્યને પડાવ) કર્યાં, અને ખરાખર શીખવીને તને અંગદેશના રાજાની પાસે મેકલ્યા. તે તે જઈને ખગદેશના રાજાને કહ્યુ` કે—“ હું મહારાજા ! ક્રમ વિના પ્રાપ્ત કરેલી વિદ્યા, ભાર્યા અને રાજલક્ષ્મી પાછળ ( પર ંપરાએ ) અનુસરતી નથી, તેથી અમારી સેવા અંગીકાર ૧. બન્નર પહેરીને તૈયાર થવાના ઢાલ, ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો : કરીને તથા સૌભાગ્યસુંદરીને આપીને તમે ભયરહિત તમારા નગરમાં જાઓ, એમ અમારા સ્વામી શક્રરાજાની આજ્ઞા છે. અન્યથા ( એમ ન કરી તેા) યુદ્ધ કરવા તૈયાર થાઓ, પણુ નહીં સજ્જ થયેલા મને છળકપટથી જીત્યા,' એમ ખેલશે નહીં. ” તે સાંભળી ખંગરાજાએ કહ્યું કે- અહા ! દુષ્ટ શિક્ષાના ઉલ્લાપ કેવા છે ? જો કે કાઇપણ પ્રકારે આજીવિકાના અભિલાષી ગરીબ સેવકા કીડા જેવા હાવાથી તેવું ખાલી શકે છે, તા પણ તે અનાય શકરાજા આટલાવડે પણુ ગર્વ કરે છે, અને આટલાથી પણુ સ્થિર રહ્યો નહીં, કે જે આ ઘાસના કાઠા જેવા દુષ્ટ હાથીરૂપી કીડા છે, તેને પણ ઐરાવણુ એવા નામથી પ્રસિદ્ધિ પમાડ્યો. અહા! નિર્લજજ પણું અને આત્મસંતુષ્ટપણું ! અથવા ભલે તે કોઇપણ પ્રકારના હા. યુદ્ધરૂપી કસેાટીવડે જ પરાક્રમરૂપી સુવર્ણની પરીક્ષા થશે, તેથી આવી રીતે પરસ્પર ખરાબ વચન એલવાથી શું ફળ છે ? તેથી હું દૂત ! તુ જઇને તારા રાજાને કહે કે-જલદી યુદ્ધ કરવા તૈયાર થઇ જાઓ. ” તે સાંભળીને દૂત ગયેા, અને રાજાને સર્વ યથાર્થ નિવેદન કર્યું. ત્યારે શકરાજા ક્રોધ પામ્યા અને સન્નાહભેરી વગડાવી, તેથી ચતુરંગ સન્ય સજ્જ થયું, અને માટા મેટા ક્રોધના સંરભથી વ્યાપ્ત તે સૈન્ય ચાલ્યુ. મંગરાજા પણ ગરુડ વ્યૂહની રચનાના આરંભ કરતા અને અનુક્રમે વૃદ્ધિ પામતા યુદ્ધના ઉત્કવાળા થઈને તેની સન્મુખ રહ્યો. આ અવસરે વાયુવડે ઉછળતી વિચિત્ર જપતાકાવાળા અને મેટા હુક્કાના પાકારથી ઉદ્ધત થયેલા અને સૈન્યા મળ્યા, તથા પ્રલયકાળે ક્ષેાભ પામેલા પુષ્કરાવતા મેઘના સમૂહના ગારવ જેવા ગંભીર ભંભા, મૃદ ંગ, મલ અને ભેરીના ભાંકારવડે મિશ્ર દુંદુભિ વિગેરે વાજિંત્રા વાગવા લાગ્યા. પછી પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. તે આ રીતે.—ચાલતા પર્યંતની જેવા ભમતા મદોન્મત્ત હાથીઓને લીધે તે સ્થાન દુ:ખે કરીને ચાલી શકાય તેવું હતું. મેટા રથમાં બેઠેલા જોરાવર સુભટાની લડાઇથી ભગ્ન થયેલા બીકણ પુરુષા નાશી જતા હતા, નિરંકુશ દુષ્ટ હાથીના સમૂહના મળવાવડે રથના અવા ત્રાસ પામતા હતા, તીક્ષ્ણ ખથી છેદાયેલા મસ્તકની નીકના લાહીની ધારાવડે તે પૃથ્વી રાતી થઇ હતી, પ્રચંડ ભુજાદ ડવર્ડ કુંડળરૂપ કરેલા ધનુષ્યથી મૂકેલા ખાણેાના વરસાદ થતા હતા, પરસ્પર લાંબા કરેલા હાથના પ્રહારવટે ચાદ્ધાના માટો ક્રોધ વૃદ્ધિ પામતા હતા, અતિ ઉગ્ર મુદ્ગર લાગવાથી ચૂરાઇ જતા મસ્તકવાળા અશ્વાના અવાજથી તે સ્થાન ભય ંકર થતું હતું, અત્યંત તુષ્ટમાન થયેલા ખખ્ખરવાળા શૂરવીરાવડે શત્રુના ઘાત થતા હતા, ઊંચા કરેલા ભુજના ગવડે પ્રચ ́ડ જના વીરાને ખેલાવતા હતા, તીક્ષ્ણ અગ્રભાગવાળા ક્ષુરપ્ર(દાતરડા)વડે ઘણા કાળ સુધી ધ્વજાના સમૂહ કપાતા હતા, હાથની તાળીઓ વગાડવાથી કાળ( મૃત્યુ )રૂપી મેાટા વેતાળના હલમેટલ શબ્દ (કાલાહલ) કરતા હતા, દંડને કાપવાથી પડી ગયેલા છત્રાવડે પૃથ્વીપીઠ ઢંકાઈ જતુ હતું, શૂન્ય આસનવાળા ભમતા માટા ગજેંદ્રોના ભયથી પૃથ્વી ઉપર રહેલ મનુષ્યેાના સમૂહ એકઠા થયા હતા, આડે રસ્તે લાગેલા રુધિરના Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચાથા ભવ–મંગરાજે શક્રરાજના કરેલ પરાજય. [ ૭૫ ] પ્રવાહવડે અવા અને માણસા હરણુ કરાતા હતા ( ખેંચાતા હતા ), આ પ્રમાણે દુઃખે કરીને જોઇ શકાય એવુ... અને સર્વ દિશામાં આકદના શબ્દથી ભયંકર અને અત્યંત નાચ કરતા ઘણા કબધા( ધડ )વડે ન્યાસ તે યુદ્ધ થયું. આ પ્રમાણે પ્રચંડ, વિસ્તારવાળા અને ઘણા શ્રેષ્ઠ રથા ભાંગી જવાથી, મેાટા સામત રાજાએ પડી જવાથી અને અનેક સુભટા તૂટી જવાથી ( વિયેાગ પામવાથી ) પેાતાના સૈન્યને ક્ષય સહન કરવાને અસમર્થ એવા શક રાજાએ તના મુખવડે ખગરાજાને કહેવરાવ્યું કે-“ આ નિરપરાધી મનુષ્યાના સમૂહના વધવડે શું ફળ છે ? માત્ર તું અને હું યુદ્ધ કરવા લાગીએ. ” ત્યારે ખગરાજાએ તે અંગીકાર કર્યું. પછી શક્ર રાજા એરાવણ હાથીના સ્કંધ ઉપર ચડીને યુદ્ધભૂમિમાં આવ્યા, અને મેટા રથમાં બેસીને ખંગરાજા પણ આવ્યેા. પછી બન્નેનું યુદ્ધ થવા લાગ્યું. શક રાજાએ યમરાજાની ભૃકુટિ જેવી ભયંકર શક્તિ તેના પર મૂકી, તે વખતે નિરંતર મૂકેલા ખાણેાના નાંખવાવડે તે શક્તિને દૂર કરીને ખંગરાજાએ હાસ્યપૂર્ણાંક કહ્યું કે–“ હણાયેલી શકિતવાળા તારા ઉપર હવે મારે પ્રહાર કરવા ચેાગ્ય નથી, પરંતુ કેવળ ઉપેક્ષા કરેલા શત્રુએ મેાટા સર્પની જેમ સુખકારક થતા નથી. ” આ પ્રમાણે કહીને તેણે તેના ઉપર ખણુની પરંપરા ફેંકી, તે વડે તેના છત્રના દંડ છેદાયા, ધ્વજપટના સમૂહ કાપી નાંખ્યા, હસ્તીપકની સાથે જ ધનુષ્યને નિર્જીવ (પ્રત્યંચા રહિતજીવ રહિત ) કર્યાં, ત્યારે જાજવલ્યમાન કાપાગ્નિવાળા શકે રાજાએ માટા પ્રયત્નથી તીક્ષ્ણ ધારવડે ભયંકર વજા તેના ઉપર ફ્રેંકયુ. ત્યારે આવતા એવા તે વજ્રને ખંગરાજાએ તેવા કોઇપણ પ્રકારે મેટા મુદ્ગરવડે પ્રહાર કર્યા, કે જેથી અયેાગ્ય સ્થાને મૂકવાવડે કાપ પામેલ તે વજ પાછું વળીને શકરાજાના વક્ષ:સ્થળને ભેદીને પૃથ્વીતળમાં પેસી ગયું. તે વખતે જીવિત રહિત થયેલ શક્રરાજા શ્રેષ્ઠ હાથી ઉપરથી નીચે પડ્યો, તે વખતે “ અહા ! સારું યુદ્ધ થયું. ” એમ જાણી તુષ્ટમાન થયેલા આકાશરૂપી આંગણામાં આવેલા મટા દેવાના સમૂહે રણુજી શબ્દ કરનારા ભ્રમરાવડે વાચાલ ( શબ્દ કરતી ) પુષ્પવૃષ્ટિ કરી, જય જય શબ્દ કર્યાં, અને વિજય દુંદુભિ વગાડ્યા. ત્યારપછી યુદ્ધની સીમામાં પડેલા સુભટાનુ` ચેાગ્ય કાર્ય કરવામાં સેવક વર્ગને નીમીને તથા ઐરાવણુ ગજેંદ્રને ગ્રહણ કરીને ખંગરાજા આગળ ચાલ્યા, તેવામાં મા માં સૌભાગ્યસુંદરીના લગ્ન સમયે આવેલા પંચાલ વિગેરે દેશના રાજાએ યુદ્ધ કરવા માટે પ્રાપ્ત થયા. તે વખતે મંગરાજાએ તેઓને જણાવ્યું કે—“ અરે ! શું તમે શક્રરાજાને વૃત્તાંત સાંભળ્યેા નથી ? કે જેથી આ પ્રકારે મહાકેાપરૂપી અગ્નિમાં શલભપણ પામવાના ઉત્સાહ કરે છે ? ” તે સાંભળી તેના વિજયને જોવા( જાણવા )ને વ્યાકુળ થયેલા ડાવાથી પાતપાતાના મંત્રીઓદ્વારા સર્વ જાણીને યુદ્ધના ઉત્સાહ રહિત થયેલા સ રાજાએ જેમ આવ્યા હતા તેમ પાછા વળ્યા. પરંતુ યમરાજે જાણે જોયા ઢાય તેવા પંચાલ દેશના રાજા મત્રીજનાએ ઘણી રીતે નિષેધ કર્યા છતાં પણ મંગરાજાની સાથે યુદ્ધ કરવા ઊઠ્યો ( તૈયાર થયા ). આ અવસરે મેઘનાદ નામના સેનાપતિએ ખગનાથ "" Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ર જો : રાજાએ વિનંતિ કરી કે “હે દેવ! આ પંચાલ રાજા સાથે યુદ્ધ કરવા મને આદેશ આપ, આપને તેની સાથે યુદ્ધ કરવું અત્યંત અનુચિત છે. લુવાર જે પણ (અયોગ્ય) પુરુષ પુરુષને જોવાલાયક પણ નથી, તે પછી આ પંચાલનું તો શું કહેવું ? તેથી તેની સાથે યુદ્ધને વ્યાપાર બંધ કરો.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ કાંઈક હાસ્યવડે ફરકતા હેઠવડે આ સારું કહ્યું ” એમ બોલીને પોતાના હાથવડે તેને તાંબલ આપીને ઘણું હાથી, અશ્વ, રથ અને સુભટ સહિત વિદાય કર્યો. તરત જ તે પંચાલ રાજાની સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયો. અને શિલ્ય, ભાલા, ભલય, સબ્બલ અને નારાચ વિગેરે શાસ્ત્રના સમૂહ ફેંકીને તે સેનાપતિએ તત્કાળ પંચાલ રાજાને બળરહિત કરી નાખે; તે પણ કેપથી ઊંચી થયેલી ભૂકુટિના ભગવડે જેનું કપાળ જોઈ ન શકાય એવે, અત્યંત અભિમાનરૂપી ધનવાળો અને વારંવાર મંત્રીઓએ નિષેધ કર્યા છતાં પણ તે પંચાલ રાજા વિવિધ પ્રકારની યુક્તિવડે રક્ષણ કરનાર સર્વ સુભટે નાશ પામે છતે પણ શ્રેષ્ઠ હાથીને ત્યાગ કરી પૃથ્વી ઉપર ઊતરીને પ્રહાર કરવા લાગ્યો. તારી અને તેમના સમૂહવડે આકાશતળને જાણે ઢાંકતે હોય તે, સેનાપતિએ તત્કાળ મૂકેલા ચક્રવર્ડ જેનો તીરી અને બાણને સમૂહ છેદી નાંખે છે તે, નિઃશ્વાસ મૂકો અને મૂખની જેમ વિલખાપણને પામેલે તે પંચાલ રાજા થયા. ત્યારપછી મલની જેમ પ્રચંડ ભુજદંડને નચાવતે તે રાજા સેનાપતિની સાથે બાહુવડે યુદ્ધ કરવા તૈયાર થયે. ત્યારપછી એક ક્ષણવાર પરસ્પર આપેલા હાથના ઘાતથી જર્જરિત શરીરવાળા તે બને ઊંચે કૂદવું, નીચે પડવું અને આડુંઅવળું ફરવું, વિગેરે ચેષ્ટાવડે અત્યંત મજબૂત તે બને સમર્થ શરીરવાળા, તે બને અલવિદ્યામાં કુશળ હતા, તે પણ સેનાપતિએ પંચાલરાજાને બાંધે અને તેના ગર્વનો ઉત્સાહ નાશ પામ્યા. પછી તેને બંગરાજાની પાસે નાંખે. અથવા તો પિતાની શક્તિને નહીં જાણનાર મનુષ્યને આ કેટલું માત્ર છે? તે વખતે શ્યામ મુખવાળા, મીંચાયેલા નેત્રવાળા, વચનના વ્યાપાર રહિત અને અત્યંત શોભા રહિત જાણે મરી ગયેલ હોય તેવા તેને જોઈને તરત જ બંગરાજાએ કરુણાવડે તે રાજાને બંધનથી છોડાવીને તેના રાજ્ય ઉપર તેને સ્થાપન કર્યો. પરંતુ ઉત્પન્ન થયેલા સંતાપવાળે તે રાજા રાજ્યને નહીં ઈચ્છતે હેવાથી સંગ રહિત થઈને તાપસીની મધ્યે તાપસની દીક્ષા લઈને તેણે વનવાસને જ સ્વીકાર કર્યો. ત્યારપછી વિજયલક્ષમી જેના વક્ષસ્થળમાં પ્રાપ્ત થઈ છે એવા અને બંદીના સમૂહ ગવાતા મોટા શત્રુઓના વિજય સાંભળવાથી વિસ્મિત થયેલા અને મુનિ થયેલા ચરટેએ જેને માર્ગ છેડી દીધું છે, એવો તે બંગરાજા થોડા દિવસમાં પિતાના નગરની સમીપે પોંચો. તે વખતે ફરકતી વિવિધ પ્રકારની ધ્વજાઓના આડંબરવડે મનોહર, સાફ કરેલા ૧. વાજિંત્ર વિશેષ. Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચોથા ભવ–ઉપાધ્યાયે કરેલ વિજયાનું વન. [ ૭૩ ] ત્રિક, ચતુષ્ટ, ચવર, ચતુષ્પË અને મહાપથવાળું તથા સ્થાને સ્થાને બાંધેલા માંચા ઉપર નાચ કરતી નાટકડીના વ્યાપારવાળું તે નગર થયુ. તથા નગરના પ્રધાન લેાકે વડે અનુસરાતા તે રાજા સૌભાગ્યસુ ંદરી સહિત પાતાના મહેલમાં પેઠા. પ્રધાન લેાકેાએ માટું ભેટછું આપીને તેને નમસ્કાર કર્યા. પછી પ્રથમની જેમ તે રાજ્યના કાર્ય ચિતવવા લાગ્યા. પછી કાળના અનુક્રમે સૈાભાગ્યસુંદરી દેવીને સર્વ શુભ લક્ષણવાળી પુત્રી ઉત્પન્ન થઇ, અને તેના પિતાએ વિજય કરવાથી તેનુ વિજયા એવું યથાર્થ નામ પાડયું. બીજા પણ નિધાનની પ્રાપ્તિ વિગેરે અભ્યુદય થયા છે તેથી તે મંગરાજા વિશેષે કરીને તુષ્ટમાન થયા. પછી તે વિજયા શુકલપક્ષના પ્રતિપદના મૂર્તિમાન ચંદ્રની જેમ દિવસે વૃદ્ધિ પામતા શરીર અને કળા કૌશલ્યાદિક ગુણવાળી, સમુદ્રની વેળાની જેમ લાવણ્યવાળી અને લક્ષ્મી સહિત હરિની જાણે મૂર્તિ હાય તેમ તે કેટલાક દિવસને છેડે ખાલ્યાવસ્થાને ઓળંગી ગઇ. તેવામાં કાઇક દિવસે ત્યાં જ્ઞાનગ નામના નૈમિત્તિક ( જોશી ) આન્યા. તેને મંગરાજાએ દાન, સન્માન વિગેરેવડે પ્રસન્ન ચિત્તવાળા કરી, સુખાસન પર બેસાડીને પૂછ્યું કે હું નૈમિત્તિક ! સર્વથા પ્રકારે સારી રીતે વિચારીને કહેા, કે આ મારી વિજયા પુત્રી કાની ભાર્યો થશે ?” ત્યારે પ્રશ્નના ખળથી ભાવિ ભાવને જાણનારા તેણે નિશ્ચય કરીને કહ્યું કે હું દેવ ! આ તમારી પુત્રી શુભકરા નગરીના પરમેશ્વર વજ્રથી રાજાના પુત્ર વજ્રનાભ નામના રાજકુમારની ભાર્યાં થશે, પરંતુ કેટલેાક કાળ ગયા પછી થશે. ” તે સાંભળી રાજાએ તેના પૂજોપચાર કર્યા, અને તે નૈમિત્તિક પેાતાને ઘેર ગયેા. પછી રાજાએ તે પેાતાની પુત્રીને વિશેષે કરીને ગંધ, નાટ્ય, ચિત્ર, પત્રચ્છેદ્ય વિગેરે કળા ગ્રહણ કરવા માટે વિશ્વકર્મા નામના ઉપાધ્યાયને સોંપી. ઉપાધ્યાય પણ અતિ કુશળપણાએ કરીને તે રાજકન્યાને માટી બુદ્ધિના પ્રક થી સમગ્ર વિશેષને વિચારનારી હાવાથી સર્વ કળામાં કુશળ કરીને પછી રાજા પાસેથી પંચાંગ પ્રસાદને પ્રાપ્ત કરીને પેાતાની જન્મભૂમિ અંગદેશમાં ગયા. અને ત્યાં અંગરાજા પાતાના બાલમિત્ર હાવાનો તેના દનને માટે કેટલાક પુરુષા સહિત તથા અંગરાજાએ આપેલા પંચાંગ પ્રસાદવડે પેાતાના શરીરને શણગારીને રાજભવનમાં પ્રાપ્ત થયા. ત્યાં રાજાને જોયા, રાજાએ તેને પ્રણામ કરી આસન આપ્યું, તે ચેાગ્ય સ્થાને બેઠા. પછી અંગરાજાએ ભાદર સહિત તેને પૂછ્યું કે—“ હું ઉપાધ્યાય ! આટલા લાંબા દિવસ તમે કયાં રહ્યા? તથા આ પંચાંગ પ્રસાદની પ્રાપ્તિ કયાંથી થઈ ? ” ત્યારે ઉપાધ્યાયે કહ્યું કે— હે દેવ ! આટલા ઘણા દિવસ હું. અંગદેશમાં રહ્યો હતા. ત્યાં ચંદ્રકાંત નામના રાજાની પુત્રીને કાળક્ષેપ વિના સમગ્ર કળાના સમૂહ ભણાવવાથી પ્રસન્ન થયેલા તે રાજાએ મને આ પંચાંગ પ્રસાદના લાભ કર્યો છે. ” તે સાંભળીને અંગરાજાએ કહ્યું કે—“ હૈ ઉપાધ્યાય ! તે કન્યાનું નામ શું છે ? અને તેનુ રૂપ કેવું છે ? કે જેને કળાગ્રહ કરાવવાથી તુષ્ટમાન થયેલા રાજાએ આવેા માટેા પ્રસાદ કર્યો ? ” ઉપાધ્યાય આલ્યા કે હે દેવ ! નામથી ܕܕ Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ ૨ જો : : અને અર્થથી તે વિજયા છે, પરંતુ રૂપને તે કદાચ નિરંતર વાણીને વિસ્તાર કરનાર ચાર મુખવાળો બ્રહ્મા કહેવાને પાર પામી શકે.” તે સાંભળીને વિશેષ ઉલ્લાસ પામેલા કૌતુકવાળા અંગરાજાએ કહ્યું કે–“તે પણ કાંઈક તેનું સ્વરૂપ કહે.” ઉપાધ્યાયે કહ્યું કે–“જો એમ હોય તે સાંભળ.– હે નરેશ્વર ! હું એમ માનું છું કે–તેણના મુખનું લાવણ્ય જોઈને જાણે લજજા પાપે હેય તેમ ચંદ્રમા આકાશમાં ઊડી ગયો છે. પાકેલા બિંબ પુષ્પની શોભાને હરણ કરનાર તેણીના એકને જાણીને (જોઈને) જાણે પરાભવથી ભય પામ્યા હોય તેમ વિદ્ધમે (પરવાળા-રત્ન) પિતાને આત્મા સમુદ્રના જળમાં નાંખે છે. તેણીના ઊના (સાથળના) સૌભાગ્યથી જાણે પરાજય પામી હોય તેવી એક રંભા (કેળ) વનમાં લીન થઈ છે, અને જાણે તેણીના રૂપથી પરાભવ પામી હોય તેવી બીજી રંભા (અસર) સ્વર્ગમાં ગઈ છે. પુષ્ટ અને ઊંચા બે સ્તનવડે શોભતું તેણીનું હૃદય જાણે કે દ્વારને વિષે રહેલા બે સુવર્ણકળશવાળું કામદેવનું ઘર હોય તેમ શોભે છે. હે નરેશ્વર ! તેણીના એક એક અવયવનું સારી રીતે વર્ણન કરતાં પાર આવે તેમ નથી, તેથી સર્વ અંગની સુંદરતાનું વર્ણન તે દૂર રહો. વળી વધારે હું શું કહું? અનુપમ ગુણરૂપી રત્નથી વિભૂષિત થયેલી તેવી સ્ત્રી આ જીવેકને વિષે સંભળાતી નથી અને દેખાતી પણ નથી. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે અંગરાજા તેણીનું દર્શન થયું નથી તો પણ તત્કાળ ઉલ્લાસ પામેલા કામદેવરૂપી મોટા પિશાચથી જાણે પરાભવ પામ્યો હોય, અને જાણે મેહરૂપી મહાગ્રહવડે નિગ્રહ(કેટ) કરાય હાય તેમ તેના જ ધ્યાનમાં રહેલ તથા કમળના પત્ર જેવા દીધું નેત્રવાળી તેણીને જ પિતાની પાસે(સમુખ), પાછળ અને બને પડખે રહેલી છે એમ માનતો બેલવા લાગે કે હે દેવી ! આ પ્રમાણે ચપળતાથી સર્વ ઠેકાણે સંચાર કરતી તું મારા અર્ધ. સિંહાસન ઉપર બેસીને સ્થિર કેમ થતી નથી?” તે વખતે ઉપાધ્યાયે કહ્યું કે–“હે દેવ! કેમ આવો ઉલાપ કરે છે(બબડે છે) તે દેવી કયાં છે? તમે કયાં છે? આ તે કથા માત્ર જ છે.” તે સાંભળી પિતાના આત્માને સ્થિર કરી લજજા સહિત રાજાએ કહ્યું કે–“હે ઉપાધ્યાય! તમે કહો છો એમ જ છે, પરંતુ અમે તેણીના જ એક ધ્યાનમાં તત્પર હોવાથી એવી રીતની જે તેને અમે જોઈએ છીએ, અને બોલીએ પણ છીએ.” એમ કહીને પિતાના હાથવડે તાંબલ આપીને તે ઉપાધ્યાયને રજા આપીને તે અંગરાજા એવા કેઈક પ્રકારના કામના પરાધીન પણાને પામે, કે જેથી કરીને તે રાત્રિને જાણતો નથી, દિવસને જાણ નથી, દુઃખને જ પામે છે, સુખના લેશને પણ પામતે જ નથી, તથા ઘરને અરણ્ય જેવું માને છે. અહો ! કામને મેહ કેવો અતિ વિષમ છે? આ પ્રમાણે કાણની જેમ ચેષ્ટારહિત તે રાજા જેટલામાં વ્યાકુળ અવસ્થાવાળો રહે છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ તા પ્રભુને ચોથે ભવ-અંગરાજાના આગ્રહથી વિદ્યાધરે કરેલ વિજયાનું અપહરણ. [ ૭૯ ] તેટલામાં ચિરકાળની સંગતવાળા એક ખેચરે(વિદ્યાધરે) આવીને તેને કહ્યું કે-“હે નરેંદ્ર! યેગીની જેમ ત્યાગ કરેલા વ્યાપારવાળા થઈને તમે કેમ આવી રીતે રહ્યા છો ? જે કાંઈ કામ હોય, તે મને કહે, આવી રીતે તમે મુંઝાઓ નહીં.આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તેની સન્મુખ જોઈને કહ્યું કે-“આ આસન છે, તેના ઉપર હે મહાભાગ્યવાન ! તમે જલદી બેસો.” તે વખતે ખેચરે તેને વારંવાર પૂછયું ત્યારે રાજાએ લજજાને ત્યાગ કરી વિજયા સંબંધી પિતાનું સર્વ વાંછિત કહ્યું. એટલે વિદ્યાધરે કહ્યું કે “હે નરનાથ! માતાપિતાએ આપેલી કન્યાને પરિગ્રહ અને અભિલાપ કરવો ગ્ય છે, એ જ સપુરુષને માર્ગ છે, તેથી કદાગ્રહને છોડી દે. અનીતિના વિરોધરૂપી દંડને ધારણ કરનારા તમારી જેવાને આવું કાર્ય અનુચિત છે.”. ત્યારે અંગરાજા બે કે- “હે મહાભાગ્યશાળી ! એમ જ છે, પરંતુ પ્રેમને પરાધીન થયેલા મારા હૃદયને ઉન્માર્ગે ગયેલા લવણસમુદ્રનાં કલની જેમ નિગ્રહ કરવાને હું શક્તિમાન નથી.” ત્યારે વિદ્યાધરે કહ્યું કે “જે આ પ્રમાણે જ હોય, તો હું તે રાજકન્યાને મારી વિદ્યાના બળવડે અહીં લાવીને તમને સંપું, પરંતુ તેણીની ઈચ્છા વિના અસત્ પ્રવૃત્તિને તમે ત્યાગ કરશે.” રાજાએ કહ્યું કે“હે પ્રિય મિત્ર! તું ચિરકાળ જીવ. એ જ પ્રમાણે કર. પ્રથમ તો તેણીનું દર્શન જ હો. બાકીનું તે તારા વચનના આગ્રહથી હું અન્યથા પ્રકારે કરીશ નહીં.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે કુવલય(પિયણ)ના પત્ર જેવા કાળા આકાશમાં તે વિદ્યાધર ઉપડ્યો, અને એક નિમેષના અર્ધવડે જ ચંદ્રકાંત રાજાના ભવનને પ્રાપ્ત થયા. તેટલામાં સંધ્યાકાળ થ, કમળના વનો કરમાઈ ગયા, ચક્રવાકના જોડલા જૂદા પડ્યા, અને કંકુના રસ વડે જાણે રંગાયું હોય તેવું આકાશતળ થયું. સૂર્યથી રહિત થએલી દિવસરૂપી લક્ષમી પક્ષીઓના શબ્દવડે રૂદન કરતે સતે કુરલાવલિની જેમ ગળી ગયેલી અંધકારની છે શોભવા લાગી. રાતા અરુણના કર(કિરણ)વડે તાડન કરવાથી તૂટી ગયેલા હદયના હારથી પડી ગયેલા તારાઓ મોતિની જેમ શોભવા લાગ્યા. અંધકારના સમૂહરૂપી જળની રાશિવાળા અને ચંદ્રના કિરણે વડે ઉજજવળ થયેલા આકાશમાં પર્વત, વન અને કાનન સહિત આખી પૃથ્વી જાણે સાક્ષાત ડૂબી ગઈ હોય તેમ જોવામાં આવ્યું. આવી રીતે રાત્રિને સમય પ્રવર્યો ત્યારે રાજકુમારી વિજયા કેટલીક દાસચેટીથી પરિવરેલી સંધ્યાનું કાર્ય કરીને જોવામાં ઊભી થઈ, તેવામાં મશ્કરીના મિષથી કાળા વસ્ત્રવડે તેને ઢાંકીને વિદ્યારે ઊંચી કરી, અને અંગરાજાને સેંપી. તે વખતે વાંછિત અર્થ પ્રાપ્ત થયે એમ જાણીને તે રાજા અતિ સંતુષ્ટ થયો, “હવે તમારે બળાત્કારથી આનું કાંઈ પણ પ્રતિકૂળ કરવું નહીં. ” એમ સોગન દેવાપૂર્વક ખેચર નિષેધ કર્યો, પછી તે ગયે. ત્યારપછી અંગરાજા તેને અનુકૂળપણે આદરસત્કાર કરવા * ૧. દાસ અને દાસીથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો : લાગ્યા, તા પણ નિરંતર શાકથી ઝરતા અશ્રુના પ્રવાહવડે વ્યાકુળ નેત્રવાળી તે જરા પણુ રાવાથી વિરામ પામી નહીં, અને પાનભાજનના ત્યાગ કરી “ હા ! પિતા ! હા! માતા ! ” એમ વારંવાર ઉલ્લાપ કરવા લાગી, તથા ડાબા હસ્તના તળીયા ઉપર મુખ કમળને મૂકી, દીઘ અને ઉષ્ણુ નિ:શ્વાસવડે એષને સુકાવી દેતી, તથા વારવાર પેાતાના દેશની સન્મુખ જોતી તે અંગરાજની પુત્રીને અગરાજાએ મધુર વાણીવડે કહ્યુ કે–“ હું દેવી ! કાઇપણ મનથી પણ તારું' અનિષ્ટ કરશે નહીં, તેા તું શા માટે સંતાપ કરે છે ? સર્વથા પ્રકારે શરીરની સ્થિરતા કર, વ્યાકુળતાના ત્યાગ કર, હું થાડા દિવસમાં જ તેવું કરીશ, કે જેમ તુ તારા ઘરને ઢાંકીશ. ” આ પ્રમાણે સત્ય વચનવડે તેણીના શાકના વિકાર કાંઈક શાંત કરી દિવસને છેડે સમાન વયવાળી દાસચેટીની પાસે કાઇપણ પ્રકારે તેણીને કાંઇક ભાજન કરાવ્યુ, તથા નાટ્ય, પટ્ટ અને ખેટ વિગેરેનુ કાતુક પ્રગટ કરવાવડે તેણીને વિનાદ કરવા પ્રારંભ કર્યાં. આ તરફ્ ચંદ્રકાંત રાજાના મહેલમાં રાજપુત્રીના નહીં જોવાથી દાસીએના સમૂહના “ અરે ! વિજયા કયાં ગઈ ? કયાં ગઇ? ” એમ માટા કાલાહલ ઉન્મ્યા. આ કાલાહલ સૌભાગ્યસુંદરીએ અને રાજાએ સાંભળ્યેા કે-વિજયાને કાઇએ હરણુ કરી છે. તે વખતે શેાકના સમૂહથી શ્યામ મુખવાળા થયેલા રાજાએ રાણી સહિત રાજ્યકાર્યના ત્યાગ કર્યાં, અને ભાજન પણ કરતા નથી. તે જાણી મંત્રીજનાએ રાજાને કહ્યું કે હે દેવ ! આપે આ શુ આર'બ્લ્યુ' ? આવા વ્યવહાર તા સ્રીંજનને ઉચિત છે, પરંતુ દાવના ઉપાયને જાણુનારા તમારે આ ચેગ્ય નથી. ” રાજાએ કહ્યુ કે “ એમજ છે..તેથી હું ! મંત્રીએ ! તમે કહેા કે કયા ઉપાયવડે વિજયા પુત્રીની પ્રવૃત્તિ જાણવી ? અથવા આવા પ્રકારના અનને કરનાર દુરાચારી કેાણુ હશે ? ” પ્રવેશ કરતા અને બહાર નીકળતાના રંગની પંક્તિ( પગલાં )ના રહિતપણાથી ભૂમિ ઉપર ચાલનારાવડે આ હરણુ કરાયેલી સંભવતી નથી, પરંતુ કદાચ ખેચરરાજાવડે જ હરણુ કરાઈ હાય એમ સંભવે છે. પરંતુ ખેચર, દેવ, ભૂત, યક્ષ અને રાક્ષસ વિગેરે કોઇપણ આપણા વિરોધી નથી, કે જે આવું અનુચિત કાર્ય કરે. તાપણુ દૈવે આ કર્યું. એમ હું માનું છું. ” ત્યારે મંત્રીએ મેલ્યા કે—“ હે ! દેવ ! એમજ તર્ક કરાય છે. તાપણુ ઉપાય જ ઉપેય વસ્તુને સાધનાર છે. તેથી તેના જાણવાના ઉપાયમાં પ્રયત્ન કરવા જોઈએ. ” ત્યારે રાજાએ કહ્યું કે “ નિપુણ બુદ્ધિવાળા તમારે જ આના ઉપાય ચિતવવા. ’ ત્યારે સભ્યપ્રકારે નિશ્ચય કરીને મંત્રીએ કહ્યું કે હે ! દેવ ! કુળદેવી ભગવતી કાત્યાયનીને વિશેષ પ્રકારની પૂજાવર્ડ સંતુષ્ટ કરીને તેની પ્રવૃત્તિ પૂછવી, એમ અમાને ઉપાય ભાસે છે. ” રાજાએ કહ્યું-“ આ જ ઉપાય સારા છે, કેમકે દેવતા વિના બીજો કાણુ આવા પ્રકારના અતદ્રિય પદાર્થ કહેવાને શક્તિમાન હોય ? ” આ અવસરે વિરાધગુપ્ત નામના ܕܕ Page #178 -------------------------------------------------------------------------- ________________ • પ્રભુને ચે ભવ-ભાગુરાયણે બંગરાજાને આપેલ મંત્ર. [ ૮૧ ]. મંત્રીપુત્રે કહ્યું કે–“હે! દેવ! દેવતાના ઉપચાર માર્ગ દુર્લય (દુખે કરીને જાણી શકાય તે) અને ઘણે દુઃખદાયી હોય છે. તેથી હું કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છું છું.” રાજાએ કહ્યું—“વિશ્વાસપૂર્વક (હિંમતથી) કહે.” ત્યારે વિરાધગુપ્ત કહ્યું – “વામ માર્ગમાં નિપુણ ભાગુરાયણ નામના અમારા ગુરુ છે, તે અનેક મંત્રતંત્રમાં કુશળ છે, તેથી આ બાબતમાં તેને પૂછવું યોગ્ય છે.” ત્યારે રાજાએ કહ્યું “મંત્રીપુત્રે સારું કહ્યું. તેથી આપણે જાતે જ તેના ચરણમૂળમાં જઈએ, કાળક્ષેપ કરે એગ્ય નથી.” તે સાંભળી બીજા સર્વ મંત્રીઓએ તે અંગીકાર કર્યું. ત્યારપછી રાજા વિરાધગુપ્ત મંત્રી અને પરિમિત (થોડા) પરિજન સહિત ભાગુરાયણની પાસે ગયે. ત્યાં વિશેષ પ્રકારે ઉચિત સેવા કરીને આસન ઉપર બેઠો. પછી વિરાધગુપ્ત તે ગુરુને રાજાના આવવાનું પ્રયોજન કહ્યું, ત્યારે ભાગુરાયણે કહ્યું કે–બહે! દેવ! આવા પ્રકારની દુઃસાધ્ય વસ્તુને સાધવામાં સમર્થ ચંડસિંહ વેતાલને મંત્ર છે. તે વેતાલ કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ (રાત્રિએ) સમશાનને વિષે રાતા કણવીરના પુષ્પો વડે એક હજાર ને આઠ વાર જપ કરવાવડે સાધવા લાયક છે. તે વખતે ભયંકર ઉપસર્ગના સમૂહ પ્રાપ્ત થાય તે જરા પણ ક્ષોભ પામ નહીં.” આ બાબત રાજાએ અંગીકાર કરી, ત્યારે ભાગુરાયણે તેને મંત્ર આપે. તે મંત્રને સાધન સહિત સારી રીતે અવધારણ કરીને રાજા પોતાને ઘેર ગયે. ત્યાં રાણીને આ સર્વ વૃત્તાંત કહો. તેણુએ પણ તેની પ્રશંસા કરી. ત્યારપછી ક્રમે કરીને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિને સમય આવ્યે, ત્યારે જે પ્રકાર કહ્યા હતા તે પ્રકારની પૂજાની સર્વ વસ્તુઓ સહિત તે વંગરાજા યમની જિહા જેવી ઉગ્ર તરવાર હાથમાં ધારણ કરીને કેઈન જાણવામાં ન આવે તેમ (ગુપ્તપણે ) એકલો જ રાજમહેલથી નીકળીને નગરીની ઉત્તર દિશાના માર્ગમાં રહેલા મોટા સ્મશાનમાં ગયો. તે કેવું હતું ? - ' વિકટ અને ઉદ્ભટ વૃક્ષોના અગાધ કટરમાં કડકડાટ શબ્દ થતો હતો, ઘુરઘુર શબ્દ કરતા ઉગ્ર ઘુવડાના ભયંકર શબ્દવડે ત્રાસ ઉત્પન્ન થતું હતું, સળગતા અગ્નિની ચિતામાં બળતા મુડદાના હાડકાને તડતડ શબ્દ થતો હતો, પિતાની માતા જેવી રીછડીના મોટા ઉલ્લાપ શબ્દવડે ભયંકર હતું, ચેતરફ ફેલાતા પરૂના સમૂહવાળા માંસને ગ્રહણ કરવા માટે વેતાળ એકઠા થયા હતા, ચરબી અને રુધિરનું પાન કરવાને આધીન થયેલા પિશાચો પરસ્પર તાળીઓ વગાડતા હતા, એક ઠેકાણે મુંડને ખંડન કરવામાં પક્ષીઓના સમૂહ તીક્ષણ ચાંચને વ્યાપાર કરતા હતા. બીજી તરફ અર્ધ બળેલા અતિસ્નિગ્ધ મડદાની ગંધવડે દુસહ હતું, એક તરફ વિરને બોલાવવાપૂર્વક શ્રેષ્ઠ માંસ માંગવામાં આવતું હતું, બીજી તરફ ભૂતનો સમુદાય કપટથી રોવામાં તરફ વ્યાપારવાળે હતે, આ પ્રમાણે પૂર્વ જન્મમાં કરેલા ઘણા પાપરૂપી વૃક્ષનું જાણે ફળ હોય, અને જાણે પ્રત્યક્ષ નરક હેય, તેવું અનિષ્ટ સ્મશાન પણ રાજાએ જોયું. Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો : હવે તે સ્મશાનમાં રાજાએ એક ઠેકાણે મ`ડળ આળેખ્યુ, દિશાઓમાં અળિદાન નાંખ્યુ. ખખતર ખાંધ્યું. નાસિકારૂપી વંશના અગ્રભાગ ઉપર નિચળ ઢષ્ટિસ્થાપના કરી, ચસિ' વેતાલના મંત્રનું સ્મરણ પ્રારંભ્યું, અને ઉચિત સમયે રાતા પુષ્પવડે જાપ શરૂ કર્યાં. આ પ્રમાણે જેટલામાં એકાગ્ર મનવાળા મહાત્મા પ્રસ્તુત પદાર્થના નિર્વાહ માટે પ્રવી, તેટલામાં પૃથ્વીવલય ક્ષેાભ પામ્યું ( કંપવા લાગ્યું), કુળપતા જાણે પરસ્પર યુદ્ધ કરવા પ્રવો હોય તેમ ચલાયમાન થયા, સમુદ્રો પણ જાણે પરસ્પર દર્શનને માટે હાય તેમ ઉછળેલા ઘણા જળના કલ્લેાલેાવડે પૃથ્વીને ભીંજવીને એકપણાને પામ્યા, તારાએના સમૂહ પણ પેાતાનું સ્થાન મૂકીને જાણે રસાતળમાં પડ્યો હાય તેવું થયું, સૌભાગ્યસુંદરી વિગેરે અંત:પુરના લેાક પણ “ હું નાથ ! હે નાથ ! હૈ હૃદયવલ્લભ | ફરીથી તમારું દર્શીન અમને દુર્લભ છે” એમ જાણે ખેલતા હાય તેવા તે લેાક કાઇએ પલાલના પૂળાની જેમ ઊંચા કરીને દિશાઓમાં ફૂંકયા હાય તેવા દેખાવ થયા. આ પ્રમાણે ઘણું ખરામ પાતે જોતાં છતાં પણ તે વગરાજા “આ વેતાલની કરેલી માયા છે ” એમ જાણી પેાતાના ધ્યાનમાં સ્થિર થયા. આ અવસરે ક્ષય (પ્રલય) કાળના મેઘના ગજા રવ જેવા ભયકર હાસ્યને કરતા અને હાથમાં કર્તિકા(કાતર)વાળા તે વેતાળ ત્યાં પ્રાપ્ત થયા, અને ખેલવા લાગ્યા કે “ હું રાજા! આ તેં શું આરંભ્યું? કેમકે બુદ્ધિમાન માણસેાને વિચાર્યા વિના કાર્ય કરવુ ચેાગ્ય નથી. જો જેમ તેમ (ગમે તે રીતે) મ ંત્રાદિકનું સાધન પ્રાપ્ત થતું ડાય, તા આ લાક ખેતી, વેપાર વગેરે કાર્ય માં શા માટે કલેશ પામે ? જે જીવા થાડું પણુ શરીરનું દુ:ખ સહન કરવાને સમર્થ નથી, તેએ પેાતાના જીવને ત્રાજવામાં નાંખવા જેવા આવા કાર્યોંમાં કેમ પ્રવૃત્તિ કરે ?” ત્યારે રાજાએ કહ્યું કે-“અરે નીચ જનને ચેાગ્ય આવુ વચન તું કેમ આલે છે ? જેમ તેમ ખેલનારાની કઇ શાલા હાય ? અને શી રીતે ગુરૂપ (માટાપણુ) હોય ? જો તારી જેવા પણ ચિત્તની વૃત્તિને વિચાર્યા વિના સ્વચ્છ દપણું આવું ખેલે તા દેવાની જ્ઞાનવાળી વાણી પણ નાશ પામી. અથવા તા આ કહેવાથી શું? અહા ! અત્યંત દુષ્કર એવું પણ શરીરને દુઃખકારક કાર્ય મને તું કહે, કે જેથી સ ́પૂર્ણ` રીતે હું મારા આત્માની અપકીર્તિને દૂર કરું.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે ચંસિંહે કહ્યું કે “ પ્રથમ તા શેષ પદ્યાર્થીના વિસ્તાર કહેવાવડે સર્યું, ક્ષુધા અને તૃષાવડે મારું શરીર અત્યંત ગ્લાનિ પામેલું છે, તેથી તેના પ્રતિકાર કરવા માટે કાંઇક પણ ઉપાયને તું વિચાર. ” ત્યારે રાજાએ કહ્યું કે—“ આ તા થાતું જ છે. પાસે જ રહેલા અળિદાનનુ ઈચ્છા પ્રમાણે ભાજન કર, અને સરાવરમાંથી પાણી પી. ’ ત્યારે ચ’સિંહે કહ્યું કે—“ અહા ! મૂર્ખતા ! કે જેથી રાક્ષસ જન શુ' ખાય ? અને શું પીએ ? એટલુ પણ તું જાણતા નથી ? ' રાજાએ કહ્યું—“ ઠીક, મેં જાણ્યું, કે માંસ અને રુધિર છે. પરંતુ આ ભક્ષ્ય રાક્ષસનું છે, તમારે વેતાલને આ ભક્ષ્ય નથી. ” ચંડિસ હું કહ્યું કાર્ય ને આશ્રીને રાક્ષસ અને વેતાલનુ' થાડું જ અંતર છે. '' રાજાએ કહ્યું,—“ હાસ્યવટે સર્યું. માંસનુ` લેાજન Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચોથા ભવ–અંગરાજાના સાહસથી સાધિત થયેલ વૈતાલ. [ ૮૩ ] અંગીકાર કરે.. ” ચંડસિંહે કહ્યું,—“ જો એમ હાય, તે। આ મારું કપાલ ( પાત્ર ) ભરી દે. ” ત્યારે રાજા તીક્ષ્ણ ખવડે પેાતાના જબ્રાદિક પ્રદેશાને છેદીને માંસ આપવા પ્રવી, અને ખીજો ( વેતાલ ) તેને ખાવા લાગ્યા. પરંતુ થાડુ ખાધા પછી તેણે કહ્યું કે—“ મને અત્યંત તૃષા લાગી છે, તેથી હવે મારે ખાવું ઉચિત નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે—“ ભૂખ્યા પ્રાણીએ જળ પીવું નહીં, અને તૃષાવાળા પ્રાણીએ લેાજન કરવું નહીં, કેમકે પહેલ' કરવામાં જલેાદરના વ્યાધિ થાય, અને ખીજી કરવામાં રુચિના નાશ થાય.” તે સાંભળીને “ અહે! આ વૈદ્યવિદ્યામાં કુશળ છે ” એમ હાસ્ય કરીને રાજાએ પાતાના શરીરની નસે છેદીને રુધિર કાઢ્યું, તે પણ કપાલને ઊંચું કરી તેમાં આવેલું રુધિર પીવા લાગ્યા. ત્યારપછી તેની તૃષા શાંત થઇ, એટલે ફરીથી માંસભક્ષણમાં તત્પર થઇ એલ્યે કે—“ અરે ! ૨ ! આ તા ચેાડુ' જ છે, મારે અર્ધ આહાર પણ થયા નથી.” એમ વારંવાર ખેલવા લાગ્યા, ત્યારે રાજાએ કહ્યુ કે—“હું ભદ્રે ! કેમ તું ઉત્સુક થાય છે ? જે પ્રકારે સોંપૂર્ણ ઈચ્છાવાળા તુ થઈશ, તે પ્રકારે હું કરીશ.” એમ કહીને રાજાએ પેાતાનુ સર્વ અંગ કાપ્યું, અને સ` માંસ આંખ્યુ, તે પણ તેની ભાજનની ઈચ્છા શાંત થઇ નહીં, ત્યારે “શૂરવીર પાનવડે શુદ્ધ થાય છે” એમ વિચારતા મહાસત્ત્વવાળા રાજા પેાતાના ડાબા હાથવડે પેાતાના કેશપાશને પકડીને તથા બીજા ( જમણા ) હાથવડે ખર્ડુને પકડીને પાતાની કધરા છેવા લાગ્યા. તે કધરા અછેદાણી ત્યારે “અહા ! મહાસાહસ ! અહા ! મહાસાહસ ! ” એમ ખેલતા વેતાલ મોટા પ્રયત્નવર્ડ રાજાના હાથમાંથી ખડુંને ગ્રહણુ કરીને પેાતાની દિવ્ય દેવશક્તિથી તેના શરીરના પ્રહારની પીડાના નાશ કરી તેના પગમાં પડી વિનંતિ કરવા લાગ્યા. "" “હે દેવ (રાજા)! ભયથી કંપતા શરીરવાળા સેંકડા સાધક જીવેા દેખાય છે, આવા પ્રકારના માટા ભયાનકના કહેવાવડે પણ સર્યું, સર્વ અંગના છેદવાવડે માંસ અને રુધિર આપવું, તેમાં પણુ મસ્તકના કાપવાવડ પેાતાના જીવિતને તૃણુ સમાન ગણવું એ માટુ' આવ્ય છે. તેથી કરીને હવે આ ઘણા પ્રકારના કલેશની કલ્પનાએ કરીને સયુ", હવે તારા સાહસરૂપી ધનથી ખરીદ કરાયેલ હું સદા તારા દાસ છું. હવે સાધનની વિધિને મૂકી દે, મારે કરવા લાયક કાર્ય દુઃસાધ્ય હાય તે પણ મને કરવા આજ્ઞા આપ, આથી ખીજી મારી કાંઇપણ ગતિ નથી. ” તે સાંભળીને રાજા સ્વમની જેમ અને ઇંદ્રજાળની જેમ સ્વાભાવિક શરીરની સ્થિતિ જોઇને મેાટા શાક પામ્યા, અને “અરે રે ! ક્ષુધા તૃષાથી કુશ શરીરવાળા આને માટે મારું શરીર કાંઇ પણ ઉપયેાગમાં આવ્યુ નહીં, તેથી અહા ! ના પ્રયાસ નિષ્ફળ થયા, ” એમ વિચારીને મેલ્યા કે—“ પર કાર્યંને સાધવા સિવાય ખીજું શું કાર્ય વર્ણન કરાય? તેથી હે મહાયશસ્વી! હવે પ્રસ્તુતને કરા. ” ત્યારે તે વૈતાલ મેલ્યા કે—“ હૈ વગાધિપતિ દેવ ! ઉત્તમ જાતિવાળાને તે આ સર્વ દૂરથી જ (અત્યંત) નિષેધ કરાયું છે, પરંતુ આ તા મેં પરીક્ષા કરવા માટે જ કર્યું છે; તેથી "" Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ર જે ? તમે પ્રસન્ન થાઓ (શોક ન કરે). જે કરવા લાયક કાર્ય હોય તે કહે.” તે સાંભળીને રાજા સિદ્ધ કાર્યવાળે અને અક્ષય શરીરવાળો થયેલ હોવાથી દેવતાના પૂજે પચારને સર્વ વ્યાપાર સમાપ્ત કરીને વારંવાર આજ્ઞાને માગતા વેતાલને કહેવા લાગ્યું કે–“હે ભદ્ર ચંડસિંહ! તું મારા આદેશને સાંભળ. વિજયા નામની મારી પુત્રી કોણે હરણ કરી છે? અને તે કેવી સ્થિતિમાં છે. તે સારી રીતે નિશ્ચય કરીને તું કહે.” ત્યારે વેતાલે ઉપયોગ આપીને કહ્યું કે –“હે દેવ! અંગદેશને અધિપતિ રાજા છે, તેને બાલમિત્ર જ્ઞાનગર્ભ નામના ઉપાધ્યાયે પંચાંગ પ્રસાદને લાભ પૂછવાના પ્રસંગે વિજયાના રૂપાદિક ગુણને સમૂહ તેને કહ્યો, ત્યારે તે રાજાને કોઈક પ્રીતિની અધિકતા એવી થઈ કે જેથી તન્મયપણાએ કરીને વર્તતે તે મદન્મત્ત અને મૂચ્છિત જે થયે. તે વખતે તેને પૂર્વના સંગતવાળા એક વિદ્યાધર મિત્રે જે, અને તેની પાસે આવીને આગ્રહથી તેવી રીતે પૂછયું, કે જેથી તે રાજાએ પિતાને સર્વ અભિલાષ તેને કહ્યો. તેને આગ્રહ જાણીને તે વિદ્યારે વિજયાનું હરણ કરી તેને રાજાને સેંપી છે. હવે જે તમારે આદેશ હોય તે તેણીને હું લાવું.” ત્યારે રાજાએ કહ્યું-“એમ જ છે. તારે અસાધ્ય શું હોય? માત્ર જે તું તેણીને લાવે તે અમારું કાપુરુષપણું (કાયરપણું) થાય. તેથી તું મને તે અંગાદિપને દેખાડ, કે જેથી મારા પરાક્રમવડે હું તેણીને લાવું.” તે સાંભળીને “જેવી દેવની આજ્ઞા” એમ બોલીને વેતાલે ખની સહાયવાળા તે પૃથ્વી પતિને ઊંચે ઉછાળે, અને તે એક નિમેષ માત્રમાં જ જાજ્વલ્યમાન દીવાઓની પ્રભાવડે જેમાં અંધકારને નાશ થયે છે એવા અંગરાજની શાભૂમિને પ્રાપ્ત થયે ત્યાં સુખે સૂતેલા અંગરાજને જે. તે વખતે ચંદ્રકાંત રાજાએ ગ્ય સ્થાને ઊભા રહીને અંગરાજને કહ્યું કે–અરે રે! દુરાચારી! લેક વ્યવહારને ત્યાગ કરનાર! તું આવું અકાર્ય કરીને હજુ સુધી પણ નિદ્રાથી ભરાયેલે સુવે છે? પિતાની દુષ્ટ ચેષ્ટાને તું સંભારતે નથી? અથવા ઘણે તિરસ્કાર કરવાથી શું? શસ્ત્ર ગ્રહણ કર, અને પોતાના હાથની કુશળતા દેખાઇ.” આ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે બગાસા ખાતે તે અંગરાજા હાથમાં ખરું લઈને શીધ્રપણે ઉક્યો, તેની સન્મુખ ઊભે રહ્યો, અને કહેવા લાગ્યું કે અરે! તું કોણ છે? આવી રીતે અનુચિત કેમ બેલે અને કેમ યુદ્ધ કરવા ઉત્સાહ કરે છે?” ત્યારે વંગરાજાએ પિતાને વૃત્તાંત કહો. ત્યારે પરમાર્થને જાણીને અંગરાજા “આ પૃથ્વી વીર પુરુષવડે ભેગવવા લાયક છે,” એમ બોલતા સાંભળવાને સન્મુખ થઈ પ્રહાર કરવા પ્રવર્યો. ત્યારે તેના કરેલા ઘાતને છેતરીને વંગરાજાએ કહ્યું કે–“દુષ્ટ ચેષ્ટાવડે હણાયેલા તારા આ તીર્ણ ખનું શું કામ છે? સેંકડો યુદ્ધમાં વિજય પામેલા ખ દુઃસાધ્યના ઉપર વાપરી શકાય છે. તેથી તેને તે હું એક મુષ્ટિના પ્રહારવડે જ યમરાજને ઘેર મોકલું છું.” આ પ્રમાણે કહીને તે બંગરાજાએ અંગરાજાને મુષ્ટિવડે તથા પ્રકારે કોઈપણ રીતે હ, કે જે પ્રકારે તેના ઘાતથી તેનું શરીર ધ્રુજી ગયું, અને Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચોથા ભવ–અંગ અને અંગરાજાનું મિલન. [ ૮૫ ] હાથમાંથી ખર્ડુ પડી ગયું ત્યારપછી પગના ભારથી ભૂમિતળને કંપાવતા, સરભવાળા અને પરસ્પર ઘાત કરનારા તે બન્ને મહુની જેમ યુદ્ધ કરવા પ્રવો. તે બન્ને યુદ્ધ કરતા હતા ત્યારે મસ્થાનના ઘાતથી વિકલ થયેલા અંગવાળા અને મૂચ્છોવડે મીંચાયેલા નેત્રવાળા અંગરાજા ધસ દઈને પૃથ્વીતળ ઉપર પડ્યો. તે વખતે વંગરાજાએ વિચાર્યું કે—“ અહા ! આ યુદ્ધના વ્યાપાર અકસ્માત કેમ વિચ્છેદ પામ્યા ? હજુ પણ યુદ્ધની આ ખરજ તે જ અવસ્થાવાળી કેમ રહી છે? તેથી આને હું સજ્જ કરું, જો કાઇપણુ પ્રકારે આ ચૈતન્ય પામીને સન્મુખ પ્રહાર કરવા પ્રવતે તા સંગ્રામનેા રસ વૃદ્ધિ પામે. ” એમ વિચારીને પ્રસન્ન થયેલા વગરાજાએ ઠંડા જળના બિંદુવર્ડ, રેશમી વસ્રના કામળ વાયુવડે અને અંગનુ મહઁન કરવાવડે તેના ઉપચાર કરવા શરૂ કર્યું. એક ક્ષણ માત્ર ગયા ત્યારે તેની મૂર્છા નાશ પામી, તેથી ષ્ટિ પ્રસારીને તેણે વ’ગરાજાને બધુની જેવા વતા જોયા. ત્યારપછી તેની યુદ્ધ કરવાની ઇચ્છા નાશ પામી, અને ગુરુની જેમ તેને નમવા માટે ઊભા થયા, તે વખતે યુદ્ધના ભંગથી ભય પામેલા વગરાજાએ તેને હાથવડે પકડ્યો અને કહ્યું. “ હું અંગરાજા ! કેમ આ પ્રમાણે પ્રસ્તુતના વિઘ્નને તું કરે છે? આ જીવનમાં તારી જેવા કાઇ પણ સુભટ વિદ્યમાન નથી. જો કાઇ પણ પ્રકારે વેલડીનું મથન કરવામાં સિંહની જેમ હાથના વ્યાપાર તે મૂકી દીધા હોય એવા તુ થયેા છે” એમ તું કહેતા હાય, તેા શું આટલા માત્રવર્ડ પણ તું અસમર્થ છે? તેથી હે રાજા ! પિશાચની જેવા વિષાદ( ખેદ ) ને તુ દૂર મૂકી દે, અને ફરીથી યુદ્ધ કરવા તૈયાર થા, કેમકે તારા યુદ્ધથી મને ઘણી તુષ્ટિ થાય છે. ” ત્યારે અગરાજાએ કહ્યું કે—“ પિતાની જેમ તમે મારા ઉપકાર કર્યો, તા યુદ્ધ કરવું કેમ ચાગ્ય ડાય ? તેથી તમે વિરામ પામેા, પ્રસન્ન થાઓ, આ સાત અંગવાળું રાજ્ય ગ્રહણ કરી, તથા પહેલાં આણેલી તમારી દીકરીને ગ્રહણ કરા, અથવા આટલું કહેવાથી શું? મારું જીવિત પણ તમે દેવ ગ્રહણુ કરશે.” ત્યારપછી યુદ્ધની અભિલાષાવાળા વગરાજાએ તેને કહ્યુ` કે—“આ રાજ્ય અને મારી પુત્રી મેં ગ્રહણ કર્યા, પરંતુ મારી સાથે યુદ્ધ કરો. રાજ્ય મેં ભાગળ્યું, મારુ વાંછિત પૂર્ણ થયું. કેવળ તમારી જેવા યુદ્ધમાં કુશળ કાઈ નથી, તેથી તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા છે. ” અંગરાજાએ કહ્યું કે—“ મસ્તક ઉપરથી જે તૃણુને પણ પાપકારીની બુદ્ધિથી દૂર કરે, તે પણ મનહર દેખાય છે, તેા પછી હું મહાતપસ્વી! બધુની જેમ મારા શરીરની સારવાર કરતા તમે શુ' કહેવાએ ? તેથી કરીને મારું સર્વસ્વ તમે ગ્રહણ કરી, અને આ યુદ્ધની ઇચ્છાના ત્યાગ કરો. ” આ પ્રમાણે તેણે સ્નેહપૂર્વક કહ્યું, ત્યારે જંગરાજા યુદ્ધની ઇચ્છાથી નિવૃત્ત થયા. ત્યારપછી હાથી, અશ્વ, કાશ અને કાઠાર વિગેરે રાજ્યલક્ષ્મીને અને સર્વ અંગે વિભૂષિત કરેલા શરીરવાળી વિજયા નામની રાજપુત્રીને તેની પાસે રાખીને અષ્ટાંગ પ્રણામપૂર્વક નમસ્કાર કરીને અંગરાજા વિનતિ કરવા લાગ્યા—હૈ દેવ ! પ્રસાદ કરીને આ ગ્રહણુ કર.” ત્યારે તેના અસાધારણ વિનયથી ,, Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી પા નાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો : તુષ્ટમાન થયેલ ચંદ્રકાંત રાજા, ગરાજાને પેાતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને અને હાથી, અશ્વ વિગેરેને નહીં ગ્રહણ કરીને પેાતાની વિજયા પુત્રી સહિત વેતાલે કરેલી સહાયથી ગમનની વિશેષ શક્તિની પ્રાપ્તિથી શીઘ્રપણે પેાતાને સ્થાને પ્રાપ્ત થયા. પાતાનુ કાર્ય સિદ્ધ થયું છે એમ કહીને વેતાલને પેાતાના સ્થાને જવા રજા આપી. “ ફરીથી સારા કાર્યને વિષે મને સંભારજો ” એમ કહીને તે અદશ્ય થયા. આ અવસરે તે આખા નગરમાં સિદ્ધ થયેલા કાર્ય વાળા રાજાના આગમનની વાર્તા વિસ્તાર પામી, વર્ષોપન થયું, સર્વ રાજલાક આવ્યા, અને મંગળ ઉપચાર કરીને તેના ચરણમાં નમીને વિન ંતિ કરવા લાગ્યા.—“હું દેવ ! વિજયાના દર્શનથી જ તેનું હરણ કરનાર શત્રુને તમે વિજય કર્યો એમ માન્ય રીતે અમે જાણ્યું, તાપણ વિશેષથી તે ખાખત સાંભળવા અમે ઇચ્છીએ છીએ. ” આ પ્રમાણે તેમના વચનના આગ્રહથી પેાતાના વૃત્તાંતની પ્રશ ંસા કરવામાં પરાર્મુખ થતાં છતાં પણ રાજાએ તેને કાંઇક લેશ માત્ર કહેવાવા યથાર્થ' કહ્યુ. હવે કાઇક દિવસે ઐરાવણુ હાથી ઉપર ચડીને ચંદ્રકાંત રાજા કેટલાક પ્રધાન લેાક સહિત રચવાડીએ નીકળ્યેા. ત્યાં હાથી, અશ્વ વિગેરે વાહનના વિનાના ક્ષણુ માત્ર કરીને પાછે વન્યા, તે વખતે એક ઠેકાણે જીણુ દેવકુળની પાસે રહેલા અકુલ વૃક્ષની નીચે બેઠેલા, ચેાગપટ્ટવડે બાંધેલી કેડવાળા, માત્ર એક કપાલના જ પરિગ્રહવાળા, પાસે સ્થાપન કરેલા કલ્પપુસ્તકવાળા અને મૃગચર્મ વડે ઢાંકેલા શરીરવાળા યાગ ધર નામના કાપાલિકને હાડકાના કકડાની ગુંથેલી અક્ષમાળાને ફેરવતા જોયા. તે વખતે તેને જોવાથી ઉત્પન્ન થયેલા કૌતુક વાળા રાજાએ હાથી ઉપરથી નીચે ઉતરી તથા પ્રણામ કરીને તેને પૂછ્યું કે—“ હું ભગવાન! આ પુસ્તકમાં કર્યુ શાસ્ત્ર છે ? ” તેણે કહ્યુ કે--“ હે મેટા રાજા! આ કલ્પશાસ્ત્ર છે. ” ત્યારે રાજાએ કહ્યુ કે—“હે ભગવાન ! શ્રુતરૂપી સમુદ્ર તેા અપાર છે, આયુષ્ય ચાડુ' છે, અને અમે બુદ્ધિ રહિત છીએ, તેથી તેવુ અમને કાંઇક પણ શીખવા, કે જે આત્માનું કાર્ય કરનાર થાય. અને થોડા પ્રયાસ થાય. તેથી આ શાસ્ત્રમાંથી કાંઇક અમને વિશ્વાસ (શ્રદ્ધા) થાય તેવા ૫ વાંચા ” કાપાલિકે કહ્યું—“ભલે, એમ કરૂ. ” પછી સુગુરુની પાસેથી પ્રાપ્ત થયેલા ( ભણેલા) પાતાલવનિતા( શ્રી )ના લાલે કરીને પ્રતિબદ્ધ (સહિત) અને સત્ત્વવાળા લેાકને જેનુ સ્વરૂપ પ્રત્યક્ષ થઇ શકે એવા કેયૂર (બાનુબંધ) નામના વિવર કલ્પ થાડા અક્ષરવડે રાજાને કહ્યો. તે સાંભળીને રાજાએ કહ્યું —“ હું ભગવાન ! પાતાલવિનતા કેવા સ્વરૂપવાળી હાય છે ? ” ત્યારે કાપાલિકે કહ્યું —“ હું મહાભાગ્યવાન ! અહીં શું કહેવું? જેના મુખરૂપી ચંદ્રની ચાંદનીવડે અધકારના સમૂહના નાશ કરીને લાખા દીવા પ્રગટયા હાય તેમ પાતાળ ઢંકાઇ જાય છે. અનુપમ લાવણ્યવડે પરિપૂર્ણ થયેલી તેણીથી જાણે તિરસ્કાર કરાઈ હાય એવી સુવર્ણની કાંતિ પણ તેના શરીરની કાંતિવડે કાંતિરહિત ૧. છિદ્ર અથવા વિવરણ કરવું એટલે ખુલ્લુ' કરવુ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચેાથે। ભવ–અંગરાજ અને પાતાળ વિનતાને મેલાપ. [ ૮૭ ] પણાને પામે છે. તેણીના અંગના એક એક અવયવ પણ એવા છે કે તેને હજાર જિહૂવાવાળા પણુ વર્ણન કરી શકે તેમ નથી, તેા પછી મનુષ્ય તેા શી રીતે વર્ણન કરે ? આથી કરીને જ વિધાતાએ હરણ કરવાની શકાથી નિધાન જેવી તે વનિતાને ભયંકર સર્પાવડે ભયંકર પાતાલને વિષે નિધાનરૂપ કરી.” તે સાંભળીને તેણીના દર્શનમાં ઉત્સુક થયેલા રાજાએ કહ્યું કે—“હે ભગવાન ! જો એમ હાય, તેા કેયૂરવવરમાં પ્રવેશ કરવાનું પ્રસ્થાન કરું, ” ત્યારે કાપાલિકે તે અંગીકાર કર્યું. પછી ઉચિત સમયે રાજાએ વેતાળનુ સ્મરણુ કર્યું. પછી તેણે રાજાને મા દેખાડ્યો, ત્યારે વિવરની દેવતાની પૂજાની સામગ્રી તૈયારી કરીને રાજાએ પ્રવેશ કરવાના પ્રારંભ કર્યો. તેમાં કાઇક ઠેકાણે ઊંચી કરેલી દાઢાવડે ભય'કર મુખવાળા સિહુને સન્મુખ આવતા જોયા, કાઇક ઠેકાણે કાયલના જેવી કાળી કાંતિવાળા અને ચાલતા ફામડળવાળા ભયંકર સર્પના સમૂહને જોયા, કાઇ ઠેકાણે જાજ્વલ્યમાન જ્વાળાના સમૂહવર્ડ વ્યાસ મેટા અગ્નિને ચાલતા જોયા, કાઇ ઠેકાણે કરેલા કિલકિલ શબ્દવડે અંબરને રૂંધીને નૃત્ય કરતા વ્યંતરને સન્મુખ જોચા, કાઇ ઠેકાણે મેટા વડે વ્યાપ્ત એવા તે રાજાએ પેાતાની સન્મુખ આવતા દોટ્ટના સમૂહને આદર સહિત જોયા, તથા કોઇ ઠેકાણે અગ્નિજવાળાના સમૂહને બહાર કાંઢતી, દુ:ખથી પીડાયેલી અને રૂદન કરતી સ્રીઓને જોઇ. આ પ્રમાણે ઘણા ભયાનકને જોતા છતાં પણુ રાજાના મનમાં જરા પણ ક્ષેાભ પ્રસર્યાં નહીં, અને વિશ્વાસપૂર્વક પેાતાના ઘરની જેમ તે વિષરને વિષે શીઘ્ર પ્રવેશ કર્યા. તેવા સમયે મેટા ભાગ્યના સમૂહથી પ્રાપ્ત કરી શકાય તેવું સ્ફટિક મણિની ભીંતવાળુ, ઘણા માળવાળું ભવન રાજાએ જોયું, તે વખતે રાજા જરા પણ ક્ષેાભ પામ્યા વિના તેમાં પેઠે, અને તેમાં ખળતી જ્વાળાના સમૂહવાળા મોટા અગ્નિકુંડ જોવામાં આવ્યા, તથા તે કુંડની સમીપે રહેલી ન જોઇ શકાય તેવા સુંદર રૂપવાળી એક ી જોવામાં આવી. તેને જોઇને રાજા હુ પામ્યા અને વિચારવા લાગ્યા, કે—“ અહા ! આ સંસાર અસાર છે, તે પણુ હરણના જેવા લાચનવાળી અહીં આ પ્રમાણે રહેતી આ સ્રીવડે કાંઇક સારભૂત છે. પરંતુ મારે તેને શી રીતે ખેલાવવી અથવા શી રીતે તેને સત્કાર કરવા ? ” આ પ્રમાણે વિચારતા તે રાજા જેટલામાં તેની તરફ જવા પ્રવી, તેટલામાં તત્કાળ જ તે પૂર્વ કહેલા અગ્નિના કુંડમાં પતંગીયાની જેમ ઝુંપા દઇને શીઘ્રપણે પડી. તે વખતે રાજા તથાપ્રકારના તેણીના વ્યતિકર ( બનાવ ) જોઇને પાતે જ કરેલા પાસે જવારૂપ પેાતાના અપરાધને વારંવાર ચિતવતા, મેાટા શેકના મોટા સમૂહવડે ઉછળતા રણુરણુ શબ્દવાળા અને “ આમ કરવું તે જ આ કાળને ચેાગ્ય છે.” એમ મનમાં નિશ્ચય કરીને તેણીના અંગના સંગથી પ્રાપ્ત થયેલી સુંદરતાવડે પૂર્ણ થયેલા તે જ અગ્નિકુંડમાં ઝંપા દઇને પડ્યો. જેટલામાં તે રાજા તે અગ્નિકુંડમાં મહાસત્ત્વપણાએ કરીને પડ્યો, તેટલામાં ત્યાં અગ્નિકુંડ નથી, તથા જાજવલ્યમાન અગ્નિ પણ નથી, માત્ર કમળના જેવા કામળ શરીરના અવયવવાળી, મૃગના સરખા લેાચનવાળી અને e Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો : ચંદ્રની જેવા મુખવાળી તે જ સ્ત્રી હષૅ સહિત રાજા પાસે પ્રાપ્ત થઇ, અને ખેલવા લાગી કે—“ હે દેવ ! કાણુ કાણુ અહીં નથી આવ્યા ? અથવા કાણે મને જોઇ નથી ? અથવા મારા દનવર્ડ રાગ રહિત છતાં પણુ કાને માટા રાગ ઉત્પન્ન નથી થયા ? કેવળ અગ્નિકુંડમાં મારા પ્રવેશને જોઇને જાણે ચેતના રહિત થયા હોય તેમ મરણના ભયથી વ્યાકુળ થઈને પાછા હઠતા અને સત્ત્વ રહિત થયેલા કાને ક્ષેત્રપાળે વિવરની બહાર નથી ફ્રેંક્યા ? તેથી હૈ મહારાજ ! તારા માટા સાહસથી મારું હૃદય તને આધીન થયું છે, માટે દાસીની જેમ હું તારી આજ્ઞાને કરનારી છું, તેથી મારે જે કરવા લાયક હાય, તે આપ ફરમાવેા. ” ત્યારે રાજાએ ફ્લુ કે—“હું દેવી ! તમારા દર્શનને આપવાથી ( સિવાય ) ખીન્નુ` ક્યું કાર્ય તમને કહેવાનું હાય ? કેમકે સુકૃતને નહીં કરનારા જીવા કલ્પવૃક્ષ અને કામધેનુની જેવું તમારું દર્શન ન જ પામી શકે. ” ત્યારે દેવતા ખેલી કે—“હે મહારાજા ! આ તે થાડુંક જ છે. . આ જગતમાં રૂપવડે કામદેવને જીતનાર અને સૌભાગ્યની સુંદરતાવડે ઇંદ્રના પશુ અભિમાનને ભાંગનાર અનેક જના પ્રગટ રીતે જોવામાં આવે છે. મતિના વૈભવવર્ડ સુરગુરુની ( બૃહસ્પતિ) બુદ્ધિને પણ જીતનાર, અત્યંત કુરાયમાન દેહની કાંતિવાળા તથા પવિત્ર અને સુખ આપનાર વચનના વિસ્તારવડે વિચિત્ર કાન્યાને મનાવનાર અનેક જના જોવામાં આવે છે, પરંતુ હે નરેંદ્ર ! અસાધારણ (વિશેષ) સાહસરૂપી જ એક ધનવાળા તમારા જેવા કાઈ પણુ દેખાતા નથી, તેા હૈ દેવ ! આવા પ્રકારના તમારે આ ત્રણે ભુવનમાં અસાધ્ય શું હાય? જેનું મન થાડા કા માં પણ મુંઝાય છે, તેનું તૃણુના લેશ· પ્રમાણુવાળું પણ પ્રયેાજન શી રીતે સિદ્ધ થાય ? ત્યાર પછી પેાતાની પ્રશંસા સાંભળવાથી ઉત્પન્ન થયેલા સુખને પણુ તુચ્છ માનતા રાજાએ કહ્યુ` કે— “અમે કાણ (કઇ ગણતરીમાં) છીએ ? અમારું સાહસ શુ છે? અથવા કયા કાર્યને સાધવાનું સામર્થ્ય છે? તેથી આ વાતને તજો. આ પૃથ્વીતળને વિષે પેાતાના સુંદર (શ્રેષ્ઠ) ચરિત્રવડે ત્રણ ભુવનના વિસ્તારને પવિત્ર કરનારા તેવા કાઈ પણ ભગવાન ઉત્પન્ન થયા છે, કે જેમની પાસે અમારી જેવા કીડા તેમના પગની ધૂળને પણ અનુસરી શકતા નથી. ” તે સાંભળીને દૈવી કેટલી કે—“ આ જ મહાપુરુષનું લક્ષણ છે. તમારા ગુણુના સમૂહવડે મારું હૃદય સ`થા પ્રકારે તમારે આધીન થયુ' છે, તેથી હવે તે પ્રકારે કરજો, કે જેથી તમારા વિયેાગરૂપી વાવડે જર્જરિત કરાયેલું' આ મારું હૃદય હજારે પ્રકારે ફાટી ન જાય ( કકડા ન થાય.)” ત્યારે રાજાએ કહ્યુ કે—“હે દેવી! તમે જે કહેા છે, તે હું કરીશ. ” આ પ્રમાણે હ ંમેશાં વૃદ્ધિ પામતા મેાટા પ્રેમના સંબધથી જોડાયેલા તે બન્નેના કેટલેાક કાળ એક મુહૂર્તીની જેમ વ્યતીત થયેા (ગયા). ત્યારપછી તેવા પ્રકારના નાયક(રાજા)ના અભાવથી પેાતાના રાજ્યની દુઃસ્થિતિના વિચારમાં પડેલા રાજાએ તેણીને કહ્યું કે—“હું દેવી ! કેટલાક દિવસ જઈને મારા રાજયને સથા પ્રકારે હું જોઉં, અને ફરીથી તરત જ હું આ તરફે "" Page #186 -------------------------------------------------------------------------- ________________ ( • પ્રભુને ચોથે ભવ-વજનાભની મુસાફરને થયેલી ઓળખાણું. [ ૮૯ ] પાછો વળીશ.” આ પ્રમાણે રાજાના આગ્રહને અને મોટા કાર્યને જાણુને દેવીએ તેને આમળા જેવા મોટા મોતીને હાર આપીને તથા બીજી બીજી કથાને વિષે મારું સ્મરણ કરજો, એમ કહીને તે રાજાને વિદાય કર્યો. આદર સહિત તે દેવીના હસ્તરૂપી પાસલાના જેવા તે હારને પોતાના કંઠમાં નાંખીને વેતાલની કરેલા સહાયવાળો તે રાજા નેત્રના નિમેષ માત્રમાં જ પિતાના નગરમાં પહેર્યો. તરત જ સિંહાસન ઉપર બેઠો અને નક્ષત્રના મંડળ વડે સૂર્યની જેમ હારવડે દશે દિશામાં પ્રસરેલા કાંતિના સમૂહવડે શોભતો તે રાજાને રાજ કે જે. ફરીથી મહોત્સવ થા, નગરના લેક અત્યંત ખુશી થયા, નહાર(બરફ)ના હાર જે કીર્તિને સમૂહ સર્વત્ર વિસ્તાર પામ્યા. આ પ્રમાણે આશ્ચર્યકારક અનુપમ ગુણરૂપી રત્નના રોહણાચળ પર્વત સમાન તે મોટા અનુભાવવાળા વંગરાજાના સત્ય ગુણેનું કીર્તન કરનાર લોકોનું પત્ર તેના વિરહના દુઃખરૂપી ભાલાવડે ભેદાયેલા હૃદયમાંથી નીકળતા જીવના રક્ષણ માટે જાણે પ્રાપ્ત થયું હોય તેમ તે મેં મોટા આદરથી પ્રાપ્ત કર્યું. રણરણ શબ્દ કરતે વચ્ચે વચ્ચે સ્વામીના બહુમાનથી હું વાંચું છું, તેથી કરીને તે ભાગ્યશાળી ! જે તમે પોતે જ આ પત્ર વાંચીને પૂછયું કે-“વંગરાજા કોણ છે? અને શત્રુને વિજય વિગેરે વ્યવસાય તેણે કેવી રીતે કર્યો ? એમ જે પૂછયું, તે આ સર્વ મેં નિવેદન કર્યું અને એક ક્ષણવાર શીતળ વૃક્ષની છાયામાં વિશ્રામ લીધે. હવે મને પ્રસ્તુત પ્રયજન કરવા માટે અનુજ્ઞા આપે. પછી અહે આશ્ચર્ય છે, આશ્ચર્ય છે કે જે અત્યારે પણ અસાધારણ સાહસરૂપી ધનવાળા પુરુષને સંભળાય છે. આથી જ કહેવાય છે કે-જ્ઞાન, તપ, શુરવીરતા, વિનય અને દાનને વિષે વિસ્મય કરે અયોગ્ય છે કેમકે આ પૃથ્વી બહુ રત્નવાળી જ છે.” આ પ્રમાણે વિચારીને વજનાભ રાજપુત્રે કહ્યું કે–“હે મુસાફર ! આ સર્વ મેં જાણ્યું, પરંતુ તે જે કહ્યું કે-“પ્રસ્તુત અર્થ કરવાની મને અનુજ્ઞા આપે,” તે તે પ્રસ્તુત અર્થ કયો છે?” મુસાફરે કહ્યું કે-“હવે હું તે કહું છું કે-“મેં તમને જે વિજયા રાજપુત્રી કહી હતી, તેનો વર નિમિત્તિયાએ વજવીર્ય મહારાજાને પુત્ર વનાભ કહ્યો છે. તે વરને જોવા માટે ચંદ્રકાંત રાજાએ મને મેક છે. આ પ્રસ્તુત પ્રયોજન છે.” આ અવસરે અર્ધ ઉઘાડેલા એછવડે જરાક દાંતને પ્રગટ કરીને, શબ્દ બોલ્યા વિના ઉત્તરીય વસ્ત્રના છેડાવડે મુખકમળને ઢાંકીને તે રાજપુત્ર હસવા લાગ્યું. તે વખતે પરસ્પર અર્ધ નેત્રવડે તો પરિવાર જન બે કે-“ હે મહાનુભાવ! તે જ આ વજનાભ રાજકુમાર છે, કે જેના દર્શનની તું ઈચ્છા કરે છે.” આ પ્રમાણે સાંભળીને અત્યંત ઉલાસ પામતા હર્ષના ઉત્કર્ષવડે વિકસ્વર લેનવાળા તે પથિકે કહ્યું કે “અહો ! ભગવાન વિધાતા અનુકૂળ છે, કે જેથી પ્રયાસ વિના જ વાંછિત અર્થનો મેળાપ થયે, વળી બીજું, આજે મારો માર્ગને પરિશ્રમ સફળ થયે, આજે જ મારી દ્રષ્ટિ જોવા લાયક Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ ર જે : પદાર્થને જેવાવડે ઉત્તમ ફળને પામી, આજે જ બોલનારાઓને મળે તમારી જ વાણી પવિત્રપણાને પામી છે, અથવા હે નરેંદ્ર પુત્ર! કયું વાંછિત પૂર્ણ નથી થયું?” આ પ્રમાણે તે પથિક બોલતો હતો ત્યારે પ્રતિહારે આવીને વિનંતિ કરી કે-“હે રાજપુત્ર! મોટે કાળ વિલંબ થયો છે, તેથી શંકા પામેલા દેવે તમને બેલાવવા માટે મને મોકલ્યો છે.” તે વખતે તે પથિક પુરુષને હાથવડે ધારણ કરી રાજપુત્ર ઊભો થયે, રાજાની પાસે ગયો, અને પંચાંગ પ્રણામ કરીને ઉચિત આસન ઉપર બેઠો. ત્યારે રાજાએ તેને પૂછયું, કે-“હે પુત્ર! આટલે કાળ વિલંબ થવામાં શું કારણ છે?” તે વખતે રાજાના પગમાં પડીને (નમીને) તે પથિક પુરુષે કહ્યું કે-“હે દેવ! હું જ કારણ છું. ” રાજાએ કહ્યું-“શી રીતે ?” ત્યારે તેણે રાજકન્યાના વરને જેવા પર્યત સર્વ પૂર્વને વૃત્તાંત કહ્યો. તે સાંભળી રાજા હર્ષ પામ્યો અને બોલવા લાગ્યો કે-“ વસંત ઋતુના ઉત્સવમાં લક્ષમી( શોભા)ને સ્થાનરૂપ આ કુમાર કેને સંતોષ ન પમાડે?” ત્યારે રાજલેકે કહ્યું–“હે દેવ! આ એમ જ છે.” ત્યારપછી રાજાએ તે પથિકને કેટલાક દિવસ પોતાની પાસે મોટા આદરપૂર્વક રાખે. પછી કોઈક દિવસે મોટા પ્રાસાદવડે સન્માન કરીને રાજાએ તેને રજા આપી ત્યારે તે રાજાની કીર્તિના કહેવાવડે વાચાળ મુખવાળે તે પાછા વળીને પિતાના નગરમાં ગયે. ચંદ્રકાંત રાજાને પ્રણામ કરી મોટા આદરપૂર્વક રાજપુત્રનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ સાંવત્સરિક લેકની પાસે સમ્યફપ્રકારે જવાના દિવસને નિશ્ચય કરીને મેટા અશ્વ, ખચ્ચર, હાથી, રથ અને ધાના સમૂહ અને કેશ, કેકાર વગેરે સામગ્રી સહિત વિજયા રાજપુત્રીને શુભંકરા નગરીમાં મોકલી. તેણીના આવવાથી પ્રથમ મોકલેલા પુરુષોએ વાવીર્ય રાજાને વધામણી આપી. રાજાએ તેઓને ઇનામ આપ્યું, અને ઊંચી કરેલી વેત ધ્વજાઓના પટના આડંબરવડે આચ્છાદિત, શુદ્ધ કરેલા સર્વ રાજમાર્ગવાળું અને ઠેકાણે ઠેકાણે બેઠેલા કથા કરનાર, તાલ વગાડનાર અને નાચ કરનાર મનુષ્ય વડે મનોહર નગર કરાવ્યું. શુભ મુહૂર્ત રાજપુત્રીએ નગરમાં પ્રવેશ કર્યો. બળવાન હોવડે પ્રધાન (સારા) લગ્નને વિષે મોટી દ્ધિના વિસ્તારથી તે રાજપુત્રી વજનાભની સાથે પરણી. તે કાળને ઉચિત કાર્ય કરીને વાવીર્ય રાજા નિશ્ચિત થયે. ત્યારપછી કેઈક દિવસે તે મહાત્મા રાજાએ તે પુત્રને પિતાથી દાનવડે, બળવડે, આજ્ઞાન એશ્વર્યવડે, પ્રભુ શક્તિ વડે, મતિના પ્રકર્ષવડે, દુદત (ઉદ્ધત-બળવાન) સામંતને દમન કરવાવડે, સમગ્ર શાસ્ત્રના પરમાર્થના પરિશ્રમવડે અને વૃદ્ધિ પામતા પુણ્ય પ્રતાપના પ્રકર્ષવડે અધિક જાણુને સાવધાન થયેલા નૈમિત્તિકે કહેલા સારા મુહૂર્તને વિષે પિતાના હાથે રાજ્ય ઉપર સ્થાપન કર્યો. ત્યારપછી સમગ્ર રાજલક સહિત તે તેને નમસ્કાર કરી ઉચિત ઉપદેશ આપવા લાગ્ય “હે વત્સ ! આ પૃથ્વી પીઠ ઉપર નરેંદ્ર શબ્દ કેને પ્રાપ્ત થયો નથી ? દુખે કરીને દમન કરી શકાય તેવા ઇદ્રિના ષવડે કોણ ભ્રષ્ટ થયો નથી ?. અથવા કોણ Page #188 -------------------------------------------------------------------------- ________________ એ પ્રભુને ચોથે ભવ-વજનાભને રાજ્ય આપી વાવી લીધેલ દીક્ષા. [ ૯૧ ]. નાશ પામ્યો નથી ? અથવા ક્રોધ અને લેભાદિકવડે રૂની જેમ લઘુપણાને કેણુ નથી પામે ? પ્રમાદવડે કરીને નીચથી પણ નીચપણને કોણ નથી પામ્યો ? નીતિમાં રાગી છતાં પણ અને કીર્તિ પામ્યા છતાં પણ નરનાથ રાજપુત્રીના વ્યતિકરથી અસ્થાનવાળો થઈને કોણ વિનાશ નથી પામે તેથી કરીને હે પુત્ર ! પાપ (અન્યાય) રહિત વૃત્તિવડે અતિ શુદ્ધ રાજ્યને તેવા પ્રકારે કઈ પણ રીતે તે રાજ્યનું પાલન કરજે, કે જેથી પિતાની જેમ લોકોને નમવાના સ્થાનરૂપ તું થાય. આવી રીતે પ્રજાનું પાલન કરવાથી એવું કઈ વાંછિત નથી, કે જે સિદ્ધ ન થાય. તેથી કરીને અવશ્ય આ ભવ અને પરભવ સંબંધી ઈચ્છિત કાર્યને માટે તું અવશ્ય પ્રયત્ન કરજે.” આ પ્રમાણે પુત્રને ઉપદેશ આપીને લક્ષમીવતી રાણી સહિત અને રાજેશ્વર, શ્રેણી, પુરોહિત વિગેરેના પુત્ર સહિત તે ધીરજવાન રાજા તે જ વખતે આવેલા મુનીશ્વર અનંતયશ નામના સૂરીશ્વરના પાદમૂળને વિષે સર્વવિરતિ (ચારિત્ર) અંગીકાર કરીને અનવદ્ય વૃત્તિથી વિહાર કરવા લાગ્યા. તે મુનિ તેવા પ્રકારને કાંઈક તપવિશેષ કરતા હતા, કે જેમ બીકણ પુરુષ બાણના સમૂહના ઘાતને સાંભળી ન શકે તેમ સામાન્ય પુરુષે સાંભળવાને પણ શક્તિમાન થયા નહીં. સારી રીતે સિંહપણાથી નીકળીને અને ચિરકાળ સુધી વિચારીને તથા ઉત્તમ અર્થની આરાધના કરીને તે મહાત્મા દેવલણમીને (સ્વર્ગને) પામ્યા. વજનાભ રાજા પણ અનેક સામંત, સુભટ અને પુહિત વિગેરે પ્રધાન પરિજનવડે અનુસરાતે, પ્રકૃતિ વર્ગનું પાલન કરતે, ધર્મના વિરોધનું રક્ષણ કરતે, લુંટારાના પક્ષને શાસન કરતે તથા અશાંતિને દૂર કરતા કાળને નિર્ગમન કરતા હતા. ઉચિત સમયે વિજય પટ્ટરાણની સાથે વિષયસુખને ભેગવતા તેને પુત્ર જન્મે. તેનું ચક્રાયુધ નામ રાખ્યું. અને તે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરી, સમગ્ર કળાની કુશળતાને પ્રાપ્ત કરી મલલ શિક્ષાદિકના વિનાદવડે વૃદ્ધિ પામતે રહેતો હતો. હવે એક દિવસ ઉચિત વિહારવડે ગામ, નગર અને આકર વિગેરેમાં પર્યટન કરતા, પોતાના માતામ્યવડે દુષ્કાળ, શત્રુ, મરકી અને રેગાદિક દુઃખેને દૂર કરતા, આકાશમાં ચાલતા ત્રણ છત્રવડે, આકાશમાં પોતાની મેળે જ ઢોળાતા વેત અને શ્રેષ્ઠ ચામરની શ્રેણિવડે તથા આકાશમાં રહેલા મણિના પાદપીઠ સહિત સિંહાસનવડે શોભતા, અનેક કરોડ દેવડે પરિવારેલા, ભાવ નિદ્રાવડે સૂતેલા એવા ભવ્ય જીવોરૂપી કમળના સમૂહને પ્રતિબોધ કરતા, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહનો નાશ કરતા, માર્ગમાં મળેલા નર અને તિર્યંચના સમૂહવડે સેવાતા, મુનિના સમૂહવડે સ્તુતિ કરાતા, યેગીના સમૂહવડે ધ્યાન કરાતા, તથા જાણે એક ઠેકાણે મળેલી ત્રણ ભુવનની લહમી(શભા)ને દેખાડતા હોય, તેવા ભગવાન ધર્મવર ચક્રવતી યથાર્થ નામવાળા ક્ષેમંકર નામના તીર્થકર ત્યાં પધાર્યા. તે વખતે ભક્તિના સમૂહથી અત્યંત વિકસ્વર થયેલા રોમાંચવડે સુશોભિત શરીરવાળા સુર અને અસુરોએ કિલારૂપી વલયથી - ૧. સમાચારથી-ગુપ્ત રહસ્યથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ર જે ઃ વિંટાયેલ, વિવિધ પ્રકારના ચિહથી યુક્ત અને ચારે દિશામાં શુભ રત્નના સિંહાસનવાળું સમવસરણ રચ્યું. ત્યારપછી દેવડે સ્તુતિ કરાતા અને પુષ્ટ, આઠ પ્રતિહારવડે શ્રેષ્ઠ આકારવાળા તીર્થકર તીર્થને પ્રણામ કરીને સિંહાસન ઉપર બેઠા. તેવામાં રાજા વિગેરે સભાજનો ત્યાં આવ્યા, અને તીર્થકરને વંદન કરી ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી મેરુપર્વતથી ઝરતા જળના રાશિના શબ્દ જેવા મનહર શબ્દવડે ત્રણ ભુવનના બંધુરૂપ તીર્થકરે સદ્ધર્મ દેશના આપવાનો પ્રારંભ કર્યો હે ભવ્ય પ્રાણીઓ! છિદ્રવાળા હસ્તસંપુટમાંથી ઝરતા પ્રાણીની જેમ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા પ્રાણુઓના આ જીવિત(આયુષ)ને શું તમે જોતા નથી? અથવા તો નિરંતર ઉત્પન્ન થતા રોગ અને શોકવડે તથા ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ વિગેરે દુખાવડે બાધા પામતા, શરણુ રહિત, રક્ષણ રહિત, પ્રાણ રહિત, થોડા જળમાં માછલાની જેમ તડફડતા ને સારું કુળ અને સારી જાતિ વિગેરે સદ્ધર્મને કારણને સમૂહ પ્રાપ્ત થયા છતાં પણ ભમતા અરઘટ્ટ( રેટ)ની ઘટીના સમૂહની જેમ વિવિધ પ્રકારે (ઊંચનીચે) ફરતા આ શરીરને શું તમે જોતા નથી ? કે જેથી વિશ્વાસુ થઈને (સ્થિર) રહો છે? અને તેના પ્રતિકારનો વિચાર કરતા નથી. છેવટે તુચ્છ અને વિરસ વિષની જેવા વિષમ વિષયોની આસક્તિમાં મોહ પામેલા જ રહે છે. વળી જુઓ કે બળ ઝરી જાય છે, અસાર શરીર પ્રગટ રીતે ક્ષીણ થાય છે, તથા વિજ્ઞાન, વર્ણ, લાવણ્ય અને રૂપની લક્ષ્મી (શોભા ) નાશ પામે છે, તેથી કરીને હે મહાનુભાવ! હજુ પણ જ્યાં સુધી વજના પડવાની જેવી ભયંકર અનર્થની પથારી (વિસ્તાર) ક્યાંથી આવી ન પડે, ત્યાં સુધીમાં જિનેશ્વરની વંદના, પૂજા, સ્વાધ્યાય, ધ્યાન, વિનય અને સેવાનું આચરણ કરે, અને સદ્ધર્મ રહિત લેકેના સંગનો ત્યાગ કરે. હંમેશાં મોટા ભવેરાગ્યને ધારણ કરતા તમે પરભવમાં સુખકારક વિશુદ્ધ ધર્મના કાર્યમાં જ ઉદ્યમ કરો.” આ પ્રમાણે જિનેશ્વરે પરમાર્થને વિસ્તાર કહ્યો ત્યારે તે સભા સંવેગ (વૈરાગ્ય ) પામી, પ્રસન્નતાના વશથી ઉછળતા રોમાંચના કંચુકવાળી થઈ, અને આપના ઉપદેશને ઇચ્છીએ છીએ એમ કપાળ ઉપર બે હાથ જોડીને બેલવા લાગી, તથા સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને વિષે ઉદ્યમવાળી થઈ. વનાભ રાજા પણ સર્વવિરતિને ગ્રહણ કરવાને ઈછતે ભુવનપ્રભુને વાંદીને શીધ્ર પિતાને ઘેર ગયે. અને ત્યાં સમયને યોગ્ય ભેજનાદિક વ્યાપાર સંપૂર્ણ કરીને પિતાના ચકાયુધ કુમારને બોલાવ્યો. તેણે આવીને પાદમાં નમન કર્યા પછી આસનને સ્વીકાર કર્યો, પ્રયજન સાંભળવામાં સાવધાન થયે, અને પિતાનું મુખકમળ જેવામાં પિતાના નેત્રકમળ નાંખ્યા ત્યારે રાજાએ તેને કહ્યું કે-“હે પુત્ર! સમગ્ર ત્રણ ભુવનનું કલ્યાણ કરનારા ક્ષેમકર તીર્થંકરની પાસે મેં આજે સમગ્ર દુઃખને નાશ કરવામાં સમર્થ, ક્ષમાદિક ગુણે કરીને સહિત અને નિઃસંગપણના સારરૂપ ધર્મને આચાર સાંભળે, અને તે સાંભળીને આ ગ્રહવાસના સંગને હું અગ્નિની જ્વાળાની Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચાથે। ભવ–વનાલને પ્રગટેલ વૈરાગ્ય. [ ૯૩ ] "" શ્રેણિવડ નાશ પામેલે જાણું છું, આ રાજ્યલક્ષ્મીના વિસ્તારને સ્વપ્ન જેવા માનુ છું, આ શરીરરૂપી હાડકાંના પાંજરાને અશુભ પુદ્ગળાના મોટા ભડાર જેવુ' અંગીકાર કરું છું, આ શરીરને જરારૂપી રાક્ષસીને ક્રીડા કરવાના વન જેવું જોઉં છું, પ્રિયજનાના સચાગને એક વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓના સમૂહ જેવા ગણું છું, તથા યમરાજને પાસે આવેલા વિઘ્નના સમૂહ જેવા તર્ક કરું છું, તેથી હે પુત્ર! હવે હું ભગવાનની પાસે કાળને યાગ્ય એવી દીક્ષા ગ્રહણ કર્, અને તુ પૂર્વપુરુષાની પરંપરાવર્ડ આવેલા આ રાજ્યભારને ગ્રહણ કર. ત્યારે ચક્રાયુષે કહ્યું કે—“ હે પિતા ! આવા પ્રકારની ક્રિયાના આ કા પ્રસ્તાવ ( કાળ ) છે ? હજુ પણ તમારા શરીરની શૈાભા સંપૂર્ણ છે, તમારી યુવાવસ્થા સપૂર્ણ સૌભાગ્યવાળી છે, આ રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓના સમૂહવડે લાઘા કરવા લાયક છે, અને સ મધુ લાક ભક્તિથી વ્યાપ્ત છે, તેથી આવા પ્રકારની સામગ્રીના સદ્ભાવ છતાં આવા પ્રકારનાં કહેવાના શે! કાળ છે ? માટે પ્રબળ પરાક્રમ વિગેરે હાનિ પામે ત્યારે તમને જેમ રૂચે તેમ કરજો.” તે સાંભળીને કાંઇ હસીને રાજાએ કહ્યું કે–“ હે વત્સ ! જેનું મૂળ નિર્માણુ રસ, રૂધિર, માંસ, અસ્થિ અને મજ્જા વિગેરેવડે છે, તે અધન્ય શરીર પણ જો શાભાવાળુ કહેવાતુ હાય, તા આ સમગ્ર જીવલેાકને વિષે કાંઇ પણ વસ્તુ શાભા રહિત નથી એમ કહેવુ અાગ્ય છે, પર`તુ આ શરીર ધર્મ કરવાને જ ઉપયેાગી છે. તેથી તે શ્લાધા કરવા ચેાગ્ય છે. આ યુવાવસ્થા પણ પુષ્પ જેવું છે, પતની નદીના માટા તરંગ જેવું ક્ષણુભ'ગુર છે; તેથી તે વિવેકી પુરુષને કેમ વખાણવા લાયક હાય? તથા વળી જેમ આ શરીર આ લેાક સંબંધી અને વિષે ઇચ્છિત અર્થ સાધવામાં સમર્થ છે, તેમ પરલેાક સંબધી અર્થ સાધવામાં પણ તે જ સમર્થ છે. આ યુવાવસ્થા ગયા પછી અત્યંત સમીપે આવતી જરાવસ્થાને પામેલા શરીરવડે ભાજન પણ કરી શકાય નહીં, તેા પછી ખીજા કાર્યોની તે। શી વાત કરવી ? તેથી હે વત્સ ! આ થાડા કાળનું યુવાનપણું જેટલામાં નાશ ન પામે, તેટલામાં તેની અપેક્ષાવાળું દુષ્કર તપ વિગેરે કરવુ ચેાગ્ય છે. હે પુત્ર! સને સામાન્ય એવી આ રાજ્યલક્ષ્મી પણ વીજળીની જેમ ચપળ છે, તે ધર્મોમાં જ એક ચિત્તવાળાને માઠુ કરનારી કેમ થાય ? મનુષ્યને ત્યાગ કરવાની ઇચ્છાવાળી લક્ષ્મી દુઃશીલ ભાર્યાની જેમ કુળને જોતી નથી, શીલને જોતી નથી, પુત્રને જોતી નથી, અને નીતિને પણુ જોતી નથી. માહ પણ તેવું કાંઇક ઉત્પન્ન કરે છે, કે જે માહથી પાતાના પિતાને પણ રાજ્યાદિકના કારણે હણીને, પુત્રને પણ તજીને, પેાતાના જીવિતને પણ નહીં ગણીને તથા મિત્રને પણ અમિત્ર જાણીને તેવું તેવું કાર્ય કરે છે કે, જેથી કરીને સના અત્યંત ત્યાગ કરે છે. વળી હે વત્સ ! તેં જે ખંજનના સયેાગની અહીં પ્રશંસા કરી, તે સચૈાગ પણુ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનના સમૂહની જેમ ક્ષણમાં જ દેખતા જતાં નાશ પામે છે. બુદ્ધિમાન માણસાના મનને ખુશી કરવા કાણુ સમથ હાય? આ અસ્થિરને વિષે આશાના બંધ બાળકાને પશુ સંમત નથી. જેએ સ્વભાવથી જ Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી પાનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો ઃ નાશ પામનારા તેવા પ્રકારના પદાર્થને વિષે રાગી થાય છે, તે તૃષ્ણાથી પીડા પામ્યા છતાં ચંડાળને ઘેર પાણી માગે છે. હે પુત્ર! આવા પ્રકારની સામગ્રી શી રીતે સુલભ હાય ? સંસારસમુદ્રમાં પડેલા જીવાની ક્યાં ગતિ થાય ? તે કેણુ જાણે છે ? અચિંત્ય ચિંતામણિની જેવા મહામૂલ્યવાળા ધર્મ જ ખરા પુરુષાર્થ છે. તેથી તે ધર્મને જ માટે બુદ્ધિમાન લેાકે પ્રવૃત્તિ કરવી જોઇએ. તેથી હે પુત્ર! તું મને ધર્મનું સહાયપણ ગીકાર કર, સ્નેહના કાયરપણાના સÖથા ત્યાગ કર, રાજ્યના ભારને સ્વીકાર કર. હવે મારે અહીં શું કરવાનું છે ? અતુલ્ય મળ અને પરાક્રમવડે શત્રુના સમૂહને આક્રમણુ કરનાર તું જે મારા પુત્ર છે, સૈનિકા તારા ઉપર અતિ અનુરાગવાળા છે, અને અનીતિના નિગ્રહ કરવામાં પ્રધાન ( શ્રેષ્ઠ ) રાજમુદ્રા છે, તેથી કરીને પરમાર્થ રીતે પૂર્વે નહીં પ્રાસ–અનુભવેલું કાંઇ પણ નથી, તેથી ઘણી વાણીના વિસ્તારવર્ડ સર્યું, મારું વાંછિત પૂર્ણ કર. આ પ્રમાણે તેણે વારવાર કહ્યું, ત્યારે ચક્રાયુધે તે રાજ્ય અંગીકાર કર્યું. તેના રાજ્યાભિષેક કર્યો અને ઉપદેશ કર્યા. ત્યારપછી વજ્રમાં બાંધેલા તૃણની જેમ શ્રેષ્ઠ નગર સહિત અને અંત:પુર સહિત રાજ્યલક્ષ્મીના વિસ્તારને ત્યાગ કરીને રાજાએ જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી, પછી સમગ્ર શાસ્ત્ર અને તેના અર્થના અભ્યાસ કરી, વિવિધ પ્રકારના તપવિશેષવડે શરીરને શુષ્ક કરી, ગુરુમહારાજની અનુજ્ઞા લઈને અને એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. .. અસંયમવડે ત્યાગ કરાએલ, એ પ્રકારના બંધનથી મુક્ત થયેલ, ત્રણ પ્રકારના ઈંડ વડે કાઈપણુ વખત દંડને નહિ પામેલ, ત્રણ ગુપ્તિવડે ગુપ્ત, ચાર કષાયથી દૂર થયેલ, પાંચ સમિતિવડે સદા સમિત, છ કાયની રક્ષામાં તત્પર, સાતે ભય રહિત મનવાળા, આઠ મદના સ્થાનને દૂર કરવામાં નિપુણું, નવ બ્રહ્મચ વડે ગુપ્ત અને દશ પ્રકારના ધર્મનું પાલન કરતા-આ પ્રમાણે ઘણા પ્રકારની સાધુક્રિયાના સમૂહવર્ડ મેટ્ટા માહાત્મ્યને પામેલા જાણે પાતે સાક્ષાત ધર્મ જ હાય તેમ શાલતા તે પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. તેવામાં કાઇક દિવસે વિવિધ પ્રકારના દુષ્કર તપવિશેષવડે આકાશગામિની લબ્ધિનુ ખળ તેને પ્રાપ્ત થયું. અનિયત વૃત્તિવડે વિચરતા તે અનેક મહાપુરુષાવર્ડ યુક્ત, ધન, સુવર્ણ, ગાય, ભેંશ વિગેરે પશુવડે સમૃદ્ધિવાળા માટા સુચ્છ નામના દેશમાં ગયા. આ સમયે (આ તરફ ) તે પૂર્વે કહેલા એક ચેાજન પ્રમાણ શરીરવાળા કમઠના જીવરૂપ સર્પ મરુંભૂતિના જીવરૂપ કિરણવેગ નામના ક્રુતિને પૂર્વભવના વરના વશથી નાશ કરીને ઘણા પ્રકારના જીવાના સમૂહના ઘાતથી ઉપાર્જન કરેલા ઘણા પાપના સમૂહવાળા આમતેમ ( ચાતરમ્ ) ભમતા, અનેક મેટા વૃક્ષેાના સમૂહવડે સૂર્યના કિરણેાને રૂંધનાર પર્વતના એક પ્રદેશમાં વાયુવડે હીંચકા ખાતી ( ચલાયમાન ) વૃક્ષશાખાના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળની જ્વાળાના સમૂહથી મળતા શરીરવાળા અને રૌદ્રધ્યાનના વશથી પીડા પામેલા તે મરીને ધૂમપ્રભા નામની નરકપૃથ્વીને વિષે સવાસેા ધનુષ્યના ( પ્રમાણ Page #192 -------------------------------------------------------------------------- ________________ 0 : પ્રભુને ચેાથે ભવ-વજના મુનિને ઘેર અટવીમાં પ્રવેશ. [૫] વાળા) શરીરવાળો અને સતર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે, અને ત્યાં પરસ્પર નારકીના વિકલા વિરૂદ્ધ રૂપાએ આપેલા તીક્ષણ દુઃખની વેદનાને અનુભવો અને એક નેત્રના મીંચવા જેટલો કાળ પણ સુખને નહીં પામતે ત્યાંથી આયુષ્યના ક્ષયવડે ઉધરીને (નીકળીને ) અકાય, અગ્નિકાય વિગેરે એકેદ્રિયને વિષે તથા જળચર અને સ્થળચર વિગેરે વિકસેંદ્રિયને વિષે કેટલાક લાંબા કાળ સુધી ઉત્પન્ન થઈને તે જ સુકચ્છ વિજય(દેશ)ને વિષે મોટા જવલનગિરિ નામના પર્વતની સમીપે અત્યંત ભયંકર મોટી અટવીને વિષે શબરના (મિલના) કુળમાં અનેક જીવને ક્ષય કરનાર કુરંગ નામને વનચર થયા. તે બાલ્યાવસ્થાને ઓળંગીને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. અને ઘટ્ટ તરછ, વાઘ, રીંછ વિગેરે જેના વધવડે હંમેશાં જીવિકાવૃત્તિને કરવા લાગ્યા. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા ત્યારે તે વજ નાભ મુનીશ્વર વીરાસન વિગેરે કર્ણકારક ક્રિયામાં તત્પર, અન્ય જીવોની પીડાના ત્યાગમાં તત્પર અને ગામ, નગર વિગેરેમાં પ્રતિમાને ધારણ કરતા તે જ મેટી અટવામાં આવ્યા, અને ગિરિકંદરાના મધ્યમાં રહેલી ગુફામાં રહ્યા. અને કેઈ એક સમયે જવલનગિરિની પાસે કાર્યોત્સર્ગ ધારણ કરીને મેરુ પર્વતની જેમ નિશ્ચળ રહ્યા. તેટલામાં સૂર્ય અસ્તગિરિ ઉપર ગયે (અસ્ત પામ્ય) તે વખતે આંજણ અને ભેંસના શીંગડા જેવો કાળે અંધકારને સમૂહ વિસ્તાર પામે, બીજાની સમૃદ્ધિ જવાથી દુભાતા દુર્જનના મુખની જેમ ભવનને સમૂહ અંધકારવાળ થયો, અત્યંત દેદીપ્યમાન તારારૂપી નેત્રવાળી રાક્ષસીના જેવી રાત્રિ વિસ્તાર પામી, કામદેવની જેમ મેટી ઔષધીને સમૂહ જાજવલ્યમાન થયે, અને મુનિ લેકની જેમ પક્ષીને સમુદાય પિતાને સ્થાને છુપાઈ ગયે. તથા વળી– માટે શબ્દ કરતા શરભ(રીંછ)ના સમૂહે હણેલા માતંગના મદરાગને ધરાવનાર, ભમતા મૃગોના શબ્દથી દેદીપ્યમાન થયેલ ભંડેના ભયંકર શબ્દવાળા, સજજ થયેલા પગવડે દેડતા અને ભયંકર શબ્દ કરતા સિંહથી હરણનો સમૂહ જેમાં નાશી જતું હતું એવા, પહોળું મુખ કરતા અજગરેવડે ગળી જવાતા ને લીધે દુઃખે કરીને જોઈ શકાય તેવા, કુદતા, હસતા અને વિલાસ કરતા વેતાલેએ હલલાટ કરેલા અને ભયભીત થયેલા પથિક લકોએ મોટા પર્વતની ગુફામાં શરીરનું સ્થાપન કર્યું હતું એવા તે વિટ વૃક્ષો વડે ગાઢ અટવી વનને જોયા છતાં પણ તે મુનિરાજ જરા પણ ભય પામ્યા વિના ધર્મધ્યાનનું જ ધ્યાન કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મધ્યાનમાં જ એકાગ્ર ચિત્તવાળા તેની રાત્રિ વીતી ગઈ. તેના પાપકર્મના સમૂહની જેમ પ્રભા(અંધકાર)ને સમૂહ નાશ પામે, શુભ અધ્યવસાયના સમૂહની જેમ સૂર્યમંડળને કિરણસમૂહ સ્કુરાયમાન થયે, અને કીર્તિની જેમ દિશાઓ પ્રગટ થઈ. ત્યારપછી સૂર્યના કિરણના પ્રયાણને જાણનારા જીવના સમૂહવાળા પૃથ્વીતળ ઉપર કાર્યોત્સર્ગને પારીને રાજર્ષિ વનાભ યુગપ્રમાણુ ક્ષેત્રને વિષે કઝિને વિષે સ્થાપના કરીને શીવ્રતા અને મંદતા રહિતપણે તે પ્રદેશથી ચાલ્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ ર જે ઃ આ અવસરે શિકારમાં પ્રવર્તેલા કુંડળ જેવા કરેલા, ધનુષ્ય ઉપર બાણને ચડાવી આમ તેમ પ્રાણીઓના સમૂહને ઘાત કરવાને ઈચ્છતા પર્વે કહેલા કુરંગ વનચરે તે મુનિને જોયા. ત્યાર પછી પૂર્વ ભવમાં અભ્યાસ કરેલા, ઉછળેલા અને જાણી શકાય તેવા કેપના આવેગથી “પ્રસ્તુત અર્થને આધીન આ છે” એમ જાણીને તે પાપીએ તીવ્ર ધનુષ્યથકી મૂકેલા એક બાણના પ્રહારવડે તે મહાત્માને પાડી દીધા. તે વખતે તેવા પ્રકારના તીર્ણ બાણથી હણાયા છતાં પણ પ્રાણીના સમૂહને જેવાના પ્રયત્નવાળી ચક્ષુને નાંખીને પૃથ્વીપીઠને જોઈને સર્વ આદરવડે પંચ નમસ્કારનું સ્મરણ કરતા તે મુનિ ઉચિત સ્થાનને વિષે ધીમે ધીમે બેઠા. પછી રોદ્રધ્યાન અને આધ્યાનને વજીને, “આ દુષ્કર્મના મથનને આશ્રીને મારો મોટે ઉપકારી છે. ચાકર રહિત એ મારે આ ચાકરની જેમ સહાયકારક છે.” એમ માનીને તથા “આ શરીર અત્યંત અધમ છે” એમ અવધારણ કરીને, સર્વ પ્રાણીઓના સમૂહની ક્ષામણ કરીને તથા ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને મધ્યમ રૈવેયકને વિષે લલિતાંગ નામે ઉત્તમ દેવ થયા. અને ત્યાં અત્યંત સુકૃતના સમૂહવડે પરિપૂર્ણ ઈચ્છિત અર્થવાળા, સારા સાધુની જેમ અનિંદ્ય, પૌષધવતને પામેલાની જેમ વ્યાપાર રહિત અને વીતરાગની જેમ સ્ત્રી રહિત તેણે કેટલોક કાળ નિર્ગમન કર્યો. તથા વળી– કાનને સુખ આપનાર કમળ (સુંદર) ગીતથકી પણ અનંતગુણ મૃદુ અને મંદ વાયુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ફાટિક મણિના વિમાનની ભીંતતા શબ્દને સાંભળતા, અહીંના રૂપ કરતાં પણ અનંતગુણા મણિના છજજાની ભીંતથી ઉત્પન્ન થયેલ વિવિધ પ્રકારના અનઘ (મહર) રૂપને અનિમેષ દષ્ટિવડે જોતા, ખીર (દૂધ), શેરડી અને સાકર વિગેરેની મીઠાશ કરતાં અનંતગુણા કરેલા ઉત્તમ રસને ઈચ્છા પ્રમાણે આસ્વાદન કરતા, વિકાસ પામેલી માલતી, બકુલ અને કેતકીના સુગંધથી અનંતગુણા સુગંધના સમૂહને નિરંતર અત્યંત અનુભવ કરતા, તથા હંસ, રૂ, પદ્દમગર્ભ, મેઘપટલ અને માખણના સ્પર્શથી અનંતગુણ સ્પર્શેન્દ્રિયને અનુકૂળ મોટા કેમળ સ્પર્શને અનુભવ કરતા, આ પ્રમાણે તે મહાભાગ્યશાળી અનવદ્ય ગ્રેવેયક ક્ષેત્ર સંબંધી પાંચ પ્રકારના સુખને અનુભવ કરતા સર્વદા રહે છે. કારણ કે વિષયાદિક પદાથો મોહરૂપી મહાપ્રકૃતિન પટક (પેટી)ને આધીન છે, અને મેહ મહાદુઃખરૂપ છે, તથા મેહનું તુચ્છપણું થાય તે અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય. તેથી કરીને જ ક્રોધ, લોભ વિગેરે મટા દેથી અત્યંત ત્યાગ કરાયેલા છે જે મેટી સુખસંપદાને પામે છે, તે શું આશ્ચર્ય છે? ગુરુમહારાજ કહે છે કે – રાગાદિકથી રહિત છને આ સંસારમાં પણ જે સુખ છે, તે સુખ ચક્રવતી, દેવેંદ્ર અને બળદેવને પણ દુર્લભ છે. રાગદ્વેષરૂપી અગ્નિથી તાપ પામેલા અને વધતી તૃષ્ણાવાળા - ૧. પા૫ રહિત. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ચોથે ભવ-વજનાભનું સ્વર્ગગમન. [ ૯૭ ] છ વાંછિત વિષયોની પ્રાપ્તિ થયા છતાં પણ સુખને પામતા નથી. જે સુખ વિષયાદિક બહારના ઉપચારવડે સાધવા લાયક છે, તે સુખ સારું નથી. પરંતુ પિતાને આધીન પરમાનંદરૂપ જે સુખ છે, તે જ પ્રધાન છે. ઘણું કહેવાથી શું ફળ તે મહાત્મા મેટા રાગ દ્વેષ રહિત મનવાળા અને સમ્યકત્વરૂપી મોટા ગુણવાળા હોવાથી લાંબા કાળ સુધી સુખને અનુભવતા હતા. આ પ્રમાણે જયના વિસ્તારવાળા અને સર્વ જીવોના પાપને સંહાર( નાશ ) કરનારા મનવાંછિતને આપવામાં કલ્પવૃક્ષ જેવા શ્રી પાર્શ્વનાથસ્વામીના ચરિત્રને વિષે શ્રી કિરણગ, પન્નગ(સર્પ), વનચર અને વનાભ રાજાના ચરિત્રવાળા અને ઘણા ભવના વિસ્તારવાળો આ બીજો પ્રસ્તાવ સમાપ્ત થયો. Ressesses coccessoccessesGH * શ્રી સંઘપતિ ચરિત્ર (શ્રી ઉદયપ્રભાચાર્યકૃત). જેમાં પ્રભાવનાનું સ્વરૂપ, સંઘ તથા શ્રી શત્રુંજ્ય તીર્થ માહાભ્ય, સંઘ સાથે વિધિવિધાનપૂર્વક, શ્રી વસ્તુપાળે કરેલી શ્રી શત્રુંજ્ય, ગિરિનાર તીર્થની યાત્રાનું છે વાંચવા લાયક વર્ણન, શ્રી આદિનાથ પ્રભુ તથા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરિત્ર, શ્રી # જે બૂકુમાર કેવળીનું વર્ણન, શ્રી ભરત ચક્રવત્તી તથા શ્રી કૃષ્ણ વાસુદેવની સુંદર છે. આ કથા, મહાતપસ્વી યુગબાહ તથા પ્રદ્યુમ્ન કુમારના વૃત્તાંત, બીજી અનેક અંતર્ગત , કથા. છેવટે વસ્તુપાળે શ્રી શત્રુંજય પર કરેલ મહોત્સવ અને અપૂર્વ દેવભક્તિનું છે વર્ણન આપી પૂર્વાચાર્ય મહારાજે ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. ઘણી ઘણી નવી નવી હકી- ત્ર કર્તા વાચકને જાણવા મળે છે. - શ્રી મહાવીર પ્રભુના યુગની મહાદેવીઓ. સતીઓના સુંદર ચરિત્ર, સિદ્ધહસ્ત લેષક ભાઈ સુશીલે ઘણાજ પ્રયત્નપૂર્વક છે - આ સંશોધન કરી લખેલા છે. આ સભા તરફથી ૧ સતી ચરિત્ર, ૨ સુરસુંદરી જ 0 ચરિત્ર, ૩ ચંપકમાલા ચરિત્ર એ ત્રણ ગ્રંથે સ્ત્રી ઉપયોગી પ્રકટ થયા છે. આ 00 શિ ગ્રંથ તે માટે ચૂંથો છે. આમાં કેટલાક ચરિત્રો પૂર્વે અપ્રકટ છે છતાં મનન કરવી જેવા છે. દરેક સતી ચરિત્રની શરૂઆતમાં રેખાચિત્રો આપવામાં આવેલ છે. કવર માં DJ કેટ સાથે સુંદર મજબૂત બાઈડીંગવડે તૈયાર છે. કીં. રૂા. ૩૮-૦ પિસ્ટેજ જુદું છે. Essess Cessesses CESS SSS SSSScence Page #195 -------------------------------------------------------------------------- ________________ Sાનના - નામ: છે. તૃતીય પ્રસ્તાવ. 6 હવે કનકબાહ, કેસરી સિંહ અને પાર્શ્વનાથ મહાપ્રભુ એમ જે પૂર્વે કહ્યું હતું, તે હવે કહેવાય છે, તેને સાવધાન ચિત્તવાળા થઈને તમે સાંભળે–આ જ જંબુદ્વિીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણ( જૂના) નગરના સમૂહને વિષે શ્રેષપણાને પામેલું, સમગ્ર વિજયની પતાકા( વજા )ની જેવું, કુળપર્વત જેવા ઊંચા દેવાલયના વલયવડે શોભતું મોટા પ્રમાણવાળી ખાઈવડે વ્યાપ્ત, પ્રાકારવડે ગૌરવવાળું, વિકાસ કરતા મનહર અને મેટાં નેપચ્ય( વેશ )વાળા, મોટી ઈચ્છાવાળા અને હશિયાર ઉત્તમ પુરુષવડે સુશોભિત, અને પિતાની શોભાના સમુદાય વડે દેવનગર( સ્વર્ગ )ને પરાજય કરનાર સુરપુર નામનું નગર છે. વળી જે નગરમાં ચંદન વૃક્ષોનું પરસ્પર ઘર્ષણ( અથડાવું ) થાય છે, શેરડીનું પલવું થાય છે, મિત્ર( સૂર્ય )ના વિયેગમાં કુમુદ( પિયણ ને પ્રહર્ષ (વિકસ્વરપણું) થાય છે, વર્ષાઋતુમાં રાજહંસને જ પ્રવાસ થાય છે, તથા સ્ત્રીઓના ઉદરને વિષે જ તુચ્છ(કુશ )પણું હોય છે; પરંતુ લોકોને વિષે આમાંનું, કાંઈ પણ નથી. તે નગરનું કુલિશબાહુ નામને રાજા રક્ષણ કરે છે. તેના ચરણ નમતા રાજાઓએ સ્થાપન કરેલ મસ્તકના મણિમય મુગટના કિરણેવડે કાબરચિત્રા થાય છે, રણાંગણમાં નાચ કરતી તરવારરૂપી સ્ત્રીને નચાવનાર છે, ઉન્માર્ગમાં ચાલેલા મદોન્મત્ત હાથીને શિક્ષા આપવામાં કુશળ છે, તથા હાથીની ચપેટા માત્રથી જ પર્વતને પાડવામાં, વજની વિડંબના કરનાર છે. દિશાઓમાં પ્રસરતો તેને પ્રતાપ( પ્રભાવ ) એક છતાં પણ બે પ્રકારે દેખાય છે, તેમાં નમસ્કાર કરનારાને હિમ જે શીતળ અને શત્રુઓને અગ્નિ જેવો ઉષ્ણુ લાગે છે. જેના ધનુષ્યની પ્રત્યંચાને ઝણકારરૂપી મેઘનો શબ્દ કેઈ અપૂર્વ જ છે, કે જેને સાંભળીને એકદમ રાજહંસો નાશી જાય છે. તે રાજાને સર્વ અંત:પુરમાં શ્રેષ્ઠ, નવા યોવનવડે મનહર તથા રૂપ, લાવણ્ય અને સૌભાગ્યવડે મનને હરણ કરનારી યથાર્થ નામવાળી સુદર્શના નામની ભાર્યા છે. તેણીની સાથે ડાહ્યા માણસને પ્રશંસા કરવા લાયક સમયને યેગ્ય વિષયસુખને સેવતા તે રાજાને ચૌદ મહાસ્વપ્ન વડે પુરૂષરત્નના અવતારને સૂચવન કરનાર તે મરૂભૂતિને જીવ વોનાના ભાવમાં પ્રાપ્ત કરેલા મોટા પુણ્યના સમૂહના સામવડે શૈવેયકથકી ચવીને સુદર્શન દેવી( રાણી)ના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે દેવીએ કહેલા મોટા ચૌદ સ્વપ્નના શ્રવણવડે નિશ્ચય કરેલા છ ખંડના ભૂપતિના વૃત્તાંતવાલે રાજા મોટા હર્ષને પામે, તેથી સ્વપ્ન પાઠકને બેલાવીને, તેમને સન્માનપૂર્વક Page #196 -------------------------------------------------------------------------- ________________ હાજી • પ્રભુને પાંચમે ભવ-કનકબાહુ કુમારને જન્મ અને પિતાને વૈરાગ્ય પ્રાપ્તિ. [ ૯૯ ] પૂછીને તથા ચક્રવતીરૂપે પુત્રના અવતારને નિશ્ચય કરીને પછી તેણે દેવીને તે વાત જણાવી. તે સાંભળવાથી ઉત્પન્ન થયેલા મોટા હર્ષવાળી તે રાણુને સમગ્ર પાપના વ્યાપારને ત્યાગ કરીને નિરંતર પ્રવર્તેલા વેશ્યાના નાટ્યાદિકના વિદવડે વર્તવા લાગી, અને સુખે કરીને ગર્ભને વહન કરવા લાગી. પછી કઈ વખત નવ માસથી કાંઈક અધિક કાળ નિર્ગમન થયો ત્યારે સારા તિથિ, વાર, નક્ષત્ર અને મુહૂર્તને વિષે સુદર્શન દેવીને પ્રસવ થયે, અને કાંતિના સમૂહવડે સૂતિકાગ્રહમાં સળગાવેલા મંગળ દવાઓના સમૂહને આચ્છાદન (તેજ રહિત) કરતે, પરવાળાની જેવા હાથ અને પગના વિભાગવાળો તથા ભાગ્યવાન મનુષ્યના મુગટરૂપ પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી શીધ્રપણે પગ મૂકવાડે ક્ષોભ પામેલ કેડના કંદરાની ઘુઘરીના રણરણાટ શબ્દવડે અનુમાન કરાતા આગમનવાળી સુમંગળા નામની દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. તેથી અત્યંત તુષ્ટમાન થયેલા તે રાજાએ તેને સર્વ અંગના આભરણ આપ્યા, નગરમાં મહત્સવ કરાવ્ય, દીન જનેને દાન અપાવ્યું અને દેવાલમાં પૂજાને વિશેષ ઉત્સવ કરાવ્યું. પછી સારા ગ્રહના બળવડે યુક્ત દિવસને વિષે પુત્રનું કનકબાહ એવું નામ સ્થાપન કર્યું અને આનંદ એવું બીજું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી તે પાંચ ધાત્રીવડે આદર સહિત લાલન પાલન કરાતે ચંદ્રની જેમ કોના નેત્રને આનંદ આપે અનુક્રમે કુમારપણાને પામ્યું. પછી કાળક્ષેપ વિના (જલદી) બહેતેરે કળાઓને ભયે, અને પરિશ્રમના કારણથી હાથી અને અશ્વને ચલાવવાની ક્રીડામાં પ્રવર્યો. - જ્યાં સુધી આ કુમાર દષ્ટિના વિષયમાં આવ્યું નથી ત્યાં સુધી બીજા મનુષ્યનું બળ વર્ણન કરાય છે. અને ત્યાં સુધી જ વિક્રમનો ઉત્કર્ષ કીર્તન કરાય છે. જેની સામે બીજા મલ્લ નથી એવા અને મોટા ગર્વવાળા મલે પણ આ કુમારના હાથની લાપોટથી * હણાયા સતા પિતાના ગર્વને મૂકી દે છે, અને હાસ્યના સ્થાનને પામે છે. કુમારની શક્તિના પ્રકર્ષને કહેવા માટે ઈ પણ શક્તિમાન નથી, તે પછી સામાન્ય બુદ્ધિવાળા કીડા જેવા મનુષ્ય માત્ર તે કેમ શક્તિમાન થાય ? પૂજાને લાયક એવા ગુરૂજનને વિષે આના વિનયને પ્રયોગ પણ કઈક અપ્રતિરૂ૫( અસાધારણું-અલૌકિક) છે, કે જે વિનય કરવાને ચિરકાળ સુધી સુગુરૂના કુળનું સેવન કરનારા પણ શક્તિમાન નથી. મોટા વિક્રમવડે ભયંકર શત્રુના સમૂહ ઉપર પરાક્રમ કરવામાં નિપુણ તે કુમારને જોઈને પ્રસન્ન થયેલ રાજા પણ વિચારવા લાગ્યો કે-“ ચિરકાળથી પ્રાપ્ત કરેલા શુભ કર્મને મોટો ફળવિપાક છે, અન્યથા આવા પ્રકારનો રાજ્યને ધારણ કરનાર પુત્ર માટે કેમ હોય? તેથી હવે આ કુમારરૂપી સિંહની ઉપર રાજ્યની ધુરા સ્થાપન કરીને પછી મારે નિરવદ્ય(શુદ્ધ) પ્રવજ્યા ગ્રહણ કરવી યોગ્ય છે. મારી પૂર્વને ચિરકાળના રાજાઓએ પણ પુત્રને વિષે રાજલક્ષમી સ્થાપન કરીને ગૃહાવાસથી વિરક્ત ચિત્તવાળા થઈને ચારિત્ર અંગીકાર કર્યું છે. શું તે પણ પુત્ર કહેવાય? કે જે ત્રણ જગતમાં લાઘા કરવા લાયક પૂર્વને પુરૂષએ અંગીકાર કરેલા Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો ઃ માને વિષે પ્રગટ સરભવાળા થઇને પ્રવંતા ન હાય ? સત્પુરૂષાનુ વૃદ્ધિ પામેલુ જીવિત અને મરણ પણુ વખણાય છે, તેથી આ સ્વાધીન હાવાથી શા માટે પ્રમાદ કરવા જોઇએ ? ” આ પ્રમાણે વિચાર કરીને કનકબાહુ પુત્રને લાવીને અશ્રુના પ્રવાહવર્ડ આર્દ્ર થયેલા નેત્રનેકમળવાળા રાજાએ તેને સ્નેહપૂર્વક કહ્યુ કે “ હે પુત્ર ! સ ગુણ્ણાએ કરીને તું મારાથી પશુ માટે છે. તેથી તુ રાજ્યને અ ંગીકાર કર, અને હું તારી અનુજ્ઞાથી સુગુરૂની પાસે સÖવિરતિ ગ્રહણ કરીને વિવિધ પ્રકારના તપમાં તપર થઇને પોતાના જન્મ અને જીવિતના દુર્લČભ ફળને ગ્રહણ કરૂ. ” તે સાંભળીને દુ:ખે કરીને સહન કરી શકાય તેવા થનારા પિતાના વિયેાગના શાકથી તેના નેત્રમાં જળ ઉછળવા લાગ્યું અને “ હવે ઇચ્છા પ્રમાણે ચાલવાની ક્રીડાને આ જલાંજલિ આપું છું. ” એમ વિચારતા તે કુમારસિ ંહે પિતાને આ પ્રમાણે કહ્યું કે-“ હે પિતા ! તમારા પ્રસાદથી નિશ્ચિત થયેલા મને તમે ચિંતાવાળા ન કરી. તમાએ ત્યાગ કરેલા હું બીજાને અનુસરવાવડે દુ:ખી થઇશ. અને હૃદયમાં રહેલા દુ:ખને હું કાની પાસે કહીશ? ” આ પ્રમાણે વાર વાર અશ્રુના પ્રવાહવડે ચલાયમાન નેત્રકમળવાળા અને શાકના ભારથી ફુલેલા ગળારૂપી નીકના રૂંધાવાવર્ડ સ્ખલના પામતા અક્ષરવાળી વાણીવડે ખેલતાં તે કુમારને પેાતાના ખેાળામાં બેસાડીને ઘણા કાળ સુધી પ્રેમભરેલા વચનાવડે શિખામણ આપીને ભૃકુટિના માત્ર દેખાડવાવડે જ દોડેલા પ્રધાન પુરૂષોએ આણેલા ‘સુવર્ણ કુંભના મુખમાંથી નીકળતા મેટા તીર્થાંમાં ઉત્પન્ન થયેલા જળવડે નહીં ઇચ્છતાં પણ તે રાજપુત્રને અભિષેક કર્યો અને સર્વ રાજાઓથી પરિવરેલા તે રાજાએ તેને પ્રણામ કર્યા, તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું. તથા મણુિના સમૂહવડે શેાલતા કંઠે અને ઘુઘરીના સમૂહવડે ઉજવળ મનેાહર ચામર તેના ઉપર ઢાળવા લાગ્યા તથા “તમે ચિરકાળ સુધી જય પામેા જીવા અને આનંદ પામેા. ” એમ ઉચ્ચાર કરવામાં ખદીજનાના,સમૂહના મુખ વાચાળ થયા. પાંચ વર્ષોંના રત્નાના કિરણેાવડે ઇંદ્રના ધનુષ્યના વિસ્તારને કાપી નાંખનારા સિંહા સન ઉપર બેઠેલા, સુભટ, લેાજક અને અંગરક્ષકેાવડે ચૈતરફથી પરિવરેલા, ઉદયાચળ પર્વતના શિખર ઉપર રહેલા સૂર્યની જેવા શેાલતા એવા તેને જોઇને માટો ભાર ઉતાર્યાં છે, એવા ભારવાહકની જેમ હૃદયમાં અત્યંત ને પામેલ તે વખાડું રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હે વત્સ ! રાજ્યને અંગીકાર કરનારા તારે સદા તે પ્રકારે માણસાની સાથે વર્તવું, કે જે પ્રકારે તુ અને હું... આપણે બન્ને લાલાને લાયક થઈએ, શું તે પણ પુત્ર કહેવાય ? કે જેની લેાકેાત્તર કીર્તિ વડે અત્યત ભરેલું ભવન કરેલા હાસ્યની જેમ શાલતુ ન હેાય ? વળી હે પુત્ર! તે ક્રીતિ પેાતાનું પવિત્ર વ્રત પાળવાથી પ્રાસ થાય છે, અને તેનુ પાલન સમગ્ર દુનીતિના ત્યાગથી જ થાય છે. વળી તેના ત્યાગ હુંમેશાં સદ્ગુરુની પાસે સારા શાસ્ત્રના શ્રવણુવડે થાય છે, અને તેનું શ્રવણુ શિકાર, જુગાર વિગેરે વ્યસનના ત્યાગ કરવાથી થાય છે. વળી તેના ત્યાગ પાપી મિત્રાના સંગના Page #198 -------------------------------------------------------------------------- ________________ છે “પ્રભુને પાંચમે ભવ-રાજાએ કુમાર તેમજ રાણીને કરેલ પ્રતિબંધ. [ ૧૦૧ ] ત્યાગ કરવાથી થાય છે, અને તેને ત્યાગ પણ પરલોકના ભયથી સંભવે છે, તથા પર લકનો ભય મેટી કલ્યાણરૂપી વેલડીએ કરીને સહિત એવા અને સદ્દગતિરૂપી શ્રેષ્ઠ સ્ત્રી (દેવી)એ મોકલેલાની જેમ કેઈકને જ થાય છે. આ પ્રમાણે હે વત્સ! ઉત્તરોત્તર (આગળ આગળ) ગુણના મહત્વનું સ્થાન પામવાથી તેવું બીજું કાંઈ પણ નથી, કે જે સિદ્ધ ન થાય, તો પછી આ રાજ્ય તે કેટલું માત્ર છે?” આ પ્રમાણે કનકબાહને સારી રીતે ઉપદેશ આપીને પછી રાજા પરિજનથકી સુદર્શને રાણીને માટે સંતાપ સાંભળીને તેને સંતાપ દૂર કરવા માટે અંતઃપુરમાં ગયો. તેને જોઈ સુદર્શને ઊભી થઈ. ત્યાં સુખાસન ઉપર બેસીને તે રાજા કહેવા લાગે કે-“હે દેવી ! તારા પુત્રને રાજ્યનો ભાર સંપવાથી અમે હર્ષ પામ્યા છીએ, પરંતુ તારી અસમાધિ સાંભળવાવડે કાંઈક અન્યથા પણ છે, તેં હે દેવી ! મનમાં સંતાપ થવાનું શું કારણ છે? તે હું સાંભળવા ઈચ્છું છું.” ત્યારે દેવીએ કહ્યું કે-“ હે દેવ ! ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ છે. તે જે પિતાપિતાના સમય વિના કરવામાં આવે તે સુખકારક થતા નથી, તેથી જે આ ધર્માર્થ તમે અયોગ્ય કાળે આરંભે છે, તે જ હે દેવ ! મારા મોટા સંતાપનું કારણ છે.” ત્યારે રાજાએ કહ્યું કે-“હે દેવી! ધર્મને એગ્ય કાળ કર્યો હોય તે તું કહે ” ત્યારે તેણીએ કહ્યું કે-“વૃદ્ધાવસ્થામાં અને ઇંદ્રિયો શાંત થાય ત્યારે ધર્મને યોગ્ય કાળ છે.” ત્યારે કાંઈક હસીને રાજાએ કહ્યું કે “હે દેવી! આ તારું વચન અગ્ય છે. જર્જર અંગવાળા મનુષ્ય ધર્મ કરવાને શી રીતે શક્તિમાન થાય? કેમકે તપ, નિયમ, વિનય, સંયમ અને જ્ઞાનને અભ્યાસ સાધવા લાયક છે. અને તે વૃદ્ધાવસ્થામાં સમગ્ર શક્તિ રહિત થયેલાને સંભવતા નથી. જેમ અવિકલ (પરિપૂર્ણ ) દેહપણું હોય ત્યારે અર્થ અને કામ પ્રાપ્ત કરી શકાય છે, તે જ પ્રમાણે ધર્માર્થ પણ પ્રાપ્ત કરી શકાય છે, તેથી વૃદ્ધપણું અયુક્ત છે. વળી ધર્મને સાધવામાં ઇદ્રિનું ઉપશાંતપણું જ કારણ છે, તે સત્ય છે; પરંતુ ઇન્દ્રિયોનો ઉપશમ વૃદ્ધપણાની કે બીજાની ( યુવાનપણાની) અપેક્ષા કરતો નથી, કેમકે કેટલાક વૃદ્ધો પણ ઇન્દ્રિયને નિગ્રહ કરતા નથી, અને કેટલાક યુવાન પણ નિગ્રહ કરે છે. તેથી અહીં વિવેક જ કારણ છે એમ ગ્ય છે. તે નિગ્રહને સંભવત કાળ કે અકાળ અવિવેકી માણસને ઘટતું નથી. તથા વૃદ્ધપણું પ્રાપ્ત થશે કે નહીં ? તે પણ કહ્યું જાણે છે ? જેમ પાકેલા અને કાચા પણું ફળો વૃક્ષ ઉપરથી પડે છે, તેમ વૃદ્ધ અને બાળક પણ મરણ પામે છે. તેમાં નિયમને પરિણામ શું છે? મૃત્યુ અનિયમિત છે, તથા દેહ, રૂપ અને વૈભવ નાશવંત છે, તથા વિષયેનું સુખ પણ પરિણામે ભયંકર (દુઃખરૂપ) છેતેથી તેમાં આગ્રહ શું કરે? જે કાર્ય વૃદ્ધપણામાં કરવા લાયક છે, તે કાર્ય હમણાં કેમ ન કરાય? કેમકે કલ્યાણના પ્રજનવાળા કાર્યો ઘણા વિશ્વવાળા હોય છે, તે તું શું નથી જાણતી ?” આ પ્રમાણે રાજાએ સુદર્શના દેવીને તેવા પ્રકારે કોઈપણ રીતે પ્રતિબોધ કર્યો, કે જે પ્રકારે સંવેગને પામેલી તેણીને જાતિસ્મરણ જ્ઞાન Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : ઉત્પન્ન થયું. તે વખતે ચિરકાળના જન્મનું સ્મરણ થવાથી પ્રાપ્ત થયેલી મૂર્છા વિગેરેની વેદનાવર્ડ મીંચાયેલા નેત્રવાળી તે છેદાયેલી ચંપકલતાની જેમ અંગને નહીં સહન કરતી પૃથ્વી ઉપર પડી ગઇ. તે વખતે જલદી દાડતી દાસીઓએ કરેલા શીત ઉપચારવર્ડ અને શરીરની સેવાવડે તે. ચેતનાને પામી, અને તરત જ તેના નેત્રકમળ વિકવર થયા. તે જોઇ ભ્રાંતિ પામેલા રાજાએ તેને કહ્યું, કે-“ હે દેવી ! આ શરીરનું વિલક્ષણપણું શું થયું? મારા અનુચિત એલવાના કારણથી આમ થયું ? કે ખીજું કાંઇ કારણ છે ? ” ત્યારે દેવીએ કહ્યું-“ હું મહારાજા ! અમૃતના અણ્ણા જેવી તમારા ઉપદેશની સુંદર વાણી સાંભળવાથી મને પૂર્વજન્મનું સ્મરણ થયું. તેને આશ્રીને મને આ મૂર્છાના વિકાર થયા.” ત્યારે રાજાએ કહ્યુ, કે–“ હે દેવી! મને મેટું આશ્ચર્ય થયું છે તેથી તું કહે કે પૂર્વની જાતિ ( જન્મ ) કઇ ? અને તેનુ સ્મરણુ કેવી રીતે થયું ? ” ત્યારે દેવીએ કહ્યુ, કે—“ હું મહારાજા ! સાંભળેા — ,, હું આ ભવથી પહેલાં પાંચમે ભલે વસંતપુર નામના નગરમાં કુબેર નામના શ્રેણી હતા, તેના વસંતસેન નામના હું' પુત્ર હતા. તે હું યુવાવસ્થાને પામ્યા છતાં પણ પિતાએ, ખીજાએ અને સ્વજનાએ સ્નેહથી સુંદર વચનેાવડે મને સમજાવ્યા છતાં પણ સ્ત્રીના સ ંગ્રહને કરતા ન હતા. પછી એક દિવસે મારી માતાએ મને કહ્યું, કે હું વત્સ ! ગૃહિણી ( ભાર્યા ) વિના તુ તારા નિર્વાહ શી રીતે કરી શકીશ ? અને લેાજનાદિક નિત્ય ક્રિયાની ચિંતા રહિત શી રીતે થઈશ ? ” ત્યારે તેણે કહ્યુ, કે“ હે માતા ! જ્યાં સુધી તું લાંખા કાળ જીવશે, ત્યાંસુધી તારાથી નિર્વાહ કરીશ, અને પછીથી યથાયેાગ્ય વિચાર કરીશ. ” ત્યારે માતાએ કહ્યું, કે-“ જે તને રૂચ, તે કર. ” આ પ્રમાણે કામભાગાદિકથી પરાસ્મુખ થયેલા તે કદાચિત ( કેાઇ વખત) શાસ્ત્રના શ્રવણુવર્ડ, કદાચિત્ સાધુની ગાછીવડે, કદાચિત્ ગૃહકાર્ય કરવાવડે અને કદાચિત ધન ઉપાર્જન કરવાવડે દિવસેાનુ નિગ મન કરતા દિવસેાને ગુમાવવા લાગ્યું. ત્યારપછી કાઇક વખતે દરેક જીવાનું પરિણામે ( છેવટે ) મરણુ ાવાથી અને પ્રિયજનના સંચાગ વીજળીની જેમ ચપળ હેાવાથી રાત્રિએ સુખે સુતેલી તેની માતાને સર્પ કરડ્યો, અને વિષના ઉગ્રપણાને લીધે તે તરત જ મરણ પામી, તા પણ મૂઢપણાને લીધે શ્રેષ્ઠીએ મત્રતત્રને જાણનારાને મેલાવ્યા. તેઓએ વિષને હરણુ કરવાના અનેક ઉપાયા કર્યા, પરંતુ કાંઇપણ ઉપકાર થયા નહીં. છેવટ સૂર્ય મંડળના ઉદય થયા, ત્યારે તેણીને ચેતના રહિત જાણીને મંત્રાદિકને જાણનારાઓએ તેના ત્યાગ કર્યા. પછી કુબેર શ્રેષ્ઠીએ સમગ્ર લેાક સહિત તેણીની ઊર્ધ્વદેહની ક્રિયા કરી, અને ખીજુ પણ અવસર પ્રમાણે તેણીનું મરણકાર્ય કર્યું. કેટલેાક કાળ ગયા પછી નહીં ઈચ્છતા છતાં પણ તે શ્રેષ્ઠીને સમાન જાતિવાળી એક કન્યા પરણાવી. માટા ચૌવનને પામેલી તેણીએ શ્રેષ્ઠીનું હૃદય તેણીને સર્વ ગૃહના નાયકપણે સ્થાપન કરી. પછી પેાતાને વશ કર્યું, તેથી શ્રેષ્ઠીએ પરિજનને અને વજનને તૃણુની Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના પાંચમા ભવ–સુદ'ના રાણીએ કહેલ પાતાના પૂર્વભવ. [ ૧૦૩ ] જેમ તુચ્છ ગણતી ને માટી ગણાતી તે મેટા ગથી વર્તાવા લાગી. અને દુ:ખે કરીને સાધી શકાય તેવા કાર્યની જેમ નિરંતર નીચે ઊંચે જતી તે મર્યાદા મૂકીને કોઇપણ પ્રકારે તેવી રીતે દુર્મુ`ખપણાને પામી, કે જેથી કરીને અત્યત ઉદ્વેગ પામેલા ઘરના માણસા (નાકરા) ખીજાને ઘેર જતા રહ્યા. ખરેખર દુષ્ટ વચનવડે દુ:ખી થયેલાની આ જ ગતિ ( શરણુ ) હાય છે. દુનિયાના લેાક જે પ્રકારે અત્યંત હૃદયને સુખ આપનાર, નિર્મળ અને મધુર વચનની અપેક્ષા કરે છે, તે પ્રકારે દાન, સન્માન અને વિનયની અપેક્ષા કરતા નથી. અજનની જેવી કાંતિવાળી અને ઇચ્છિત રૂપ રહિત છતાં પણ કાયલના તે જ સ્વરવર્ડ લેાકેા ખુશી થાય છે. હંમેશાં ભયંકર સર્પનું ગળી જવું કરનાર મારની જેમ સારા મુખવાળા માણુસા દુષ્કર્મ કરનારા હોય તાપણુ આનંદ આપનારા હાય છે. મનેાહર રહિત પ્રવૃત્તિ કરનારા મનુષ્ચા પેાતાના મનમાં જે કાંઇ પણ (ગમે તે) ધારણ કરા, પરંતુ મહારથી સ્નેહની રુચિવાળા હાય તા મણિની જેમ સૌભાગ્યને પામે છે. અવકાશને પામેલી તે સ્ત્રી એક વખતે મનમાં આ પ્રમાણે વિચારવા લાગી, કે–“ખકરીના ગળાના આંચળની જેવા અને તુચ્છ ક્રિયાદિક વેપારને કરતા આ વસંતસેનને પોષણ કરવાથી શુ ફળ છે? ” એમ વિચારીને તેના ક્ષુદ્ર ઉપદ્રવ કરવા લાગી, એટલે કે-Àાજનને સમયે સારૂં લેાજન આપતી નહેાતી, સ્નાન દાનાદિકને વિષે પ્રવૃત્તિ કરતી નહેાતી, માંદગી વિગેરેને વિષે ઉપચાર કરતી નહેાતી, તથા વસંતસેને તેણીને કાંઇક કઢાર અક્ષર કહ્યા હાય ત્યારે ચડાવેલી ભૃકુટિના ભગવડે ભયંકર મુખવાળી થઈને હજાર વાર ઉત્તર આપવાથી પણ શાંતિને પામતી નહાતી. પિતાની સમક્ષ પણ અનુચિત માલતી તેણીને નિવારણ કરવા કોઇ શક્તિમાન નહેાતા. પિતા પણ તેણીના વચનને અનુસરનાર (માનનાર ) હૈાવાથી “આ કાંઈ પણ અસંગત ( અયેાગ્ય ) ખેલતી નથી ” એમ માનીને તેને જ પ્રણામ કરતા હતા. પોતે દ્વેષમાં આસક્ત થયેલા પુરૂષા ખીજા અધિક દોષવાળા પુરૂષાની પણ પ્રશંસા કરે છે, કેમકે અવિવેકી પુરૂષા, શી રીતે દોષથી વિરામ પામે? જેમ જેમ દોષની પ્રશંસા કરાય છે, તેમ દિવસે દિવસે સદ્ગુણા હાનિને પામે છે, તેમાં શું આશ્ચય છે? “ અહા ! પિતા પણ આ દુષ્ટ સ્રીના પક્ષને કેમ અનુસરે છે? અને નીતિવાળા પણ મને કેમ તિરસ્કાર કરે છે ? તેથી પરાભવના સ્થાનરૂપ આ ઘરમાં રહેવાથી મને શું લાભ છે? ” આ પ્રમાણે વિચારીને તે વસ'તસેન મધ્ય રાત્રિને સમયે કોઇને પણ વાત કહ્યા વિના જ હાથમાં થાપું ભાત લઈને દક્ષિણ દિશાને લક્ષ્ય કરીને ( જવાનું ધારીને ) ઘરમાંથી બહાર નીકળ્યા. માર્ગોમાં જતા તેને મહામૂલ્યવાળી દુકાનેથી પરિપૂર્ણ શેરીએવડે સુશેભિત કાલ્લાકપુર નામના નગરમાં મુનિરાજનું દર્શન થયું. પ્રસન્ન થયેલી બહારની આકૃતિના જોવાથી તેને થાડાક હર્ષ ઉત્પન્ન થયા, તેથી તે તેના ચરણકમળમાં પડ્યો. તેને જોઇને ” આ સારા ભદ્રિક છે. ” એમ મુનિએ જાણીને મુનિએ તેને પૂછ્યું, Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] શ્રી પાશ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : કે—“હે વત્સ ! શા કારણે અને ક્યાંથી તું આવ્યેા છે ? તથા ક્યાં જવુ છે? '' ત્યારે વસંતસેને કહ્યું, કે-“ હું ભગવાન ! દેશ જોવાના કૌતુકને લીધે હું... વસ ંતપુર નગરથી આન્યા છું, અને કાંચીપુરીમાં મારે જવુ છે. ” તે સાંભળીને દિવ્ય જ્ઞાનના ઉપયાગ દઈને હાસ્યના વશથી કાંઇક ઉધડેલા એપુટવાળા મુનિએ કહ્યુ, કે–“ ઠીક, જાણ્યુ. નવી માતાના અને પિતાના અપમાનને કારણે તુ. આ પ્રમાણે ચાલ્યા છે. જો કે તુ મેટા ચિત્તના સંતાપને પામ્યા છે, તે પણ હું વત્સ! તુ' અભિમાનને ત્યાગ કર અને પરમાના વિચાર કર, પ્રાયે કરીને લેાક કાર્યની અપેક્ષાવાળા હોય છે. તે આ પ્રમાણેઃ— કાર્યને વિષે જે ઉપયાગી છે અને જેના વિના નિર્વાહ થતા ન હાય, તેને જ નમસ્કાર કરવા જોઇએ. પરંતુ પેાતાના પિતાથી પણુ અન્યને નમવુ નહીં. જ્યાં સુધી પેાતાનુ કાર્યાં છે, ત્યાં સુધી જ સ્વજન છે, ત્યાં સુધી બધુ' છે, ત્યાં સુધી સ્ત્રી છે, ત્યાં સુધી પુત્ર અને મિત્ર છે, અને તે કાર્યના અસભવમાં તે સર્વે તૃણુ સમાન છે. તેથી કરીને હે વત્સ! કાર્ય ના કારણ વિના આ જીવલેાકમાં ખીજુ કાંઇ પણ હિતકારક નથી. આ પ્રમાણે જાણતા છતાં પણ ફાગઢ કેમ ખેદ કરે છે? આ પ્રમાણે મુનિએ કહ્યું, ત્યારે સત્ય કારણને જાણવાથી લજ્જા પામેલા વસંતસેન આલ્યા, કે—“ હું ભગવાન ! અનાર્ય એવા મેં અપમાનને ગુપ્ત કર્યો છતાં પણ તમે શી રીતે જાણ્યુ ? ” ત્યારે ભગવાને કહ્યું, કે “અરિહંત ભગવાને ઉપદેશ કરેલા વિશેષ પ્રકારના મોટા અઠ્ઠમાદિક તવિશેષે કરીને પ્રાપ્ત થયેલા સત્ય જ્ઞાનના ઉપયેાગવડે મેં આ જાણ્યું છે. વળી આ જ્ઞાન કેટલું માત્ર છે? કેમકે હે વત્સ! દેશ, કાળ અને સ્વભાવવડે અત્યંત દૂર રહેલી વસ્તુઓ પણ હસ્તતળમાં રહેલા આમળાની જેમ જ્ઞાનરૂપી નેત્રવડે જોવાય છે. તેમાં મેરૂ પર્વત વિગેરે દેશથી અતિ દૂર રહેલા છે, ભૂત અને પિશાચ વિગેરે સ્વભાવથી અતિ દૂર રહેલા છે, તથા જે ભરત રાજા અને રાવણુ વિગેરે થઇ ગયા, તે કાળથી અતિ દૂર છે. આ સર્વે પદાર્થ જ્ઞાનીના જ્ઞાનના વિષયમાં રહેલા છે. આ પ્રમાણે સાંભળીને અત્યંત વિસ્મયને પામેલ વસંતસેન હંમેશાં મુનિની સેવા કરવા લાગ્યા. અને સાધુઓના પરિચયથી તેને ધર્મના અભિલાષ થયા તેથી તેણે મુનીશ્વરને કહ્યું કે—“હુ ભગવાન ! પ્રત્રજ્યા લેવાની ઇચ્છાવાળા મારી સર્વવિરતિની ચેાગ્યતા છે કે નથી ? ” ત્યારે ઉપયેાગ સહિત મુનિએ કહ્યું, કે “ હું ભદ્રે ! વિશેષ ક્રિયાને આવરણ કરનારૂ ભાગરૂપી ફળવાળુ કર્મ હજી તારે ખાકી છે.” ત્યારે વસંતસેને કહ્યુ, કે “હે ભગવાન! માતા, પિતા, સ્વજન, બાંધવ વિગેરેએ ઘણી રીતે કહ્યા છતાં પણ દારાનું ગ્રહણ નહીં કરતાં મારે કેવી રીતે તે કર્મ સભવી શકે ? ” ભગવાને કહ્યું, “ દેશ અને કાળ વિગેરેની અપેક્ષાવડે અસંભવિત પાર્થીના પણ સંભવ જોયેા છે ( જોવામાં આવે છે). ભગવાનનું સત્ય વચનપણું અને કાર્યના પરિણામનુ અચિંત્ય તે કેટલાક દિવસ પછી મુનિરાજના ચરણુકમળને નમવાપૂર્વક તે કેલ્શકપુરમાંથી સારા "" ત્યાર પછી સામર્થ્ય પણ વિચારતા ܕܕ Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પાંચમા ભવ–વસ'તસેને સાવાહની પુત્રીનુ કરેલ રક્ષણ. [ ૧૦૫ ] સાથેની સાથે નીકળ્યો, અને કાળના ક્રમે કરીને ગમન કરતા તે કાંચીપુરીની સમીપે પહેાંચ્યા, અને વટવૃક્ષેાની મેાટી છાયાવર્ડ સુશેાભિત ભૂમિભાગને વિષે આવાસ કર્યાં. આ અવસરે કાઈ પણ પ્રકારે બાંધવાના સ્તંભને ઉખેડીને, માવતની અવજ્ઞા કરીને રાજાના પટ્ટહસ્તી ઇચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા, અને દુકાન, મકાન અને વનનુ મન કરતા તે સાની સમીપે આન્યા. યમરાજ જેવા ભયંકર અને શબ્દ કરતા ગાઢ એડીવડે બાંધેલા એક ચરણવાળા તેને સમીપે પ્રાપ્ત થયેલ જોઇને સાર્થ પતિ પાતાના ઘરના મનુષ્યોને લઇને શીઘ્ર શીઘ્ર તે પ્રદેશથી પાછા ફર્યા, પરંતુ મરણના મેાટા ભયથી ક્ષેાભ પામેલ તેને ખાર વર્ષના વયવાળી પેાતાની પુત્રી સાંભરી નહીં. તે વખતે તે ભયના વશથી ક ંપતા શરીરવાળી, આડાઅવળા પગ મૂક્તી પિતાની પાછળ ચાલી. તેને કાપવડે રાતા નેત્રવાળા તે માટા હાથીએ જોઇ. તે વખતે “ આ માલિકા નાશ પામશે. ” એમ લેાકેાએ હાહારવ કર્યાં. “ અહા ! અાગ્ય થાય છે, અયેાગ્ય થાય છે. ” એમ ખેલતા પ્રતિહારજના ચારે દિશામાં દેડવા. તથા તે ખાળા ભયના વશથી જરા પણ ચાલવાને અશક્ત “ હા ! પિતા ! માતા! અને ભાઇ ! આ હું' અન્ત કરનારા હાથીવડે યમરાજને ઘેર લઇ જવાઉં છું, તમે કેમ ઉપેક્ષા કરે છે? કેમ શીઘ્રપણે રક્ષણ કરતા નથી ? અરે! હું કયાં જાઉં ? કોના આશ્રય લઉં ? અને કાને ખેલાવું ? ” આ પ્રમાણે તે ખેલતી હતી, તેટલામાં પ્રચંડ (ભયંકર ) સુંઢરૂપી દંડને નચાવતા તે હાથી તેની પાસે આવ્યા. આ પ્રમાણે વિલાપ કરતી, અત્યંત ઉલ્લાસ પામેલા ભયથી વિદ્યુળ થયેલી અને મૂર્છાવડે મીંચાયેલા નેત્રવાળી તે કન્યા શીઘ્રપણે ચેતના રહિત થઇ. તેવા પ્રકારની તે કન્યાને દયાના સમૂહવડે ભરાયેલા હૃદયવાળા વસંતસેને જોઇ. અને પેાતાના વતની અપેક્ષા રાખ્યા વિના તેણીને તરત જ ઉપાડી લીધી. તે જ વખતે ચારે દિશામાં વંતા પ્રતિહારના સમૂહના તીક્ષ્ણ ખવડે ભેદાયેલા શરીરવાળા અને મેાટા કેપના આવેગથી ઝરતા મદજળવાળા તે હાથી પણ કન્યાને તજીને વેગથી પ્રતિહારાની સન્મુખ વળ્યો. અને પછી વિશ્વાસ પામેલા વસંતસેને તે ખાળાને નિર્વિઘ્ન પ્રદેશને વિષે મૂકી. સાર્થપતિએ પણ પેાતાના ઘરના મનુષ્યાની મધ્યે પેાતાની પુત્રીને જોઇ નહીં, તેથી અપત્યના પ્રતિબંધવડે તૃણુની જેમ પેાતાના જીવતની અવગણના કરતા પરિવારના જનાએ અટકાવ્યા છતાં પણ તે હાથીને ઉદ્દેશીને ચાલવા લાગ્યા. તેને વસ ંતસેને પાછા વાળ્યો. અને તે વખતે અક્ષત શરીરવાળી, ઊંચા કરેલા નેત્રવાળી અને ભયના વિકારથી કાંઇક શાંત થયેલી તે કન્યા તેને દેખાડી. તેણીને સા - વાહે પૂછ્યું, કે “ હે પુત્રી ! કેણે તને અહીં આણી ? ” તેણીએ કહ્યુ કે “હું સારી રીતે જાણતી નથી, પરંતુ જેણે તમને મેલાવ્યા, અને મને દેખાડી, તેણે મને આણી છે. ” તે સાંભળીને “અહા ! આનું પરોપકારપણું! અને અહા! આનુ સર્જનપણું!” એમ વિચારીને તે સાવાર્હ વસંતસેન ઉપર અત્યંત પ્રસન્ન થયા. આ અવસરે તે કન્યા પણ તે .. ૧૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : આ મારા વિતદાતા છે. ” એમ વિચારીને વિશેષે કરીને હૃદયમાં વિશેષ દયા ( પ્રોતિ )વાળી થવાથી પેાતાના નેત્ર ઊંચા કરીને વસંતસેનને જોવા લાગી. તે વખતે “ પૂર્વે મે આને ક્યાં જોયા છે ? ” એમ તર્કવિતર્ક ના માર્ગને શેાધવાના વશથી તેણીને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ફરીથી મૂર્છા પામીને પૃથ્વીપીઠ ઉપર પડી. તે વખતે “ વિના કારણે શું થયું ? ” એમ વિચારીને સાવાહ ખેદ પામ્યા, અને વસંતસેન આશ્ચર્ય પામ્યા. ફરીથી શીત ઉપચાર કરવાથી એક ક્ષણ માત્રમાં જ તે ચૈતન્યને પામી, ત્યારે સાવાડે પૂછ્યુ કે “ હે પુત્રી ! તેવા પ્રકારના કારણ વિના પણ ફરીથી તું કેમ મૂર્છા પામી ? ” તેણીએ કહ્યું, કે–“ હે પિતા ! વિના કારણે માટે ઉપકાર કરનારા આને વિશેષે કરીને હું જોવા લાગી, તેથી મને જાતિસ્મરણ થયું, અને યથાર્થપણે પૂભવ મેં જોયે।. ” સા વાડે કહ્યું “ તે પૂર્વભવ કેવા છે ? ” તેણીએ કહ્યું–“ હું પિતા ! સાંભળેા. "" પૂર્વ ભવમાં હું આ જ મહાનુભાવની અનુરાગવાળી પતિવ્રતા ભાર્યા હતી. ત્યાં કાઈ પશુ દિવ્ય ચેાગે કરીને આ લો મને ક્ષણે ક્ષણે ધર્મોપદેશ આપતા હતા, તેા પશુ મારી ધર્મવાસના ભ્રષ્ટ થઈ, તેથી હું ધર્મને પામેલા માણસની ખિસા ( ઇર્ષ્યા ) કરવા લાગી, સાધુઓની નિંદા કરવા લાગી. તથા દુ:ખથી ઉપાર્જન કરેલું આ ધન ધર્મસ્થાનને વિષે કેમ દેવાય ? પરલેાક કાણે ઢેખ્યા છે ? જે મનુષ્યા ધર્મ કરતા નથી, તેઓ પણ દીધ આયુષ્યવાળા, સારા રૂપવાળા, નીરાગી અને ઇચ્છા પ્રમાણે વિલાસ કરતા દેખાય છે, તથા ધર્માંમાં તત્પર મનુષ્યા પણ રાગ, શાક, દારિદ્ર અને ઉપદ્રવ વિગેરેવડે ક્ષીણુ શરીરવાળા દુ:ખે કરીને જીવતા જોવામાં આવે છે, તેથી કાયને વિષે ઉપયોગ વિનાની આ તમારી ધની કલ્પનાવડે શું ફળ છે ?' આ પ્રમાણે મેં કહ્યું, ત્યારે તેણે કહ્યુ, કે “હું મોટા પ્રભાવવાળી ! મોટા મિથ્યાત્વવર્ડ તારા વિવેક ઢંકાઈ ગયા છે, તેથી તું આ પ્રમાણે ખેલે છે. એમ ન હોય તેા શુ` કેાઇ ડાહ્યો માણસ ધર્મને દૂષણ આપે ? જે ધર્માંના પ્રસાદવડે તેવું કાંઇ પણ નથી, કે જે સિદ્ધ ન થાય. વળી પાપકમ વાળા પણ સુખી છે, અને બીજા ( પુણ્ય કરનારા ) દુ:ખી છે, એમ તે જે કહ્યું, તે પણ અયુક્ત છે. કેમકે આ જન્મને વિષે જે પાપકર્મોંમાં પ્રવતેલા પણુ કાઇક પ્રકારે રૂપ અને આરેાગ્ય વિગેરેવર્ડ યુક્ત દેખાય છે, તે પૂર્વભવમાં કરેલા સુકૃતવર્ડ સુખી દેખાય છે; અને ખીજા જે દુ:ખી દેખાય છે, તે ઘણા ભવમાં કરેલા મોટા પાપવી દુ:ખી દેખાય છે. કેમકે કારણ વિના વિવિધ પ્રકારના કાર્ય હાઇ શકે જ નહીં. તેથી કરીને પાપ અને પુણ્ય દુ:ખ અને સુખને ઉત્પન્ન કરવામાં કારણરૂપ છે, એમ તું જાણુ. તે ( પુણ્ય પાપ ) ચિરકાળનું કરેલું કે નહીં કરેલું છે, તે કાર્ય ના અનુમાનથી જણાય છે. ફળી ધર્મોને ઉપાર્જન કરવાને સમયે જ તેના ફળની પ્રાપ્તિ જે થતી નથી, ખીજના અંકુરાની જેમ સાક્ષાત્ કાળની અપેક્ષા રાગે છે. તેથી કરીને હું મૃગાક્ષી ! આ પ્રમાણે અતિ નિશ્ચય કરેલા અર્થે છતાં પણ મિથ્યાઢષ્ટિવર્ડ સ ́શયરૂપી ત્રાજવાને વિષે અશુભ અને શુભ કર્મના પક્ષને તું Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પાંચમો ભવ-સાર્થપુત્રીએ પિતાને કહેલ પોતાના પૂર્વભવ. [ ૧૦૭ ]. આરોપણ ન કર. દુખથી ઉપાર્જન કરેલ ધન અનેક પ્રકારે નાશવડે ક્ષણભંગુર છે, તેથી સારા ધર્મસ્થાનમાં તેને જે ઉપગ કરે, તે જ તેનું રક્ષણ શાસ્ત્રમાં કહેલું છે. જેઓએ પોતાના હાથવડે વિવિધ પ્રકારના ધર્મ ક્ષેત્રોને વિષે ધન વાપર્યું (વાવ્યું) નથી, તેઓ ધાન્યની જેમ આ જગતમાં ઘણા ફળના સમૂહને ભેગવનાર શી રીતે થાય ? હે સુતનુ! ( સારા શરીરવાળી !) ધર્મ પામેલા માણસની પણ તું કદાપિ નિંદા કરીશ નહીં. કેમકે સદ્ધર્મ કરનારનું બહુમાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ જોવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પોતે ધર્મને કરે છે, અને પોતે અસમર્થ હેવાથી બીજા પાસે ધર્મ કરાવે છે, તથા તે ધર્મને કરનારની જે અનુમોદના કરે છે, તે પણ ધર્મ ઉપાર્જન કરનાર કહેવાય છે.” ( હે પિતા) આ પ્રમાણે તેણે ઘણા પ્રકારની યુક્તિનો સમૂહ મને કહ્યો તે પણ કુટેલા ઘડાની જેમ મારામાં તે ઉપદેશરૂપી જળનો બિંદુ પણ પ્રાપ્ત થયો નહીં. આવા પ્રકારની દુષ્ટ વાસનાથી વાસિત થયેલા અંત:કરણવાળી હું સદ્ધર્મના આચારથી વિમુખ (રહિત) થઈને તથા નિરંતર પાપકર્મમાં તપર થઈને ઈચ્છા પ્રમાણે રહેવા લાગી. પછી એક દિવસ મને ખુલો કઢને રોગ પ્રગટ થયે. મારું શરીર નાશ પામ્યું, નાસિકા અંદર પેસી ગઈ, આંગળીઓ વિસન્ન થઈ ( ગળી પડી), ઝરતા પરૂને પ્રવાહ પ્રસર્યો, તડફડતું માછલાનું જાળ (સમૂળ) ઉછળવા લાગ્યું, અને મરેલા સપના મડદાની જે અનિષ્ટ દેહને દુર્ગધ અત્યંત ઉછળે. તે વખતે તથાપ્રકારની ની અવસ્થા જેવાથી અત્યંત ખેદ પામેલી હં હદયમાં વિચારવા લાગી...અરેરે! યૌવનના મદવડે મતિને વિકમ થવાથી મેં તેવી રીતે ધર્મને દૂષિત કર્યો, કે જે રીતે મારા પ્રાણને વિષે દુસહ દુઃખ આવી પડયું. તેથી હવે શું હું અગ્નિમાં પડું? કે જળમાં પડું? કે વિષ ખાઉં? કે ભયંકર વનમાં જાઉં? કે આત્માનો ઘાત કરૂં ? અથવા કયા કાર્યવડે મારા આવા પ્રકારના દુઃખનો નાશ થાય ? અથવા આવા વિચારથી શું ? પ્રથમ તે આ મારા પતિને જ પૂછું કે-હું શું કરું તે યોગ્ય છે? કે નથી યોગ્ય? કેમકે નિશ્ચય કરેલા કાર્યમાં પ્રવર્તતા જીવોના કાર્યનો નાશ થતો નથી. આ પ્રમાણે વિચારીને મેં તે મારા પતિની પાસે મારે સર્વ અભિપ્રાય કહો (જણ). ત્યારે તેણે પણ સ્નેહથી નમ્રતાના રહસ્યવાળું ધર્મકાર્ય મને કહ્યું. ત્યારે મેં તેને કહ્યું, કે-નાથ! પ્રાણના ત્યાગવડે જે અનુષ્ઠાન (ક્રિયા) જલદીથી વિદન રહિત મહાફળને ઉત્પન્ન કરનાર હોય, તે મને કહો. ત્યારે તેણે અનશનવડે પ્રધાન અને પંચ નવકારના સ્મરણના સારંવાળું સિદ્ધ અનુષ્ઠાન કરવાનું કહ્યું. તે મેં તરત જ કર્યું. મારી પાસે રહેલા તેણે તેવા પ્રકારને આરાધનને વિધિ કર્યો, કે જે પ્રકારે તેના પ્રભાવથી મેં મરીને દેવપણું પ્રાપ્ત કર્યું. પછી તે પિતા! ત્યાંથી અવીને હમણાં આ હું તમારી પુત્રી થઈ છું. વળી આ પણ ફરીથી મારે ઉપકાર કરનાર થયા છે.” આ પ્રમાણે તેણીએ કહ્યું, ત્યારે વસંતસેનને પણ જાતિસ્મરણ થયું, અને આંખો મીંચીને મૂછ પામે. ત્યારે સાર્થવાહે તેના શરીરની સંવાહના કરીને તેને Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ : (ii સ્વસ્થ શરીરવાળે કર્યો, અને તેને પૂછયું, કે-“હે વત્સ! તને આ શું થયું?” ત્યારે તેની પુત્રીએ કહેલાને અનુસાર સર્વ પિતાનું વૃત્તાંત તેણે કહ્યું. તે સાંભળીને સાર્થવાહ તે વસંતસેનને આદરપૂર્વક પિતાના આવાસમાં લઈ ગયે. મોટા સત્કારથી જોજન કરાવ્યું. ત્યારપછી સાર્થવાહે તેને કહ્યું, કે-“હે વત્સ! જો કે આ મારી પુત્રી સાથે તારો સંબંધ વિધાતાએ પ્રથમથી જ કર્યો છે, તે પણ અત્યારે ફરીથી તેને ન કરવા માટે મારું મન ઈચ્છા કરે છે.” ત્યારે પૂર્વભવના ઉત્પન્ન થયેલા મોટા પ્રતિબંધથી બંધાએલી બુદ્ધિવાળા વસંતસેને કહ્યું, કે-“હે પિતા! તમારી જેવી ઈચછા.” પછી સાર્થવાહે જેશીને બેલા. તેણે હસ્તમેળાપને એગ્ય શુભ ગ્રહના બળવાળું લગ્ન કહ્યું. પછી તે મુહૂર્ત આવ્યું ત્યારે મેટી વિભૂતિ(સમૃદ્ધિ)ના સમૂહવડે વસંતસેનને પરણાવ્યું. દેવીલા નામની તે પુત્રીની સાથે તેનું પાણિગ્રહણ થયું. ત્યાર પછી તે તેણીની સાથે જાતિસ્મરણને અનુસરતા પૂર્વભવમાં આચરેલા જિનધર્મની ક્રિયામાં તત્પર થઈને દ્રવ્ય ઉપાર્જનાદિક કાર્ય કરવામાં પ્રવાર્યો. કેટલેક દ્રવ્યનો સમૂહ ઉપાર્જન કર્યો. ઉત્તમ સાધુની સાથે સંગ થયે, તેથી વિશેષ કરીને જીવાજીવાદિક પદાર્થના વિસ્તારનું જ્ઞાન પ્રાપ્ત થયું. દેવ, મનુષ્ય અને અસુરાવડે પણ જિનધર્મથી ક્ષેભ ન પમાડી શકાય તેવો થા. હવે અહીં વસંતપુરમાં કુબેરદત્તે વસંતસેનની દ્રવ્ય-ઉપાર્જનાદિક સર્વ વાર્તા જાણી ત્યારે તેણે પિતાની ભાર્યાને કહ્યું કે –“ વસંતસેન આ પ્રમાણે નિર્વાહ કરે છે. ” ત્યારે તેણીએ કહ્યું, કે“હે આર્ય પુત્ર! પિતાને પુત્ર કુટુંબના ભારને વહન કરવામાં સમર્થ છે, તેમાં પણ તેણે દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, તે પછી તેને કેમ દૂર કરાય ? તેને આપણે ઘેર લાવીને કેમ ન રખાય? અને તેના દ્રવ્યને ઉપગ આપણે કેમ ન કરીએ?” કુબેરદત્તે કહ્યું, કે–“જે એમ હેય, તે હું પોતે જ ત્યાં જઈને તેનું સન્માન કરીને તે વસંતસેનને અહીં લાવું. નહીં તે તે આવશે નહીં. ” ત્યારે તેની ભાર્યાએ તે અંગીકાર કર્યું, ભાતું તૈયાર કર્યું અને કેટલાક મિત્રો વિગેરેથી પરિવરે તે કુબેરદત્ત કચી. પુરીમાં ગયે, અને વસંતસેનના આવાસમાં પેઠો. તેને જોઈ નેહપૂર્વક વસંતસેન ઊભે થયે, અને નાન ભેજનાદિકવડે મોટી ભકિત કરી. પછી અવસરે આવવાનું કારણ પૂછયું. ત્યારે તેણે કહ્યું, કે–“હે વત્સ ! તું જે દિવસે પિતાના ઘરથી નીકળે, તે દિવસથી આરંભીને ઘરમાં કે દ્વારમાં, દિવસે કે રાત્રિએ, જનમાં (ગામમાં છે કે વનમાં તથા સૂવામાં કે બેસવામાં કઈ પણ ઠેકાણે મને શાંતિ થઈ નથી. પછી હાલમાં તારૂં અહીં રહેઠાણ સાંભળવાથી મારું હદય અતિ સંતેષથી ભરાઈ ગયું, તેથી ઘરનું કાર્ય તજીને હું અહીં આવ્યું. તેથી હે વત્સ ! સર્વ વિકલ્પને ત્યાગ કરીને એકદમ તૈયાર થા કે જેથી આપણે એકી સાથે જ પિતાને ઘેર જઈએ.” તે સાંભળીને તેવા પ્રકારની ભવિતવ્યતાના વશથી નવી માતાના દુષ્ટ વેપારને ભૂલી જઈને દેવિલાની સાથે સાથે સાથે વાહને તે વાત નિવેદન કરીને વસંતસેન પિતાની સાથે ચાલે. કેટલેક દિવસે પિતાને ઘેર પહોંચે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પાંચમો ભવ–વસંતસેનનું જિતશત્રુ રાજાપણે ઉપજવું. [ ૧૦૯ ] મોટો કપટવાળી નવી માતાએ તેનું મોટું ગૌરવ કર્યું. દંભના સ્વભાવવાળી તેણીએ નેહ પ્રગટ કર્યો. મંદ મંદ અને મધુર તેવા તેવા વચનેવડે તે વસંતસેનને વશ કરીને તેનું ધન પિતાને આધીન કર્યું. તે વખતે દેવિલાએ સપત્ની માતાનું કપટી સ્વભાવપણું કાંઈક જાયું, અને તેણીએ કેઈ એક સમયે એકાંતમાં વસંતસેનને કહ્યું, કે- આ સપત્ની માતા માયા (કપટ) રહિત નથી, તેથી તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં. ” આમ કહ્યા છતાં પણ તે સ્વચ્છ હૃદયપણે વર્તતો દેષને જોતો નથી. પછી કાળના ક્રમે કરીને પૂર્વ ઉપાર્જન કરેલ દ્રવ્યને સમૂહ ક્ષીણ થયે ત્યારે વસંતસેને સપત્ની માતાને કહ્યું, કે– “હે માતા ! તેટલો બધો દ્રવ્યને સમૂહ કયાં ગયો? ” તેણીએ કહ્યું, કે-“ પુત્ર! કેટલાક દ્રવ્યસમૂહ વૃદ્ધિમાં (વ્યાજે) આપે છે, અને કેટલાક વેપારમાં રહેલો છે. ” તેણે કહ્યું, કે –“ પ્રથમ વેપારને યોગ્ય કેટલું ધન છે ? તે તૈયાર કરો.” તેણએ તે વચન અંગીકાર કર્યું. પરંતુ “આટલાથી જ આની ઉપેક્ષા કરવી ગ્ય નથી” એમ વિચાર કરતી તેણીએ મોદક તૈયાર કર્યા, તેમાં એક માદકની અંદર તાલપુટ વિષ નાંખ્યું. તે મોદકને પણ શંકારૂપી દેષને દૂર કરવા માટે બધા મોદકની પાસે રાખ્યો. પછી ભોજનને સમય પ્રાપ્ત થયે ત્યારે શ્રેણી અને વસંતસેન બંને સાથે બેઠા ત્યારે તે પીરસવા લાગી. તે વખતે મતિના મંહને લીધે પિતા અને પુત્રને નિર્દોષ માદક પીરસીને અને દેષવાળો મોદક પિતે ગ્રહણ કરીને જોજન કરવા બેઠી. જેમ જેમ તેના ઉદરમાં વિષવાળા મોદકનો રસ જતો હતો, તેમ તેમ ચેતના રહિત થતી તે સુતેલી જ પૃથ્વી પર પડી. તે જોઈને હા! હા! આ આમ શું થયું?” એમ બોલતે શ્રેષ્ઠી તત્કાળ ઊભો થ. એટલામાં તેને કાંઈક ઉપાય વિચારે છે, તેટલામાં તે મરણ પામી. (કહ્યું છે કે, બીજાને માટે કાંઇક જુદું વિચારાય છે, અને પિતાના ઉપર તે જૂદું પડે છે. અહો! મોટા બુદ્ધિમાન જનો પણ દેવનો પરિણામ જાણી શકતા નથી. આ રીતે તે રાંકડી મરી ગઈ, તેણીએ સ્થાપન કરેલું ધન નાશ પામ્યું. શ્રેષ્ઠી પણ તેના વિયેગથી દુઃખી થઈને મરણ પામ્યો. પછી તેમનું પારલૌકિક કાર્ય કરીને, ગ્રહવાસને ત્યાગ કરીને, દીક્ષા ગ્રહણ કરીને તથા કેટલાક લાંબા કાળ સુધી શુદ્ધ શીલને પાળીને, પછી મરણ પામીને સૌધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવ થયા. ત્યાંથી આયુષ્ય કર્મના ક્ષયવડે ચવીને ભરતક્ષેત્રમાં કાશ્યપપુરમાં જિતશત્રુ નામે રાજા થયે. તે રાજ્યસુખને ભગવતે હતું, તેવામાં તે પૂર્વભવની સપત્ની માતા વિષથી મરણ પામીને તિર્યંચાદિક જાતિને વિષે દુખના વિપાકને ભેગાવીને કેઈક શુભ કાર્યને યે કૌશલ દેશના રાજાની મદનકંદલી નામની પુત્રી થઈ. તે યુવાવસ્થાને પામી ત્યારે તે જિતશત્રુ રાજાને આપી. મોટી દ્ધિના સમૂહવડે તે રાજા તેણીને પર. વિષયમાં આસક્ત થયેલા તેમના દિવસો જવા લાગ્યા, પરંતુ પૂર્વ ભવના કર કર્મના વશથી મદનકંદલી દુષ્ટ શીળપણાએ કરીને રાજાને વિનાશ કરવા ચિંતવવા લાગી. તેવામાં કેઈક દિવસે રાજાના શરીરમાં મેટે જવર (તાવ) ઉત્પન્ન થયે. વૈદ્યો એકઠા થયા. Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જે ? તેઓએ સારી રીતે નિશ્ચય કરીને લાંઘણ કરવાનું અને અત્યંત ગુપ્ત ગૃહમાં રહેવાનું કહ્યું. રાજાએ તે અંગીકાર કર્યું, અને તે જ દિવસથી લાંઘણુ કરવા તે પ્રવર્યો. મદનકંદલી પણ માયાના સ્વભાવથી જાણે પિતાના અત્યંત ગાઢ પ્રેમના સંબંધને પ્રકાશ કરતી હોય તેમ દેવ ભેજન નહીં કરે ત્યાં સુધી હું પણ નહીં કરું એમ વિચારીને લાંઘણમાં રહી. અને તે વાત રાજાને જણાવી. તે વખતે “અહમારા ઉપર આને નિશ્ચિત સનેહ છે” એમ વિચારીને તેણીના પ્રેમથી આકર્ષણ કરાયેલ રાજાએ તેણીને ભોજન કરાવવા માટે પ્રધાન પુરૂષને મોકલ્યા. તેઓએ ઘણા વાણીના વિસ્તારવડે તેણીને સમજાવી. તે વખતે “જીવન, મરણ, ભજન, લાંઘણ, તથા સુખ દુઃખ આ સર્વ દેવની સાથે જ છે.” એમ કહીને તે મદનકંદલી મૌન રહી પરંતુ રાત્રિએ એકાંતમાં થોડું અને પચ્ચે માત્રનું ભજન કરવા લાગી. ત્યાર પછી કેટલાક લંઘન કરવાથી રોગનો નાશ થયો ત્યારે રાજાએ ભજન કર્યુંતે વખતે દેવીએ ભેજન કર્યું. પછી “અહો! આને મારા ઉપર કે પ્રેમ છે?” એમ વિચારીને રાજાએ તેણીને સર્વ અંત:પુરીમાં મુખ્યપણે સ્થાપના કરી. પછી એક વખત અવસર પામીને તેણીએ પાનબીડામાં વિષ નાંખ્યું. તે પાનનું બીડું શંકા રહિત ચિત્તવાળા રાજાએ ખાધું અને તરત જ મરણ પામે, તથા આર્તધ્યાનના વશથી તે ભાખંડ પક્ષીપણે ઉત્પન્ન થયે. તે પંચશેલ દ્વીપને વિષે ફરવા લાગ્યા. કેઈક દિવસ જિનદત્ત નામનો શ્રાવક સમુદ્રમાં વહાણ ભાંગવાથી કઈ પણ પ્રકારે દેવના દુર્વિલાસના વશથી પાટિયાને એક કકડો પામીને પંચશલ દ્વીપમાં આવ્યું, અને તે દ્વીપને મળે ફરવા લાગ્યું. તે વખતે એક પ્રદેશને વિષે શૂળ ઉપર નંખાયેલ અને દુઃખથી સ્વનિત (રૂદનના) શબ્દને કરતે એક સુંદર આકારવાળે પુરુષ છે. તે જોઈ ભયથી કંપતા શરીરવાળા જિનદત્ત તેને પૂછયું, કે-હે મહાપુરૂષ ! આવી અવસ્થાવાળા તને મારે જે પૂછવું તે અતિ અગ્ય છે, તો પણ ભયથી વ્યાકુલ થયેલ હું કંઈક પૂછું છું કે આ પ્રદેશ ક્યાં છે ? તને આવી રીતે શુલિકા ઉપર કે ચડાવ્યા ? અથવા તેં શું કાંઈ વિનાશ કર્યું છે? ” ત્યારે તેણે કહ્યું, કે-“આ પંચશેલ નામને દ્વીપ છે, આ દ્વીપની કોપ પામેલી દેવીએ મને શલિકા ઉપર નાંખે છે, મેં તેની આજ્ઞાનો ભંગ કર્યો તે મારે અપરાધ છે, અથવા આ પણ પારમાર્થિક (સત્ય) નથી. કાંઈ પણ નિમિત્ત માત્રને પામીને પાપ કરનારી અને વૈરવાળી આ દેવી કાળ રાત્રિની જેમ ઘણું માણસને પાડી દે છે. હે ભાઈ ! શું તું નથી દેખતા ? કેટલાકને વૃક્ષની શાખા ઉપર લટકાવ્યા છે, કેટલાકને પૃથ્વી ઉપર તરફ લેઢાના ખીલાવડે ખોડ્યા છે, ભૂતના બલિદાનની જેમ કેટલાકના શરીરના કકડા કરીને સર્વ દિશાઓમાં પક્ષીઓ વડે ખવાતા નાંખ્યા છે, કેટલાકને કુંભમાં પકાવ્યા છે, કેટલાકના નવ ખંડ કરીને તેરણ તરીકે બાંધ્યા છે, અને કેટલાકને અગ્નિવડે બાળ્યા છે. આ પ્રમાણે નરકના જેવી તેની મોટી વિડમ્બના (પીડા) જોઈને જીવિતને અથી ક્યો મનુષ્ય અહીં એક ક્ષણ માત્ર પણ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પાંચમો ભવ-વજુબાહુએ લીધેલ દીક્ષા. [ ૧૧૧ ]. રહી શકે ? ” આ પ્રમાણે સાંભળીને મરણરૂપી મહાભયથી કંપતા શરીરવાળા જિનદત્તે કહ્યું, કે-“હે ભાઈ ! હું તો વહાણ ભાંગવાથી એક પાટિયાનો કકડો પામીને અહીં આ છું. તારા વચનવડે મેં હમણાં આ સર્વ જાણ્યું છે. હવે તું કહે, કે આ અપાર દુ:ખનો સમુદ્ર મારે શી રીતે તરે ?ત્યારે ચિત્તમાં દયા આવવાથી તેણે કહ્યું, કે હે મહાયશસ્વી ! જાણે કે ગગનને પામવા માટે હોય, તેમ જે આ ઊંચે ગયેલા વટવૃક્ષને જુએ છે, ત્યાં રાત્રિએ ભારંડ પક્ષીઓ સામે કાંઠેથી આવીને વસે છે, અને પ્રાતઃકાળે પાછા સામે કાંઠે જાય છે. જે તે તેમના ચરણને વિષે ગાઢ આલિંગન કરીને રહે, તો તેઓ તને સામે કાંઠે લઈ જાય, નહીં તે કદાચ કઈ પણ પ્રકારે તે દુષ્ટ દેવીના દષ્ટિમાર્ગમાં આવીશ તો તે નાશ પામીશ. ” આ પ્રમાણે કહીને શુલિકાથી ભેદાયેલા હદયવાળો તે મરણ પામે. જિનદત્ત પણ જલદીથી પગને પ્રક્ષેપ કરતે તરત જ પૂર્વે કહેલા વટવૃક્ષ પાસે ગયો. ત્યાં એક શાખા ઉપર ગુસ થઈને રહ્યો. તેટલામાં સૂર્યની પ્રભા નાશ પામી, અંધકારનો સમૂહ વિસ્તાર પામે, કમળના વન બીડાઈ ગયા, કુમુદના વન વિકસ્વર થયા, ચક્રવાકના સમૂહ ઉદાસ થયા, ઘુવડનો સમૂહ નિર્વિતપણે મોટા હર્ષથી વિકાસ પામે, અને ચંદ્રમંડળનો ઉદય થયે, ત્યારે પાંખોના ઉછાળવાથી નાના પક્ષીના સમૂહને ક્ષેભ પમાડતા ભારં પક્ષીઓ ક્યાંઈથી આવીને તે વટની શાખા ઉપર બેઠા. ત્યાર પછી તે પક્ષીઓ સૂતા, ત્યારે જિનદત્ત ધીમે ધીમે પાસે આવીને જેમ સંસારના ભયથી ઉદ્વેગ પામેલા મનુષ્ય ગુરૂના ચરણને વિષે લાગે, તેમ એક ભારડ પક્ષીના ચરણને વિષે ગાઢ રીતે લાગે. પછી પ્રભાત સમય થયે, તારાઓને સમૂહ વિખરાઈ ગયા (અસ્ત પામે), અને શુક, સારિકા વિગેરે પક્ષીને સમૂહ ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યા, ત્યારે તે ભારડ પક્ષીઓ ઊડ્યા, અને સામે કાંઠે પહોંચ્યા. તે વખતે “નમો અરિહંતા” ઈત્યાદિ બોલતો અને જીવિતને પાયે હેય તેમ તે જિનદત્ત ભારંડના પગને મૂકીને પૃથ્વીતળ ઉપર આવ્યા. તે વખતે તે ભારંડ પણ જિતશત્રુ રાજાને જીવ હોવાથી મેં આ “નમો અરિહંતાણં ” ઈત્યાદિ કયાં સાંભળ્યું છે?” એમ વિચાર કરતે જાતિસમરણને પામે, તથા વસંતસેનાદિક ભવને સંભારીને સંવેગને પાયે, અને “આ મારા અનિતિર્યંચ જીવિતવડે શું છે?” એમ વિચારતે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને જીવ રહિત (અચિત્ત) શિલાતળ ઉપર રહીને પંચ નમસ્કારનું સ્મરણ કરતે કર્મ વિકારના દુર્લભયપણાએ કરીને વિશુદ્ધ સમકિત પામ્યા વિના મરીને હે મહારાજા ! આ તમારી ભાર્યા થઈ છે. ધર્મશાસ્ત્રના શ્રવણથી ચિરકાળ સુધી અનુભવેલાને અનુકૂળ ધર્મોપદેશને વૃત્તાંત સાંભળવાથી મને જાતિસ્મરણ થયું, તે આ મૂછનું કારણ છે. આ પ્રમાણે હે મહારાજા! ધર્મોપદેશને કરતા તમે મોટા પાપરૂપી કાદવમાં ખુંચેલ મારે જાવડે ક્ષીણ થયેલા ગરીબ માણસના ગુણની જેમ ઉદ્ધાર કર્યો છે. તમારા સિવાય બીજે કોઈ પણ મારા માટે ઉપકારી નથી. તેથી આપણે સાથે જ સુગુરૂની પાસે Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ?? પ્રસ્તાવ કે જે પ્રવજ્યાને અંગીકાર કરીએ. ” તે સાંભળીને વજબાહુ રાજા ખુશી થયે, જિનાલયને વિષે પૂજોપચાર કરાવ્યા, કેદખાના વિગેરેમાં રૂંધેલા લોકોને મુક્ત કરાવ્યા તથા નિષેધ કર્યા વિના મોટું દાન અપાવ્યું. ત્યાર પછી સારા મુહૂર્તને વિષે હજાર માણસોએ ઉપાડી શકાય તેવી શિબિકા (પાલખી) ઉપર ચડીને રાજાએ સુદર્શન દેવી અને બીજા મંત્રી, સામંત વિગેરેની સાથે તેજ સખતે આવેલા સમંતભદ્ર નામના આચાર્યની પાસે સર્વવિરતિ અંગીકાર કરી. પછી ચિરકાલ સુધી નિર્મળ શીલ સહિત, યથાર્થ ક્રિયામાં તત્પર અને પરોપકારાદિક ગુણવડે યુક્ત તે રાજર્ષિ અંતપર્યત આરાધના કરીને સદ્દગતિ પામ્યા. કનકબાહુ રાજા પણ વિધિ પ્રમાણે પ્રજા વર્ગનું પાલન કરતા, અનુપમ (મોટા) સુકૃતના સમૂહવડે રાજ્યલમીના વિસ્તારને ઉપાર્જન કરતો અને ઉપદ્રવના સમૂહને શાંત કરતા રાજ્યનું પાલન કરવા લાગ્યા છ ખંડ પૃથ્વીમંડળના સ્વામીપણાને સૂચવન કરનાર વિવિધ પ્રકારના પર્વત, નગર, મગર, શ્રીવત્સ, કલશ અને કુલિશ (વા ) વિગેરે સર્વ અંગના અવયના લક્ષણ વડે તે રાજા તેવી રીતે કોઈ પણ પ્રકારે ચિન્હવાળે હતે, કે જે પ્રકારે કોઈના કહ્યા વિના પણ અને અલંકાર રહિત પણ તે મહારાજા જણાતો હતો. તેણે હાથમાં કઈ પણ વખત ધનુષ્યરૂપી દંડમાં તીણ બાણને ધારણ કર્યું નથી, તો પણ તે મહાત્મા દેવની જેમ શત્રુઓને દુરાલેક (દુઃખે જોઈ શકાય, તે) હતે. માણસોના નેત્રના આનંદને વધારતે એ કઈ પણ અલૌકિક મહિમા તેને પ્રાપ્ત થયે હતો, કે જે બીજા રાજાઓને સ્વપ્નમાં પણ સંભવે નહીં. બીજા રાજાઓ જ્યાં સુધી આ રાજાની પાસે ઊભા રહ્યા નથી ત્યાં સુધી મણિના મુકુટ, કટક, કેયૂર અને પાયડના આપવાળા (અલંકારવાળા) તેઓ શેભે છે. નિરંતર છત્રવડે દિશાઓના છેડાને આચ્છાદન કરનારા જેઓ બહાર નીકળ્યા સતા શોભે છે, તેઓ પણ જેની સભામાં આવે ત્યારે દીન (કંગાલ) જેવા જણાય છે. તે આવા પ્રકારના ગુણવડે મનહર મહારાજા કનકબાહુ રાજા બાહુ ઉપર વિરવલયને ધારણ કરતે, ઈદ્રની જેમ શોભતો અને રાજેશ્વર, સેનાપતિ વગેરે પ્રધાન પુરૂષવડે પરિવરે એક દિવસ રાજપાટીએ નીકળે. તે જ વખતે અશ્વપાળે સર્વ લક્ષ ના ચિન્હવાળા સૂર્યના રથથી જ જાણે પૃથ્વી ઉપર ઉતર્યો હોય એવો એક અશ્વ આ. રાજા કૌતુકથી તે અશ્વ ઉપર ચડીને તેને ચલાવવા લાગ્યા ત્યારે ચલાવતા તે અશ્વ વિપરીત શિક્ષાને લીધે તેવા વેગના અતિશયને પાપે, કે જે વેગવડે આ આખું પૃથ્વીવલય ચક્ર ઉપર ચડાવ્યું હોય તેમ ફરતું દેખાયું, જાણે પગવડે ગતિ કરનારા વૃક્ષો સમીપે આવતા હોય તેમ દેખાયા, અને પર્વતો જાણે ડોલતા શિખરવાળા હોય તેમ રાજાએ જાણ્યા. આ પ્રમાણે તે રાજા થડા કાળે જ લાંબા માર્ગને ઓળંગીને અરણ્યમાં પહોંચે, અને તૃષાથી તેને કંઠ અતિ સુકાઈ ગયે. સિંહના શબ્દ સાંભળવાથી નાશી જતા હરિણ Page #210 -------------------------------------------------------------------------- ________________ કનકબાહુની પદ્મા પ્રત્યે આસક્તિ. [ ૧૧૩] અને મૃગના રુદનવડે જે વન કરુણ સ્વર કરતું હતું, હૈયાના સ્તંભ ઉપર લટકતા પૂળાવડે સળગતા વનના દાવાનળવડે જે ભયંકર દેખાતું હતું, જંબુ, જંબીર, તાલ અને હિતાલના વૃક્ષવડે દિશાઓને સમૂહ જેમાં ઢંકાઈ ગયે હો, તથા જેમાં ઘણા પક્ષીઓ ચાલતા (ઉડતા) હતા, એવા એક બીજા વનને જોયું. ત્યાં પવનવડે ઉછળતા મોટા કલેલાના સમૂહવડે ઉછળતું સ્વચ્છ(નિમેળ) પાણીવાળું અને વિકવર કમળવાળું એક સરોવર જોયું. તેને જોઈને તે અશ્વ તરત જ વિશ્રાંતિવાળો થયે (ઊભે રહ્યો) ત્યારે રાજાએ તેના ઉપરથી ઉતરીને તેને પાણીથી સીં, અને તેને પાણી પાયું. પછી પોતે પણ જળમાં અવગાહન(પ્રવેશ) કરીને તથા જળનું પાન કરીને એક ક્ષણવાર વિશ્રાંતિ લીધી. પછી ફરીથી પણ જોવામાં તે ચાલે તેવામાં હેમના ધૂમાડાના અંધકારવડે વ્યાપ્ત વૃક્ષો વડે ઢંકાયેલ અને વૃદ્ધ તાપસીના આવાસવડે મનહર એક તપોવન જોવામાં આવ્યું. પરસ્પર વેરને ત્યાગ કરેલા વિવિધ પ્રકારના શિકારી પશુઓ અને મુનિ કુમારોવાળા તે અતિ પવિત્ર તપોવનને જોઈને રાજા મુનીશ્વરના દર્શન કરવાની ઈચ્છાથી જોવામાં પ્રવેશ કરવા લાગે, તેવામાં તેનું જમણું નેત્ર ફરક્યું તેથી “ખરેખર અહીં કાંઈ પણ મનવાંછિત કાર્ય થશે” એ પ્રમાણે ચિંતવતે રાજા જેવામાં કેટલાક ભૂમિભાગમાં જાય છે, તેવામાં પિતાની જમણી બાજુએ તેણે મનહર શબ્દ સાંભળે. તેથી તે શબ્દને અનુસાર આદ્ધ થયેલા અશ્વને ત્યાગ કરી તે રાજા થોડાક ભૂમિભાગે ગમે ત્યાં તેણે દેવસુંદરી(અપ્સરા)ની જેવી બે મુનિ કુમારિકાને જોઈ. જાણે સાક્ષાત્ લાવણ્યની નદી હોય, તેવી તે બને અનુકૂળ જળથી ભરેલા પૂર્ણકળશવડે નાના વૃક્ષના સમૂહને સિંચતી હતી. તેને જોઈને અત્યંત હર્ષના પ્રકર્ષથી વ્યાપ્ત થયેલ રાજા તેની લાઘા કરવા લાગે, કે-“અહા ! આનું રૂપ ? અને અહો ! આનું સૌંદર્ય કેવું છે? આવા પ્રકારનું પ્રગટ મોટું સોભાગ્ય દેવીઓને પણ સુલભ નથી અને તેવું જે તાપસીને છે, તો તેઓએ ત્રણ લેકને જીતી લીધા. આ પ્રમાણે વિચારીને હર્ષ પામેલા મનવાળે તે રાજા વૃક્ષના આંતરામાં ગુપ્ત રહીને જોવામાં તેમને જુએ છે, તેવામાં તે બને માધવી લતામાં બેઠી. તેમાંની એક કુમારી નવા મૃણાલના જેવા કોમળ અને સારા રૂપવડે શેભતી શરીરની લક્ષ્મીવાળી હતી અને બીજી યૌવનને ઓળગેલી હોવાથી કાંઈક ઓછા રૂપવાળી હતી. તેમાં નવા યોવનવાળીએ બીજીને કહ્યું, કે-“હે સખી! આ મજબુત બાંધેલા વકલને તું કાઈક શિથિલ કર, કે જેથી સુખે કરીને વૃક્ષને સિંચન કરીએ ” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“અહો! આ કુલપતિનું મોટું મૂઢપણું છે કે જે સ્વાધીન કરવા માટે કમળના પત્રવડે છેદવાને ઈચ્છે છે.” પછી લાંબે કાળે બકુલ વૃક્ષને સીંચીને ઝાંખી થયેલી તેની મુખની શોભા જોઈને રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગે. “આ તાપસપતિની પુત્રી નહીં હોય, પરંતુ મહારાજાની આ પુત્રી હેવી જોઈએ, એમ મારું માનવું છે. એમ ન હોય તો મારું મન આને વિષે કેમ આસક્ત થાય?” ' ૧૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : 46 આ સમયે તેણીની મુખકમળની સુગધથી આકુળ થયેલ એક ભમરા ‘આ કમળ છે' એમ માનતા હસ્તતળના પવનડે દૂર કરાતા છતાં પણ તેણીને પીડા ઉત્પન્ન કરતા જેટલામાં સમીપપણાને નથી મૂકતા, તેટલામાં તેણીએ કહ્યું કે-“ હું સખી ! રાક્ષસ જેવા આ દુષ્ટ ભમરાથી મારૂં રક્ષણ કર, રક્ષણુ કર. ” ત્યારે તેણીએ કહ્યું કે “ તારૂ રક્ષણુ કરવામાં કનકખાડું રાજા વિના બીજો કાણુ સમય હાય ? તેથી જો અવશ્ય તારે રક્ષણનુ કાર્ય હાય, તા જલદીથી તેને જ અનુસર ( પાસે જા ). ” તે સાંભળીને આ મારા પ્રસ્તાવ આ ” એમ વિચારીને વ રક્ષણ કરતા આ તપાવનમાં આને ખાધા કરનાર કાણુ છે ? ” એમ ખેલતા અનુપમ રૂપ અને લાવણ્યવાળા તે રાજા એકદમ પ્રગટ થયા. તેને તરત જ જોઈને તે બન્ને ભયના વશથી કાંઇ પણ મેલી નહીં, અને તેના કાંઇપણ ઉચિત ઉપચાર કર્યા નહીં. તેા પણ રાજાએ તેમને કહ્યુ કે “ તમારું તપ અનુષ્ઠાન નિર્વિઘ્નપણે શું ચાલે છે?” ત્યારે ધૈર્યનું આલેખન કરીને મધ્યમ વયવાળી તાપસીએ કહ્યું કે–“ હે મહારાજા ! કનકબાહુ રાજા સમર્થ છતાં ઇચ્છિત ક્રિયાના સમૂહમાં વિઘ્ન કરવા માટે મનથી પણ કાણુ સમર્થ થાય? કેવળ આ મુગ્ધા પુષ્પના ભમરાથી પીડા પામતી “ રક્ષણ કર, રક્ષણ કર” એમ ખેલવા લાગી છે. ” ત્યારપછી તમાલ વૃક્ષની નીચે તેણીએ આપેલા આસન ઉપર રાજા બેઠા. પછી મધ્યમ તાપસીએ તેને પૂછ્યું કે-“ મહાનુભાવ! અનુપમ આકૃતિના મેાટાપણાને લીધે દેખાઓ છે કે તમે સામાન્ય માણસ નથી, તા વિશેષ જાણવામાં ચપળ થયેલું મારું મન કાંઇક પૂછવા ઇચ્છે છે, કેકયા ગાત્રને ( વંશને ) તમે શેાભાળ્યું છે ? અને કયા નગરને પેાતાના ચરણુ મુદ્રાના સ્થાપનવડે પવિત્ર કયું છે ? ” આ સાંભળીને રાજા “ હું પાતે મારા આત્માને શી રીતે કહું ? અથવા શી રીતે સવ( ઢાંકું ) ? ” એમ વિચારીને ખેલવા લાગ્યા કે—“ હું ભદ્રે! સુરપુરના સ્વામી શ્રી વજાબાહુના પુત્ર, કનકબાહુના પરિગ્રહમાં હું રહું છું. તેની આજ્ઞાથી આ આશ્રમવાસી લેાકના વિઘ્ન કરનારને નિવારણુ કરવા માટે અને નવા ચેાગના દન માટે હું અહીં આવ્યા છું. બીજા કાઇ કારણથી આવ્યા નથી. ” આ પ્રમાણે સાંભળીને પ્રથમ વયવાળી તાપસી ‘તે જ આ રાજા છે’ એમ જાણી હુ પામી અને તરત જ મુખકમળને વિકવર કરતી ત્યાંથી ગઇ. હવે રાજાએ બીજીને કહ્યું કે—“ શા કારણથી આ માળાને અયેાગ્ય અને કઠણુ વલ્કલના વેષ ધારણ કરવામાં જોડી છે ? ” ત્યારે દુ:ખ સહિત નિશ્વાસ નાંખીને તે ખેલી કે—“ સાંભળેા. રત્નપુરના સ્વામી ખેચરાધિપની રત્નાવળી નામની ભાર્યાને વિષે પદ્મા નામની આ પુત્રી ઉત્પન્ન થઇ છે. મેટા અનુભાવવાળી આ પુત્રીના જન્મ પછી તરત જ તેના પિતા મરણ પામ્યા. તેના રાજ્યના અથી પુત્રા વિદ્યમાન છતાં પણ તેઓએ પરસ્પર યુદ્ધ કરીને રાજ્ય નાશ પમાડયું, ત્યારે રત્નાવળી આ પુત્રીને લઈને આ આશ્રમના સ્વામી અને પોતાના ભાઇ ગાલવ નામના કુલપતિની પાસે આવી. તે કુલપતિએ મધુર વચનવડે તેને આશ્વાસન આપ્યું, તેથી પેાતાના ઘરની .જેમ આ કન્યાનુ 66 Page #212 -------------------------------------------------------------------------- ________________ (ા • કુલપતિ ને કનકબાહુનું મિલન અને પદ્દમા સાથે પાણિગ્રહણ. [ ૧૧૫] પાલન કરતી તે અહીં રહી. પછી તે આઠ વર્ષની થઈ ત્યારે વૈરાગ્યને પામેલી રત્નાવળીએ તાપસીવ્રત અંગીકાર કર્યું. પછી પદ્માને તેના મામા કુલપતિએ કળાનો સમૂહ ભણા ક્રમે કરીને તે યુવાવસ્થાને પામી, ત્યારે તેને વકલનો વેષ પહેરાવીને મને રક્ષણ કરવા માટે સેંપી. ત્યારપછી મુનિકન્યાઓની સાથે વૃક્ષોને સીંચવાના વિનાદવડે દિવસો પસાર કરવા લાગી. પછી કઈ દિવસે અનેક સાધુઓથી પરિવરેલા, દિવ્ય જ્ઞાનરૂપી નેત્રવાળા, માન અને મદનને જીતનાર તથા મિત્ર અને શત્રુને વિષે સમદષ્ટિવાળા એક મુનીશ્વર આ આશ્રમ પ્રદેશમાં પધાર્યા. તેમને વિનયથી મરતક નમાવીને કુલપતિએ પ્રણામ કર્યા, અને આદર સહિત પૂછયું કે- હે ભગવન્! આ પદુમાં કેની પત્ની થશે?” ત્યારે ભગવાને કહ્યું કે “કનકબા ચક્રવતી અશ્વવડે હરણ કરાયેલે અહીં આવીને પોતે જ તેને પરણશે.” આ પ્રમાણે સાંભળીને કનકબાહુ “આ મારો પરિશ્રમ સફળ થયે.” એમ માનીને બેલવા લાગ્યો કે “હે ભદ્રા ! હમણાં ભગવાન કુલપતિ કયાં વતે છે? તે તું કહે, કે જેથી તેના ચરણકમળના દર્શનવડે હું મારા આત્માને પવિત્ર કરૂં.” ત્યારે તે બોલી કે-“ભગવાન કુલપતિ ગામ તરફ જવાને ચાલેલા તે દિવ્ય જ્ઞાની મુનીશ્વરને અનુસરણ કરવા માટે (વળાવવા માટે ) ગયા છે. ” આ અવસરે એક વૃદ્ધ તાપસી જલદી ત્યાં આવી, અને કહેવા લાગી કે-“હે ચંદ્રોત્તર ! આ બાલિકાને લઈને તું જલદી આવ. ભગવાન કુળપતિને આવવાનો અવસર થયે છે.તે વખતે અશ્વના માર્ગને અનુસરતા-દોડતા અવની કઠણ ખુરાના શબ્દ સાંભળવાવડે સૈન્યનું આવાગમન ધારીને રાજાએ કહ્યું કે-“પ્રથમ તે તું ઇચ્છિત કાર્ય કરવા માટે જા. હું પણ આ આશ્રમના ઉપરોધ રહિત પિતાના સૈન્યને પડાવ કરવા માટે જાઉં છું.” પછી તે મધ્યમ વયની તાપસી વક્રનેત્ર(દષ્ટિ)ના નાંખવાવડે દિશાઓના મુખને વ્યાસ કરતી, કામદેવના બાણના નાંખવાવડે હૃદયમાં વ્યાકુળ થયેલી, કંધરા(ડોક)ને પાછી વાળતી વારંવાર પાછળના ભાગમાં (રાજાની સન્મુખ) જેતી, વૃક્ષની છાયામાં વિશ્રાંતિના મિષવડે કાળક્ષેપને ઈચ્છતી, તથા ગુરૂના આગ્રહથી મંદ મંદ પગલા ભરતી એવી તે પદ્દમાને મુશ્કેલીથી આશ્રમમાં લઈ ગઈ. તે રત્નાવળીએ તેને સર્વ વૃત્તાંત કહ્યો. કુળપતિ પણ તત્કાળ સમગ્ર વૃત્તાંત જાણીને “અહો ! ભગવાન મુનિરાજનું વચન સત્ય જ થયું.” એમ વિચારીને સંતેષ પામીને બોલવા લાગ્યો કે એક તે ચારે આશ્રમના ગુરૂ મહાભાગ્યવાન ચક્રવતી પોતે જ અશ્વના અપહારથી આ અમારા આશ્રમને પ્રાપ્ત થયા. વળી બીજું એ કે-તે પદમાના પતિ થવાના છે, તેથી તે અર્થદાન(પૂજા)ને લાયક છે. કેમકે અતિથિનું પૂજન તાપસનું મૂળ(પ્રથમ) વ્રત શાસ્ત્રમાં કહ્યું છે. આ વાત સર્વેએ અંગીકાર કરી. ત્યારે રત્નાવળી, પદ્દમા અને નંદેત્તરા સહિત કુળપતિ કનકબાહુ રાજાની સમીપે ગયા. ત્યારે રાજા તેમની સન્મુખ ઊભે થયો. પછી રાજાએ તેની ઉચિત પૂજા કરી અને સુખાસન આપ્યું, ત્યારે પરિવાર સહિત Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : આશી વડે વાચાળ મુખવાળા તે કુળપતિ બેઠા. પછી સ્નેહસહિત રાજાએ કહ્યું કે— “ હે ભગવાન! તમે આવા પરિશ્રમ કેમ લીધેા ? અમે અહીં કાંઇક સૈન્યના પડાવ નાંખવાના કારણે રહ્યા છીએ. નહીં તા તમારા ચરણકમળના દર્શનને માટે જ અમે પ્રથમ ચાલ્યા છીએ. ” ત્યારે કુળપતિએ કહ્યુ` કે–“ હે મહારાજા ! સામાન્ય રીતે પશુ અમારે અતિથિનું પૂજન કરવું ચેાગ્ય છે, તેા પછી ચારે આશ્રમના સ્વામી તમે પાતે જ અહીં પ્રાપ્ત થયા, તે વિષે શું કહેવું? અતિથિ સર્વોના ગુરૂ જ છે, એમ સામાન્યપણે પણ જગત્પ્રસિદ્ધ છે, તેા પછી અરણ્યમાં વસનારા મુનિઓને તેા પ્રસિદ્ધ હાય, તેમાં શું કહેવું ?” આ પ્રમાણે કહીને કુળપતિએ વિવિધ પ્રકારના મંગળ આચાર કરીને રાજાના પાણિગ્રહણને માટે પમાને આણી. તે વખતે માટા હના પ્રકને પામેલે રાજા ગાંધર્વ વિવાહવર્ડ તત્કાળ તે ખાળાને પરણ્યા. આ અવસરે તેણીના ભાઇ પદ્માત્તર બેચરાજાએ આ સમગ્ર વૃત્તાંત જાણીને વિવિધ પ્રકારના વિમાન ઉપર ચડીને ત્યાં પ્રાપ્ત થયા, અને ઘણા પ્રકારની ભેટ આપીને તથા તેને પ્રણામ કરીને બેઠા. વખતે રત્નાવળીએ કહ્યું કે-“ હે મહારાજા! આ મારા સપત્નીના પુત્ર છે, તે તમારા પાદની સેવાને ઇચ્છે છે. તેથી તમે તેવું કરા, કે જે રીતે તે જલદી વાંછિત અર્થના ભાગી થાય. જેમ પહેલાં વિષ્ણુએ આ પદ્મા( લક્ષ્મી દેવી )ને પેાતાના વક્ષસ્થળને વિષે નિવાસવાળી કરી હતી, તેમ આ પદ્માને પણ તમે કરજો. ” ત્યારપછી કપાળપટ્ટ ઉપર પાતાના એ હસ્તકમળ જોડીને ખેચરરાજા પદ્માત્તરે કહ્યું કે-“હું દેવ! મને ઉચિત આજ્ઞા કરે. આ જન નિરંતર તમારા કિકરની જેમ માટા ભૃત (સેવક) છે. તેથી ઉચિત કે અનુચિત કાર્ય માં તમારે જરા પણ શકા કરવી નહીં, ” તે વખતે પદ્મા પણ થવાના માતાના વિયેાગથી ઝરતા નૈત્રના અશ્રુજળવાળી થઈને “ક્યારે હું તમારા સુખદર્શનના સમયને જોઇશ ” એમ માતાના ચરણકમળને નમીને દુ:ખથી પીડાયેલી ખેલવા લાગી, તથા સુનિકન્યાઓ ઉપર અને નાના વૃક્ષા ઉપર ષ્ટિ નાંખવા લાગી. તે વખતે રત્નાવણીએ તેને કહ્યું કે “ હે પુત્રી ! તું કાંઇ પણ શેાક ન કરીશ, કેમકે ખેચરના નાથ ચક્રવતી જે તારા ભર્તા સાક્ષાત્ છે. અને આ નદાત્તરા સખી તારૂં કાર્ય સાધવામાં તત્પર તને સહાય કરનારી આવી છે. તેથી તારે કાંઇક થાડું પણ શાકનુ સ્થાન નથી. તારે ગુરૂને વિષે ભક્તિ, સ્વજનાને પ્રણામ, સારી રીતે શીલનું પાલન અને ધર્માંને વિષે રાગ આ સર્વ કાપિ તજવા નહીં.” પછી રત્નાવળીની જેમ કુલપતિએ પણ પ્રેમથી તેણીને અધિક ઉપદેશ આપ્યા. ત્યારે તે ખાળાએ 66 તેમજ હું કરીશ” એમ કહીને સર્વ અંગીકાર કર્યું. ત્યારપછી પ્રેમપૂર્વક તે સર્વેનું સન્માન કરીને તથા પદ્માત્તરનુ સન્માન કરીને સર્વેને વિદાય કરીને, રાજા પેાતાના નગરમાં ગયા. તે વખતે નરેદ્રના આવવાથી વૃદ્ધિ પામતા હૈના સમૂહવડે પરિપૂર્ણ હૃદયવાળા નગરના લેાકેાએ ઊંચા કરેલા શ્વેત અને વિચિત્ર પ્રકારના ધ્વજપટના સમૂહવડે રમણીય, Page #214 -------------------------------------------------------------------------- ________________ કનકબાહુ ચક્રવર્તીને પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન અને છ ખંડનું સાધવું. [૧૧૭] ઠેકાણે ઠેકાણે હર્ષ પામેલા અને ક્રીડા કરતા નટના નાટક સંબંધી તાલ વગાડનારા માણસના સમૂહવડે મનહર તથા આનંદવાળા બંદીના સમૂહે કરેલી જય જયારવની આઘાષણ વડે વૃદ્ધિ પામતા મોટા કોલાહલવાળું વધામણું મોટી સમૃદ્ધિના વિસ્તારથી કર્યું. આ પ્રમાણે કનકબાહુ રાજા દેવલોકમાં ઇંદ્રની જેમ અને પાતાળમાં નાગરાજની જેમ પૂર્વે કરેલા સુકૃતવડે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરતે અને પદ્દમા નામની મુખ્ય રાણુની સાથે વિષયસુખને ભેગવતો કેટલાક લાંબા કાળને નિગમન કરતો હતો. તે વખતે આયુધશાળામાં નીમેલા મુખ્ય પુરૂષે આવીને રાજાને વધામણ આપી કે-“હે દેવ સ્કુરાયમાન વિજળીની છટાની પ્રજાના સમૂહના આરોપવાળા આયુધની શાળાને વિષે વિવિધ પ્રકારના મણિબંડવડે મંડિત હજાર આરાવડે શોભતું, સારભૂત, શત્રુના સમૂહના વધને વિષે દેવો અને અસુરે વડે પણ જેને પ્રસાર અટકાવી ન શકાય તેવું અને ઘણું પુણ્યથી પામી શકાય તેવું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળીને ઉલ્લાસ પામતા હર્ષવાળે કનકબાહુ રાજા પિતે રાજલક સહિત આયુધશાળામાં ગયે, અને મોટા વિસ્તાર થી ચક્રરત્નને આઠ દિવસને મહત્સવ કરાવ્યો. તે અવસરે ચક્રવતીની સમાન મોટા વિક્રમવાળું, શત્રુઓને ક્ષોભ પમાડવામાં નિપુણે અને નિર્મળ બુદ્ધિવાળું સેનાપતિ રત્ન પણ ઉત્પન્ન થયું, ખેતી કર્મ કરવામાં પ્રગટ બુદ્ધિના પ્રસારવાળો ગાથાપતિ, શાંતિકર્મ - કરવામાં અત્યંત દક્ષ અને સર્વ શાસ્ત્રને જાણનાર પુરોહિત, ગુજરત્ન, અશ્વરત્ન, વાધેકિ. રત્ન અને મોટી કળાવાળું, સુખ સ્પર્શવાળું અને બીજી સર્વ સ્ત્રીઓમાં પ્રધાન સ્ત્રીરત્ન, એક હજાર ને આઠ સળીવાળું, વામ ભાગે વિસ્તારવાળું છત્રરન, બે રયણ (હાથ) વિસ્તારવાળું મનોહર ચામર રત્ન, સૂર્યમંડળની પ્રભા જેવા વિસ્તારવાળું, ચાર આંગળના પ્રમાણુવાળું મણિરત્ન, વળી ચાર આગળ લાંબું સુવર્ણનું શ્રેષ્ઠ કાંકિણિરત્ન, બત્રીશ આંગળ લાંબું અસિરત્ન, તથા શત્રુને દુઃસહ અને વામ ભાગે લાંબું દંડરત્ન, આ પ્રમાણે સર્વે (ચૌદ) રને ઉત્પન્ન થયાં. તે અવસરે હજાર યક્ષેવિડે આશિત ચક્રરતના પૂર્વદિશાની સન્મુખ ચાલ્યું, તેની પાછળના માર્ગ સર્વ સૈન્ય અને વાહન સહિત ચક્રવતી ચાલે. તે ચક્રરત્ન પૂર્વ દિશામાં માગધતીર્થાધિપતિ દેવની પાસે જઈને રહ્યું. ત્યારે ચક્રવત્તીએ ત્રણ રાત્રિના ઉપવાસ (અઠમ) કરીને ધનુષ્યને કાન સુધી ખેંચીને માગધાધિપતે ઉદ્દેશીને પિતાના નામના ચિહ્નવાળું બાણ મૂકયું. ત્યારે પિતાના અનેક દેવોથી પરિવરેલે, સભામંડપમાં બેઠેલે તે દેવ પિતાના પગની પાસે પડેલા તે બાણને જોઈને ઉત્પન્ન થયેલા કેપના આવેગવાળો અને ચડાવેલી ભૂકુટિના ભંગવડે ભયંકર મુખવાળે થઈને બોલવા લાગ્યો, કે-“ દુષ્ટ હીન લક્ષણવાળો અને મરવાની ઈચ્છાવાળો આ કેણુ છે? કે જે મારી સભામાં સુવર્ણના પંખવાળું બાણ મૂકે છે ? અત્યંત ગર્વવાળા વિદ્યાધર કે દેવ કે ગંધર્વ એમાંથી કેણ આ સંભવે છે? કે જેણે અત્યંત અનુચિતપણે બાણને ફેંકયું ?” એ પ્રમાણે મેટા કાપવાળો તે જોવામાં તે બાણને હાથમાં લઈને Page #215 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ 2 જો : જુએ છે, તેવામાં લખેલું ચક્રવત્તીનું નામ જોયું. ત્યારે તેના કોપને વિકાર શાંત થયે, તત્કાળ આસન ઉપરથી ઉઠીને પૃથ્વીતળ ઉપર મોલિમંડળને નમાવત તે બાણને નમસ્કાર કરી તથા વિવિધ પ્રકારના રત્નના આભરણેને ગ્રહણ કરીને ચક્રવતીની પાસે ગયા. તેના પગમાં પડીને બાણ તથા આભરણે આપીને કપાળતળ ઉપર હસ્તકમળના કેશને આરોપણ કરીને બોલવા લાગ્યો કે-“હે દેવ ! હું તમારો પૂર્વ દિકપાળ કિંકર છું, હંમેશાં મને આજ્ઞા આપીને મારા પર અનુગ્રહ કરો, ત્યારપછી ચક્રવતીએ તેને અઠ્ઠાઈ મહોત્સવ કરી તેને રજા આપી પોતે વરદામ નામના તીર્થાધિપતિ દેવને ઉદ્દેશીને ચાલે. તે દેવ પણ પૂર્વ પ્રમાણે જાણીને આવીને તેના પગમાં પડ્યો, તેને ખમાવીને, રત્નના આભરણે આપીને તથા તેની કરેલી પૂજાને મહિમા અંગીકાર કરીને પિતાને સ્થાને ગયો. ફરીથી ચક્રવતી ચતુરંગ સૈન્ય સહિત અશ્વના છેષારવ, રથના ઝણઝણાટ અને હાથીના ગરવના નાદવડે મંદરાચળ પર્વતથી મથન કરતા સમુદ્રની શંકાને કરતે પૂર્વને અનુક્રમે પ્રભાસ તીર્થના અધિપતિને આજ્ઞા માનનાર કરીને વૈતાઢયગિરિની ગુફાને આશ્રીને ચાલ્યા અને ઘણા હાથી, અશ્વ, રથ અને દ્ધાના સમૂહથી પરિવરેલા (સહિત) વિજયસેન સેનાપતિને સિંધુ નદીની સામે કાંઠે રહેલા ઑછના ખંડને સાધવા માટે મોકલ્યા અને પિતે વૈતાઢ્યગિરિના નિતંબ પ્રદેશમાં વમય ગાઢ કમાડના યુગલવડે દ્વારના પ્રવેશને રૂંધનાર તિમિર ગુફાને લક્ષ્ય કરીને સ્કંધાવારને સ્થાપન કરીને રહ્યો. સેનાધિપતિ પણ ચર્મરત્નને વહાણને આકારે કરીને તેમાં ચતુરંગ સેનાને બેસાડીને સુખે કરીને સિંધુ નદીને ઉતર્યો. પછી મહાબળવાળા, મહાપરાકમવાળા અને સર્વ દેશની ભાષા જાણવામાં નિપુણ એવા તે સેનાપતિએ સ્વેચ્છના મોટા સૈન્યને હણેલા અને મથન કરેલા પરાક્રમવાળું કર્યું, તેથી તે સ્વેચ્છાએ તેની સેવા અંગીકાર કરી, મોટા હાથી, અશ્વ અને રત્નકેશ તેને આયે, ત્યારે તેમનું સન્માન કરીને તથા તેમને મેગ્ય સ્થાને સ્થાપના કરીને તે સેનાપતિ પાછો ફર્યો અને ચક્રવતીની પાસે આવ્યો. તેમના ચરણકમળમાં પ્રણામ કરીને સ્વેચ્છના વિજયની વધામણી તેણે આપી, અને લે છોએ આપેલા હસ્તી, અશ્વાદિક તેને સંપ્યા. હવે વૈતાલ્યની ગુફાના બે કમાડને ઉઘાડવા માટે ચક્રવતીએ વિનયથી નમ્ર અને મસ્તકવડે આજ્ઞાને અંગીકાર કરનાર તે સેનાપતિને મોકલે. ત્યારે તેણે ત્રણ ઉપવાસ કરીને, ડરત્ન ગ્રહણ કરીને કમાડના સંપુટને તાડન કર્યું, તેથી તે સંપુટ શબ્દ કરતું ઉઘડી ગયું. પછી તેની અંદર ઉન્મજ્ઞા અને નિમગ્ના એ બે નદીની ઉપર વધકિરને રાખેલા કાફલકની ઉપર ચાલવાવડે ચક્રવતીના સૈન્ય પ્રવેશ કર્યો. પિતાના ઘરની જેમ તે ગુફામાં પચાસ એજનને ઉલ્લંઘન કરીને સુખથી ચક્રવતીઓએ વૈતાલ્યની ગુફાને ઓળંગી. પછી વૈતાઢ્યની ઉપરના ભાગમાં (ઉત્તર દિશામાં) રહેલા મનુષે પ્રથમ જ રૂધિરની વૃષ્ટિ, દિશાનો દાહ અને પૃથ્વીકંપ વિગેરે સેંકડો ઉત્પાતને જોઈને ભય પામ્યા, ઉદ્વેગ Page #216 -------------------------------------------------------------------------- ________________ કનકબાહુનું છ ખંડનું સાધવું [ ૧૧૯ ] પામ્યા અને આ શું અનિષ્ટ થશે? એમ સંતાપને પામીને જેટલામાં રહે છે, તેટલામાં વાયુએ ઉડાડેલા અનેક મગર, વાનર, સિંહ, તાલ, ગરૂડ અને વટ વગેરે મોટા ચિહેના વિસ્તારવડે જાણે આકાશતળને આચ્છાદન કરતું હોય, કુદતા મોટા અશ્વની કઠણ ખુરાના પ્રહારવડે પૃથ્વીતળને જાણે જર્જરિત કરતું હોય, અને અસંખ્ય શંખના શબ્દથી મિશ્ર ક્ષેરિના ભાંકારવડે દેદીપ્યમાન વાજિંત્રના શબ્દવડે આકાશને જાણે એક શબ્દમય દેખાડતું હોય, તેમ ચક્રવતીનું અગ્ર સૈન્ય પ્રાપ્ત થયું. તે સૈન્ય આવેલું સાંભળીને સ્વેચ્છાએ બન્નર પહેર્યા, હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્ર ધારણ કર્યા, ગર્વના અત્યંતપણાથી શત્રુના સમૂહને તૃણના લવની જેવા અસાર (તુચ્છ) માનવાથી અવગણના કરતા તેઓ મોટા સંભભાવથી એકઠા થઈને યુદ્ધ કરવા પ્રાપ્ત થયા. પ્રથમના યુદ્ધના રસથી ઉલ્લાસ પામતા બળવાળા તે સ્વેચ્છાએ ચકવતના અગ્રસન્યને પરાભવ કર્યો તે વખતે તીક્ષણ બાણના સમૂહવડે અધવારને પ્રચાર રંધા, શૂન્ય આસનવાળા હાથી અને રથ સર્વ દિશાઓમાં પલાયન કરવા લાગ્યા, દ્ધાઓને સમૂહ કાંતિ રહિત (કાળા) મુખવાળે અને મોટા સામંતો અવળા મુખવાળા થયા. આ પ્રમાણે પિતાના સૈન્યને નિર્બળ જોઈને સેનાપતિ અશ્વરત્ન ઉપર ચડ્યો, અને ચક્રવતીના હાથથકી કરવાલ રન લઈને “અરે રે! દુષ્ટ આચારવાળા! મારાથી તમારું જીવિત રહેશે નહીં” એમ મોટા સંરંભવડે બોલતે તે તેવા પ્રકારે સ્વેચ્છના સૈન્યને હણવા લાગે, કે જે પ્રકારે થાડા માત્ર કાળમાં જ સૂર્યના કિરણોથી હણાયેલા અંધકારના સમૂહની જેમ, ગરૂડના ચંચુપુટવડે ભાગેલા ગર્વવાળા સના કુળની જેમ અને સિંહની કરચપેટાવડે પીડા પામેલા હરણના સમૂહની જેમ તે સૈન્ય ચોતરફ નાશી ગયું. પછી તે છ લોકો ગર્વને ઉત્સાહ ભગ્ન થવાથી તેને હણવાને અસમર્થ થવાથી ભય પામીને દૂર જતા રહ્યા. - ' પછી નદીને કિનારે રહીને, વિનયથી નગ્ન થઈને અને આહારનો ત્યાગ કરીને મેઘ વિગેરે દેવોની આરાધના કરવા પ્રવર્યા. ઊંચા મુખવાળા (ચિત્તા), વસ્ત્ર રહિત અને તેમાં જ એક ચિત્તવાળા તેઓ એટલામાં ત્રણ દિવસ સુધી રહે છે તેવામાં આકાશમાં રહેલા દે આ પ્રમાણે બોલ્યા કે “તમે અમને શામાટે સંભાર્યા છે? તે કાર્ય અત્યારે કહે.ત્યારે તેઓએ નમીને કહ્યું કે “તમે આ અમારા શત્રુના સૈન્યને હણ” ત્યારે મેઘ વિગેરે દેએ કહ્યું કે “આ કનકબાહુ ચક્રવતી મહાપ્રભાવવાળે અને મહાબળવાળે છે, તેને હણવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી. જો તમે કહે, તે માત્ર અમે વર્ષાદનો ઉપસર્ગ તેને કરીએ.” ત્યારે તેઓએ કહ્યું કે-“ભલે, એમ પણ હે.” ત્યારે તે દે ગયા અને મુશલ(સાંબેલા)ના પ્રમાણવાળી જળધારાવડે તેઓ કોઈ પણ રીતે તે પ્રમાણે વરસાવવા લાગ્યા, કે જે પ્રમાણે ચક્રવતીએ ચર્મરત્ન ઉપર તે સમગ્ર સન્યને સ્થાપના કરી અને ઉપર બાર યોજન વિસ્તારવાળા રચેલા છત્રને સ્થાપન કર્યું, તેટલા પ્રમાણમાં જ સર્વ સૈન્ય ચિંતા રહિત થઈને રહ્યું. ત્યાં ગાથાપતિએ તે જ દિવસે વાવેલા, Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : ઉગેલા અને લખેલા હજાર કુંભથી પણ વધારે શાલિ(ખા)ના સમૂહવડે શાંત ક્ષુધાવાળા લોકો થયા. તેની સાથે જ ચક્રવતી પોતાના ઘરની જેમ ત્યાં રહ્યો, અને જળના વિકારથી ઉત્પન્ન થયેલા કાંઈ પણ દુઃખને પામ્યા નહીં. ત્યારપછી સાતમે દિવસે અગ્ય કાળે જળને સમૂહ પડવાથી કેપ પામેલા ચક્રવતીએ કહ્યું કે-“અરેરે ! કોણ મહાપાપી મને આ પ્રમાણે ઉપદ્રવ કરવા પ્રત્યે છે? શું તેને નિગ્રહ કરવામાં કોઈ પણ સમર્થ અહીં નથી ?” તે સાંભળીને સોળ હજાર યો પરિકર (કેડ) બાંધીને મોટા ક્રોધથી વૃદ્ધિ પામતા ઈષ્યના ઉત્સાહવાળા થઈને મેઘ વિગેરેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે એક ક્ષણમાત્રમાં જ જીતાયેલા તે મઘ વિગેરે દે નાશી ગયા. તે વખતે તેઓને યક્ષોએ કહ્યું કે-“અરે! તમે દુર્વિનયને ત્યાગ કરીને જાઓ અને ચક્રવતીની સેવા માને (અંગીકાર કરો). નહીં તો તમારું જીવિત રહેશે નહીં, કેમ કે તેણે અમને પણ જીતી લીધા છે.” આ પ્રમાણે સાંભળીને તરત જ સર્વ ઑછો એકઠા થઈને, પોતાના સ્કંધ ઉપર કુહાડા સ્થાપન કરીને અને છૂટા કેશ મૂકીને નિ:શ્વાસ નાખતા મોટા હાથી, અશ્વ અને રત્નોની ભેટ આપીને તે ચક્રવતીને નમ્યા, અને “હે દેવ! તમે જ અમારૂં શરણ છે.એમ બોલતા તેઓએ તેની સેવા અંગીકાર કરી. તે વખતે ચક્રવતીએ તે સ્વેચ્છ જનો સાથે સંભાષણ કરીને અને તેઓને વિદાય કરીને પછી સિંધુ નદીના દક્ષિણ ખંડને સાધવા માટે સેનાપતિને આજ્ઞા કરી ત્યારે પૂર્વની જેમ તે સર્વ સાધીને તથા જીતીને આવ્યો. તે વખતે ચક્રવતી ખંડ ગુફા પાસે હતો. પછી ગંગાના ઉત્તર ખંડને તથા સ્વેચ્છના સૈન્યને જીતીને સેનાપતિ ચકવતીની પાસે આવ્યા, તે વખતે ચકવતીએ વિદ્યાધરને લય કર્યા. વૈતાઢ્ય પર્વતની અને શ્રેણિમાં તે વિદ્યાધરે રહેતા હતા. તેની સાથે એવી જાતને તેને કે સંગ્રામ થયો, કે જેને કહેવાને શેષ નાગ પણ સમર્થ ન થાય. તેઓ પણ સેવક થયા. પછી શીધ્રપણે ખંડ ગુફાને ઓળંગીને ગંગાને કાંઠે ચક્રવર્તીએ નવ મહાનિધાન પ્રાપ્ત કર્યો. પછી ગંગા નદીના સામા તીરના ખંડને પણ સેનાપતિએ છો. આ રીતે જીતવા લાયકને જીતીને ચક્રવતીએ છએ બંડ સાધ્યા. તે ચક્રીએ કેટલાક રાજાઓને રાજ્યથી ભ્રષ્ટ કરીને પાછા રાજ્ય પર સ્થાપન કર્યા, કેટલાકને દંડ કર્યો અને કેટલાકના જીવિતના હરણ કરવાથી વિધુર કર્યા. એ રીતે તેનો ઉત્કર્ષ વૃદ્ધિ પામ્યો. પછી મોટા દાન અને ભેગથી સંતુષ્ટ થયેલા બંદી જનોએ જેના વિજય, યશ અને પ્રભાવની આઘોષણા કરી હતી એ તે ચક્રવત મોટા વિસ્તારથી પિતાના નગરમાં આવ્યો. તેના આવવાથી મનમાં અત્યંત હર્ષથી ભરપુર થયેલા લોકેએ તે કેઈક પૂરતો મહોત્સવ કર્યો, કે જે કહેવાને પણ સામાન્ય માણસ શક્તિમાન ન થાય. પછી શુભ દિવસે બત્રીશ હજાર રાજાઓએ પોતાના કિંકરો પાસે મોટા તીર્થમાં ઉત્પન્ન થયેલા જળ, સર્વ ઔષધીઓ, તથા સરસ કમળ શતપત્ર, જાઈ, જુઈ, વિગેરેના પુષ્પ મંગાવ્યા. ત્યારપછી એકસો આઠ સુવર્ણના કળશવર્ડ, એકસો આઠ મણિમય કળશવડે, એક આઠ રૂપાના Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો પાંચમો ભવ-ચક્રવર્તીનું ભવનભાનુ તીર્થકરની દેશના શ્રવણ કરવા જવું. [ ૧૨૧ ] કળશવડે તથા એક સે આઠ ચંદનના કળશવડે તે ચક્રવતીને બાર વર્ષ સુધી મહારાજાને અભિષેક કર્યો. પછી અભિષેકનો ઉપચાર પૂર્ણ થયા પછી સર્વ રાજાઓએ મોટા મૂલ્ય વાળા ભેટણ કર્યા. પછી ચક્રવર્તીએ દૂર દેશથી આવેલા રાજાઓને ઉચિત સત્કારવડે સન્માન કરીને જેમ આવ્યા તેમ વિદાય કર્યા. પછી સમયને અનુસરીને અનુપમ લાવણ્યવડે શોભતી, સુંદર રૂપવડે દેવસુંદરીને હસનારી, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી અને અભગ્ન(પરિપૂર્ણ) સોભાગ્યરૂપી ગુણે કરીને અલંકૃત ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે પિતે દેવના વૈભવ જેવું દિવ્ય વિષયસુખને ભેગવત, ચોદ મહારત્નના, નવ મહાનિધિના, બત્રીસ હજાર રાજાઓના, છનું હજાર આકરના, બત્રીસ હજાર નગરના, દરેક રાશી લાખ હાથી, અશ્વ અને રથના, ત્રણસો ને સાઠ સુથારના(સુતારના), તથા બીજા અનેક, ભટ, ભેજક, મંત્રિ, માંડલિક, અને કૌટુંબિકના અધિપતિપણાને પાલન કરતા, અનેક રત્નોથી બનાવેલા વિચિત્ર મનહર અને ઉછળતા વેત વજપટના આપવાળા વૈજયંત નામના મોટા પ્રાસાદમાં રહેત, બત્રીશ પ્રકારના નાટકને જેતે, પાઠકેવડે કીર્તન કરાતે, ચિત્રવિચિત્ર ભીંત ઉપર આલેખ કરાત અને કીર્તિને સાંભળતો તે ચક્રી પાતાળમાં નાગરાજની જેમ મોટા સુખવડે કાળને નિર્ગમન કરતો હતો. એક દિવસ પ્રાસાદના ઉપલા ભાગમાં રહેલા તે મહાત્માએ નગરથી દૂર દિશાઓના મંડપને ઉદ્યોત કરતા, આકાશમાં મળેલા રત્નના વિમાની શ્રેણિના પટલ( સમૂહ )વાળા અને ઊડતા તથા પડતા દેના સમૂહને જોયે. તેથી મનમાં તીર્થંકરના આગમનની સંભાવના કરતે, મોટા વિલં. બને પામેલ અને તત્કાળ જાણે બંધનથી મુક્ત થયેલ હોય તેમ પોતાના આત્માને માનતે તે કનકબાહુ ચક્રવતી રાજેશ્વરી, શ્રેણી, સેનાપતિ અને મંત્રી વિગેરે ઘણું જનોથી પરિવરેલે ભગવાન ધર્મવર તીર્થકરને વાંદવા માટે ચાલ્યા. અનુક્રમે નગરના મધ્યભાગે ચાલતો તે સમવસરણમાં પહોંચે. તે વખતે દૂરથી જ સમગ્ર રાજચિહ્નોને મૂકીને મોટા વિનયવડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક ભગવાનને વાંદીને તથા ગણધરાદિકને યથાયોગ્ય નમીને ઉચિત સ્થાને બેઠે. તે વખતે જળવાળા મેઘના શબ્દ જેવા સ્વરવડે, શરણે આવેલા જીવોના મનને સંતોષ પમાડનારી વાણીવડે ભગવાને ધર્મદેશના શરૂ કરી. તે આ પ્રમાણે-“આ અસાર સંસારમાં એક ધર્મને મુકીને બીજું કાંઈ પણ સારભૂત નથી, તેથી આ લેકે કેમ નિરર્થક ખેદ કરે છે ? સંસારના કાર્યમાં અવશ્ય માણસો લાગે છે, પણ ધર્મને વિષે લાગતા નથી. પરંતુ આ ધર્મમાં લાગેલા પ્રાણીઓના દિવસે નિષ્ફળ જતા નથી. તેના વાંછિત અર્થ સિદ્ધ થાય છે, અત્યંત દુઃખથી સહન કરી શકાય તેવા સંસારને ભય પણ નાશ પામે છે, અને કેદખાનામાં બાંધેલાની જેમ કામ અને કષારૂપી પિશાચો પ્રાપ્ત થતા નથી. તથા ભયંકર ઇંદ્ધિરૂપી સુભટો પણ ફટાટોપને( ઉદ્ધતાઈને) ૧. ખાણવાળા ગામ વિશેષ. ૨. જેની આસપાસ ગામ ન હોય તે મબ, તેને સ્વામી. Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : દેખાડી શકતા નથી. અત્યંત દુઃસહુ માહરૂપી ચાદ્ધો પણ હણાયેલી શક્તિવાળા થાય છે, અવળા સ્થાનમાં આક્રાંત( વ્યાપ્ત ) થયેલ અશુભ ધ્યાનના સમૂહ પણ સમર્થ થતા નથી, ઉછળતું પ્રમાદરૂપી ચક્ર પણ અત્યંત આક્રમણ( માધા ) કરતું નથી, તેથી હું મહા ભાગ્યશાળી ! અવશ્ય તમારૂં કલ્યાણુ થવાનું છે, અન્યથા આવી સામગ્રી ક્યાંથી પ્રાપ્ત થાય તે સામગ્રી આ પ્રમાણે,-મનુષ્ય જાતિ, ઉત્તમ કુળ, કલંક રહિત રૂપની સંપત્તિ, શ્રેષ્ઠ ગુરુની ઉત્તમ ભક્તિ, ધર્મ અને અર્થ ઉપાર્જન કરવાની શક્તિ તથા પરિપૂર્ણ આયુષ્ય. આ સામગ્રી પુણ્ય રહિત જીવાને સંભવતી નથી. તેથી કાઇ પણ પ્રકારે આ સામગ્રી પ્રાપ્ત કરીને ધર્માંમાં સદાય ઉદ્યમ કરે. તુચ્છ અને પરિણામે ભયંકર એવા દ્રિયાના વિષયમાં આસક્ત થયેલા તમે કેાટિ મૂલ્યવાળા આ ધર્માંને એક કાડીને માટે થઈને હારી ન જાએ. ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર પૃથ્વીનું સ્વામીપણું પણ પ્રાપ્ત કર્યું છે, તથા લાવણ્ય, વર્ણ અને રૂપના અતિ સારવાળું શરીર પણ પ્રાપ્ત કર્યું છે; પરંતુ ભવચારકના ખ’ધથી છેાડાવવામાં સમર્થ અને શુદ્ધ આ પરમ અધુની જેવા સદ્ધ કરવાના સ્વીકાર( રાગ ) પ્રાપ્ત કર્યાં નથી. તથા કેઇ પણ પ્રકારે આ ધર્મ પ્રાપ્ત થયેા હાય, તા વૃદ્ધિ પામતી શુદ્ધ શ્રદ્ધાવડે તેવી રીતે કેઇ પણ પ્રકારે કરવા કે જેથી તે ધર્મ અતિ પ્રક`પણાને પામે. આ ધર્મોમાં લાગ્યા છતાં પણ ઘણા જીવા તથાપ્રકારના અન રૂપી શસ્ત્રથી હણાઇને ફરીથી ભવરૂપી સમુદ્રમાં વહાણુના પાટિયાથી રહિત થયેલાની જેમ ડુબી જાય છે, તેથી કરીને હજી પણ જયાં સુધી જરાવસ્થાએ અસાર શરીરરૂપી પાંજરાને જર્જરિત કર્યું નથી, વડવાગ્નિની જેમ દુઃસહુ પ્રિય જનના લિયેાગ પ્રાપ્ત થયેા નથી, જેનેા પ્રચાર નિવારણ ન કરી શકાય તેવા રાગેા પણ વ્યાકુળ કરતા નથી, સમગ્ર ઇંદ્રિયાના સમૂહ પણ પેાતાના વિષયેા ગ્રહણ કરવામાં સજજ છે, તથા ઉઠવું, ગમન કરવું, આમ તેમ ચાલવું, રમવું, વિગેરે ચેષ્ટાવડે શ્રેષ્ઠ આ દેહ વર્તે છે, ત્યાં સુધીમાં સુખના અભિલાષી જનાએ ધર્મોમાં ઉદ્યમ કરવા ચેગ્ય છેઃ ” આ પ્રમાણે ભગવાન ભવનભાનુ નામના તી કરે કરવા લાયક તત્ત્વ કહ્યું ત્યારે ઘણા લાકા પ્રતિધ પામ્યા, તથા કનકખાહુ ચક્રવત્તી પણ અંત:કરણમાં પ્રસરતા સ ંવેગના વેગવાળા થઈને માટા અગ્નિથી બળતા ઘરની જેમ ગૃહવાસને દુ:ખ આપનાર જાણીને તથા ચતુરંગ સન્યનું સામર્થ્ય પણ પરમા થી તે નિરર્થીક છે એમ નિશ્ચય કરીને “ હે ભગવાન ! રાજ્યની સ્વસ્થતા કરીને તમારી પાસે હું મારા જન્મ અને વિતને સફળ કરીશ. ” એમ ખેલીને પેાતાના નગરમાં ગયા. સમવસરણમાં આવેલી ઉત્તમ દેવાની મેાટી સમૃદ્ધિના વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ચિરકાળ સુધી ભાગવેલા માટા દેવલાકની ક્રોડા, વિલાસસભાગના સુખાને ચિતવવા લાગ્યા તેવા રૂપવાળું શરીર, તેવું સુખ, તે મનેહર ઋદ્ધિ રહેલા મારે જે હતા, તે લેશ માત્ર પણ અહીં નથી, કેમકે અને તે સભેગ દેવલેકમાં મોટા મળવાળા, અશુચિ, Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પાંચમે ભવ-તીર્થ કરવામગોત્રનું બાંધવું. [ ૧૨૩ ] ~~ ~~~~ ~~ કલેશવાળા, દુર્ગધવાળા તથા રૂધિર, અસ્થિ, માંસ અને પિત્તાદિક ધાતુથી અતિ વ્યાપ્ત આ અધમ શરીરના વિષયને પામેલા મને લીંબડાને વિષે નિંબકીડાની જેમ આ શરીરને વિષે પણ પ્રીતિ ઉત્પન્ન થઈ. જો કે વિવિધ પ્રકારના શસ્ત્રોથી ઉત્કટ રૂપી ઢાઓના સમૂહવડે રક્ષણ કરાયેલા પણ અને મોટી ઋદ્ધિને પામેલા પણ દેવેંદ્રો યમરાજવડે હરણ કરાય છે, તે પછી સાર રહિત હાથી, અશ્વ અને સેવકે વિગેરેવડે અમારા જેવાની શી રક્ષા કરાય ? તેથી આ ગ્રહવાસને મોહ અનુચિત છે. જે જીવે આ નિસાર શરીરવડે સારભૂત ધર્મને ઉપાર્જન કરે છે, તે જ આ જગતમાં ધન્ય છે, અને તેઓનો જ મનુષ્ય જન્મ સફળ છે. આ પ્રમાણે તેને શુભ પરિણામ વિશેષ વિકાસ પામે, તેથી કનકપ્રભ નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, સર્વ સામંત અને મંત્રીના સમૂહને સમજાવીને, નગરના અને દેશના પ્રકૃતિ(પ્રજા): લેકને ખમાવીને, ઈચ્છાથી પણ વધારે દાન અપાવવાવડે યાચકના સમૂહને પ્રસન્ન કરીને તથા તે કાળને ઉચિત સમગ્ર કાર્ય કરીને કેટલાક રાજપુત્ર સહિત તે ચક્રીએ તીર્થકરની પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારના દુષ્કર તપ કરવામાં તત્પર, ગુરુકુળમાં આસક્ત, ગ્રામ અને આકર વિગેરેમાં પ્રતિબંધ રહિત વિહારવડે વિચરતા, સુધા અને પિપાસા વિગેરે બાવીશ પરિષહોને સહન કરવામાં એક (અદ્વિતીય) ધીર તથા શત્રુ અને મિત્રને વિષે સમાનપણું ધારણ કરતા તે ચક્રી મુનીશ્વર કાળને નિર્ગમન કરવા લાગ્યા. તથા વળી અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રત અને તપસ્વીને વિષે એકચિત્તવડે જ હંમેશાં અતુલ્ય વાત્સલ્યને પ્રકાશ કરતા, જ્ઞાનમાં ઉપયોગી ચિત્તવાળા, દર્શન, વિનય, અવશ્ય કૃત્ય અને શીલ વ્રતને વિષે નિરંતર અતિચારનો ત્યાગ કરતા, ક્ષણ લવ તપના વિધાનમાં અને ત્યાગમાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરતા, તથા વૈયાવૃત્ય અને સમાધિ કરવામાં દઢ રાગવાળા, અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવામાં અને ભક્તિમાં સમ્યક પ્રકારે જોડાયેલા તથા શાસનની પ્રભાવનાને પણ શક્તિ પ્રમાણે કરતા, દુષ્કર તપવિશેષવડે શુષ્ક શરીરવાળા અને મહાસત્વવાળા તે મહાત્માએ તીર્થંકરનામત્રવાળું શુદ્ધ કર્મ બાંધ્યું. આ પ્રમાણે શુભ પ્રકૃતિના સમૂહને નિકાચિત કરતા અને એક ગામથી બીજે ગામ વિચરતા તે એકદા ક્ષીરવન નામના મોટા અરણ્યમાં પ્રાપ્ત થયા, અને ત્યાં ક્ષીરગિારને તટે સૂર્યની સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કરી તથા મન, વચન અને કાયાના વ્યાપારને રૂંધીને કાર્યોત્સર્ગે રહ્યા. આ અવસરે તે પૂર્વે કહેલ કુરંગક નામને વનચર મરુભૂતિનો જીવ કાત્સર્ગ રહેલા વજનાભ નામના ઋષિપણે વર્તતા તેને બાણના પ્રહારવડે હણીને “અહા ! હું મોટા ધનુષ્યને ધારણ કરનાર છું.” એમ પિતાને માનીને મોટા હર્ષને પામતે, દરેક ક્ષણે ૧. લીંબડામાં રહેલ કડે. Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જો : તે ઋષિના ઘાતરૂપ પાપકર્મના સમૂહને વારંવાર નવા કરતે, અનેક રૂરૂ, વિરૂક, હરિ ( સિંહ), હરણ અને રીંછને ભાલાવડે મારીને શરીરનું પિષણ કરતે, તે જ ભાવમાં ઉત્પન્ન થયેલા જવર, શ્વાસ, કાસ, ઉઘાડે કોઢ વિગેરે મોટા રેગના સમૂહવાળો તે મરીને સાતમી નરકપૃથ્વીને વિષે રૂય(રૌરવ) નામના નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાં તે ઘણા પ્રકારના દુઃખને અનુભવવા લાગ્યો. તે આ પ્રમાણે–અતિ મોટા મુદગરના ઘાતવડે ઘેઘુર, ઉગ્ર વેદનાથી હણાયેલ( દુઃખી), હા! હા! હા! હા! હા! એમ નિરંતર આકંદના નિર્દોષને કરતે, અત્યંત તપાવેલ શુળના અગ્રભાગરૂપી ખીલાવડે સર્વ અંગે ખીલાતો (વ્યાપ્ત), નેત્રને મીંચવા જેટલો કાળ પણ સુખના લેશને નહીં પામતે, “લાંબા કાળને વિષે અનિષ્ટ અને કઠોર પાપ મેં શું કર્યું હશે કે જેથી આવું અતિ તીક્ષણ દુઃખ મને પ્રાપ્ત થયું?” એમ વારંવાર બોલતે, આ પ્રમાણે તે મહાપાપી વિશ્રાંતિ રહિત તેવા પ્રકારની અસાતવેદનીને પાયે, કે જે કેવલજ્ઞાની જ જાણવાને કે કહેવાને સમર્થ હાય. આ પ્રમાણે નિરંતર પ્રસરતા મોટી વેદનાના સમૂહવાળા પિતાના આયુષ્યને પૂર્ણ કરી રૌરવ નામના નરકાવાસથી ઉદ્ધરીને (નીકળીને) તે ક્ષીરગિરિ ઉપર ગુફાના મધ્ય ભાગમાં રહેલી સિંહણના ઉદરને વિષે સિંહપણે ઉત્પન્ન થયે. ક્રમે કરીને વૃદ્ધિ પામતા સર્વ અંગે પાંગવાળે, દેદીપ્યમાન અને ભયંકર કેસરાની છટાના આડંબરવડે શોભતા કંધરાના પ્રદેશવાળો, મોટા પુછડાની છટાવડે તાડન કરેલા પૃથ્વીપીઠથી નીકળતા મોટા નિઘષવડે દિશાઓના આંતરાને બધિર(બહેરા) કરતે, કિંશુકનાં મુખ જેવા રાતા નેત્રવાળે, હાથીના અંકુશના આકારવાળી મોટી દાઢાના સમૂહવડે દુખે કરીને જોઈ શકાય તેવા મુખવાળા તથા અનેક પ્રાણી ઓના સમૂહનો ઘાત કરવાવડે પ્રાણવૃત્તિને કરતો તે કઈપણ દેવગવડે ગયેલા દિવસે માંસને આહાર પ્રાપ્ત નહીં થવાથી મોટી ઉછળતી સુધાથી ઉત્પન્ન થયેલ વિશેષ પ્રાણને મારવાની ઈચ્છાવાળો થઈને ભેજનને માટે પ્રાણી વિશેષને જેવા માટે આમતેમ ભમતે તે પ્રદેશને પાયે, કે જ્યાં તે શ્રેષ્ઠ રાજર્ષિ કાત્સર્ગ રહેલા હતા. તે ઋષિને જોઈને પૂર્વ ભવમાં ઉત્પન્ન થયેલા વેરના અનુબંધવાળા, દરેક ક્ષણે કરેલા ગુંજારવવડે પર્વતની ગુફા, કુહર અને વનના મધ્ય ભાગને પૂરતા તથા પગને લાંબા વિરતારતા તે સિંહને જોઈને તે મુનીશ્વરે વિચાર્યું, કે- “ખરેખર આ મને મારવાને ઇચ્છાવાળે છે, તેથી જેટલામાં હજુ સુધી મારામાં બળ અને પરાક્રમ છે, તેટલામાં મારે આગાર રહિત પચ્ચખાણ કરવું એગ્ય છે.” એમ વિચારીને તેણે સર્વ આહારને ત્યાગ કર્યો, સિદ્ધની સાક્ષીએ આલોયણ દીધી, સમતા ભાવનાને ભાવવા લાગ્યા, અને શુભ અથવસાયને પામ્યા. તે વખતે તેને તે સિંહે ભયંકર હરતની ચપેટાવડે પૃથ્વીપીઠ ઉપર પાડી દીધા, અને તીફ બાણની જેવા તીકણ નવડે તેને ફાડી નાંખ્યા. તે વખતે ઉત્તમ સમાધિવડે ૧ કેશડાના. Page #222 -------------------------------------------------------------------------- ________________ . પ્રભુને પાંચમો ભવ–મભૂતિના જીવની વિષમદશા. [ ૧૨૫ ] શરીરનો ત્યાગ કરી તે ઋષિ દશમાં પ્રાણુત ક૯૫ નામના દેવલોકમાં મહાપ્રત નામના વિમાનને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. તે સિંહ પણ આવા પ્રકારના મોટા પાપને તથા અનેક પ્રાણીઓના સમૂહના ક્ષયને કરીને પોતાનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે મારીને પંકપ્રભા નામની પાંચમી નરકપૃથ્વીને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળો નારકીરૂપે ઉત્પન્ન થયે. ત્યાં વિવિધ પ્રકારના દુસહ મોટા દુઃખના સમૂહવડે નિરન્તર વ્યાકુળ મનવાળા, દરેક ક્ષણે પૂર્વે કરેલા કાર્યની નિંદા વડે સંતાપને પામેલ, કેદખાનામાં નાંખેલાની જેમ અને વજન પાંજરાની અંદર રૂંધેલાની જેમ કોઈ પણ પ્રકારે મોટા કલેશ વડે મલિન થયેલ તે આયુષ્યને ભેગવવા લાગ્યો. પછી કાળના ક્રમવડે તે ભવનું આયુષ્ય ક્ષીણ થયું ત્યારે ત્યાંથી નીકળે તો તે તથા પ્રકારની ભવિતવ્યતાના વશથી તિર્યંચ યોનિ વાળા જળચર, સ્થળચર અને ખેચરને વિષે તથા નિદિત (અધમ) મનુષ્ય કુળને વિષે મુનીશ્વરને વિનાશ કરવાથી ઉપાર્જન કરેલા પાપરૂપી મોટા વૃક્ષના કડવા ફળના વિપાકને અનુભવવા લાગ્યા. તે આ પ્રમાણે – કોઈ ઠેકાણે તીક્ષણ અગ્રભાગવાળા ખથી હણ, કેઈ ઠેકાણે કરવતવડે તેનું શરીર ફાડ્યું, વળી કોઈ ઠેકાણે પ્રલય કાળના અગ્નિ જેવા દેહના દાહથી હણ, કેઈ ઠેકાણે પરાધીન શરીરવાળો તે ભૂખ્યા સિંહના બાળકવડે કેળિયે કરાયે, કઈ ઠેકાણે મોટા કઢવડે હાથ, પગ અને નાસિકાને અગ્રભાગ નાશ પામ્યા, કેઈ ઠેકાણે આકાશથી પડેલી વીજળીના તાડનવડે ઇંદ્રિયોનો પ્રચાર નાશ પામ્ય, કેઈ ઠેકાણે દુષ્ટ શિકારી પશુવડે તેના શરીરના કકડેકકડા થયા, કોઈ ઠેકાણે સુધાથી પીડા પામેલ તે મોટી તૃષાથી ચેતના રહિત થયો. કોઈક ઠેકાણે કાપણીથી કપાયો અને ભાલાથી ભેદાયો, અને કઈ ઠેકાણે દુષ્ટ દષ્ટિવિષ સવિડે તેનું વિત હરણ કરાયું. આ પ્રમાણે મુનિને મારવાથી ઉત્પન્ન થયેલા પાપવડે પરાધીન તે મરણને પામ્યો. ત્યારપછી વિવિધ પ્રકારના તીક્ષણ અસંખ્ય દુઃખને સહન કરવાના વશથી ઉત્પન્ન થયેલા કર્મના લઘુપણાએ કરીને કોઈ એક દેશમાં જન્મથી આર. ભીને ગરીબ અવસ્થાવાળા બ્રાહ્મણના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પૂર્વના બાકી રહેલા દુષ્કર્મ વડે તે ઉત્પન્ન થયે કે તરત જ તેના માતા, પિતા, ભાઈ અને પાસે(નજીક)ને સ્વજનવર્ગ નાશ પામ્યો; તેથી કરુણાના સમૂહવડે ભરાયેલા મનવાળા તે દેશના વજનેએ તેને કેઈપણ પ્રકારે જીવાડ્યો. તે બાળપણને વિષે લોકોએ આનાદરથી કહેલ (સ્થાપન કરેલા) કંઠ એવા નામે કરીને પ્રસિદ્ધિ પામે. પછી બાળપણને ઓળંગીને મોટા કલેશના પ્રયત્નના વશથી પ્રાણવૃત્તિને કરતે તે યુવાવસ્થાને પામે. ત્યારે વિષવૃક્ષની જેમ ઉદ્વેગ કરનાર અને સમગ્ર જનેએ નિદેલે તે દિવસને છેડે આહારને પામતો હતે. પછી કોઈ વખત મોટા શણગાર અને શ્રેષને પવડે આચ્છાદન કરેલા શરીરવાળા, થોડા પ્રયાસ માત્રથી જ ઇચ્છિત પદાર્થના સમૂહને પ્રાપ્ત કરતા, મનોહર શંકરના હાસ્યના જેવા વેત પ્રાસાદને વિષે છુખશયામાં રહેલા, અનેક કિંકર અને મધુર બોલનારા મનુષ્યના સમૂહ Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો : વડે લાલન કરાતા, હર્ષવાળી મૃગાક્ષી( સ્ત્રી )ના વક્ષ:સ્થલમાં વિલાસ કરવાને ચેાગ્ય વૈભવવાળા અને વૈભવના વિસ્તારવટે કુબેરને પણુ હલકા કરનાર એવા પુણ્યવાન મનુષ્યને જોઇને મનને વિષે વૈરાગ્યને પામેલા તે વિચાર કરવા લાગ્યુંા. “હું માનું છું, કે ખરેખર પૂર્વજન્મમાં મેં કાંઇ પણ સુકૃત કર્યું` નથી, જો એમ ન હાય, તેા આવા પ્રકારના દુઃખનું સ્થાન હું કેમ થયેા હાઉં ? હું માનું છું કે-મારા દુવિ`લાસવર્ડ તે પણ મારા માતા, પિતા, ભાઇ અને સ્વજનવર્ગ સર્વે વિનાશ પામ્યા હશે. આ જગતમાં જન્મની પછી તરત ઉત્પન્ન થયેલા સુખ કે દુ:ખ જે દેખાય છે, તે વિકલ્પ( તર્ક ) રહિત (નિશ્ચે) પૂર્વ ભવનું જ કહેવાય છે. મારા જન્મ પછી તરત જ સમગ્ર માઢું પણ કુળ ક્ષીણ થયુ, તેથી મારા જન્મ પિતાદિકના વિનાશ કરનાર કેમ ન હેાય ? હૈ અધમ વિધાતા! પિતાદિકના વધ કરવા માટે તેં મને કેમ ઉત્પન્ન કર્યો? છું. તેમના વિનાશ કરવા માટે તારી પાસે બીજો ઉપાય નહાતા ? આ વિગેરેવર્ડ મોટા દુ:ખના સમૂ· હુથી દુભાયેલા, ઘણા વિકલ્પાની કલ્પના કરનાર જાણે હૃદયમાં રાતે હાય તેમ ધર્મ કર્મીની સન્મુખ બુદ્ધિવાળા વિચાર કરવા લાગ્યા કે “જગતને વિષે કાંઇ પુણ્ય પ્રગટ જ છે કે જેને આશ્રીને કાઇક મનુષ્ય એકાંત સુખી, નીરોગી અને દીર્ઘ આયુષ્યવાળા દેખાય છે. તથા પ્રાપ્ત થયેલા વાંછિતના સમૂહવડે વૃદ્ધિ પામતા સÔષવાળા અને શરઋતુના ચંદ્રની જેમ બીજાને પણ સતેષ કરનાર દેખાય છે. મનુષ્યપણુ` સામાન્ય છતાં તથા દ્રિચા અને અવયવેાપણું તુલ્ય( સરખું ) છતાં પણ પ્રાણીએની વિચિત્રતા દેખાય છે, તે પુણ્ય અને પાપ વિના ઘટી શકતી નથી. તેથી સેંકડા કષ્ટથી પાષણ કરવા લાયક અને પુણ્યના ઉપાર્જન રહિત માત્ર પૃથ્વીને ભાર કરનાર આ દેહરૂપી પાંજરાઠે મારે શું કામ છે ? જ્ઞાન, તપ, દાન અને પરાક્રમમાંથી એક પણ ગુણવડે જેની ઉન્નતિ ખીજાએવડે ગવાતી નથી, તે પણ શું મનુષ્ય કહેવાય ? જે સંખ્યાવડે કાઇ પણ ઠેકાણે દેખાતા નથી, તેઓ જોવા માત્રમાં જ `પ્રાયે કરીને નાશ પામતા કીડાની જેમ પ્રાણીએ અનતી વાર આ જગતમાં ઉત્પન્ન થાય છે, તેા હવે ઘણા વિકલ્પના સમૂહવડે સર્યું, હવે હું દેખેલા વિશેષ મહાફળ આપવામાં સમર્થ એવા એક ધર્મને જ યત્નવર્ડ કરૂં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને એક આશ્રમના સ્થાનને વિષે જલન નામના કુલપતિની પાસે તેણે તાપસની દીક્ષા અંગીકાર કરી. ત્યારથી આર’ભીને કંદ, મૂળ અને ફળાદિકવર્ડ ભાજનવિશેષ કરતા, વૃક્ષની છાલના વજ્રને ધારણ કરતા, મેાટી જટાના સમૂહવડે મસ્તકનું' વેઇન(વીંટવુ) કરતા અને અસામાન્ય (માટા) બ્રહ્મચર્યના વ્રતના અભિગ્રહને પામેલે તે પંચાગ્નિ વગેરે ઘણા પ્રકારના તવિશેષ કરવા પ્રો એવામાં મનેાહર સુખરૂપી સાગરમાં પેઠેલા, નિરંતર પ્રવર્તતા નૃત્યને જોવામાં વિકસ્વર નેત્રક્રમળવાળા, શ્રેષ્ઠ વિમાનાવતસકમાં સુખે કરીને રહેલા કનકબાહુ ચક્રીશ્વર નામના શ્રેષ્ઠ દેવને Page #224 -------------------------------------------------------------------------- ________________ () * પ્રભુને પાંચમે ભવ–પ્રભુના જીવને દેવભવમાં પ્રગટેલા વિચારો. [ ૧૭ ] કાંઈક આયુષ્ય બાકી રહ્યું ત્યારે કેટલાક મોટા ઉપદ્રવ થયા તથા મણિપીઠિકા ઉપર બેઠા છતાં પણ, ક૯પવૃક્ષના તરૂણ પલવડે વ્યાપ્ત છતાં પણ અને નિરંતર અવસ્થિત રૂપવાળા છતાં પણ તે વિક૯૫ ૨હિત કંપને પામે મંદાર અને પારિજાતકના પુપની માળા પ્લાનપણને પામી (કરમાઈ ગઈ), દેવ શરીરના ઉપભગવડે મટી શોભા વર્તતા છતાં પણ (કરમાઈ ગઈ). ઉદય પામેલા બાર સૂર્યની પ્રજાના સમૂહ જેવી કાંતિવાળું શરીર પણ તરત જ જાણે લક્ષમીએ મૂકયું હોય તેમ પૂર્વના જેવી શોભાને પામતું નથી. કેમ આ મોટા દેવની પાસે પણ અનુચિત બોલે છે ? એ પ્રમાણે જાણે લાજ પામી હોય તેમ તેની લજજા(ભાર્યા) પણ વિવરની સન્મુખ થઈ. સપની કાંચળી જેવા નિર્મળ અને તપેલા સુવર્ણના ગુંજ જેવા મનોહર તેનાં પહેરેલા વસ્ત્રો પણ એકદમ મલિન થઈ ગયા. હવે પછી થવાના મનુષ્ય ભવના સંભવતા ભાવને(પદાર્થને) શીખવા માટે હમણાં પણ તેની દષ્ટિ નિમીલન અને ઉન્મીલન કરવાને શીધ્ર પ્રવતી. વિવિધ પ્રકારના મણિની શયા, મંડપ, ભવન અને વનને વિષે રહ્યા છતાં પણ થવાના દેવલક્ષમીના વિરહથી આતુર અંગવાળે જાણે થયા હોય તેમ તે પ્રીતિને પામતે નથી. જેના જીવિતનું કેટલાક(થોડા) દિવસ પછી પ્રયાણ થવાનું છે, એવા તે શ્રેષ્ઠ દેવને આ પ્રમાણે અનેક ઉત્પાત (ઉપદ્ર) થયા. તે વખતે તેણે વિચાર્યું કે –“આ અસંભવિત ભાવે શું થયા? શું કાંઈ પણ અત્યંત સહ અનર્થ કરશે ?” પછી તેણે અવધિજ્ઞાનના બળવડે પિતાના જીવિતને અંતસમય જાણીને સદભાવના સમૂહથી ઉત્પન્ન થયેલા મોટા સંવેગને પામીને ભાવના ભાવવા લાગે,–“ચૌદ રાજલક પ્રમાણુવાળા આ લેકને વિષે એક સિદ્ધોને મૂકીને બીજા કેઈન સદભાવ અવસ્થિત( સ્થિર-નિત્ય-રહેનાર ) નથી, તેથી ઉત્પત્તિ અને પ્રલયે( નાશે ) કરીને સહિત આ સર્વ વસ્તુના વિસ્તારને વિષે સંગ અને વિયેગથી ઉત્પન્ન થતું હર્ષ કે શક પણ કરે એગ્ય નથી. તેથી હે જીવ! ઉત્પન્ન થયેલા પ્રાણીનું અવશ્ય મરણ છે જ એમ જાણીને મરણના ચિન્હ જેવાથી જરા પણ તું ખેદ કરીશ નહીં. જે લવસત્તમ (સર્વાર્થસિંદ્ધ) દેવો પણ અવશ્ય મરણધર્મને પામે છે, તો પછી પરિમિત આયુષ્યવાળા બીજા જીવોની તે શી ગણના કરવી ? અથવા તે સર્વ પ્રાણીઓને સાધારણ આ મરણના સંબંધમાં શું કહેવું? માટે હે જીવ! દુર્લભ પંચ નવકારનું તું મરણ કર. આ પંચ નવકારવડે રહિત એવા જીવાએ અનંત વાર કરોડે જન્મ મરણ પ્રાપ્ત કર્યા છે, પરંતુ યમરાજને નાશ કરનાર આ પંચ નવકાર પ્રાપ્ત કર્યો નથી. વળી તે પંચ નવકાર મારા હૃદયરૂપી પટ્ટને વિષે નિરંતર ટાંકણાથી આળેખાયેલ વર્તે છે, તે યમરાજ શું કરશે ? ઘણું પ્રકારના ઉપાય છે.” આ પ્રમાણે ભાવના ભાવતા તેના મનને પ્રસાર જરાપણું ક્ષોભ પાપે નહીં, તેથી તેવા પ્રકારથી વિધુર અવસ્થાને પામ્યા છતાં પણ ખેદને પામે નહીં. • ૧. મીંચાવું ૨. ઉઘાડવું. Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ કે જે : હવે આ તરફ આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે દક્ષિણાઈ ભરતક્ષેત્રના તિલકરૂપ, ધન ધાન્યની સમૃદ્ધિવાળા કેવડે વ્યાસ અને પરચક્ર( શત્રુ સેન્ય), ચટ, ભટ અને ભેજક(ભુવા)થી ઉત્પન્ન થયેલા ક્ષુદ્ર ઉપદ્રવે નથી દેખ્યા જેણે એવા કાશી નામના દેશને વિષે સર્વ નગરીના અલંકાર જેવી, મોટા પ્રાકારની પરિક્ષેપ( વીંટાવા)ને લીધે લાખે શત્રુઆવડે પણ ક્ષોભ ન પમાડી શકાય તેવી, વાયુએ ઉછાળેલ સુરસક્તિ(ગંગાનદી)ના જળકણવડે સીંચેલા સિનગ્ધ વિવિધ પ્રકારના વનખંડવર્ડ જેનો પરિસર (પાસેને ભૂમિભાગ) સુશોભિત છે તેવી. કલિકાલના વિલાસવડે તિરસ્કાર નહીં પામેલી, ભૂત અને પિશાચાદિકે ઉત્પન્ન કરેલા દેવડે પરાભવને નહીં પામેલી, કુતીથિકની કુવાસનારૂપી પરાગ(ધૂળ)વડે આલિંગન નહીં કરાયેલી, ઇંદ્રની પુરીની જેમ ઘણા બુધ કેવડે અધિષિત, રત્નાકર (સમુદ્ર)ની વેળાની જેવી નાના પ્રકારના રત્ન, શંખ, છીપલી, પ્રવાળા, મોતી અને પર્વના સમૂહવડે સુશોભિત તથા પૃથ્વીની જેમ કુલપર્વત જેવા મોટા દેવાલયવડે શોભતી વાણારસી નામની નગરી છે. વળી તે નગરીમાં હાથીને વિષે જ મલિનપણું( શ્યામતા) છે, પણ પુરુષના ચરિત્રને વિષે મલિનપણું નથી, ભવનના કલહંસ પક્ષીને વિષે જ સુખરાગ છે, પણ વિશેષ પ્રકારના કેવિકારને વિષે નથી, તૃણના અગ્રભાગ ઉપર લાગેલા જળબિંદુને વિષે જ ચંચળપણું છે, પણ પ્રારંભેલા કાર્યને વિષે નથી, કલમ, અઠ્ઠ, રિટ્ટ વિગેરે પક્ષીઓને વિષે જ પક્ષપાત(પાંખને પાત’) છે, પણ વિવાદને વિષે પક્ષપાત નથી, તથા વૃદ્ધાવસ્થાની પ્રાપિવડે જ મુખને ભંગ થાય છે, પણ કેપના અભિમાનવડે મુખભંગ થતો નથી. આવા પ્રકારના ગણો વડે મનોહર એવી તે નગરીને વિષે સૂર્યની જેમ વૃદ્ધિ પામતા ઉદયવડે શોભતે, ઐરાવણ હાથીની જેમ નિરંતર દાનને માટે ઉંચા કરવાળો, પિતાના પ્રતાપથી વશ થયેલા નમતા સામંત રાજાઓની મુગટમાળાવડે પૂજાતાં ચરણકમળવાળે અને ઈશ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના લલાટના તિલક સમાન અશ્વસેન નામનો રાજા છે. તથા સમગ્ર વિબુધ(વિદ્વાન)ના વર્ગને શીતળ છતાં પણ વેરીસમૂહને મોટા સંતાપને કરનાર, સ્થિર છતાં પણ સર્વ દિશાના સમૂહને વ્યાપ્ત કરવાના સ્વભાવવાળા અને ચંદ્રમંડળની જેવા ઉજવળ છતાં પણ શત્રુની સ્ત્રીઓના મુખમંડળને શ્યામ કરનારા જે રાજાના યશવડે બ્રહ્માંડરૂપી ભાંડ(વાસણ)ને મધ્ય ભાગ ભૂષિત થયેલ છે. તથા જેને વિષે રાજલક્ષ્મી મનહર લાવણ્ય વડે પરિપૂર્ણ હસ્તકમળવડે શોભતી, ભાર્યાની જેમ અન્ય પુરુષના સંગના વ્યતિકર રહિત, અત્યંત નિશ્ચળ અને વિશ્વ રહિત નિરંતર આલિંગનના સુખને પામેલી છે. તથા જેમ સમુદ્રને વેલા નામની ભાર્યા છે, સીરપાણિને વનમાલા નામની છે, કલ્પવૃક્ષને શાખા નામની છે, અને ચંદ્રને જેના નામની છે, તેમ તે રાજાને સર્વ અંતઃપુરમાં પ્રધાન અને ૧. સુંઠ અથવા હાથ. ૨. બળદેવ. Page #226 -------------------------------------------------------------------------- ________________ - - - - - - વામાદેવીએ જોયેલાં ચૌદ સ્વપ્ન. [ ૧૨૯] નિરંતર ધર્મકર્મ કરનારી વામા નામની ભાર્યા છે. ઇંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ તેની સાથે વિષયસુખને ભેગવતા તેના દિવસો જવા લાગ્યા. - હવે તે પૂર્વે કહેલ કનકબાહુ ચક્રવત્તી મુનીશ્વર શ્રેષ્ઠ દેવ થયો હતો તેને જીવ પૂર્વભવમાં જેણે તીર્થંકરનામગોત્ર બાંધ્યું હતું, તે પ્રાણતક૯પ નામના દેવકથી અવીને મોક્ષલક્ષ્મીને પામેલા ભગવાન અરિષ્ટનેમિના સાડાસાત સો વર્ષ અધિક ત્રાશી હજાર (૮૩૭૫૦) વર્ષ વ્યતીત થયા ત્યારે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો, ત્યારે ચિત્ર વદ ચોથની તિથિએ અર્ધરાત્રિને સમયે વામા દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ભગવાન ગર્ભમાં આવવાને સન્મુખ થયા ત્યારે હાથી વિગેરે ચૌદ મહાસ્વપ્નો વામાદેવીએ દીઠા. તે વખતે કમળ રૂની રચેલી મનહર શયામાં રહેલી અને નિદ્રાની મુદ્રાથી નેત્રના જેવાના વ્યાપાર રહિત તે દેવી હતી. (તે ચૌદ સ્વપનો આ પ્રમાણે-) ગંડસ્થળમાંથી ઝરતા મદજળના સુગંધથી એકઠા થયેલા ભમરાના સમૂહના શબ્દવડે સંતોષ કરનાર અને સાત અંગવડે પ્રતિષ્ઠિત હાથીને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. મોટા અને પણ સ્કંધવાળા, વિચિત્ર શીંગડાવાળા, ચંદ્રની જેવા ગોર (કૈવત) શરીરવાળા અને લીલા સહિત ગમન કરનારા વૃષભને મુખમાં પ્રવેશ કરતો જોયે. ઉછળતા કેસરાના વિસ્તારવાળા અને અત્યંત મનહર રીતે ચાલતા સિંહને દેવીએ પોતાના મુખકમળમાં ભમરાની જેમ પ્રવેશ કરતે જે. હાથીએ ધારણ કરેલ નિર્મળ રૂપાના કળશવડે સ્નાન કરાવી અને કમળપત્રના જેવા નેત્રવાળી લક્ષમીને સાક્ષાત્ મુખમાં પ્રવેશ કરતી જોઈ. ભમરાના પગના સમૂહવડે વ્યાસ પત્રવાળી પ્રચુર માલતીના પુવાળી ઘણું સુગંધી પુષ્પોની માળાને પિતાના મુખ તરફ આવતી સ્વપ્નમાં જોઈ. ઉલાસ પામતી પ્રભારૂપી જળના કલેવડે જાણે આકાશરૂપી સમુદ્રને ભરી દેતે હોય તેવા, મનહર અને લાંછન રહિત ચંદ્રને પિતાના મુખમાં પેસતે જે. કમળના વનની જડતાનું ખંડન કરનાર સૂર્યમંડળને દેવીએ સ્વપ્નમાં પિતાના મુખરૂપી ઉદયાચળ પર્વતમાં લીન થયેલ જોયું. મુખરૂપી આકાશને અનુસરતી, શબ્દ કરતી મણિની ઘુઘરીઓથી પરિવરેલી અને અતિ લાંબા વાંસ ઉપર રહેલી ભવેત ધ્વજાને સ્વપ્નમાં જોઈ. અત્યંત મહર આકારવડે સુંદર રૂપવાળા અને પુરુષની માળાવડે મનહર કુંભને સ્વપ્નમાં પિતાના મુખમાં પ્રવેશ કરતે જે. જાણે કે રણુરણાટ શબ્દવડે ભમતા ભમરાના સમૂહવડે જેના ગીત ગવાતા હોય એવા પિતાના મુખને પદ્મ સરોવર તરફ જતું સ્વપ્નમાં જોયું. મળતી ઘણી નદીઓના જળના સમૂહવડે વ્યાપ્ત અને મોટા કોલવડે શોભતા સમુદ્રને સ્વપ્નમાં પિતાના મુખરૂપી આકાશમાં તરત પ્રસરતો જે. રત્નમય ભીંતના ભાગવાળું અને ઉછળતા મોટા ધવજ પટવડે શોભતા મોટા વિમાનને દેવીએ પિતાના મુખમાં રહેલ જોયું. પાંચ પ્રકારના રત્નના કિરણોના સમૂહવડે દિશાના સમૂહને ઇંદ્રધનુષ્યવાળા કરતા મોટા રત્નના સમૂહને પિતાના મુખમાં જતો જે. સત્યવતીના ૧૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૩ જો ઃ ( સતી સ્ત્રીના ) મુખમાં રહેલ, ઉછળતી જવાળાના સમૂહવડે દુઃખથી જોઇ શકાય તેવા અને જાણે ઘીવર્ડ સિચન કર્યું... હાય તેમ વૃદ્ધિ પામતી શિખાવાળા અગ્નિને તેણે એકદમ સ્વપ્નમાં જોચે. આ પ્રમાણે ચૌદ સ્વપ્ના જોઇને વામાદેવી તુષ્ટમાન થઇ, અને શય્યાના ત્યાગ કરીને રાજાની પાસે અનુક્રમે સર્વાં સ્વપ્ના કહ્યાં. તે સાંભળીને અશ્વસેન રાજા પણ અમદ ( ઘણા ) આનંદના સમૂહને ધારણ કરતા પેાતાની બુદ્ધિવડે સ્વપ્નના સ્વરૂપને વિચાર કરીને કહેવા લાગ્યે કે–“ હે દેવી ! મેાટા પુણ્યના પ્રક્રથી પામી શકાય તેવા આ સ્વપ્નાના પ્રભાવથી હું એમ માનું છું, કે—ત્રણે ભુવનમાં પ્રખ્યાત કીર્તિના સમૂહવાળા, ચાર સમુદ્રથી વીંટાયેલી સમગ્ર પૃથ્વીના વલયના સ્વામી, સુર અને અસુરને પણુ વંદન કરવા ચેાગ્ય ચરણકમળવાળા અને સ રાજાએના સમૂહના મુગટ સમાન પુત્ર તમને થશે. તેથી સુખાસન ઉપર બેસીને કલ્યાણકારક દેવગુરુના વિષયવાળી કથાએ કરીને શેષ રાત્રિને તું નિ`મન કરજે. ” તે સાંભળીને “ તમે જે કહેા છેા, તેજ પ્રમાણે હા” એમ કહીને વજ્રના છેડાની મજબૂત શકુનની ગાંઠ બાંધીને તે દેવી કહેલ વિધિ પ્રમાણે રહેવા લાગી. તે વખતે વામાદેવીના ગર્ભમાં અવતરેલા ત્રણ ભુવનના પ્રભુના પ્રભાવથી ચલાયમાન આસનવાળા અને અવધિજ્ઞાનવર્ડ જિનેશ્વરના ગર્ભમાં અવતાર થયે એમ જાણીને માટા ઉત્સવવાળા ખત્રીશે ઇંદ્રો વિસ્તાર પામતા મોટા હર્ષથી વિવિધ પ્રકારના રત્નના વિમાનની શ્રેણિવડે ગગનતળને આચ્છાદન કરતા, વાણારસી નગરીમાં આવ્યા. પછી જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, ભૂમિતળને વિષે મુકુટના મંડળને નમાવી તથા પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા— “ હે દેવી ! ભવરૂપી અંધકૂપમાં પડતા પ્રાણીઓના ઉદ્ધાર કરવામાં સમર્થ અને ચિંતામણિ રત્નના પરાજય કરનાર પુત્રને કુક્ષિને વિષે ધારણ કરનાર તમે વિજયવંત છે, પરંતુ મા અને ઉન્માને જોવામાં વિહ્વળ થયેલા ત્રણ ભુવનને ( જીવાને ) સન્મામાં સ્થાપન કરવાવડે હે દેવી ! તમે અંધ માણુસની ટ્ટિની જેમ ઉપયેગી છે. અનુપમ ગુણુરૂપી રત્નના નિધિ સમાન પુત્રને કુક્ષિને વિષે ધારણ કરતી એવી તમે કેવળ પેાતાના આત્માના જ ભવથી ઉદ્ધાર કર્યો છે એમ નહીં, પણ ત્રણે જગતનેા ઉદ્ધાર કર્યો છે. હૈ દેવી ! પેાતાના કુળરૂપી આકાશતળના મંડળને પ્રકાશ કરવામાં પ્રધાન તું જયવંત વર્તે છે, અને ચંદ્રની જ્ગ્યાનાની જેમ કેાને સતાષ નથી કરતી ? હે દેવી ! જ્યાં તારી જેવી શ્રેષ્ઠ રત્નને ધારણ કરનારી ઉત્પન્ન થાય છે, ત્યાં તુચ્છ સ્વભાવવાળા પણ સ્ત્રીવર્ગ કેમ ગર્વ વહન ન કરે ? ” આ પ્રમાણે મેટા હષ થી પ્રસરતા ઘણા રામાંચવડે કંચુકીવાળી કાયાવાળા ઇંદ્રો જિનમાતાની સ્તુતિ કરીને પેાતાને સ્થાને ગયા. વિશેષ એ કે-દેવાના પ્રભાવથી તે વાણુારસી નગરીમાં ચાતરફ સુગંધી પુષ્પાના સમૂહ પડ્યા, દરેક સમયે માટા કલ્યાણુ ( ઉત્સવ ) વિકાસ પામ્યા, ડિંખ અને ડમર વિગેરે વ્યાધિઓ નાશ પામી અને સુખી સ્વજના હર્ષ પામીને ગાછી કરવામાં તત્પર થયા, Page #228 -------------------------------------------------------------------------- ________________ નૈમિત્તિકાએ કહેલ ચૌદ સ્વપ્નાનું ફળ. [ ૧૩૧ ] ત્યારપછી વામાદેવી મંગળ કથાવડે રાત્રિને નિĆમન કરીને પ્રાત:કાળે શય્યાથકી ઊઠીને દેવતાના ચરણકમળની પૂજા કરવા પ્રવતી. અશ્વસેન રાજાએ પણ સૂર્ય મ`ડળના ઉદય થયા ત્યારે પ્રભાતનું કાર્ય કરીને પ્રધાન નાકરવર્ગ ને મેલાન્યા, અને તેમને કહ્યું કે—“ અરે ! તમે જલદી જલદી પન્નુન્યાસપૂર્વક જઇને સ્વમશાસ્ત્રના પરમાર્થ ને જાણવામાં વિચક્ષણ નૈમિત્તિકાને જલદી અહીં લાવા. ” ત્યારે રાજાની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરનારા તેઓ હવડે વિકસ્વર મુખવાળા થઈને નૈમિત્તિકાના ઘરને વિષે ગયા, અને તેને રાજાના આદેશ કહ્યો ત્યારે તે નિમિત્તિયાઓએ સ્નાન કરી, માટા મૂલ્યવાળા શ્રેષ્ઠ વસ્રો પહેરીને, મેાટા મૂલ્યવાળા અલંકારાવડે અંગને વિભૂષિત કરીને, સુગંધી પુષ્પોની માળાવડે કેશના ગુચ્છાને શણગારીને તથા નિમિત્તશાસ્ત્રના પુસ્તકને હાથમાં ગ્રહણ કરીને રાજમહેલમાં આન્યા. એ જ પ્રતિહારના કહેવાથી રાજસભામાં પેઠા. ત્યાં રાજાને આશીર્વાદ આપીને સુખાસન ઉપર બેઠા. પછી પુષ્પ, ફળ, તાંબૂલ અને રેશમી વસ્ર આપવાથી તેમને સ ંતુષ્ટ કરીને રાજાએ પૂછ્યું કે—“ હે દેવાનુપ્રિય ! આજે મધ્યરાત્રિને સમયે સુખે સૂતેલી વામા દેવીએ આ હાથી, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ના જોયા. તેના ક્ળિવપાક કેવા થશે? તે સારી રીતે વિચારીને યથા કહેા. ” આ પ્રમાણે રાજાએ નમ્રતાપૂર્વક પૂછેલા તે નિમિત્તિયાએ સારી રીતે સ્વપ્નશાસ્ત્ર જોઈને પરસ્પર નિશ્ચય કરીને કહેવા લાગ્યા.— “ હે દેવ ! ઘણા જન્મમાં કરેલા મોટા સુકૃતના સમૂહને ભજનાર (પામેલ ) પ્રાણીઓ પ્રગટ મહાફળવાળા આવા સ્વપ્ના જુએ છે. જે સુકૃત રહિત હૈાય તે આમાંનાં એક એક સ્વપ્નને પણ જોઇ શકતા નથી, તેા પછી આના સમૂહને શી રીતે જોઇ શકે? તા હવે એક એક સ્વપ્નનું ફળ તમે સાંભળેા. હાથીના દર્શનથી તમારા પુત્ર નિરંતર દાનને વરસાવનાર થશે ૧, વૃષભના દર્શનથી ઉપાડેલા મેાટા ભારને ધારણ કરવામાં શક્તિમાન થશે ૨, સિંહના દર્શનથી શૂરવીર, કાઈથી પણ પરાભવ નહીં પામનાર અને ભયરહિત થશે ૩, લક્ષ્મીનું સ્થાન જોવાથી મેરુપર્વત ઉપર સ્નાન(અભિષેક )ને ચેાગ્ય થશે ૪, પુષ્પની માળા જોવાથી ભવ્ય પ્રાણીઓના સમૂહરૂપી ભમરાઓને સેવવા લાયક થશે ૫, વળી ચંદ્રને જોવાથી તે મોટા હર્ષનુ (આનંદ ઉલ્લાસનું) કારણુ થશે ૬, સૂર્ય દેવના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારનું હરણ કરી શુદ્ધ ચિત્તવાળા થશે, ધ્વજના જોવાથી પાતાના કુળરૂપી પ્રાસાદ ઉપર ધ્વજાની જેમ શાલશે ૮, કળશના દર્શનથી તે મેાક્ષનગરના માર્ગમાં ચાલેલા જીવાને મંગળરૂપ થશે ૯, પદ્મ સરોવરના દર્શનથી પક અને તૃષા વિગેરે દોષને હરણ કરનાર થશે ૧૦, સમુદ્રના દર્શનથી ગભીર અને મનેાહર ગુણુરૂપી મણિના નિવાસ( ઘર )રૂપ થશે ૧૧, વિમાનના દનથી સ્વર્ગ વિમાનમાંથી આવેલ જણાય છે ૧૨, રત્નના સમૂહના દર્શનથી મોટા મૂલ્યવાળા ગુરુરૂપી રત્નના મોટા સમૂહવાળા થશે ૧૩, તથા અગ્નિના દર્શનથી સર્વ કર્મરૂપી ઇંધણાને માલનાર થશે (મેાક્ષમાં જશે ) ૧૪. આ પ્રમાણે મેટા પુણ્યના સમૂહનું પાત્રરૂપ, શ્રેષ્ઠ પુરુષામાં પુંડરીક (કમળ) સમાન અને ત્રણે લેાકને Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : 22 આનદ કરનાર તમારા પુત્ર જિનેશ્વર થશે. આવા પ્રકારના ચોદે સ્વપ્ન તીર્થંકર અને ચક્રવતીની માતા જુએ છે, આનાથી અર્ધા (સાત) સ્વપ્નને જોનારી ભરતા ના સ્વામી( વાસુદેવ )રૂપ પુત્રનેા જન્મ આપે છે. તથા હૈ દેવ ! ખળદેવની માતાએ આમાંનાં ચાર સ્વપ્ન જુએ છે, બાકીના સામાન્ય રાજાઓની માતાએ આમાંનાં એક એક સ્વપ્નને જુએ છે. આ પ્રમાણે સાંભળીને અત્યંત હર્ષના પ્રક( સમૂહ )વડે ન્યાસ થયેલ રાજાએ આ સર્વ વૃત્તાંત તુચિત્તવાળી દેવીને કહ્યો. “ હે દેવી ! નિમિત્તિયાનું કહેલું આ વચન સત્ય છે, ફરીથી પશુ કહું છું' કે સત્ય છે, અને કેવળીના વચનની જેમ અવિતથ (સત્ય) છે. તેથી તું જરા પણ શંકા કરીશ નહીં. ” આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ તે નિમિત્તિયાઓની પૂજા કરીને મનેાહર વાણીવડે વિદાય કર્યો, ત્યારે તે પાતપેાતાને સ્થાને ગયા. આ પ્રમાણે મેાટા આનંદથી ભરપૂર થયેલી વામાદેવી અત્યંત સુખે કરીને ગર્ભને વહન કરવા લાગી. પછી જિનના પક્ષપાતી ઇંદ્રના વચનથી વૈશ્રમણ યક્ષે આજ્ઞા આપેલા તિય ન્તુ ભક દેવાએ તે રાજાના ભવનમાં કરાડા સુવણૅઅેના ઢગલા, મણિ, માતી, પ્રવાલ, કર્ક તક અને નીલમણિ વગેરે રત્નાના સમૂહ, ચીન, ૩અચીન અને દેખ્ય વિગેરે શ્રેષ્ઠ વસ્રોના વિસ્તાર ( સમૂહ ) તથા ખીજા સર્વ ભાગના ંગ ( પદાર્થ ) નાંખ્યા. તથા વાયુકુમાર દેવાએ તૃણુ અને કચરા વિગેરે અસાર અને દુર્ગંધી પુદ્ગલા દૂર કર્યા. મેઘકુમાર વગેરે દેવાએ પણ ગર્ભમાં ભગવાન ઉત્પન્ન થવાથી અત્યંત આનંદ પામીને સુગંધી જળની વૃષ્ટિ કરી. ઋતુદેવતાએ પણ અત્યંત વિકસ્વર મદાર અને પારિજાતની મંજરી સહિત અને રણરણુ શબ્દ કરતા ભમરાના સમૂહૂધાળા વિવિધ પ્રકારના પુષ્પના સમૂહ વિખેર્યા ( નાંખ્યા ). જિનેશ્વરના મેાટા પુણ્યના પ્રકથી પ્રેરણા કરાયેલી કેટલીક દેવીએ દણુ દેખાડવા લાગી, કેટલીક સ્તુતિ કરવા લાગી, કેટલીક મનવાંછિત વસ્તુ આપવા લાગી, કેટલીએક જય, જીવ, આનંદ પામ વિગેરે આશીર્વાદ ખાલવા લાગી, તથા કેટલીએક સ ંતાષ, પુષ્ટિ, ક્રાંતિ અને લાવણ્ય કરનારા ઉત્તરકુરુ દેશમાં નીપજેલા આહાર લાવીને આપવા લાગી. ઘણું કહેવાથી શું? ܕܕ વામાદેવીની પાસે રહેલી મનહર આલાપને કરતી અને અત્યંત વિનયથી નમતી દેવીએ કિંકરીની જેમ ( દાસીની જેમ ) તેની સેવા કરતી હતી. પૂર્વે સારી રીતે આચરેલા પુણ્યને કાંઇપણુ અસાધ્ય નથી, અન્યથા સુરાંગનાએ। મનુષ્ય સ્ત્રીની દાસી કેમ થાય? આ પ્રમાણે માટા પ્રભાવવાળી તે વામાદેવી દેવાની અંગનાવડે સેવાતી હતી, મનુષ્યની સ્ત્રીઆવડે અતિ મનેાહર વાણીએ કરીને લાઘા કરાતી હતી, મધુર કંઠવર્ડ મનહર કિન્નરની સ્ત્રીએવર્ડ ગાયન કરાતી હતી, ખદીજનેાવર્ડ દરેક ક્ષણે શ્લેાકેાથી સ્તુતિ કરાતી હતી, તથા હર્ષિત અંગવાળા બધુ અને મિત્રજનેાવર્ડ આનંદ પમાડાતી હતી, આ ૧. ચક્રવર્તીની માતા આ સ્વપ્ના કાંઇક ઝાંખા જુએ છે. ૨ રેશમી, ૩. અ રેશમી . Page #230 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા શ્રી પાર્શ્વનાથના જન્મ. [ ૧૩૩ ] પ્રમાણે વૃદ્ધિ પામતા મુખવાળી તે દૈવી વ્યાધિ રહિત થઈને ગર્ભને વહન કરતી હતી. ગના અનુભાવથી જ લાવણ્યના સમૂહથી ઉજવળ શરીરની કાંતિએ કરીને તે દેવી અંદર રહેલા ચંદ્રવાળા શરદ્ ઋતુના વાદળાના સમૂહની જેમ શેલતી હતી. ત્રણે લેાકના માનદની વૃદ્ધિ કરનાર તે ગર્ભ જેમ જેમ વૃદ્ધિ પામતા હતા, તેમ તેમ દેવીની દાક્ષિણ્ય, દયા ગુણુ અને શ્રેણિ પણ વૃદ્ધિ પામતી હતી. અત્યંત દીન અને દુ:ખી જનાનું નિરંતર સુસ્થિતપણું કરતી તે દેવી જગતમાં જંગમ કલ્પવૃક્ષની શાખા જેવી થઈ. કિલ્લા અને સૈન્યવર્ડ ગર્વિષ્ઠ થયેલાં પણ જે રાજાએ પહેલાં અશ્વસેન રાજાને નમ્યા નહાતા, તે પણ આ જગત્ પ્રભુના પ્રભાવથી જ તેને નમવા લાગ્યા. જગત પ્રભુના પ્રભાવરૂપી ચિત્રક નામની દિવ્ય ઔષધિવર્ડ જાણે વ્યાસ થયા હાય, તેમ તેના કેશ અને કોઠાર હુ'મેશાં અપાયા છતાં પણ ક્ષય પામતા નથી. આ પ્રમાણે પુત્રના મિષવડે પ્રગટ રીતે જાણે ચિંતામણિ રત્નને ધારણ કરતી હોય તેવી તે દેવી સ્વપ્નને વિષે પાસે થઈને જતા સર્પને જોતી, હુંમેશાં રાજ્યમાં અને દેશમાં મેટા ઉયની વૃદ્ધિ કરતી માટા · સુખવડે પ્રસૂતિના દિવસને પામી. પછી ગર્ભોથી નવ માસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે પાષ વદ દશમની મધ્ય રાત્રિને સમયે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર આવે સતે, શંકરના હાસ્ય જેવું અને હંસની જેવું દિશાવલય થયે સતે, અને શુભ ગ્રહેા બળવાન થયે સતે જેમ રાહણાચળની પૃથ્વી શ્રેષ્ઠ રત્નને ઉત્પન્ન કરે, જેમ નંદનવનની પૃથ્વી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરે, અને જેમ પૂ દિશા સૂર્યÖને ઉત્પન્ન કરે તેમ દેવીએ જગતના ગુરુ ભગવાનને જન્મ આપ્યા. આ અવસરે શીતળ, સુગ ંધી અને મંદ વાયુ વાવા લાગ્યા, ત્રણ જગતને પ્રકાશ કરનાર માટે ઉદ્યોત પ્રસર્યાં, ઝંકારવડે મુખર મુખવાળા ભમરા ચૂસાતી સુગંધવાળા પાંચ વર્ષોંના પુષ્પા પર પડવા લાગ્યા, પર્વત અને જન સહિત પૃથ્વી ઉલ્લાસ પામી, કુમુદ અને કમળના વના વિકાસ પામ્યા, વનની રાજી ( શ્રેણિ ) પુષ્પવાળી થઇ, મારના સમૂહ નાચવા લાગ્યા, કાયલાના શબ્દ થવા લાગ્યા, તથા ડિંખ અને ડમર જેવા રાગેા શાંત થયા છે એવા ગામ નગર વિગેરે હર્ષ પામ્યા. આ પ્રમાણે અસઢશ જિનેશ્વરના મોટા પ્રભાવવડે સંભવતા વિસ્મયકારક ઘણા ભાવેાવડે પૃથ્વીમાં શું શું આશ્ચર્યકારક ન થયું ? આ અવસરે જિનેશ્વરના જન્મના પ્રભાવથી ચલાયમાન આસનવાળી, અવધિજ્ઞાનવડે પેાતાના અધિકારને સમય જાણનારી, અધેલાકમાં વસનારી ભાગવતી વિગેરે આઠ દિશાકુમારી દેવીએ પરિવાર સહિત સૂતિકાગૃહમાં આવીને જિનેશ્વરની માતાને સ્તુતિ કરીને વિનંતી કરવા લાગી કે—“ ડે દેવી ! તારે જરા પણ ભય પામવા નહીં. અધેાલેાકમાં રહેનારી અમે દિકુમારીએ ચિર કાળથી ચાલતા આવેલા જગદ્ગુરુના કાંઇક જન્મકાર્ય ને કરશું, માટે દેવી અમને આજ્ઞા આપેા. ” એમ કહીને સંવત વાયુવડે જન્મના ઘરના ભૂમિભાગને ચારે દિશામાં તૃણુ અને કચરા દૂર કરીને જીભ પુદ્ગલેાવડે ભ્યાસ કર્યું. પછી તેની પાંસે રહીને જિનેશ્વરના ગુણ્ણા ગાવા લાગી. પછી પ્રથમની જેમ મેઘ`કરા અને મેઘવતી Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : વિગેરે ઊર્ધ્વકમાં વસનારી આઠ દિકકુમારીઓ પૂર્વની જેમ જિનેશ્વરની માતાને નમીને, મેઘને સમૂહ વિકુવીને સુગંધી પાણી છાંટવાપૂર્વક ઘરના આંગણાની પૃથ્વી રજના સમૂહ રહિત કરીને, પાસે રહીને જિનેશ્વરની માતાને અને જિનેશ્વરને ગાતી ઊભી રહી. ત્યારપછી પૂર્વ સૂચક પર્વતમાં વસનારી નંદોત્તરા અને નંદા વિગેરે આઠ દિશાકુમારીઓ પૂર્વે કહ્યા પ્રમાણે પ્રણામ વિગેરે કરીને મોટા મણિના દર્પણને હાથમાં રાખી જિનેશ્વરના ગુણ ગાવામાં તત્પર થઈને પાસે ઊભી રહી. પછી દક્ષિણ સુચક પર્વતમાં કરેલા નિવાસવાળી સુવયતા અને સમાહારા વિગેરે આઠ દિકકુમારી દેવીએ સ્વચ્છ જળથી ભરેલા મણિ અને સુવર્ણના ભંગારને હાથમાં ધારણ કરીને અત્યંત પાસે નહીં તેમજ દૂર પણ નહીં એવી રીતે જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં તત્પર થઈને ઊભી રહી. પછી પશ્ચિમ રુચક પર્વતમાં કરેલા નિવાસવાળી ઈલાદેવી અને સુરાદેવી વિગેરે આઠ દિકકુમારી દેવીએ સુવર્ણની દાંડીવાળા વીંઝણો(પંખા)ને હાથમાં ધારણ કરીને જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં તત્પર થઈને મેટી ભક્તિથી પશ્ચિમ દિશામાં જઈને રહી. પછી ઉત્તર રુચક પર્વતમાં કરેલા નિવાસવાળી વારૂણ અને પુંડરીક વિગેરે આઠ દિકકુમારી દેવીઓ મણિના સમૂહવડે શોભિત મોટા દંડના વિસ્તારવાળા વેત ચામર હાથમાં રાખીને પૂર્વની જેમ જિનેશ્વર અને તેની માતાને ઉલ્લાસવાળા પ્રેમના સમૂહથી વ્યાત થઈને ગાતી ગાતી ઊભી રહી. ત્યારપછી વિદિશાના રૂચક પર્વત ઉપર વસનારી ઇંદ્રાદિક દેને પણ લાઘા કરવા લાયક ચિત્રા અને સયામણું વિગેરે ચાર વિદિમારી દેવીઓ મણિની દીપિકાને હાથમાં રાખી જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં મુખર મુખવાળી અત્યંત ક્રૂર પ્રદેશમાં નહીં રહેતી ઊભી રહી. પછી મધ્ય રૂચક પર્વત ઉપર વસનારી રૂપ, રૂપાંશા વિગેરે ચાર દિકકુમારી દેવીઓએ આવીને તથા જિનેશ્વર અને તેની માતાની સ્તુતિ કરીને મોટા વિનયવડે ભગવાનનું ચાર અંગુલને મૂકીને બાકીનું નાભીનાલ છેદીને વિવિધ પ્રકારના રત્ન સહિત ખાડામાં નાંખ્યું, અને તેના ઉપર સુવર્ણ વડે વ્યાપ્ત છેડાવાળું હરિતાલિકા પીઠ બાંધ્યું. ત્યાર પછી જિનેશ્વરના જન્મગૃહની દક્ષિણ, ઉત્તર અને પૂર્વ એ ત્રણે દિશામાં મનહર કેળના ગૃહવડે રચેલા અને મધ્ય ભાગમાં સ્થાપન કરેલા વિશિષ્ટ મણિમય સિંહાસને કરીને સહિત ત્રણ ચતુશાલ ભવન બનાવ્યાં. પછી દક્ષિણ ભવનના સિંહાસન ઉપર જિનેશ્વરને અને તેની માતાને બેસાડીને સુગંધી શ્રેષ્ઠ તેલ વડે તેમને અભંગન કર્યું, પછી ગંધકર્તનવડે ઉદ્વર્તન કરીને પૂર્વ દિશાના ભવનના સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાં રત્ન અને સુવર્ણના બનાવેલા અને નિર્મળ જળથી ભરેલા પૂર્ણ કળશવડે તેમને સ્નાન કરાવ્યું. પછી સારા ગંધવાળા અને કમળ કાષાય વરવડે તેમના અંગને લુછીને શ્રેષ્ઠ ઘનસાર અને અગરૂથી મિશ્ર કરેલા હરિચંદનના વિલેપનવડે તેમના શરીરને વિલેપન કર્યું, તથા દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવીને શ્રેષ્ઠ રેનના આભરવડે સુશોભિત કર્યું. ત્યારપછી ઉત્તરના ચતુશાલના સિંહાસન ઉપર બેસાડીને Page #232 -------------------------------------------------------------------------- ________________ ભગવતના જન્મમહાત્સવ માટે ઇંદ્રની તૈયારી, [ ૧૩૫ ] હિંમવાન પર્યંત ઉપર ઉત્પન્ન થયેલા ગેાશીષ ચંદનના લાકડાવડે (લાકડા નાંખીને) અરણિકના કાઇના ઘસવાથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શાંતિકર્મ કર્યું . પછી શિલાના કકડાના ગાળ યુગલને ભગવાનના કાનની પાસે વગાડતી, “ કુળપર્વતની જેવા મેટા આયુષ્યવાળા તમે થાએ ” એમ વારવાર ખેલતી, ખાકીના સર્વ સૂતિકાના કાર્ય ને સમાપ્ત કરવાથી પેાતાની આત્માને કૃતાર્થ માનતી, તે દેવીએ જન્મગૃહના મેટા પલ્પક ઉપર તે બન્નેને સ્થાપન કરીને, પાસે રહીને જિનેશ્વર અને તેની માતાના ગુણસમૂહને ગાતી ઊભી રહી. આ પ્રમાણે ભુવનના નાથનું પ્રસૂતિસમયનુ કાર્ય. વિસ્તાર સહિત માટા આદરપૂર્વક શેષ અધિકારને અનુસરીને છપ્પન્ન દિકુમારીએ “ અમારા જન્મ અને વિતનું ફળ આજે જ પ્રાપ્ત થયું ” એમ માનતી અને તેથી પરિતાષવડે ઉલસિત ( શાભતા ) શરીરવાળી તે દેવીએ દિશા અને વિદિશામાં રહીને જિનેશ્વર અને જિનમાતાના ત્રણ લેાકને વિસ્મય કરનારા ગુણસમૂહને ગાતી ગાતી ઊભી રહી. ** આ અવસરે વજ્રા, ઇંદ્રનીલ અને મરકતમણિના કિરણેાવર્ડ પલ્લવિત ( વિકસ્વર ) અને એક ઠેકાણે રહેલા ઇંદ્રના ધનુષ્યના કાંડની જેમ શાભતુ સૌધર્મસભામાં નિરંતર ગીત અને નૃત્યના ઉપચારથી ખેંચાયેલા ચિત્તવાળા ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થયું. તે વખતે ઇંદ્રે વિચાર્યું. –'આ અચલિત (સ્થિર ) આસન ચલિત થયું, તેનું શું કારણ ? શું કાઇ ગવાળાની આ દુષ્ટ ચેષ્ટા હશે ? અથવા તેા વિતના અથી કાઈપણુ વિશેષ ગવાળા છતાં પણ સર્પના મસ્તકનું' ખજવાળવુ કરે જ નહીં, તેથી અહીં કાઈ માટુ કારણ હાવુ જોઇએ. ” આ પ્રમાણે વિચારીને અવિધજ્ઞાનવર્ડ જોવા લાગ્યા ત્યારે વાણારસી નગરીમાં સમાપ્ત થયેલા સૂતિકવાળા જિનેશ્વરના જન્મ તેણે સાક્ષાત્ જોયા. તે વખતે માટા હર્ષોંના પ્રકથી ઉછળતા મોટા શરીરના રામાંચવાળા અને વિકસ્વર મુખકમળવાળા તે ઇંદ્રે પેાતાના આસનને ત્યાગ કર્યો. પછી સાત આઠ પગલા જિનેન્દ્રની સન્મુખ જઇને, પંચાંગ પ્રણામ કરીને, ભાલપટ્ટ ઉપરકરના અગ્રભાગ સ્થાપન કરીને તથા અત્યંત ઉપયાગ રાખીને “નમોહ્યુળ અદ્ઘિો ઇત્યાદિ શકસ્તવવડે તીના નાયક જગદ્ગુરુની સ્તુતિ કરી. ત્યારપછી ઇંદ્ર સિ'હાસન ઉપર બેઠા, હિરણેગમેષી નામના દેવને મેલાવ્યા અને તેને કહ્યું કે- હું ! દેવ ! વાણારસી નગરીમાં મહાત્મા જિનેશ્વર ગ્રેવીશમા તીર્થંકર જન્મ્યા છે, તેના જન્માભિષેકના અવસર થયા છે, તેથી જે પ્રકારે દેવના સમૂહ આ અર્થને જાણે, તે પ્રકારે તું કર. ” તે સાંભળીને વિનયવડે મસ્તકને નમાર્થીને ‘ તથા પ્રકારે હેા ' એમ ઇંદ્રની આજ્ઞા 'ગીકાર કરીને તે હરણેગમેષી ધ્રુવે સુઘાષા નામની માટી ઘંટા વગાડી. ત્યારે તે ઘટાના રવના પ્રતિશવડે સમગ્ર સ્વર્ગ ની ઘટાના દેવલાકને વિસ્મય કરનારા રણુરણાટ શબ્દ વિકવર થયા (ઉછળ્યે). તે વખતે જગતને જાણે એક શબ્દમય કરતુ હાય તેવા શબ્દને સાંભળીને દેવા વિચાર કરવા લાગ્યા કે—“ શું આ પ્રલયકાળના મેઘસમૂહના નિર્દોષ છે ? અથવા તાથું મેરુ Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : પર્વતવડે મંથન કરાતા ક્ષીરસમુદ્રને દેવસમૂહને કંપાવનાર અતિ ગંભીર આ મોટે નિનાદ છે? અથવા તે શું અકસ્માત વિઘટિત ( ફુટેલા) બ્રહ્માંડથી ઉત્પન્ન થયેલ અને એક જ સમયે દિગ્ગજના કંઠની ગર્જનાથી વિસ્તારને પામેલો આ પ્રચંડ શબ્દ છે?” આ પ્રમાણે ઘણા પ્રકારની શંકા કરીને જેટલામાં સારી રીતે ઉપગવાળા થઈને જુએ છે, તેટલામાં સુઘાષા ઘંટાના પ્રતિશબ્દનો સમૂહ તેઓએ જા. પછી નાટકાદિકના વ્યાક્ષેપને તજીને “આજે મનુષ્યલોકમાં કાંઈ પણ કલયાણાદિક કાર્ય પ્રાપ્ત થયું છે.” એમ એવામાં તેઓ વિચારે છે, તેવામાં સેનાપતિએ આષણા કરી કે-“હે દેવના સમૂહો ! તમે સાંભળો–આજે ભરતક્ષેત્રમાં મોટા સત્વવાળા ત્રેવીસમાં જિનેશ્વર જગ્યા છે, તેના જન્માભિષેકને માટે ચાલેલા ઇંદ્રની પાસે સૈન્ય અને વાહન સહિત તમે સર્વ અદ્ધિવડે એકદમ આવો.” આ પ્રમાણે અમૃતના રસની જેમ શ્રવણને સુખ ઉત્પન્ન કરનારું તે વચન સાંભળીને સર્વ દે બીજા વ્યાપારનો ત્યાગ કરીને તત્પર તૈયાર થયા. આ સમયે ઇદ્ર પાલક નામના દેવને બોલાવ્યો. ત્યારે તે પૃથ્વીતળને ચુંબન કરતા મસ્તકવડે પ્રણામ કરીને બોલવા લાગ્યો, કે-“હે દેવ ! મને આજ્ઞા આપે.” ત્યારે ઇંદ્રે તેને કહ્યું કે-“તું વિમાન તૈયાર કર.” ત્યારે તેણે “તથા પ્રકારે હે” એમ કહીને ઇંદ્રને આદેશ અંગીકાર કર્યો. પછી લાખ યેજનના પ્રમાણવાળા, અનેક રત્નના બનાવેલા સ્થૂલ થાંભલાના સમૂહવડે શોભિત, પદ્વવર વેદિકાવડે વીંટાયેલા પર્યત ભાગવાળા, ઊંચી ફરકતી વેત વિજય પતાકાવડે મનેહર, દ્વારના તોરણવાલા, સ્થિર અને સ્થળ તંભ ઉપર સ્થાપન કરેલા શાલભંજિકા(ધૂતળી)વડે મનોહર, લટકતા નિર્મળ મોતીના હારવડે વ્યાસ, તથા પાંચ પ્રકારના સુગંધી મંદાર પુષ્પની માળાના સુગંધના ઉછાળાવાળા શ્રેષ્ઠ વિમાનને બનાવીને ભક્તિથી નગ્ન થયેલા તેણે ઇંદ્રને નિવેદન કર્યું. ત્યારે ચાર પાળવડે, આઠ અઠ્ઠમહિષી(પટરાણીવડે, સાત સૈન્ય વડે, સાત સેનાપતિવડે, ત્રણ ૫ર્ષદાવડે, રાશી હજાર સામાનિક દેવવડે, તેનાથી ચાર ગુણા (ઉ૩૬૦૦૦) અંગરક્ષક દેવડે અને બીજા પણ અનેક કરોડ દેવ અને દેવીઓ વડે પરવરે ઇદ્ર તે વિમાન ઉપર ચડીને તિર્યમૂલકના મધ્ય ભાગે કરીને અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગીને વાણારસી નગરીમાં આવ્યા. ત્યાં વિમાનના વિસ્તારને સંકેચ કરીને જિનેશ્વરના જન્મગૃહને ત્રણ પ્રદક્ષિણા આપીને મોટા વિનયવડે ઘરની અંદર પ્રવેશ કરીને જિનેશ્વર અને જિનેશ્વરી માતાની સ્તુતિ કરવા લાગે. હે દેવી ! તમે જય પામો છે કે–તમારો આ શ્રેષ્ઠ પુત્ર સંસારસાગરમાં પડતા પ્રાણીને તારવામાં વહાણ સમાન અને તીર્થકર ઉત્પન્ન થયો છે. આટલા માત્રથી જ તમે આ ભયંકર સંસાર સમુદ્રને ગાયના પગલાની જેમ ક્રીડા માત્રથી જ કીર્તિવાળા થઈને તરી ગયા છે. તમે અવશ્ય ઉત્તમ મુનિઓમાં આશીર્વાદનું પાત્ર સ્થાન)રૂપ થયા છે. તથા તમે પિતાના સુચરિત્રવડે કરીને ત્રણ ભુવનને પણ પવિત્ર કર્યું છે. ” આ પ્રમાણે Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જન્માભિષેક માટે ઈંદ્રનું મેરુપર્યંત પર આગમન, [ ૧૩૭ ] સ્તુતિ કરીને તે વામાદેવીને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રાધિન કરીને અને તેની પાસે પુત્રના પ્રતિબિંબને સ્થાપન કરીને ઇંદ્ર પાતાના પાંચ દિવ્ય રૂપા કર્યાં. તેમાં એક રૂપવડે હિરએ ચંદનથી લીધેલા હસ્તકમળમાં જગદ્ગુરુને સારી રીતે સ્થાપન કર્યો, બીજા રૂપવડે તેની ઉપર છત્ર ધારણ કર્યું, ખીજાએ રૂપવડે તેને ચામર ઢાળવા લાગ્યા, તથા એક ( પાંચમા ) રૂપવડે હાથમાં એક જ ધારણ કરી પ્રભુની આગળ ચાલ્યા. આ પેાતાના પાંચ રૂપના નિર્માણને (વિકુણાને ) હર્ષથી સફળ થયા એમ વારંવાર અનુમેદના કરતા તે ઇંદ્ર મેરુપર્યંત તરફ શીઘ્ર ચાલ્યા. આ પ્રમાણે મેટા પ્રમેદને પામેલા તથા વાનર, મગર, રૂ, સિહ, હરણુ, વરાલય, શરભ, રથ, યાન અને જયાન ઉપર ચડેલા પેાતાના દેવસમુદાયથી પરિવરેલ તે ઇંદ્ર નિમેષ માત્રમાં જ મેરુપર્યંતને પામ્યા. વળી જે મેરુપર્યંત સર્વ દિશામાં પ્રસરતા મોટા સ્કુરાયમાન રત્નાના પ્રસરતા કિરણેાના સમૂહવડે સૂર્યના બિંખના પણ વિક્ષેપ(તિરસ્કાર) કરે છે; તથા તે પ્રકારે આકાશતળને અત્યંત ઉલંઘન કરીને ઊંચે દૂર વૃદ્ધિ પામ્યા છે, કે જે પ્રકારે દેવ અને દાનવાએ પણ માપ કરવાના દંડ જેવા તેને માન્યા. તે પર્વત પર એક ઠેકાણે સૂર્યના કિરણેાવડે બ્યાસ માટા સ્ફટિક રત્નમાંથી અગ્નિની જવાળા ઉછળતી હતી, અને બીજી તર ચંદ્રની જ્યેાનાવડે તાડન કરાયેલ સ્ફટિક રત્નજળની વૃષ્ટિ કરતું હતું. એક તરફ નિર્મળ મરકતમણિના કરણેાના સમૂહથી શ્યામ કાંતિવાળા તે પર્યંત દેખાતા હતા, અને બીજી તરફ અંક અને કતક મણિના કરણે રૂપી જળવડે જાણે કે તે ક્ષાલન કરાયા હાય તેમ શ્વેત દેખાતા હતા. એક તરફ્ શાલ, હિં'તાલ, ખકુલ, તાલ અને તમાલના વનવર્ડ મનેાહર દેખાતા હતા, અને બીજી તરફ કલ્પવૃક્ષના વનવર્ડ માટી દિશા એના સમૂહવડે શેાલતા હતા. દેવના મિથુનના વસવાથી વિકસ્વર સુગંધવડે તે પર્યંતના મંણિના શિલાપટ્ટે રમણીય દેખાતા હતા, તથા તે પર્વત ઉપર નાચ કરતી કિન્નરોની સ્ત્રીઓએ દેવાના નૃત્યના ગર્વ નાશ કર્યા હતા. આવા પ્રકારના તૈ દેવગિરિ( મેરુ) ઉપર મનેાહર સંચારને કરતા અને હસ્તકમળમાં જિનેશ્વરને ધારણ કરનાર ઇંદ્ર દેવા સહિત આવ્યા. શંકરના હાસ્ય જેવી અને 'સના જેવી શ્વેત, અર્ધ ચંદ્રના આકારવાળી અને પાંચસેા ચેાજન લાંબી અતિપાંડુકખલા નામની શિલા ઉપર રહેલા વજ્રા, ઇંદ્રનીલ, મરકત અને ક તક વિગેરે રત્નના બનાવેલા સિંહાસન ઉપર પ્રદક્ષિણા પૂર્ણાંક પેાતાના ઉત્સુગમાં ચિંતામણિની જેમ જિનેશ્વરને માટા યત્નથી ધારણ કરતા અને ક્ષણે ક્ષણે પ્રમાણથી અધિક વૃદ્ધિ પામતા સ ંતાષવાળા તે ઇંદ્ર બેઠા. આ અવસરે મણિના મુગટ, કડા અને કટિસૂત્ર( કંદારા) વિગેરેવડે શાભતા, જગમપણાને પામેલા કલ્પવૃક્ષની જેમ શેાભતા, સિંહ, હરણુ, મગર, વાનર, હાથી અને અશ્વ વિગેરે વાહન ઉપર બેઠેલા, ઘણા કોટાકોટિની સખ્યાવાળા પાતપાતાના દેવાએ કરીને સહિત, અને આસન ચાલવાથી ૧૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૭ જે : અવધિજ્ઞાનના પ્રગવડે જિનેશ્વરના જન્માભિષેકનો આરંભ જેઓએ જાયે છે એવા સર્વ ઇદ્રો મેરુગિરિના શિખર ઉપર આવ્યા. ત્યાં જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને મોટા હર્ષવડે વિકસ્વર મુખકમળવાળા જાણે પાપના સમૂહનું પ્રક્ષાલન કરનાર પિતાના આત્માને માનતા હોય તેવા, આજ દિવસ સુદિન છે, પુણ્ય દિવસ છે, આ જ ઉત્કૃષ્ટ દિવસ છે, એ પ્રમાણે પરસ્પર બોલતા તે સર્વ ઇ પોતપોતાને સ્થાને બેઠા. . ત્યારપછી અચુત દેવલોકના ઇદ્ર પિતાના પ્રધાન દેવોને આદેશ કર્યો, કે –“હે દે! ત્રણ લોકના મુગટ સમાન ભગવાન જગગુરુને લાયક મહામૂલ્યવાળી અભિષેકની સામગ્રી જલદી લા.” ત્યારે તે દે ઇંદ્રના શાસનને મસ્તકવડે અંગીકાર કરીને તત્કાળ નીપજાવેલા ઘણા પ્રકારના કળશ, પુષ્પની છાબડી અને ભંગાર વિગેરે સામગ્રી સહિત તમાલપત્ર જેવા શ્યામ આકાશતળમાં ઊડ્યા. ત્યારપછી ક્ષીરદધિ, માગધ, વરદામ, પ્રભાસ, મહાનદી, કુંડ અને સરોવરના પાણી, ગંગા વિગેરે મહાનદીના બને કિનારાની માટી, નંદનવન અને સૌમનસ વિગેરે વનખંડમાં ઉત્પન્ન થયેલ વેઈલ્સ, માલતી, બકુલ, શતપત્ર અને પારિજાત મંજરી વિગેરે મોટા સુગંધવાળાં પુષ્પના સમૂહ તથા કુમુદ, કહાર (વેત કમળ) કમલ, શતપત્ર અને સહસપત્ર વિગેરે મોટા કમળના સમૂહને ગ્રહણ કરીને તત્કાળ અયુરેંદ્રની પાસે આવ્યા. ત્યારે અચુત દેવેંદ્ર પર્વદા સહિત, અંગરક્ષકે સહિત, ત્રાયશ્ચિંશ દેવો સહિત અને લોકપાલ સહિત મેટા પ્રયત્ન વડે બીજા વ્યાપારને કરવાનો ત્યાગ કરી સુગંધના ઉછળવાવડે મનહર ઘનસાર અને અગરૂને ધૂપ ઉખેવીને તથી ઉત્તમ તામરસ, બકુલ, માલતી અને મકુલના પુષ્પની અંજલિ જિનેશ્વરના ચરણની પાસે નાંખીને એકહજારને આઠ સુવર્ણ કળશ, એકહજારને આઠ રૂપાના કળશ, એકહજારને આઠ મણિમય કળશ, એકહજારને આઠ મણિ અને રૂપામય કળશ, એકહજારને આઠ સુવર્ણ અને મણિમય કળશ, એકહજારને આઠ ભોમેય(માટીના ) કળશ તથા એકહજારને આઠ ચંદનના કળશ તૈયાર હતા, તેમાં વિવિધ પ્રકારના તુવર, માટી અને સર્વ ઔષધિરસ નાંખ્યા, હરિચંદનવડે શોભિત કર્યો, તેની અંદર મૃગનાભિ અને કપૂરને સમૂહ નાખે, સુગંધી પુષ્પની માળા તે કળશો ઉપર મૂકી, તથા શતપત્ર કમળવડે તેના મુખ ઢાંકયા. આ રીતે કરીને તે સર્વ કળશોવડે એકી સાથે અભિષેક કરવા લાગ્યો. ત્યારપછી આ જ કમવડે પ્રાણુત દેવકના ઇંદ્રથી આરંભીને અસુરે ચમર, બલિ, ચંદ્ર અને સૂર્ય પર્યત એકત્રીશ ઇદ્રોએ મોટા હર્ષના વશથી ઉછળતા રોમાંચવાળા થઈને જિનેશ્વરને અનુક્રમે અભિષેક કર્યો. આ પ્રમાણે તે સર્વ ઇદ્રોએ જિનાભિષેકનું કાર્ય સમાપ્ત કર્યું ત્યારે અમ્યુરેંદ્ર પોતાના ઉત્સંગમાં જિનેશ્વરને સ્થાપન કરીને સિંહાસન ઉપર બેઠે. પછી અભિષેકની સામગ્રી સહિત દેવોના સમૂહથી પરિવરેલા સૌધર્મેન્દ્ર પણ જગદગુરુની ચારે બાજુ સારી રીતે મળેલા, પુષ્ટ અને લણ (સુંદર) શરીરવાળા, શંખ, કુંદ અને સ્ફટિક જેવા ઉજવળ શરીરવાળા અને સારા ગેળ શીંગડાવાળા (ચાર) Page #236 -------------------------------------------------------------------------- ________________ તા . પ્રભુને ઈંદ્રો અને દેવોએ મેરુપર્વત પર કરેલ જન્મ મહોત્સવ. [ ૧૮ ] વૃષભે વિકુળં. તેઓના શીંગડાના માર્ગને અનુસરતા આકાશગંગાના જળપ્રવાહના આકારવાળા દૂર અને જળના પ્રવાહ ઊંચા ઉછળવાવડે દેખાતા, અને નીચે પડતી વખતે મિશ્ર થયેલા, મોટા ફટિક મણિના દંડનું અનુકરણ કરનાર તથા ખળખળાટના શબ્દવડે સુરાસુરને વિસ્મય કરનાર એવા દૂધ અને જળને સમૂહ ભગવાનના મસ્તક ઉપર નાંખ્યો. તથા ક્ષીરદધિના જળથી ભરેલા કળશવડે જિનેશ્વરને અભિષેક કર્યો. તથા વળી નિરંતર ઉપર પડતા મોટા દૂધના પૂરને તત્કાળ દેવીઓના સજજ કટાક્ષના નિક્ષેપના સમૂહની જેમ જિનેશ્વર સહન કરતા હતા. અથવા તો જિનેશ્વરના અંગના સંગથી શુદ્ધિને પામેલ ઉવળ પ્રસરતા યશની જેમ શિલાતલ ઉપર પડવાથી વિસ્તાર પામેલો દૂધને સમૂહ શોભતો હતે. અથવા તો જિનેશ્વરના ઉપર પડતે દૂધનો સમૂહ ચિરકાળથી સૂતેલી સિદ્ધિરૂપી વધૂના સુંદર કંઠથી પડેલા હારની જેમ ભાસે છે (શોભે છે). દેવોએ નાંખેલો ક્ષીર જળનો સમૂહ મરત મણિના જેવા નિર્મળ જિનેશ્વરના શરીરની કાંતિના સંબંધથી યમુના નદીના જળપ્રવાહ જે દેખાય છે. આ પ્રમાણે ત્રણ ભુવનને વિસ્મય આપનાર જિનેશ્વરના જન્માભિષેક મહોત્સવને મહિમા કહેવાને ધરણંદ્ર પોતે પણ શક્તિમાન નથી. વળી બીજું-જિનેશ્વરના જન્માભિષેક મહોત્સવ થતો હતો ત્યારે કેટલાક દેવેંદ્રો જિનેશ્વરની પાસે વજીમય દંડવાળા છત્રને ધારણ કરતા હતા, બીજા કેટલાક મણિમય દર્પણને ઊંચા કરતા હતા, કેટલા સુગંધી પરિમલના ઉછળવાવડે મનોહર પુષ્પમાળને ઊંચી કરતા હતા, કેટલાક ક્ષીર અને જળથી ભરેલા સુવર્ણ કળશો અભિષેક કરનારા દેવને આપતા હતા, તથા જગદગુરુને અભિષેક થતો હતો ત્યારે દેવ ચાર પ્રકારના વાજિંત્રોને વગાડતા હતા, તે આ પ્રમાણે–પડહના મને હર શબ્દથી મિશ્ર દુંદુભિના સમૂહવાળા, મર્દલ, ઉદાર, કરડિય અને કરીના શબ્દવાળા, કાહલા, શંખ અને શંખાવળીથી શોભતા, ભેરીના ભાકાર શબ્દવડે મને હર, મોટા ભંભારવવાળા મોટા કાંસીયા, મનહર તલતાલવડે મિશ્ર સેંકડો ઢક્કા, ઝાલરના ઝણઝણાટ શબ્દવડે પડછંદાને કરનાર, ઉછળતા બક્કસય, તંત્રી અને વીણાના સમૂહવાળા, તત્કાળ ચાર પ્રકારના વાદ્ય (વાજિંત્રો ) સજજ કર્યા, તેને દેવોના હસ્તના ખૂણવડે વગાડ્યા, મોટા વાયુના વિક્ષોભથી વિસ્તારને પામ્યા, પ્રલયકાળના મેઘના ગરવ જેવા પ્રચંડ જણાયા, તુંબરુ વિગેરેને - ગાયકે વગાડતા હતા, દેનો સમૂહ નાચ કરતો હતો, દેવનો સમૂહ સિંહ, અશ્વ વિગેરેને આશ્રય કરતા હતા, તથા મોટા હર્ષના સમૂહથી ઉત્પન્ન થયેલ હલબેલ શબ્દથી આકાશતળને વ્યાસ કરતા હતા, આ પ્રમાણે વાજિંત્રો વાગતે સતે ત્રણ જગતના દુરિતને નાશ કરનાર જિનાભિષેક થ.. આ અવસરે સૌધર્મ સ્વામીએ સુગંધી અને અતિ કોમળ કાષાય વસ્ત્રવડે ભગવાનના સર્વ અંગને લંછયું, કપૂર અને અગરૂથી મિશ્ર ગશીર્ષ ચંદનવડે તેને લેપ કર્યો, પછી Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ જે : હાર, અર્ધાહાર, કકક (કડા), કંકણ, મણિ, મુગટ અને ત્રુટિત (બાજુબંધ) વિગેરે આભૂષણ વડે તેને ચોતરફ ઉચિત રીતે અલંકારવાળું કર્યું, મંદર, રાયણ અને ચંપક વિગેરે પાંચ વર્ણના પુષ્પની માળાવડે તેની પૂજા કરી. બે દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવ્યા. પછી કલ્પવૃક્ષની જેમ શોભતા તે પ્રભુને જોઈને સર્વે સુરેન્દ્રો અને અસુરેદ્રો મોટા હર્ષને પામ્યા, તેથી કાલાગર, કપૂર અને મૃગમદ(કરતુરી)વડે સહિત વિશુદ્ધ દ્રવ્યથી બનાવેલ ધૂપને ઉખેવીને બમણા હર્ષથી ચંચળ થયેલા હોવાથી તેઓએ જિનેશ્વરની પાસે અખંડ–નહીં ફુટેલા, સ્ફટિક રત્ન જેવા ઉલ અને ચંદ્રના કકડા જેવા મહર શાલિના ચેખાવડે દર્પણ ૧, ભદ્રાસન ૨, વર્ધમાન ૩, કળશ ૪, મત્સ્યયુગલ ૫, શ્રીવત્સ ૬, સ્વસ્તિક ૭ અને નંદાવર્ત ૮, આ અષ્ટમંગળ આળેખ્યા. તથા બકુલ, તિલક, ચંપક, અશોક, મહિલકા, માલતી, મંદાર અને માંજર સહિત જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી, તથા જળ લવણ ઉતારવાપૂર્વક આરતિ અને મંગળદીપ વિગેરે માંગલિક કાર્ય કર્યો. ત્યારપછી મોટા હર્ષને વશથી વિલાસ પામેલા રોમાંચવડે કંચુકવાળા થયેલા શરીરવાળા, રણજણાટ કરતા રત્નને કંકણુના સમૂહવાળા બાહુને ઊંચા કરતા, વિલાસના મોટા સમૂહ ચક્ષુ(દષ્ટિ)ના નાંખવાવડે દિશાના અંતને પ્રદીપ્ત કરતા, મોટા શ્રમના વશથી ઉછળેલા હારના વિસ્તારથી વિશ્વ કરતા, વિવિધ પ્રકારના અંગહારવડે મનોહર મૂકેલા પગના ભારથી પર્વતને કંપાવતા, વિશેષ પરિશ્રમવડે લાંબા અને ઊંચા નિશ્વાસને નાંખતા, ડેલતા મરતક મંડળથકી પડેલી મંદારપુષ્પની માળાવડે પૃથ્વીને ઢાંકતા, અને પરસ્પર હાથ ઊંચા કરવાથી મણિના મોટા વલયને પ્રગટ કરતા, આ પ્રમાણે ત્રણ જગતને આશ્ચર્ય કરનારા, અસરાઓથી પરિવરેલા તે દેવેંદ્રો ભરતના ભાવને સત્ય કરતા જિનેશ્વરની પાસે નૃત્ય કરવા લાગ્યા. તથા પૃથ્વી તળને ચુંબન કરતા મરતકવડે સર્વ આદરપૂર્વક પ્રણામ કરીને, કપાળ ઉપર બે હાથ જોડીને આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગ્યા. “બંધનના કારણરૂપ મેટા કામદેવનું મથન કરનારા, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા, શુભ દર્શનવાળા, પદાર્થોને પ્રગટ કરનારા, સગતિના કારણરૂપ તપ, દર્શન (સમતિ), જ્ઞાન અને ચારિત્રના વ્યાપારનો વિસ્તાર કરનારા, સંસારસમુદ્રમાં પડતા પ્રાણીઓને તારવામાં વહાણ સમાન, કષાયના વ્યવસાયમાં હેતુરૂપ મિથ્યાત્વ વિગેરે પાપના સમૂહને નાશ કરનાર, ભરતખંડની પૃથ્વીને વિષે શત્રુ, સર્પ, મરકી, ડમર અને યુદ્ધના ભારને શાંત કરનાર, કલિરૂપી મેલને દેવામાં નિર્મળ અને અનુપમ જળ સમાન, રૂપ, લાવણ્ય અને ભવભ્રમણથી ખેદ પામેલા અને વૈરાગ્ય પામેલા ભવ્ય જીના આધારભૂત અને સમતારૂપી સારવાળા એવા હે જગતના બાંધવ પ્રભુ! તમે જયવંત વ. વળી હે નાથ ! જો તમે અહીં અવતરીને આ ભવ્ય જીવોના સમૂહને ઉદ્ધાર કરતા ન હે, તે તેઓ જે દુઃખને પામે, તે પણ તમે જ જાણે છે. હે ભુવનેશ્વર! તે કાંઈ પણ નથી, કે જે અમે કલ્યાણને પામ્યા ન હોઈએ, કે જેથી અમે તમારી જન્માભિષેકના કાર્યમાં ઉદ્યમી થયા. વળી હે દેવ! તમારા ચરણની સેવા કરનારાને જે માગ્યું Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના પિતાએ કરેલા જન્મમહાત્સવ. [ ૧૪૧ ] મળતુ હાય તા અમને ફરીથી પણ આવા પ્રકારના તમારા મેટા ઉત્સવને જોનારા અમે થઈએ. ” આ પ્રમાણે સદ્ભાવપૂર્વક માટા વચનના વિસ્તારવાળી ગુણુની સ્તુતિવડે ભુવનપ્રભુની સ્તુતિ કરીને તે ઇંદ્રા જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે શીવ્રપણે પાછા સ્વસ્થાને ગયા. માત્ર એક સૌધર્મેદ્ર મનમાં હર્ષ પામીને અવસ્થાપિની વિદ્યા અને ભગવાનના પ્રતિરૂપને સહરીને જિનેશ્વરને માતાની પાસે મૂકયા. પછી જગપ્રભુના આશીકે વજ્ર અને કુંડલનુ યુગલ સ્થાપન કર્યું, તથા તેના ઢષ્ટિમાર્ગને વિષે મણિમય લાંબી માટી માળા મૂકી (લટકાવી). ત્યારપછી દેવાની પાસે તે આખી નગરીને વિષે ઇંદ્રે ઉદ્દાષણા કરાવી, કે–“ દેવ, દાનવ, ભૂત, રાક્ષસ અથવા બીજા પણુ કાઇ દુષ્ટ મનુષ્યા જિનેશ્વરની માતાની અથવા ત્રણ લેકના બંધુ સમાન જિનેશ્વરની જે કાઈ અનિષ્ટ ચેષ્ટા કરશે, તેા તેનું મજબૂત મસ્તક પણ અજનમ'જરીની જેમ સેા કકડાવાળુ થઇને ફુટી જશે. તેથી તેનુ મનવડે પણ અનિષ્ટ ચિતવવું નહીં. પછી (ખત્રીશ) નંદાસન અને તેટલા જ ભદ્રાસન તથા ખત્રીશ કરોડ હિરણુ અને ખત્રીશ કરોડ સુવર્ણ તથા આખી નગરીમાં સુવર્ણ વૃષ્ટિ, રત્નવૃષ્ટિ, શ્રેષ્ઠ વજ્ર, ગંધ, રચાવી-કરી ત્યાં હર્ષ થી સિદ્ધાયતનાને વિષે જલદી જલદી અષ્ટાહિકા મહાત્સવ કરાવ્યા. આ પ્રમાણે નૃત્યની જેમ જિનેશ્વરના જન્મસમયના સકૃત્ય કરીને ઇંદ્ર સ્વામીને વારવાર સ્મરણ કરતા પેાતાના સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે જિનેશ્વરના જન્માદિક સર્વકાર્ય સમાપ્ત થયા, જગદ્ગુરુ માતાની શય્યામાં લીન થયા, સૂતિકાગૃહમાં મંગળ દીવા ખતાવતા હતા, તીક્ષ્ણ ખડ્ગ થિયાર હાથમાં ધારણ કરીને પહેરેગીરજના અત્યંત સાવધાન રહ્યા હતા, વૃદ્ધ સ્ત્રીએ મંગળ ગાવામાં વાચાળ મુખવાળી હતી, રંગાવલી( નાટકની માંડલી ) મહેલના આંગણામાં રહી હતી, વિકસ્વર વંદનમાળા દ્વારના તારણ ઉપર બાંધી હતી, સરસ, તામરસ, અશાક, માલતી, અકુલ અને તિલક વિગેરેના પુષ્પાના સમૂહ ચાતરમ્ વિખેર્યા હતા, તથા દરેક ભવનના દ્વારમાં શતપત્ર( કમળ )થી ઢાંકેલા પૂર્ણ કલશે। સ્થાપન કર્યાં હતા, તે વખતે જિનેશ્વરના જન્માભિષેકના મહેાત્સવ જોવાથી જાણે કૃતાર્થ થઇ હોય તેમ રાત્રિ પૂર્ણ થઈ. જાણે જિનેશ્વરના મુખકમળને જોવાના કૌતુકથી જ હાય તેમ સૂર્ય` ઉદય પામ્યા. જાણે મોટા સુખના ભારવાળા હાય તેમ પક્ષીએ શબ્દ કરવા લાગ્યા, તથા સુગંધી, શીતળ અને મદ તથા દક્ષિણ આવતા વડે મનેાહર વાયુ વાવા લાગ્યા. હર્ષથી ઉચ્છ્વાસ પામેલા મયૂરના સમૂહ નાચ કરવા લાગ્યા. ભંભા, મૃદંગ, મઠ્ઠલ અને મેટા શબ્દવાળા દુંદુભિ વિગેરે વાજિંત્રા વગાડતા હતા, તથા કાનને સુખ આપનારા àાકના ઉચ્ચાર કરવામાં ચતુર એવા ખદિના સમૂહ શ્લેાકેા ખેલતા હતા. તે વખતે વામાદેવી જાગૃત થઇ અને ઘણા સુગંધને લીધે એકઠા થયેલા ભમરાના સમૂહવડે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતી શ્યામ ક્રાંતિવાળા ત્રણ ભુવનના ગુરુ ભગવાનને પેાતાની પાસે રહેલા જોયા, ઓશીકાને સ્થાને ઇંદ્રે મૂકેલા મણિના એ કુંડલ અને એ દેવદૃષ્ય જોયા, તથા ષ્ટિમાર્ગમાં રહેલા જાડા Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૩ જો : અને મનહર મણિના લટકતા દામને જોયે. તેથી પોતાની નિર્મળ બુદ્ધિના વૈભવથી જાણેલ ઇ કરેલ જિનેશ્વરને વિશેષ સત્કાર જોઈને વિશેષ હર્ષ પામી. ત્યારપછી હર્ષ સહિત શીધ્ર દેડતી પ્રિયંકરા નામની દાસીએ અશ્વસેન રાજા પાસે જઈને તેને ત્રણ ભુવનના અભ્યદયના કારણરૂપ પુત્રજન્મની વધામણ આપી. તે સાંભળીને મોટા આનંદને પામેલા તે રાજાએ સાત પેઢી સુધી દારિદ્રનો નાશ કરનાર પિતાના સર્વ અંગની મુગટ સિવાય આભરણ સહિત ધનને સમૂહ અપાવીને તથા પિતાની છત્રની છાયામાં નાન કરાવીને તેનું દાસીપણું દૂર કર્યું. તથા મોટા વિરતારથી આખી નગરીમાં આ વર્યાપન પ્રવર્તાવ્યું. - હર્ષ પામેલા રાજપુરુષોએ તે નગરીના દરવાજાના તરણને વિષે એકદમ હજાર સ્તંભ અને તેના પર હજાર ચક્ર સ્થાપન કર્યા. મેટા ધવલ મંદિર (ઘર) ઉપર, દુકાન ઉપર, દેવાલય ઉપર અને સભા ઉપર મોટા વાંસ ઉપર લટકાવેલી વંદનમાલાઓ ( ધજા) બાંધી. ઠેકાણે ઠેકાણે મનહર ઉછળતા મોટા સુગંધવાળા સળગાવેલા અગરૂ અને કપૂરથી ભરેલી મોટી ધૂપઘડીએ સ્થાપના કરી. તરફ મંચ અને અતિમંચ ઉપર બેઠેલી યુવાન સ્ત્રીઓના સુંદર નાટકવડે મનહર ચત્વર, ચતુષ્ક અને ચતુર્મુખ વિગેરે માર્ગો કર્યા. દીન, માગણ અને દુરસ્થ માણસોને તેવા પ્રકારનું કાંઈક દાન આપ્યું, કે જે પ્રકારે તેઓના દારિદ્રને સ્વમમાં પણ સંભવ થાય નહીં. કિંકરોએ વગાડેલા વાજિંત્રને શબ્દ કોઈ પણ રીતે તેવા પ્રકારે ઉછળે, કે જેથી તેના વડે પૂર્ણ થયેલું આકાશ જાણે હાસ્ય કરતું હોય તેવું દેખાવા લાગ્યું. તૃણ અને કચરાથી રહિત કરેલા રાજમાર્ગમાં પાણી છાંટયું અને પુષ્પો સમૂહ વિખેર્યો. મેટા પવનવડે ઉછળતી ભવનેની વજાઓના સમૂહથી તે નગરી રમણીય થઈ. તુષ્ટમાન થયેલા જુગારી અને કાષ્ટહારી જનેએ મોટી સારી વસ્તુઓ ગ્રહણ કરી, દરેક ઘેર નૃત્ય કરતી યુવાન સ્ત્રીઓનો મોટો કોલાહલ થવા લાગ્યા. દેવના મંદિરોમાં વિવિધ પ્રકારની પૂજા અને બલિદાન સહિત શાંતિ કર્મ કરાવ્યું. આ પ્રમાણે રાજાના સુખને વૃદ્ધિ કરનાર વધુપન આખી નગરીમાં કરાવ્યું. પરિમિત (થોડા) પ્રધાન પુરુવડે અનુસરાતો રાજા પણ ભુવનને ઉલંઘન કરનારા ગુણેના સમૂહવાળા અને નમેલા દેવેંદ્રોના સમૂહવડે સર્વ આદરપૂર્વક સેવા કરાતા જિનેશ્વરને જોવા માટે વૃદ્ધિ પામતી મેટી ઉત્કંઠાવાળો થવાથી પ્રતિહારીએ દેખાડેલા માર્ગ વડે અંત:પુર તરફ ચાલ્યો. અનુક્રમે જલદી જલદી જતો તે રાજા વિવિધ પ્રકારની રક્ષાનો પ્રક્ષેપ કરાતા પાંચ વર્ણને પુષ્પના સમૂહથી મનેહર, દ્વાર દેશમાં સ્થાપન કરેલ મુશલ અને યૂપવાળા, શ્રેષ્ઠ વંદનમાલામાં રહેલા કુસુંબી અને રક્ત વસ્ત્રવડે શોભતા સૂતિકાગૃહે પહોંચ્યા. ત્યાં આગળ ચાલનાર પુરુષે રાજાનું આગમન નિવેદન કરવાથી દેવી તરત જ તેની સન્મુખ ઊભી થઈ. તે વખતે “હે દેવી ! સંભ્રમે ( આદરે) કરીને સર્યું સર્યું” એમ બેલતો રાજા દાસીએ આપેલા આસન ઉપર બેઠો. પછી સંજમના સમૂહથી વિકસ્વર નેત્રવાળા રાજાએ પોતાના Page #240 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું નામાભિધાન અને પ્રભુના સુંદર રૂપનુ` વષઁન. [ ૧૪૩ ] શરીરની સ્નિગ્ધ કાંતિવŠ મરકત મણિના પણ પરાભવ કરતા અને ખાલ ( નાના ) તમાલ વૃક્ષની જેમ નેત્રના આન ંદને કરતા જગદ્ગુરુને જોયા.-તેના દર્શનથી રાજાની દ્રષ્ટિના બન્ને પ્રકારના દોષ નાશ પામ્યા. કેમકે ગુરુજનનું દન કલ્યાણકારક હાય જ છે. એમાં શું આશ્ચર્ય ! પુત્રના દનડે તે રાજાને તેવા કાઇ પણ હર્ષ થયા, કે જે કહેવાને શક્તિમાન ન થવાય; પરંતુ કદાચ અનુભવ થવાથી જાણી શકાય. હર્ષોંથી વ્યાપ્ત થયેલ રાજા જ્યાં જ્યાં પેાતાની ચક્ષુ નાંખતા હતા, ત્યાં ત્યાં સર્વત્ર એક છતાં પણુ પાતાના પુત્રને અનેક ( ઘણા ) જોતા હતા. કલ્પવૃક્ષની જેવા ત્રણ ભુવનને પૂજ્ય એવા જિનેશ્વરના અવતાર થયા ત્યારે તે ઘરમાં હાથી, અશ્વ, રત્ન, કાઠાર અને કાશના વિસ્તાર સમાયે નહીં. આ પ્રમાણે પ્રસન્ન મનવાળા તે રાજા એક ક્ષણવાર ત્યાં બેસીને પછી તરત જ માત્ર દેહુવડે કરીને સભામંડપમાં ગયા. ત્યાં સિહાસન ઉપર બેઠેલા રાજાને સામત, મંત્રી, શ્રેષ્ઠી અને સેનાપતિ વગેરે પ્રધાનજના મેટા ભેટણાં આપીને તથા પ્રણામ કરીને આ પ્રમાણે વર્ષોપન કહેવા પ્રવો—“ હે દેવ ! કુળરૂપી આકાશતળમાં ચંદ્રની જેવા અને મનવાંછિત પદાર્થોના સમૂહને આપવામાં ચિંતામણિ રત્ન જેવા પુત્રના જન્મવડે તમે વપન કરાએ છે. ” ત્યારે રાજાએ કહ્યું. “ તમને પણ હું વર્ષોપન કરું છું, કે જેને (તમારા ) સુર અને અસુરને પણ પૂજવાલાયક ચરણકમળવાળા આવા પ્રકારના મેાટા પ્રભાવવાળા સ્વામી થશે. ” ત્યારે પ્રધાનજનાએ કહ્યુ, કે હે દેવ! આપ કહેા છે. તે ખરાખર છે પરંતુ પરમા ના વિચાર કરતાં આ લેાક સ ંબંધી ઘેાડા ઉપકાર કરનારા અનેક સ્વામીએ હાય છે, તથા આ ભવ અને પરભવના ઉપકાર કરનાર તેા આ જગતમાં દુર્લભ છે. હૈ દેવ ! આ પૃથ્વી છુ' વસુમતી નથી કહેવાતી ? કે જેને વિષે અક્ષત, અનુપમ અને સને સામાન્ય આવા પ્રકારનું પુત્રરૂપી ધન ઉત્પન્ન થાય છે. પુત્રના મિષવડે કરીને આ ચિંતામણિ ઉત્પન્ન થયા છે. અન્યથા લેાકેાના મનવાંછિતની પૂર્ણતા શી રીતે થાય ? ગુણુરૂપી રત્નના રાહણાચળ પર્વત જેવા આ પુત્રવડે કરીને હું દેવ! પુત્રવાળા સ લેાકેાને વિષે તમે એકલાએ જ વિજયપત્ર મેળવ્યું છે. ” આ પ્રમાણે તેઓએ યથાયેાગ્ય જિનેશ્વરની સ્તુતિ કરી, પછી તે લેાકેાનુ રાજાએ સન્માન કર્યું, પછી તે સર્વે જેમ આવ્યા હતા તેમ પેાતાને સ્થાને ગયા, થ્યા પ્રમાણે ઉચિત દિવસે ચંદ્ર સૂર્યનું દર્શન અને છઠ્ઠી જાગરણ વિગેરે માટા ઉત્સવ કરીને જગદ્ગુરુના જન્મથી બારમા દિવસ આવ્યો ત્યારે માતાપિતાએ નગરીનાં વિદ્વાન લેાકાને અને કુળના વૃદ્ધ જનાને ખેલાવ્યા, તેમને માટા આદરથી સારું' ભાજન કરાવવાપૂર્વક વસ્ત્ર અને આભરણાદિકવડે સન્માન કર્યું, દેવ અને ગુરુજનની પૂજા કરી, મંગળ વાજિંત્ર વાગવા લાગ્યા, વૃદ્ધ સ્ત્રીએ મંગળવડે વાચાળ મુખવાળી થઇ, ઘણા જનપદના ( દેશના ) લેાકેા પ્રવેશ કરવા લાગ્યા, કુંકુમના પંકવડે ભાગવતીના મુખકમળ ઉપર વિલેપન કર્યું, માગણુ લેાકેાને દાન આપવા લાગ્યા, તથા ભટ્ટના સમૂહ àાક ખેલવા લાગ્યા, અત્યંત શ્યામ રાત્રિને વિષે પણ માતા પેાતાની પાસે જતા સને Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃઃ પ્રસ્તાવ ૩ જો ઃ અને સવપ્નમાં પણ સપને જે હતું, તેથી ભગવાનનું પાશ્વ એવું યથાર્થ નામ પાડયું. નામની સ્થાપના કર્યા પછી ભગવાન પિતાના અંગુઠામાં દેવતાએ સંક્રમાવેલા મોટા અમૃત રસને પીવાવડે શરીરના પિષણનું કાર્ય કરતા હતા, અને પાંચ ધાત્રીવડે લાલનપાલન કરાતા તે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરવા લાગ્યા. ત્યારપછી દેવતાએ આપેલા ઉત્તરકુરના શ્રેષ્ઠ કલ્પવૃક્ષના ફળના રસના આહારવડે અનુપમ લાવણ્ય, વર્ણ અને દેહના અવયની વિશેષ વૃદ્ધિ થવાથી સર્વ લેકેના લેચનને અત્યંત આનંદ ઉત્પન્ન કરનારા યોવનના આરંભવડે દેદીપ્યમાન ભગવાન વિશેષ શોભાને પામ્યા. તે આ પ્રમાણે– અતિ નિગ્ધ અને કુટિલ કેશવડે શોભતું તે ભગવાનનું ઉત્તમાંગ(મસ્તક) તેના મુખકમળમાં આસક્ત થયેલા હોવાથી જાણે આવી પડતા મુગ્ધ ભમરાવડે સહિત થયું હોય તેમ શેભે છે. નાસિકારૂપી વંશ સહિત તેનું ભાલપટ્ટ(કપાળ) ત્રણ જગતને જીતનારી નેત્રકમળની લક્ષમીવડે શ્યામ છત્રની શેભાને ધારણ કરતું હોય તેમ શોભે છે. તેના શ્રોત્રયુગલ અનુપમ, સુંદર અને મોટી કાંતિના વિસ્તારરૂપી મનોહર લકમીને કીડા કરવાને હીંડોળે જાણે કર્યો હોય તેમ શોભે છે. લાવણ્યને સમુદ્રરૂપ તેના મુખને મનેહર અધર(એઇ) જાણે કેમળ અને કાંતિવાળો પ્રથમ ઊગેલે વિદ્રુમને પલ્લવ હોય તેમ શોભે છે. તેને સુંદર દાંતમાંથી ઉછળતી અતિ વેત કાંતિને સમૂહ જાણે કારુણ્યરૂપી મોટા સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ તેના બાહરૂપી મોટા અશોક વૃક્ષની બે લતા આકાશની કાંતિરૂપી પુષ્પવાળા હસ્તતળરૂપી નવા ૫૯લવની જેવી પ્રગટ દેખાય છે (શાભે છે). તેના વક્ષસ્થળમાં રહેલ શ્રીવત્સનું લાંછન આ સર્વને શોભાવે છે, અન્યથા તે શકુનના વાંછિત ફળને શી રીતે આપે ? અતિ ઊંચા કટીતટ તથા પહોળા અને જાડા વક્ષસ્થળ વડે શોભતા અને કૃશ ઉદરવાળા તે પ્રભુ સિંહના બાળકની શોભાને અત્યંત ધારણ કરે છે. અત્યંત મોટી ભૂમિકાવડે દેદીપ્યમાન સદ્ધર્મરૂપી મનોહર મહેલના જાણે બે થાંભલા હોય તેમ તેની પુષ્ટ બે જંઘા દેખાય છે. (શેભે છે). મયૂરના ચૂડામણિ જેવા નમતા નર, અમર અને ઇન્દ્રોના શોભતા મુગટમણિઆવડે તેના પદયુગલને, તેના નખની કાંતિના લાભને માટે જાણે સેવતા કેય, તેમ નિરંતર સેવે છે. ઘણું કહેવાથી શું ? પર્વત, મગર, ભંગાર, અશ્વ, હાથી વિગેરે એક હજાર ને આઠ લક્ષણવડે તેના અંગ અને પ્રત્યંગ શોભતા હતા, દેવભવના સમયે ઉત્પન્ન થયેલ અવવિજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી ત્રણ નેત્રને અનુસરનારા હતા, સર્વ લોકોની લાચનને આનંદ કરનારા હતા, અતિશય ગુણના સમૂહવડે જાણે પ્રાપ્ત કરેલી હોય તેવી સર્વ કળાઓ પિોતે જ તેને અનુસરતી હતી, કુમારને ગ્ય વિશેષ અભ્યાસ કરવાથી મોટા અર્થવાળા શાસૂસમૂહનું રહસ્ય પ્રગટ કરવાવડે મહાશાસ્ત્રના પારગામી વિદ્વાનોને પણ વિરમય પમાડતા હતા. સમગ્ર ભાષાવિશેષને જાણવામાં નિપુણ હતા, પ્રસ્તાવને યોગ્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ કુશસ્થળના દૂતે કરેલ નરધમ ગ્રુપનું વર્ણન. [ ૧૪૫ ] પરિમિત અને મધુર વચન ખેલવામાં કુશળ હતા. આ રીતે કુમારપણાનું ઉલ્લ્લંધન કરી અનુક્રમે કામદેવરૂપી પક્ષીના વન જેવા યૌવનને પ્રભુ પામ્યા. ત્યારપછી અનુપમ રૂપવાળા યૌવનને પામેલા સ્વામીએ સૌદર્યની લક્ષ્મીવડે સૌભાગ્યને, સૌભાગ્યવડે ભાગ્યની પ્રાપ્તિને, ભાગ્યની પ્રાપ્તિવડે માટી ઋદ્ધિના લાલવડે વિવેકને, વિવેકવડે કળાની કુશળતાને, કળાની કુશળતાવડે કીર્તિને અને કીર્તિવર્ડ ત્રણ ભુવનને વિભૂષિત કર્યું. આ પ્રમાણે તે મહાત્મા સરખી વયવાળા રાજપુત્ર સહિત કદાપિ( કાઇક વખત ) અશ્વને વહન કરવાવડ, કદાપિ મટ્ઠાન્મત્ત હુફ્તીના દમનવડે, કદાપિ કાયલની જેવા સુદર કઢવાળા ગાયકાએ પ્રારભેલા શુદ્ધ ગીતના સાંભળવાવડે, કદાપિ નૃત્યકળામાં નિપુણ વેશ્યાઓના નાટકને જોવાવડે, કાપ પ્રમાણ અને પ્રમેયના વિષયવાળા વિચારની કલ્પનાવડે તથા કદાપિ દૂર દેશથી આવેલા દર્શીનના અભિલાષાવાળા લેાકેાને સ` સમય આપવાવડે વિવિધ પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. તથા વળી–આ ભુવનગુરુની જેને વિષે કુશળતા ન હાય, એવી કાઇ કળા પણ નથી, તેવું કાઇ શાસ્ત્ર નથી, એવા કેાઇ પૂર્વ પક્ષ નથી, તેવા કાઇ ઉત્તરપક્ષ નથી, અથવા તા સર્વજ્ઞ ભગવાનને આ સર્વ કેટલું માત્ર છે ? આ રીતે શ્રેષ્ઠ પાંચ જાતના રાજરત્નના સમૂહથી બનાવેલા અને મેગિરિ જેવા ઊંચા પ્રાસાદને વિષે રહેતા ભગવાન સુખે કરીને દિવસેાને નિ`મન કરવા લાગ્યા. ત્યારપછી કાઇક દિવસ સર્વે` સામત, મ ંત્રી અને માંડલિક રાજાએથી પિરવરીને સભામ`ડપમાં બેઠેલા અશ્વસેન રાજાના વિવિધ પ્રકારના શસ્ત્રને હાથમાં ધારણ કરનાર અંગરક્ષકા પોતાને સ્થાને રહ્યા હતા, દૂર દેશથી આવેલા રાજાના જ્ઞા પ્રવેશ કરતા હતા, પૂના લૌકિક કાર્યના વિચાર થતા હતા, અને સીમાડાના રાજાના મેાટા મૂલ્યવાળા ભેટા મૂકાતા હતા, તે વખતે પ્રતિહારે ત્યાં આવીને પૃથ્વીતળ ઉપર સ્પર્શ કરતા મસ્તકવડે પ્રણામ કરીને વિનંતિ કરી, કે—“ હે દેવ ! સારા નેપથ્ય અને સારી કાંતિવાળા શરીરવાળા, કેટલાક વૃદ્ધ અને નિપુણ પુરુષા સહિત, હું માનું છું કે, કાઇક મેાટા રાજાના પ્રધાન પુરુષ તમારા દર્શનની ઇચ્છાવાળા દ્વારને વિષે રહેલ છે. ’ ત્યારે રાજાએ કહ્યું, કે–“ તેને જલદી પ્રવેશ કરાવા ” ત્યારે તેના વચનની પછી તરત જ પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યેા. તે પુરુષ રાજાના પાદને પ્રણામ કરી સુખાસન ઉપર બેઠા. તે વખતે રાજાએ તેને પૂછ્યું કે-“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યા છે? અને શા કામ સાર્ આવ્યા છે ? ” ત્યારે તે એણ્યેા, કે-“ હું દેવ ! આપ સાંભળેા— સમગ્ર પુરાને વિષે મેટાપણાને પામેલું અને ભાગ્યશાળી માટા પુરુષાથી ન્યાસ, શ્વેત ધ્વજાવડે શાભતા ઊંચા શિખરવાળા દેવાલયવર્ડ ગૌરવને પામેલું કુશસ્થલ નામનું નગર છે. તેમાં નમતા મેાટા સામતાના મુગટના મર્માણની કાંતિરૂપી જળવડે ધાવાયેલા પાદપીઠવાળા અને પેાતાના પ્રતાપવડે ગર્વિષ્ઠ શત્રુના સમૂહને આક્રમણ કરતા (વશ કરતા) નરધમ નામે રાજા છે. તેના શરીરના સાતે ધાતુ સર્વજ્ઞના ધરૂપી રસે કરીને ન્યાસ છે, ૧૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ . [ ૧૪૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : ,, ઇંદ્રવર્ડ પણ ધર્મથી ચલિત કરવાને અશકય છે, તથાપ્રકારની ઈચ્છા નહીં છતાં પણ ખાહ્ય વૃત્તિથી રાજ્યસુખને અનુભવતા છતાં પણ ( આ રીતે વિચારતા હતા ) “ તે સારા દિવસ કયા હશે ? અથવા મારા સ ંમત તે કયા સમય હુંશે ? સારું પવિત્ર તે નક્ષત્ર પણ મને ક્યારે પ્રાપ્ત થશે ? કે જે વખતે પુત્રને વિષે રાજ્યના ભાર નાંખીને ભરત રાજાની જેમ સુગુરુ પાસે દીક્ષા અંગીકાર કરીને સ્વજનાદિક લાકની અપેક્ષા રહિત, સંગ રહિત, છઠૂં અઠ્ઠમ વિગેરે તપ કરવાથી કૃશ શરીરવાળા હું વિહાર કરીશ ? અને છેવટે સારી રીતે આરાધના કરીશ ? ” ઇત્યાદિ વિચાર કરીને તે બુદ્ધિમાન બીજે કાઇ અવસરે પ્રસેનજિત નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને જિનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરીને તેવા કોઇપણ ક્રમવડે તે નીકળ્યા, કે જેના વડે અતિ દુષ્કર કાર્ય કરનારાનુ મન પણ અતિ આશ્ચય પામ્યું. આ પ્રમાણે સાંભળીને અશ્વસેન રાજા વિસ્મયના વશંથી વિકસ્વર મુખકમળવાળા થઈને સામંતાદિકની પાસે આ પ્રમાણે કહેવા લાગ્યા, કે આ આશ્ચર્ય જીએ કે–કેટલાક મનુષ્યા એક વાટિકા( કાઢી )ના પણ ત્યાગ કરતા નથી, અને ખીજા કેટલાક રાજ્યલક્ષ્મીને પણ ધર્મને માટે તૃણુની જેમ તજે છે. કેટલાક કામદેવના રૂપને તિરસ્કાર કરનારા શરીરવાળા છતાં પણ શરીરને વિષે આસક્ત થતા સુખરૂપી ચંદ્રવડે, શરીરરૂપી સૂર્ય વડે, એ નેત્રરૂપી સૌમ્ય( સૌમ્યતાવાળા-બુધ )વડે સ્તનભરરૂપી ગુરુ( ભારે–બૃહસ્પતિ )વડે, કવિ( વિદ્વાન-શુક્ર )વડે, વખાણવાલાયક મધ્ય ભાગવડ, મંદ ગતિવાળા ( શનિ ), લેાહિત ( લાલ–મંગળ ) એ ચરણકમળવડે, કેતુ ( વક્ર-કેતુગ્રહ ) કેશપાશવડે, તારા ( મનેાહર-તારાએ ) લેચન ક્રાંતિવડે બનાવેલી નથી, અને કેટલાક અનેક રાગે કરીને વ્યાકુળ છતાં પણ તે દૈને વિશે જ રાગ કરે છે. કેટલાએક સારા રૂપવાળી સ્ત્રીને વિષે ચક્ષુ પણ નાંખતા નથી, અને ખીજા કેટલાક સોંકલ્પથી કલ્પના કરેલી તે સ્ત્રીને વિષે મેહ પામે છે. કેટલાએક ધીર પુરુષા રાગરૂપી રાજની સાથે પણ મત્સરથી યુદ્ધ કરે છે, અને ખીજા કેટલાક સ્રીના અધ નેત્રવધુ જોવાયાથી ફ્લેશ પામે છે. સુકૃતને સારી રીતે કરનારા કેટલાક કિસ્વર મુખવાળા થઈને મરણને પણ ઇચ્છે છે, અને ખીજા કેટલાક તે મરણનું સ્મરણ થતાં જ ભયથી વ્યાકુળ થઇને ચમકી જાય છે. તથા કેટલાએક પ્રીતિવાળા પણુ ખ'જનને અસારની બુદ્ધિથી તજી દે છે, અને કેટલાક કજીયા કરવાવડે મિલન એવા પણુ તે બધુજનને યત્નવડે શેાધે છે. આ પ્રમાણે મનુષ્યપણું તુય છતાં પણ તમે તર્ક કરી કે અનુપમ (અસાધારણ ) વિશેષ ચેષ્ટાવાળુ આવું અનુષ્ઠાન ભિન્ન ચિત્તવૃત્તિવાળાનું શી રીતે દેખાય ? આ પ્રમાણે અશ્વસેન રાજાએ માટા વિસ્મયવડે અધિક ઉછળતા વાણીના વિસ્તારવડે કહ્યુ', ત્યારે સભાજનાએ ‘તદ્ઘત્તિ ' ( તમે કહેા છે. તેમજ છે ) કહીને સવ સ્વીકાર્યું. ત્યારે તે કહ્યું કે- હે દેવ ! પ્રસ્તુત અને સાંભળેા. ” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું, ત્યારે તે કૃત એલ્યે કે– સામાન્ય ( સરખી ઋદ્ધિવાળા ) હુજારા રાજાએ જેના માર્ગને અનુસરે છે, જેણે યાચક વર્ગના મનારથ પૂર્ણ કર્યાં છે, ܕܕ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવતીને શ્રી પાર્શ્વનાથકુમાર પ્રત્યે પ્રગટેલ અનુરાગ. [ ૧૪૭ ] રથની જેમ જે પેાતાના ચક્ર( સમૂહ )ને ચલાવવામાં કુશળ છે, વખાણવા લાયક પરાક્રમવડે જેણે શત્રુના પક્ષને દખાવી દીધા છે, જિનેશ્વરના ચરણુની પૂજારૂપી જળવš જેણે પાપરૂપી મળને ધાઇ નાંખ્યા છે, સિદ્ધાંતનેા સાર સાંભળવાવડે જે નિર્દેળ વિવેકી છે, સારા સાધુજનની ઉપાસના કરવાવડે જેનું સમકિત વિશુદ્ધ છે, સમુદ્રની જેમ જેના મધ્ય (હૃદય ) પામી શકાતા નથી, અને સૂર્યની જેમ જેના પ્રતાપ હણાયા નથી, એવા શ્રી પ્રસેનજિત રાજા પૂર્વના ક્રમવર્ડ રાજ્યનું પાલન કરે છે. પછી કાળના ક્રમવડે અનુપમ રૂપ અને લાવણ્યવડે શાભતી સ્વયંપ્રભા નામની તેની ભાયોને સારા સ્વપ્નથી સૂચન કરેલા જન્મવાળી પ્રભાવતી નામની શ્રેષ્ઠ પુત્રી ઉત્પન્ન થઇ છે. તે હંમેશા વૃદ્ધિ પામતા લાવણ્ય, વણુ અને સૌંદર્યાદિક ગુણાવાળી ચંદ્રની જાણે મૂત્તિ હાય તેમ સર્વ કળાના સમૂહને પામી, અને અનુક્રમે સમગ્ર લેાકના લેાચનના ઉત્સવરૂપ યૌવનને પામી છે. ચંદ્ર જેવા મુખવડે, સૂર્ય જેવા શરીરવડે, બુધ જેવા એ નેત્રાવડે, શુરૂ ( બૃહસ્પતિ ) જેવા સ્તનભારવર્ડ, કવિ શુક્ર )વડે કીર્તન કરવાલાયક મધ્યભાગવડે, શનિ જેવા મંદ ગતિવાળા, કેતુ જેવા કેશના સમૂહવર્ડ અને તારા જેવી લેાચનની કાંતિવડે સર્વ જ્યાતિષના સમૂહવર્ડ જાણે બંનાવી હોય તેમ Àાલતી તે કુમારી સખીજન સહિત વિવિધ ક્રીડાવડે ક્રીડા કરતી કાઇક વખત મયૂર નામના ઉદ્યાનમાં ગઇ. ત્યાં આમતેમ ચાલતી તે પુષ્પને ચુંટતી હતી તે વખતે તેણીએ ઘણા પાંદડાવાળી શાખાઓના સમૂહવર્ડ સૂર્ય ના કિરણેાના વિસ્તારને રાકતા એક તમાલ વૃક્ષની નીચે લીન થયેલ કિન્નરીઓએ ગાયેલી આ એ ગાથાઓ સાંભળી. “ સમગ્ર કળારૂપી કલહંસના સમૂહને કમલાકર ( સરેાવર ) સમાન, સુકૃતના ભંડાર, શ્રી અશ્વસેન રાજાના કુળરૂપી આકાશતળમાં રહેલ નિર્મળ ચદ્ર સમાન, જયવડે પ્રકાશમાન અને મેટા સૌભાગ્યવરે કામદેવના ગા નાશ કરનાર શ્રી પાર્શ્વનુ પાણિગ્રહણુ કદાચ બહુ પુણ્યવાળી કન્યા કરી શકે. ” આ પ્રમાણે કાંઇક કુમારના ગુણુનુ કીન સાંભળીને તે ખાળા કહી ન શકાય તેવા અને પૂર્વ કોઈપણુ વખત નહીં અનુભવેલા રસાંતરને પામી. તે વખતે જાણે ક્રોધ પામેલા હાય તેવા કામદેવે અવસર પામીને એકીવખતે જ પોતાના પાંચે ખાણેાવડે તેણીને તાડન કર્યું. ત્યારપછી જાણે સૂતી હાય, જાણે મદોન્મત્ત થઈ હાય, અને જાણે મૂર્છા પામી હેાય તેમ કુમારનું જ અંત:કરણમાં ધ્યાન કરતી, આંખાને મીંચતી અને પ્રસાદનું સ્થાન છતાં પણ પ્રિય સખી જનની સાથે નહીં ખેલતી તે ખાળા વારવાર સખીએ એ ખેાલાવી છતી પણ મૌન ધારણ કરીને રહી. “ અરે! હા! હા! અચેાન્ય કાળે પણ વિધાતાએ આ શું કર્યુ? ” એ પ્રમાણે કરુણા સહિત વિલાપ કરતી સખીઓને આશ્વાસન કરવા માટે યેાગ્ય કાળે પણુ હુંકાર શબ્દ કરવા લાગી. તે વખતે “એ ગાથાના ગીતને સાંભળવાથી આને કામદેવને વિકાર થયા છે” એમ સંભાવના કરતી સખીઓએ તેણીને કહ્યું કે “ હું પ્રિય સખી ! તું ભાગ્યશાળી છે, કે જેના ( તારા ) સારા સ્થાનમાં અનુરાગ થયા છે. કેમકે તું રાજહંસની પુત્રી છે, અને Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૩ જો : ^^^^ ^^^ ^ ^^ ^^^ તે કુમાર કમલાકર છે, તેથી હે વહાલી ! આ બન્નેને સંગમ કોને પસંદ ન પડે? પરંતુ ધીરજનું આલંબન કરીને તું આ પ્રસ્તુત અર્થને વિષે કાંઈક કાળના વિલંબને સહન કર, કે જેથી તું મનવાંછિત પામી શકે.” આ પ્રમાણે મનહર વાણીવડે આશ્વાસન આપીને તેને તેના મંદિરમાં તેઓ લઈ ગઈ, પરંતુ ત્યાં પણ બહાર કે મથે (અંદર), એકાંતમાં કે જનસમૂહમાં, રાત્રિએ કે દિવસે, શામાં કે આસનમાં તથા ઘરના આંગણામાં કે વનમાં કોઈ પણ ઠેકાણે તે રતિને પામતી નહતી. પરંતુ માત્ર લાંબા નસાસાવડે ઝરૂપી પલવને સુકાવતી દુઃખથી ઉછળતી મંદ વાયુએ ચલાવેલ વૃક્ષની શાખાની જેમ વસ્ત્રને ચલાવવા લાગી. પછી તે સખીઓએ જલદી જલદી જઈને પ્રસેનજિત રાજાને તેણીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી કહ્યું. રાજા પણ તે સાંભળીને તુષ્ટમાન થઈ બોલ્યા કે-“અહે ! મારી પુત્રી વિશેષ જ્ઞાની છે, કે જેની બુદ્ધિ જગતના ચૂડામણિરૂપ અશ્વસેન રાજાના પુત્રને વિષે આસક્ત થઈ. મેં પણ પહેલાં જ સ્વયંપ્રભા દેવીની પાસે કહ્યું હતું કે આ પુત્રી પાર્શ્વ કુમારને આપવા ગ્ય છે. તેથી આ સત્ય થયું. કેમકે અનુકૂળ દેવ સર્વનું કલ્યાણ કરે છે. અને આ પ્રમાણે અમારા મનવાંછિત અર્થને સાધવામાં પ્રધાન આ પુત્રીનું વાંછિત છે. આ પ્રમાણે તેની પાસે જઈને તમે તેને નિવેદન કરો.” ત્યારે સખીઓએ ત્યાંથી પાછી આવીને હર્ષ સહિત આ સર્વ હકીક્ત રાજપુત્રીને નિવેદન કરી. ત્યારે તે કન્યા તેને અમૃતરસની જેમ શ્રવણખુંટવડે પાન કરીને વિયેગની વેદનાથી કાંઈક શાંતિ પામી, તો પણ ચંદ્રને ઈચ્છતી નથી, ચંદનને વખાણતી નથી, પુષ્પમાળાને ધારણ કરતી નથી, કાકલીના (કોયલના) ગીતને સાંભળતી નથી, શૃંગારને પહેરતી નથી, તથા માલતી વિગેરેના પુષ્પના સમૂહને બહુ માનતી નથી. કેવળ અશ્વસેન રાજાના પુત્રના નામરૂપી મંત્રાક્ષને જ જીવિતની રક્ષાના કારણ રૂપ હોવાથી વારંવાર એકાગ્ર મનવાળી થઈને વેગને પ્રાપ્ત થઈ હોય તેમ સમગ્ર બહારના વ્યાપારને ત્યાગ કરી સમરણ કરવા લાગી. આવા પ્રકારનું તેણીનું સ્વરૂપ જાણીને પ્રસેનજિત રાજા આ સ્વયં વર થયે એમ જાણીને હે દેવી! તમારી પાસે ઘણા હાથી, અવ વિગેરે સહિત તેને મોકલવા તેયારી કરવા લાગ્યા, તેટલામાં કલિંગ દેશના રાજા અને બીજા પણ સીમાડાના રાજાઓ પ્રગટ ઈર્ષાવાળા થઈ “અમારા જીવતા છતાં જો આવું સ્ત્રીરત્ન બીજે ઠેકાણે જાય છે, તે અમારી શૂરતાની વાર્તા પણ જતી રહી.” એમ વિચારતા તે સર્વે પૂર્વે કરેલી અભ્યર્થના(માગણીને સંભારીને વિલખા થયા, અને સર્વ સૈન્ય સહિત તે નગરીને વીંટીને રહ્યા છે. ત્યારે રાત્રિએ પ્રસેનજિત રાજા પિતાનું સન્મ તૈયાર કરી આક્રમણ કરવાવડે શત્રુઓને ઉપદ્રવ કરવા લાગ્યા. આ પ્રમાણે દુખી અવસ્થા થવાથી સાગરચંદ્ર મંત્રીને પુરૂષોત્તમ નામને હું પુત્ર હે દેવ ! તમારી પાસે આવ્યો છું. હે દેવ! આ વૃત્તાંત સાંભળીને તમને જે કાંઈ ઉચિત લાગે, તે તમે કરો.” આ સાંભળીને અશ્વસેને રાજા પણ કેપ પામે. તથા ભ્રકુટિ ચડાવવાથી ભયંકર મુખવાળા, કોપથી રાતા થયેલ નેત્રને Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વ કુમારની પિતા પ્રત્યે પ્રાર્થના. [ ૧૪૯ ]. ઉછાળતા, અને હાથમાં વિવિધ શસ્ત્રોને ધારણ કરનારા સર્વે સુભટના સમૂહ લેભ પામ્યા. તે વખતે અશ્વસેન રાજાએ અમાત્યને આજ્ઞા આપી, કે-“હાથી, અવ, સુભટ અને રથના સમૂહને એકદમ તૈયાર કરાવ.” ત્યારે તે અમાત્યે તરતજ પૃથ્વીતલના સમૂહને ક્ષોભ પમાડનારી મટી ભેરી વગડાવી. ત્યારપછી અકસ્માત તેને શબ્દ સાંભળવાથી જ પામેલા સુભટ અને હાથીના સમૂહ ઉછળવા લાગ્યા, અશ્વ અને ખચ્ચરની ખુરીના અગ્ર ભાગવડે ખોદાયેલી પૃથ્વી ઉપરથી ઉડતા રજના સમૂહવડે આકાશને અવકાશ રૂંધાઈ ગયે. તે જોઈને ચતુરંગ સેનાની તૈયારીની સંભાવના કરીને જગદ્દગુરુ પાર્વકુમાર રાજાની પાસે આવ્યા. અને પ્રણામ વિગેરે વિશેષ પ્રતિપત્તિ (સેવા) કરીને તરત જ આદર સહિત કિંકરે આણેલા સિંહાસન ઉપર બેસીને બોલવા લાગે, કે-“હે પિતા! તમારા દેશમાં શું કેઈએ ઉપદ્રવ કરવાનો આરંભ કર્યો છે? કે જેથી કરીને અગ્ય કાળે પણ રાજાઓ આમતેમ પાદનિક્ષેપ કરે છે, રાજમાર્ગ દુસંચારવાળા થયા છે, મોટી ઉછળેલી રેણુના સમૂહથી રૂંધાયેલા દિશાના સમૂહો દુખથી જોઈ શકાય તેવા થાય છે, વાયુએ ઉડાડેલા ગંધહસ્તીના કુંભસ્થળના સિંદૂર સમૂહન પરાગવડે રંજિત થયેલા કિરણસમૂહવાળું સૂર્ય. મંડળ જાણે અસ્તગિરિ ઉપર ચાલ્યું ગયું હોય તેમ દુઃખે કરીને જોવાલાયક થયું છે, તથા કમળવનના વિકાસના અનુમાનથી દિવસ પૂર્ણ થયે જણાય છે. તેથી કરીને હે પિતા! આ બધું શું છે?” ત્યારે રાજાએ કહ્યું, કે-“હે વત્સ! પ્રસેનજિત નામના મહારાજાએ મેકલેલ આ અમાત્યપુત્ર પુરૂષોત્તમ તને સર્વ વૃત્તાંત કહેશે, તેને તું સાવધાન થઈને સાંભળ.” પછી રાજાના અર્ધનેત્રના જેવાથી ઉત્સાહ પામેલા તે પુરુષોત્તમે તેને પ્રણામ કરીને મૂળથી સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યો. ત્યારે કાંઈક હાસ્યના વશથી ઉઘાડેલા એણપુટમાંથી નીકળતા મને હર દાંતના કિરણોના સમૂહવડે દિશામંડળને વેત કરતા કુમારે કહ્યું કે – ' “હે પિતા ! આ તો થોડુંક જ કાર્ય છે. આટલા માત્રવડે પણ તમે તમારા આત્માને કેમ પ્રયાસ પમાડો છો ? હું પણ તેને યોગ્ય ઉપક્રમ કરીશ, તે દુષ્ટ શું માત્ર છે? જેથી મારા હોવા છતાં જો તમે આવા પ્રકારના કાર્યમાં પ્રયાસ (કણ) કરે, તે પછી પુત્ર શું કરે ?” આ પ્રમાણે બોલતા તે જગદગુરૂને મોટા નેહથી રાજાએ પિતાના ઉલ્લંગમાં બેસાડીને તથા મસ્તક ઉપર ચુંબન કરીને કહ્યું કે-“હે વત્સ! બીજે કોણ આવું કહેવાને જાણે છે? અથવા બીજા કાને આવો વિશુદ્ધ બુદ્ધિને ઉત્કર્ષ છે? આ પ્રમાણે દુષ્ટ જનને અનુશાસન કરવું એગ્ય જ છે. માત્ર અત્યારે પણ તારો પર્યાય (વય) સંગ્રામને યોગ્ય નથી, તેથી તું અહીં જ રહે, હું પોતે જ તે મોટા શત્રુનો નિગ્રહ કરીશ.” ત્યારે કુમારે કહ્યું, કે-“હે પિતા! શરીરને નાનો કે મોટો પર્યાય કહે, તે કારણ નથી, તેથી કરીને જ હું કાર્યને સાધનાર થયો છું.-સર્વ જગતમાં પ્રસરેલે અંધકારને સમૂહ સૂર્યના લેશ માત્ર તેજથી પણ વિનાશ પામે છે, તેથી મોટાપણું લાઘા કરવા લાયક છે, એ યુક્ત નથી. લઘુપણું પણ નિંદાને યોગ્ય કેમ હોય ? કેમકે અણુ જેટલો પણ શ્રેષ્ઠ મણિ Page #247 -------------------------------------------------------------------------- ________________ - -- [ ૧૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : ~~~~~~~~~~~~~~ ~ ~~ પર્વતના શિખર જેવા મોટા પણ ગરલ(ઝેર)ને દૂર કરે છે, તેથી મને આજ્ઞા આપ, તે દુરાચારી કેટલા માત્ર છે? (શું હિસાબમાં છે?” ત્યારે પિતાએ આજ્ઞા આપી. એટલે તે કુમાર પિતાને મહેલમાં ગયે. પછી મોટા આભૂષણાદિક આપવાવડે પુરુષોત્તમને તુષ્ટમાન કરીને સારા મુહૂર્ત સમયે કુમારે પ્રયાણ કર્યું. તે વખતે અવસેન રાજાના કહેવાથી ચતુરંગ સૈન્ય સહિત સામંત રાજાઓના સમૂહ તત્કાળ કુમારની પાસે આવ્યાં. તે વખતે વેત છત્રને ધારણ કરનાર, છેક વેત બે ચામરવડે વીંઝાતા, મોટા હાથી ઉપર ચડેલ અને અનેક રાજાઓથી પરિવરેલ તે કુમારની આગળ ચારણભાટને સમૂહ યશ ગાવા લાગે, ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા, અ“વના હેવારનવડે અને હાથીની ગર્જનાના શબ્દસમૂહવડે આકાશ ભરાઈ ગયું. દરેક સમયે ઉત્પન્ન થતા શુભ શકુનવડે વૃદ્ધિ પામતા ઉત્સાહવાળો, તથા જેની આગળ મોટા સુભટો હકાર પિકાર કરી રહ્યા છે એ તે કુમાર ચાલ્યા. આ પ્રમાણે સમગ્ર સૈન્યના સમૂહવડે પૃથ્વીતલને અત્યંત ભરી દેતા તે મહાત્મા જેટલામાં પહેલા પ્રયાણે પહોંચ્યા, તેટલામાં પૃથ્વીતળને સ્પર્શ નહીં કરતો. અનેક દિવ્ય શસ્ત્રોથી ભરેલું અને માતલિ નામના સારથિ વડે યુક્ત એ એક રથ પ્રાપ્ત થયે. તે વખતે મસ્તકવડે પૃથ્વીતળને સ્પર્શ કરતા માતલિ પ્રભુને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે દેવ! મારું વચન સાંભળો. ચારના (ગુપ્ત પોલીસના) અધિકારમાં નીમાયેલા દેવના વચનવડે આ વૃત્તાંત જાણીને દેવના ઇંદ્ર હરિએ (શકે) તમારી પાસે મને રથ સહિત મોકલ્યો છે, તેથી હે નાથ! મહેરબાની કરીને આ રથ ઉપર તમે આરૂઢ થાઓ, અને તેમ કરવાથી ઇદ્રની પ્રાર્થનાને ભંગ ન થાઓ.” આ પ્રમાણે તેને કહેવાથી ભુવનપ્રભુ તે રથ ઉપર આરૂઢ થયા. પછી નગર અને આકરવડે રમણીય પૃથ્વીવલયને જેતા તે જવા લાગ્યા. આ પ્રમાણે નિરંતર પ્રયાણવડે જતા તે પ્રભુ કુશસ્થળ નામના મોટા નગરની પાસેના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ત્યાં કંધાવારનું સ્થાપન કરીને પછી પોતે ભુવનને ક્ષય અને રક્ષણ કરવામાં સમર્થ ભુજદંડવાળા છતાં પણ અને પ્રલય કાળના પ્રચંડ સૂર્યમંડળની જેવા મોટા પ્રતાપવાળા છતાં પણ કરુણાના સમૂહવડે ભરપૂર મનવાળા “આ કીડા જેવા રાજાઓને પીડા કરવાથી શું ફળ?” એમ મનમાં વિચાર કરતા પ્રભુએ સામ વગેરે નીતિમાર્ગમાં વિચક્ષણ અને પ્રસ્તાવ(સમય)ને ઉચિત બોલવામાં હુંશિયાર એવા દૂતને વિશેષ કહેવા લાયક પદાર્થને શીખવીને કલિંગ રાજા વિગેરે શત્રુની સમીપે મોકલે. ત્યારે મસ્તક ઉપર તેની આજ્ઞાને ધારણ કરતા તે દૂત મોટા સંરંભવડે વિલંબ રહિત (શીધ્ર) ગતિ કરીને તેમની પાસે ગયે, અને કહેવા લાગ્યું, કે-“હે રાજાઓ! કુશલપણાના અથી પુરુષને પિતાના સામર્થ્યને ગ્ય સમારંભ કરો એગ્ય છે. કેમકે તક્ષક નાગરાજના ફણા રત્નને ગ્રહણ કરવામાં પ્રવર્તેલ કેઈપણ માણસ કુશળતાને ભાગી થતું નથી. તે આ પ્રમાણે રાવણ જે પણ અને ગંડસ્થળમાંથી મદને ઝરનારા પણ હાથીઓ જે પર્વતના કટકને વિંધવા માંડે, તે દાંત રહિત થઈને તેઓ પાછા વળે. Page #248 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વકુમાર પાસે કલિંગરાજનું આગમન. [ ૧૫૧ ] કાર્યમાં નિપુણ પુરુષ “આ કેણ છે? અથવા હું કેણ છું?” એમ પિતાનું અને બીજાનું આંતરું જાણીને પ્રવર્તે અથવા પાછા ફરે. અગ્નિને ઓળંગવા માટે તત્પર થયેલ પતંગીયાના સમૂહની જેમ તેજસ્વી પુરૂષનું આક્રમણ કરવાને પ્રવતેલે પુરૂષ ક્ષયને પામે છે, તેમાં શું આશ્ચર્ય ? ભુવનના સ્વામીને વિષે આસકત થયેલી સિંહણની જેવી પ્રભાવતીની ઈચ્છા કરતા તમે અવશ્ય શિયાળની જેમ નાશ પામશે. જેની પાસે સુર અસુર સહિત સમગ્ર ત્રણ જગત પદાતિ તુલ્ય (જેવું) છે, તેવા ત્રણ લોકોને પૂજવા લાયક આ પ્રભુની સાથે તમારે વિરોધ કેમ હોય? તેથી અકસ્માત પિતાના કુળને નાશ કરવા માટે કેમ પ્રાપ્ત થયા છે ? કેમકે સિંહની સાથે મૃગલાનું યુદ્ધ યોગ્ય નથી.” આ પ્રમાણે તે દૂતે કહ્યું ત્યારે કોપથી રક્ત થયેલા બન્ને નેત્રવાળ કલિંગ રાજા વિગેરે શત્રુને સમૂહ બલવા લાગ્યા. “હું દૂત છું એમ બેલનાર તું હણવા યોગ્ય નથી. અન્યથા તું હણવા ગ્ય જ છે, કે જેથી અમારી પાસે પણ તું અત્યંત અગ્ય બે છે.” ત્યારે દૂતે કહ્યું કે “હજુ પણ તમે દુઃશિક્ષિત (મૂખ) છે, તેથી અમારા સ્વામીના ત્રણ ભુવન નમાં પ્રચંડ પરાક્રમને તમે જાણતા નથી.” એમ કહીને દૂત પાછો ફર્યો. અને અત્યંત ક્રોધને ધારણ કરતા તેઓએ દુખે કરીને વારી શકાય એવું ચતુરંગ સૈન્ય તૈયાર કર્યું દૂતે પણ જઈને ભુવનના સ્વામી પાર્વને સર્વ વૃત્તાંત કહ્યું. ત્યાર પછી પ્રભાકર મંત્રીએ કલિંગરાજ વિગેરે શત્રુ રાજાઓને કહ્યું કે-“અરે રે! રાજાઓ! યેગ્ય બોલનાર દૂતને પણ તિરસ્કાર કરીને પિતાના આત્માને પ્રમાણ કરતા તમે કેમ આવું નિસાર જેમ તેમ બેલ્યા? શું તમે આ પણ નથી જાણતા કે ચૌદ મહાસ્વપ્નવડે જેને અવતાર સૂચવાયે છે, જેના ચરણકમળ સર્વે સુર અસુરને વાંદવા લાયક થયાં છે, જેના જન્મ થયા પછી તરત જ શ્રમણ નામના યક્ષરાજે નાંખેલા સુવર્ણના નિધાનવડે નગરીના સર્વે લોકોને દારિદ્રરહિત કર્યા છે, તથા જેણે સમગ્ર રેગ અને શોક દૂરથી નાશ કર્યા છે, એવા આ પાશ્વકુમાર છે. (તે શું તમે નથી જાણતા ?) આ હકીકત મને ગુપ્તચરે કહી છે, કે-“ઇ માતલિ સારથિ સહિત અને અનેક દિવ્ય આયુધોથી પરિપૂર્ણ પિતાને વિજય રથ આ કુમારને યુદ્ધ સમયે આરહણ કરવા માટે મેક છે. ” તેથી કરીને તમે પોતાના આત્માનું રક્ષણ કરો. અકસ્માત જ દુર્નયરૂપી પવનથી પ્રેરાયેલા તમે પતંગીયાની જેમ તેના કપરૂપી અગ્નિને વિષે કેમ પડે છે ? ત્રણ લેકને પૂજવા લાયક આ કુમારની સેવા કરનારા તમને લઘુપણાનું કલંક નહીં લાગે, કેમકે તે ત્રણ જગતના બંધુરૂપ છે. તેથી તેની સેવાને પામેલા જીને બને ભવ સંબંધી અર્થની પ્રાપ્તિ હતાળમાં જ રહેલી છે.” આ પ્રમાણે સાંભળીને તત્કાળ ભયથી ક્ષોભ પામેલા તેઓ યથાવસ્થિત (સત્ય) અર્થનો વિચાર કરી કહેવા લાગ્યા, કે-“હે શ્રેષ્ઠ મંત્રી ! અમે કાર્ય અકાર્યને વિચાર કર્યા વિના અગ્ય કાર્યનું આચરણ કર્યું, પરંતુ હવે તે અમને યથાસ્થિત અર્થના વિસ્તારવડે સારી રીતે પ્રતિબંધ કર્યો છે, તેથી તું કહે કે અમારે તે Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો ભુવનનાથના દર્શન કેવી રીતે કરવા ? અથવા પેાતાના દુધરિત્રને ખમાવવાવર્ડ અમારા મનની શાંતિ શી રીતે કરવી ? ” ત્યારે મંત્રીએ કહ્યું કે- વ્યાકુળતા( ભય )ના ત્યાગ કરા, મેહુને તજો, કેમકે તે પ્રભુ પ્રણયને વત્સલ છે. તેથી તમે છૂટા કેશ મૂકીને અને સ્કંધ ઉપર પરશુને ધારણ કરીને જલદી જઈને મેાટા ઇંદ્રો જેના ચરણકમળમાં નમ્યા છે એવા તેને પ્રણામ કરી, હવે કાળક્ષેપ કરવા ચે।ગ્ય નથી. '' તે સાંભળી ‘તમે કહ્યું તે સત્ય છે’ એમ કહી તે પ્રકારે સર્વ કરીને કલિંગરાજ વિગેરે સર્વ રાજાએ ભગવાનની સમીપે ચાલ્યા, અને સિંહદ્વારની પાસે આવ્યા, ત્યાં પ્રતિહારે તેમને રાકયા. ત્યારે તેઓએ કહ્યું કે-“ હે દ્વારપાળ ! તું અહીંથી જઇને મહારાજાને અમારું' આગમન નિવેદન કર. ” ત્યારે મોટા હર્ષને પામેલ હાથમાં સુવર્ણ દંડને ધારણ કરતા તે પ્રતિહાર પ્રભુની પાસે ગયા, અને તેના પગમાં પડીને કહેવા લાગ્યા કે હૈ દેવ ! જેમ નાગદમની વિદ્યાના પ્રભાવથી સર્પનું વીર્ય હણાઈ જાય છે, તેમ તમારા પ્રતાપથી હણાયેલા સામર્થ્યવાળા આ કલિંગદેશના રાજા બીજા રાજાઓ સહિત પાતાને સ્થાને એક ક્ષણ માત્ર પણ પ્રીતિ નહીં પામવાથી પેાતાના પરિવાર સહિત કંઠે ઉપર પરશુને ધારણ કરો તમારા ચરણકમળના પ્રણામરૂપી જળવડે પેાતાના આત્માને નિર્દેળ કરવા ઇચ્છતા દ્વારના તારણની પૃથ્વી ઉપર આવીને રહ્યો છે, તે અહીં શું કરવું ? ” ત્યારે ભગવાને કહ્યું, કે–“ કુઠારને દૂર કરીને સારા સત્કારપૂર્વક તેને જલદી પ્રવેશ કરાવ. ત્યારે “ જેવી દેવની આજ્ઞા ” એમ કહીને પ્રતિહાર ત્યાંથી નીકળ્યેા. ત્યાં તે રાજાને પ્રભુના આદેશ કહ્યો ત્યારે “ મારા પર માટી કૃપા કરી ” એમ વિચારી પરશુને દૂર કરીને તથા કેશપાશને ખાંધીને અનેક સેકડા રાજા, દંડાધિપતિ, સંધિપાળ, દ્ભુત અને સેંકડા મંત્રી સહિત ભુવન પ્રભુના સભામંડપમાં પેઢા. ત્યાં દૂરથી જ પરિવાર સહિત કલિંગ રાજાએ ત્રણ ભુવનના સ્વામી પાર્શ્વ ને મસ્તક નમાવી પ્રણામ કર્યાં, અને પછી કપાલતળ ઉપર હસ્તકમળના કેશને ધારણ કરી કહેવા લાગ્યા કે“ હે દેવ ! મારા દુનય પણ પૂર્વના કોઈ કુશળ કર્મ ના ઉદયવડે માટા ઉડ્ડયના કારણપણે પરિણમ્યા છે, કે જેથી સમગ્ર સંપદા આપવામાં ચિંતામણિરૂપ આપના ચરણકમળ આજે અમારા ચક્ષુના વિષયને પામ્યા. આમ થવાથી અમે અમારા આત્માને અનથ કરનાર કૈમ કહીએ ? કે જેથી અન્યથા પ્રકારે આવા મેટા લાભને સંભવ ન થાત. તેથી આપ પ્રસન્ન થાઓ, અને વિકલ્પ રહિત અમારું રાજ્ય, રાષ્ટ્ર, કૈાશ, કાઠાર, હાથી, અશ્વ અને રથના સમૂહ સ` આપ ગ્રહણ કરી. અથવા આટલું કહેવાથી શુ' ? હે દેવ! અમારું જીવિત પણ આપને આધીન છે, માટે જેમ આપને ભાસે તેમ ઉપયાગ કરીને આ જીવતને કૃતાર્થ કરો. ચિતામણિને નીચે કરનાર આપના ચરણકમળના દર્શનથી અમે માનીએ છીએ કે આ ભવ અને પરભવમાં અમે અમારા આત્માને કલ્યાણના ભાજનરૂપ ' કર્યાં. જે આપના ચરણકમળમાં ત્રણ ભુવન પણ ભ્રમરાપણાને પામે છે, તેને જોવાથી અમે શુ કલ્યાણને નથી પામ્યા?” આ પ્રમાણે Page #250 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ... .. . ગ મ ન - - - - - WI/. પ્રસેનજિત રાજાએ કરેલી પ્રભાવતી લગ્ન પ્રાર્થના. [ ૧૫૩ ]. જેટલામાં તેઓ માટી ભક્તિ વડે મનહર વાણવડે બોલતા હતા, તેટલામાં પુરુષોત્તમ પાસેથી કુમારના આગમનનું વૃત્તાંત જાણીને તથા યુદ્ધને આડંબર શાંત થયો જાણીને તત્કાળ પ્રસેનજિત રાજા નગરમાં મહત્સવ કરાવીને પિતાના સમગ્ર સૈન્ય સહિત નગરથી નીકળે, અને પાર્શ્વ કુમારની પાસે ગયો, અને ઉચિત સેવા કરીને સુખાસન ઉપર બેસીને આ પ્રમાણે બે, “માનું છું કે-હે જગત્મભુ! ખરેખર મારા પુછયથી જ તમે અહીં પ્રાપ્ત થયા છે, કેમકે અપુણ્યશાળીને ઘરમાં કદાપિ વસુધારા પડે જ નહીં. સુકૃતના સમુદ્રરૂપ તમારા સમાગમથી હું પણ પુણ્યનું સ્થાન થયે છું; કેમકે પુરુષને યોગ કેના ઉદયને હેતુ ન હોય? મારા હદયરૂપી જે વનને વૃક્ષ દુહના ઉદયવડે સુકાઈ ગયે હતું, તે અકાળના મેઘ સમાન તમને પામીને જલદી પલવિત થયા છે. તથા પ્રસરતા ઉત્તરોત્તર મોટા મનેરથરૂપી પુષ્પવાળો પણ થયે છે. હવે હે દેવ! તમારા પ્રભાવથી તે જલદી ફળની સંપદાને પામે, તેથી હે દેવ! આ મારી પ્રભાવતી પુત્રી જે પ્રકારે શીધ્રપણે યથાર્થ નામવાળી થાય તે પ્રકારે અતિ પ્રસિદ્ધ કરો કેમકે કલ્યાણકારક કાર્યો ઘણું વિતવાળા હોય છે.” આ પ્રમાણે તે રાજાના કહેવાથી મંત્રીઓનેએ તરત જ તિષ શાસ્ત્રના અર્થને ભણનારા જેશીઓને બોલાવ્યા, અને તેમને પ્રાણિગ્રહણને યેગ્ય એવું લગ્ન (મુહૂર્ત) પૂછ્યું: ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરીને પાસે જ પ્રાપ્ત થયેલ વિશિષ્ટ ગ્રહોના બળવડે શ્રેષ્ઠ લગ્ન કહ્યું. ત્યારે બન્ને પક્ષવાળાએ વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી શુભ મુહુર્ત આવ્યું ત્યારે કુળવાન વૃદ્ધ સ્ત્રીઓએ મટી ઋદ્ધિના વિસ્તારથી તીર્થજળવડે અને સર્વ ઔષધીવડે વધુ વરને સ્નાન કરાવી, રિવાજ પ્રમાણે તે બન્નેને પંખ્યા (પંખણા કર્યા). પછી નિષેધ રહિત સર્વને દાન આપ્યું, મેટા માણસને ઉપચાર કરાવ્યું, મંગળના વાજિંત્ર વગડાવ્યા, વાચાળ સ્ત્રીને સમૂહ વારંવાર વિસ્તારથી ગીત ગાવા લાગ્યો. આ પ્રમાણે બન્ને પક્ષના સંતેષવડે પ્રભાવતી તેમજ કુમારનું પાણિગ્રહણ(હસ્તમેળાપ) થયું. પછી ફેરા ફેરવ્યા. કન્યાના હાથને મૂકવાને સમયે પ્રસેનજિત રાજાએ ભુવનના સ્વામીને હાથી, અશ્વ અને રથ વિગેરે તથા સુવર્ણ, ચીન, અર્ધચીન વિગેરે વિચારથી પણું અધિક દાન આપ્યું. આ રીતે મોટા હર્ષથી વિવાહ સંપૂર્ણ થયે. વૃદ્ધિ પામતા પૂજાસત્કારના પ્રકર્ષવડે કેટલાક દિવસ સુધી પરમેશ્વર કુશસ્થળ નગરમાં રહ્યા. પછી સર્વ રાજલેકવડે અનુસરતા તે પ્રભુ પિતાની નગરીને ઉદ્દેશીને નીકળવા લાગ્યા, તે વખતે ફરીથી પ્રસેનજિત રાજાએ મેટા વસ્ત્ર અને અલંકાર વિગેરેવડે તેનું સન્માન કર્યું. પછી પ્રભુ તે નગરથી નીકળ્યા ત્યારપછી પાંચમા પ્રયાણકને વિષે (પાંચ મુકામ સુધી સાથે રહ્યા પછી) પ્રભુના પગમાં નમવું વિગેરે મટી ભક્તિવાળા કલિંગરાજા વિગેરેને પિતપિતાના રાજ્ય આપીને તથા સન્માન કરીને પ્રભુએ વિદાય કર્યો, ત્યારે તેઓ પિતાના Page #251 -------------------------------------------------------------------------- ________________ -- - --- -- - - - - - - - - - - - - [ ૧૫૪]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ 2 જો : સ્થાન તરફ ચાલ્યા. પછી પ્રસેનજિત રાજાએ પણ પ્રથમ પિતાના વિરહથી સંભવતા ઉછળતા નેત્રની અશ્રુધારાવડે ધવાયેલા મુખવાળી પ્રભાવતીને મધુર વચનવડે શાંત કરી, તથા સમયને ઉચિત શિક્ષા(ઉપદેશ) આપી. પછી ભગવાને નેહવાળી ચક્ષુ નાંખવાપૂર્વક સારી રીતે સન્માન કરીને તેમને વિદાય કર્યા, ત્યારે તે ભગવાનના ભુવનને વિષે અદ્ભત રૂપને, અનુપમ લાવણ્યને, અન્ય રાજાના સુભટના સમૂહના સામર્થના પરાભવને, ચંદ્રની કાંતિને, તુચ્છ કરનાર અનુપમ કીતિને, અત્યંત મોટા સૌભાગ્યને તથા અમૃતની વૃષ્ટિ જેવી નાંખેલી દષ્ટિને વારંવાર પ્રશંસવા લાગ્યું. તથા “પુણ્યના રાશિરૂપ આ ભગવાનના દર્શન મને ફરીથી કયારે થશે?” એમ વિચારીને સંતાપ કરે અને કંઠને પાછો વાળી પાર્શ્વકુમારને વારંવાર જતો તે રાજા મહાકઇથી પિતાના નગરમાં ગયા. ભગવાન પણ અનુક્રમે ચાલવા લાગ્યા. માર્ગમાં જૂદા જૂદા નમતા સીમાડાના રાજાના મુગટના મણિના કિરણોની શ્રેણિવડે વ્યાપ્ત ચરણવાળા, ઘણું ચાલવાથી થાકી ગયેલા મનુષ્યના સમૂહને શરણ આપતા, તથા અતિ કરુણુ યુક્ત ચક્ષુ નાંખવા માત્રથી જ પરસ્પર વિરુદ્ધ લોકેના સંતાપને નાશ કરતા તે પ્રભુ વાણારસી નગરીની પાસેના (સીમાડાના) ઉદ્યાનમાં આવ્યા. તે વખતે કુમારના આવવાથી તુષ્ટ થયેલા અશ્વસેન રાજાએ નગરીમાં મહત્સવ કરાવ્યું. ફરકતી વિચિત્ર વિજા બાંધેલા મેટા સેંકડો વાંસવડે સહિત, કંકુના રસથી છાંટેલા માર્ગને વિષે પાંચ વર્ણના પુષ્પોના સમૂહ વિખેર્યો, બળતા સુગંધી શ્રેષ્ઠ ધૂપના ધૂમાડાથી આકાશ વ્યાપ્ત થયું, મંચ અને અતિમંચ ઉપર નાચ કરતી સુંદરીના સમૂહવડે મનહર દેખાવા લાગ્યું, ઠેકાણે ઠેકાણે લટકાવેલા મુતામણિના હારવડે દિશાઓ શોભવા લાગી, કોયલના કંઠના અને કિન્નરના એકીસાથે ગાયનના શબ્દ ઉછળતા હતા, દરેક ઘરનાં દ્વારના તારણે ઉપર બાંધેલી વંદન માળાવડે શોભિત થયું, તથા પર્વત જેવા ઊંચા દેવાલય ઉપર મોટું નાટક થવા લાગ્યું. આ પ્રમાણે નગરીની મોટી શોભા કરાવીને અશ્વસેન રાજાએ શુભ મુહૂર્ત વખતે મોટી વિભૂતિથી પ્રવેશ કરાવ્યા. કુમારે નગરીમાં પ્રવેશ કર્યો તે વખતે વિલાસ કરતી અને મનહર રૂપવાળી સ્ત્રીઓને આ પ્રમાણે વિવિધ પ્રકારના કામદેવના વિકાર થયા મંડન સમાપ્ત થયા વિના પણ ઉલ્લાસ પામતા મોટા રોમાંચવાળી કુમારને જોતી કઈ સ્ત્રીની સખીઓએ ગુપ્ત રીતે હાંસી કરી, “અરે મૂઢ! પગમાં પડેલા કંદરાને પણ તું શું દેખાતી નથી?” એમ કુમારને જોવા માટે આતુર થયેલી બીજીને તર્જના કરી, “હે સખી! શું આ કામદેવ સહિત સાક્ષાત રતિ જાય છે? ના, એમ નથી. ત્યારે શું વિખણની સાથે સાક્ષાત લક્ષમી દેખાય છે? ના, આ સર્વ મિથ્યા છે. પરંતુ તે આ પૃથ્વી પર પ્રસિદ્ધ પાર્શ્વકુમાર છે, અને આ કુમારે પિતાના હાથવડે ગ્રહણ કરેલી (પરણેલી) જે પ્રભાવતી તે જ આ છે. હે સખી ! તમાલપત્રના જેવી શ્યામ પાર્શ્વના શરીરની કાંતિની છટા (સમૂહ) વડે સહિત શંકરના હાસ્ય જેવી ઉજવળ દેવી પ્રભાવતીની પ્રજા તે યમુના નદીના જળવડે Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુતા વાણારસી પ્રવેશત્સવ. 99 [ ૧૫૫ ] આચ્છાદન કરાયેલ ગંગાનદી જેવી દેખાય છે, તે તું જો. આ પ્રમાણે ઘણા વચના માલતી અને પેાતાના મહેલની ખારીઆમાં રહેલી નગરની નારીએ અત્યંત કેામળ હાથની આંગળીઓની શ્રેણિવડે દેખાડેલા પાર્શ્વ કુમારે ધીમે ધીમે પાતાના ઘરમાં પ્રવેશ કર્યાં. તે વખતે અત્યંત હર્ષોંના સમૂહથી ભરેલા એકઠા થયેલા દેવ અને દાનવના સમૂહવડે તે વાણારસી પુરી સ્વર્ગનગરીની જેમ શેાલવા લાગી. વળી તે વખતે દારપરિગ્રહ કરેલા ભગવાનની પેાતાના પિતામાતાએ તે કાળને ઉચિત વિશેષ પ્રતિપત્તિ કરી ત્યારે સ્વજન, સખી અને મિત્રમ’ડળ જાણે મેટા કલ્યાણની શ્રેણિમય થયા હોય, જાણે સમગ્ર સુખના સમૂહથી ઘડાયા હોય, અને અમૃતરસના સમૂહથી ભરાઈ ગયા હોય તેમ અધિક વૃદ્ધિ પામતા સંતાષવાળા થયા. આ પ્રમાણે જીવનસ્વામી અસાર સંસારના સ્વરૂપને જાણુતા છતાં પણુ, ત્રણ જ્ઞાનરૂપી નિર્માંળ લેાચનવડે ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવાને જાણતા છતાં પણુ તથા સંસારરૂપી કૂવામાં પડેલા પ્રાણીના સમૂહના ઉદ્ધાર કરવામાં કરુણાથી બંધાયેલા રસવાળા છતાં પણ માતાપિતાના મોટા પ્રતિબ ંધનને જાણતા હેાવાથી તથા ઘણા ભવમાં ઉપાર્જન કરેલા ભાગફળવાળા જે કમ બાકી રહેલા છે તેના ક્ષય થયા નથી એમ જાણતા હેાવાથી સમયને યાગ્ય ગીત, નૃત્ય વગેરે ઉપચાર–સારવાળા પાંચ પ્રકારના વિષયાને સેવવામાં તત્પર થઈ, પાપકારમાં પરાધીન ચિત્તવાળા થઈ કાળનું નિમન કરવા લાગ્યા. તથા ગૃહસંસારમાં વસતા ભગવાનને ઘણા મોટા કુળમાં ઉત્પન્ન થયેલા, વિનય અને નીતિમાં પ્રધાન, દયા અને દાક્ષિણ્ય વિગેરે ગુણેાવાળા, અને સંસારના ભયથી ભીરુ હાવાને લીધે જ ધર્મના અનુરાગી ત્રણસેા મિત્રા થયા. પછી જગદ્ગુરુ જ્યાં રમે છે, બેસે છે, સૂવે છે, સ ́ક્રમણ કરે છે,ભાજન કરે છે અને પરિવર્તન કરે છે ત્યાં તે મિત્રા પણ રમે છે, બેસે છે, સૂવે છે, સંક્રમણ કરે છે, લેાજન કરે છે અને પરિવર્તન કરે છે. ઘણું શુ કહેવું ? છાયાની જેમ તેએ જરા પણ દૂર જતા નથી. આ પ્રમાણે દિવસેા જાય છે. તેવા સમયે પૂર્વ કહેલા કમઠના જીવ ભગવાન પ્રત્યે વૈરની પરંપરાને પામેલા, ગરીબ કુળમાં મનુષ્યભવને પામેલા કઢ( કમઠ ) નામના તાપસ વ્રતને અંગીકાર કરીને પંચાગ્નિ તપને તપતા ભવિતવ્યતાના વશથી વાણુારસી નગરીમાં આવ્યા અને બહારના ઉદ્યાનમાં રહ્યો. ત્યાં પેાતાની ચારે દિશાએ ચાર અગ્નિકુંડ ખાદાવ્યા. સળગતા મેટા અગ્નિવાળા તે કુંડામાં વારવાર માટા મેાટા કાઇ નાંખવાથી મોટા તાપ( અગ્નિ ) વિકાસ પામ્યા. પછી તે કુંડાની વચ્ચે રહેતા અને મસ્તક ઉપર પ્રચંડ સૂર્યÖમંડળના તાપને સહુન કરતા તે આતાપના કરવા લાગ્યા. તથા છઠ્ઠું અઠ્ઠમ આદિ તપના પારણાને વિષે કદમૂલાદિકનુ ભાજન કરતા, ધ્યાનમાં તીન થતા, પેાતાના નિયમના ભંગનુ રક્ષણ કરતા, થાંભલાની જેમ ઊર્ધ્વ સ્થાને રહેતા, આમતેમ જતા આવતા લેાકેાવડે નમસ્કાર કરાતા અને લાઘા કરાતા જેટલામાં રહે છે, તેટલામાં તેની કીર્તિ નગરીમાં વિસ્તાર પામી. “આવા પ્રકારના Page #253 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ કે દુષ્કર તપ કરવામાં તત્પર અને અત્યંત નિરાલંબન(એકાગ્ર) ધ્યાનવડે મન, વચન અને કાયાના વ્યાપારને રૂંધતે એક મહાતપસ્વી અમુક ઠેકાણે પંચાગ્નિ તપને તપતે રહેલ છે.” આ સાંભળીને ઘણા રાજેશ્વર, તલવાર, માડંબિક, કૅટુંબિક અને સેનાપતિ વિગેરે પ્રધાન લેકે તેને વાંદવા ચાલ્યા. તેમાં કેટલાક શિબિકા ઉપર ચડેલા, કેટલાક રથ અને અશ્વિની પીઠ ઉપર ચડેલા જવા લાગ્યા, કેટલાક માનવડે અને કેટલાક રથવડે જવા લાગ્યા. તે વખતે ગતાનુગતિ ન્યાયવડે આશ્ચર્યપણાથી બાળ અને વૃદ્ધ સહિત સર્વ જના ચાલવાથી રાજમાર્ગ સાંકડા થયા, પગ મૂકવાની પરંપરા અતિ મંદ થઈ. આ અવસરે ત્રણ લેકના પ્રભુ ભગવાન પાર્શ્વકુમાર સાત ભૂમિ( માળ)ના પ્રાસાદના ઉપરના ભાગમાં સિંહાસન ઉપર બેઠા હતા, રાજપુત્રાદિક પ્રધાન જને તેને પરિવર્યા હતા, તે વખતે કોઈક રીતે તેની દષ્ટિ રાજમાર્ગમાં પડી, તેથી એક તરફ જતા નરનારીના સમૂહને જેઈ કહેવા લાગ્યા કે “અહા! આજે ઇંદ્ર મહેત્સવ છે? કે કૂવાને મહત્સવ છે? કે તળાવને મહત્સવ છે? કે યક્ષને મહોત્સવ છે? કે જેથી આ નગરીને લેક યાનાદિક ઉપર ચડીને તથા તથા મટે શણગાર પહેરીને એક જ તરફ જાય છે?” તે સાંભળીને એક પુરુષે કહ્યું કે-“હે દેવ! આ નગરીની બહાર એક તાપસ દુષ્કર તપ કરવામાં તત્પર થઈ પંચાગ્નિ તપને તપે છે, તેથી તેની દુષ્કર ક્રિયાના સમૂહથી વશ થયેલા હદયવાળા લેકે તેને વાંદવા માટે જાય છે.” આ પ્રમાણે સાંભળીને ભુવન સ્વામી કહેવા લાગ્યા કે-“અહા! આ મેટું આશ્ચર્ય છે! કે જેથી વિવેક રહિત અને હિત અહિતને નહીં જાણનારા અજ્ઞાની લોક પિતે નાશ પામે છે, અને બીજા પ્રાણીઓને નાશ પમાડે છે. આ જગતમાં બે પદાર્થ છે. તેમાં સાથે જ પ્રાપ્ત થયેલે વિવેક અને બીજો વિવેકી સપુરુષને સંગ. જેઓને આ બેમાંથી એકે નથી, તેઓ પરમાર્થથી આંધળા છે તેથી બીજાઓને આડા માર્ગો ઉતારે છે. આ શ્રદ્ધા કરવા લાયક નથી, કે પંચાગ્નિ તપવડે પણ ધર્મ થાય છે. આ તે મોટું આશ્ચર્ય છે ! કેમકે તેમાં છએ જવનિકાયને વધ અવશ્ય થાય છે, તેથી જીવનના વિનાશમાં વર્તતા આ મહાત્માની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તેથી હે રાજપુત્ર ! તેની પાસે હું પોતે જઈને મિથ્યાત્વરૂપી મોહથી મોહ પામેલા તેને બોધ કરું.” એમ કહીને મનમાં કરુણાને પામેલા, નગરની નારીઓના નેત્રરૂપી કમળવડે પૂજાતા જગદ્ગુરુ ચાલ્યા અને મિત્રના સમૂહથી પરિવરેલા તે તેની પાસે આવ્યા. આ અવસરે સળગતા અગ્નિના કુંડમાં અંદર રહેલા મોટા સર્પવાળા એક કાઇને નાંખતા. માણસને પ્રભુએ , ત્યારે પ્રભુએ કહ્યું કે-“ધર્મના માટે તપના સમૂહને કરતા હે તાપસ! ધર્મના મિષવડે પાપ ઉપાર્જન કરનારું તે આ શું આરંવ્યું? કેમકે ધર્મનું મૂળ દયા છે, તે દયા અગ્નિના સળગાવવામાં કેમ થાય ? કેમકે તે અગ્નિને વિષે સર્વ જીવોને વિનાશ જોવામાં આવે છે. જે કદાચ શરીરને દાહ કરવાવડે પાપનો નાશ થાય છે, તેથી આ અગ્નિને આરંભ કર્યો છે એમ માનવું હોય, તે આત્માને હણવાથી શું ફળ માટે ધર્મ કરે Page #254 --------------------------------------------------------------------------  Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વ કુમારે કોર્ટમાંથી બળતા સપને કાઢી વિવેકરહિત કમઠ તાપસને બતાવેલ અપૂર્વ દયાધમ. Page #256 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વ કુમારે જણાવેલ જીવદયાનું સ્વરૂપ અને સપને સભળાવેલ નવકારમંત્ર [ ૧૫૭ ] એ જ ઉચિત છે. અથવા પેાતાના આત્માને જહણવા એ જ ઉચિત છે. બીજા નિરપરાધી જજંતુઆને હણવાથી શું ફળ મળે ? કેમકે બીજાને હણવાથી આત્માને મેાટુ' દુ:ખ જ થાય. જેમ પોતાના વિનાશમાં ઘણું દુઃખ છે, તેમ બીજાને હણવામાં પણ તેને ઘણું દુ:ખ થાય છે, એમ પોતાના અનુમાનથી જાણીને જીવિતની ઈચ્છાવાળા સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવું, તે જ શ્રેષ્ઠ ધર્મ છે; તેા પછી અનર્થ કરનાર આ પંચાગ્નિ તપવડે શું ફળ છે? દરવાજા વિનાના નગરની જેમ અને મૂળ વિનાના માટા વૃક્ષની જેમ દયા વિનાના ધર્મ કડાહ્યા પુરુષાની પ્રશંસા પામતા નથી. જેમ ખીજ વિના ધાન્ય થતું નથી, અને જેમ સૂત્ર વિના વસ્ત્ર ખનતું નથી, તેમ જીવદયા વિના ધર્મ શી રીતે આત્માને પામે ? જેમ નાયક વિનાના રથ, હાથી, અશ્વ અને સુભટના સમૂહથી મળેલુ` સૈન્ય પણ દુષ્ટ લેાકેાવડે જલદી હણાય છે, તેમ દયા વિનાના ધર્મ પણ હણે છે. આ જગતમાં સ જીવેાને સમિતની ભાવનાવડે ધર્મ પ્રાપ્ત થાય છે, કેમકે સમતિ વિનાની ક્રિયા કાગડાના પુષ્પની જેમ નિષ્ફળ છે. દુ:ખથી ભય પામતા અને સુખના અભિલાષી એવા જીવાને વિષે ધર્મના અથી પુરુષા આ પ્રમાણે દુઃખ ઉત્પન્ન કરે તે કેમ યુક્ત હાય ? જો કદાચ જીવના વધ કરવામાં ધર્મ માનવામાં આવે, તેા મચ્છીમાર વિગેરે લેાક નિરંતર તેમાં જ આસક્ત છે, તેથી તે સદ્ગતિને પામે. તેથી હે તાપસ ! અગ્નિના કુંડમાં ઇંધણા સળગાવવાનું કાર્ય તુ શીઘ્ર તજી દે, કેમકે તે ચર અને અચર સર્વ જીવાના વિનાશનું કારણ છે. ” આ પ્રમાણે સાંભળીને કઢ( કમઠ ) ઋષિએ કહ્યું કે “હું. મેટા રાજપુત્ર ! હાથી, અશ્વ વિગેરેના ગુણુદેાષ જોવામાં તમારી જેવાની બુદ્ધિના પ્રક ડાય છે, પરંતુ ધર્મશાસ્ત્રના વિચારમાં હાય નહીં, તેથી તમારે અહીં શુ ખેલવું? જેમાં જેના વિષય ન હાય, તેને તે વિષયને ખેલવાથી શુ ફળ ત્યારે ભગવાને કહ્યું કે-“હે મહાનુભાવ, આ શુ' અન્યથા( અસત્ય ) છે? અગ્નિ શુ... જીવના ક્ષય કરનાર નથી? જો તમને વિશ્વાસ ન હેાય, તેા પ્રત્યક્ષ જીએ, હું તમને દેખાડુ'. એમ કહીને ભુવનગુરુએ અર્ધ મળેલું માટુ કા અગ્નિકુંડમાંથી કઢાવી ચતુર પુરુષના હાથે પથ્રુવડે જલદીથી બે ભાગ કરાવ્યા. તે વખતે તેમાંથી મળતા શરીરવાળા, ઘૂમના સમૂહથી વ્યાકુલ નેત્રવાળા અને માકી રહેલા અલ્પ જીવિતવાળા સર્પનીકળ્યે. ત્યારે માટી દયાને વશ થયેલા મનવાળા અને સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરનારા ભગવાને તે સર્પને પાંચ નવકાર મંત્ર સંભળાવ્યેા. ત્યારે લઘુક પણાએ કરીને તે સર્પ એકાગ્ર ચિત્તવડે અમૃતની જેમ તેને શ્રવણપુટવડે પીધેા( સાંભળ્યેા ). તે મંત્ર ભાવનાના પ્રભાવે કરીને તે મરણ પામીને ભવનવાસી દેવાને વિષે ધણુ નામે સર્પરાજ ઉત્પન્ન થયા, જેથી કરીને પાપી પતંગને ખાળવામાં અગ્નિની જ્વાળા જેવા આ મંત્ર છે, તેથી મરણ સમયે દ્વાદશાંગીને તજીને આનું જ સ્મરણ કરવામાં આવે છે. જેમ વધતા વૈરીવાળા, અજ્ઞાની અને મનમાં ભયથી આતુર થયેલા મનુષ્યા ગૌરવપણાએ કરીને અમાઘ શસ્ત્રને ધારણ કરે છે, તેમ આ મંત્ર ધારણ કરવા. વિવેક રહિત જે તિય ચાએ "" "" Page #257 -------------------------------------------------------------------------- ________________ - --- [ ૧૫૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ કે જે : uly) પણ આ મંત્ર ધારણ કર્યો હોય છે, તે પણ જલદીથી સગતિને પામે છે. તેમાં આશ્ચર્ય શું છે? જેમ સમુદ્રમાં વહાણ ભાંગી જાય ત્યારે તેનું એક પાટિયું ગ્રહણ કરાય છે, અથવા અગ્નિવડે ઘર બળતું હોય ત્યારે તેમાંથી જેમ મહારત્ન ગ્રહણ કરાય છે, અથવા મોટા કૂવા વિગેરેમાં પડનારાઓ કેઈનું આલંબન કરે છે તેમ પંચ નમસ્કારને જે ગ્રહણ કરે તો શું સિદ્ધ ન થાય? પ્રાણીહિંસાદિકમાં આસક્ત થયેલા પણ અને સપુરુષની ચેષ્ટાનો ત્યાગ કરનારા પણ મનુષ્યો મરણ સમયે આ મંત્રનું સ્મરણ કરવાથી અવશ્ય દેવસંપદાને પામે છે. જ્યાં સુધી નવકાર મંત્રનું સમરણ કર્યું નથી ત્યાં સુધી શત્રુ, મરકી, ચેર, રાઉલ, શાકિની, વેતાલ, ભૂત અને રાક્ષસ વિગેરે લોકોને બિવરાવે છે. જેઓના મનરૂપી પટ્ટને(પાટિયાને ) વિષે આ મંત્ર ટાંકણુવડે કતરેલાની જેમ વર્તે છે, ત્યાં સુધી તેઓને આ ભવ અને પરભવ સંબંધી ભય પાસે પણ આવી શકતા નથી.” આ પ્રમાણે સર્પને પંચ નવકાર આપ્યા પછી તે મરણને પામ્યો, ત્યારે તરત જ લેકેએ જગદગુરુને સાધુકાર આપે તે આ પ્રમાણે – અહો! આ મોટું કેતુક છે, કે આ જગતમાં ધર્મ પરમાર્થને જાણવામાં કોણ સમર્થ છે ? તથા આ પ્રમાણે વિસ્તારથી કહેવાને પણ કેણુ સમર્થ છે? કયા બીજા પુરુષની આવી સ્વાભાવિક દયા દેખાય છે? અથવા લેકના લેચનને આનંદ આપનારું આવું અદભુત રૂપ કેને હોય છે તેથી કરીને અશ્વસેન રાજાના કુળને વિષે નિર્મળ ચંદ્ર સમાન અને પાખંડીના મતરૂપી અંધકારનો નાશ કરવામાં અત્યંત પ્રચંડ તેજવડે સૂર્ય સમાન આ પાર્શ્વકુમાર જય પામે છે, જેથી કરીને આવા પ્રકારના પુરુષરૂપી રત્નવડે આ લેક શોભા પામે છે, તેથી કરીને જ સુર અસુરોને પણ વખાણવા લાયક અને પાસે જવા લાયક છે. જે આ કુમાર આવ્યા ન હોત, તે આવા પ્રકારના મિથ્યાષ્ટિના કહેલા કુમાર્ગથી દુઃખી થયેલ આ લેક પાતાલમાં(નરકમાં) ગયે હેત.” આ પ્રમાણે ભુવનપ્રભુના સત્ય ગુણના કીર્તનવડે સંતાપ પામેલે અને લજજા પામેલ શઠ(મૂM) કમઠ તાપસ તે સ્થાનથી ચાલે ગયે. સ્વભાવથી જ કુટિલ પાપી ને સન્દુરુષને સંગમ પણ નિષ્ફળ થાય છે, કેમકે સન્માર્ગ દેખ્યા છતાં પણ તે કમઠને મહાદુઃખ થયું. આ પ્રમાણે તે કમઠ અત્યંત વ્યાકુળતાને પામીને તથા પોતાના વિશ્વાસથી કષ્ટ કરીને અત્યંત દુષ્કર અજ્ઞાન તપ કરીને કાળધર્મ પામીને ભુવનપતિને વિષે મેઘકુમાર નિકાયની મળે મેઘમાલી નામને દેવ ઉત્પન્ન થયે. ત્રણ ભુવનને પ્રકાશ કરનાર પાશ્વ ભગવાન પણ બદિના સમૂહવડે સ્તુતિ કરાતા, નગરજને વડે લાઘા કરાતા, સેંકડો અંગુલિવડે પરસ્પર દેખાડાતા, ચેખાથી મિશ્ર કરેલા પુષ્પાંજલિવડે પૂજાતા, ઘણી વાર દર્શન થયા છતાં પણ પૂર્વે જાણે બિલકુલ ન દેખ્યા હોય, તેમ ભુવનની ઉપરની ભૂમિકા(માળ)માં રહેલી નગ રની સ્ત્રીઓએ આદર સહિત વિકસ્વર નેત્રવડે જેવાતા, અસંખ્ય શંખ, કાહલા, તિલિમ, હક્કા, હુડક અને દુંદુભિ વિગેરે વાજિંત્રના શબ્દવડે સહિત (શોભતા) તથા અનેક ભટ, Page #258 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી પાર્શ્વકુમાર પ્રત્યે ઉદ્યાનપાલકનું વસંતઋતુ વર્ણન અને ઉદ્યાન આગમન. [ ૧૫૯ ]. ૧૫.૫ ચક્કર, કિંકર, ચાકર(વિદૂષક), પીઠમક, પસાય અને વિત્તગ વિગેરેથી પરિવરેલા પિતાની નગરીમાં પેઠા. પછી ત્યાં મહેલની બારી પાસે સ્થાપન કરેલા મણિપીઠ ઉપર બેસીને વિવિધ ક્રીડાવડે રમતા તેના દિવસે જવા લાગ્યા. પછી કઈ વખત મલય પર્વતના વાયુની પ્રેરણાથી જેમાં વૃક્ષની લતાઓને સમૂહ ઉછળતું હતું, પડતા પાટલા પુષ્પના સમૂહવડે પૃથ્વીતળ ઢંકાઈ ગયું હતું, વિકસ્વર નવા આમ્રની મંજરીના સમૂહરૂપી ધૂળ વડે આકાશતળ વિસ્તાર ધૂસર વર્ણવાળો થયો હતો, મધથી મત્ત થયેલા ભમરાના ગુંજારવવડે દિશાઓના આંતરા વાચાળ થયા હતા, કેયલના સમૂહના મધુર શબ્દ સાંભળવાથી પથિક જને ત્રાસ પામતા હતા, તથા કરૂબકના પુપના સમૂહથી મુગ્ધ કુલંધકને સમૂહ વ્યાકુળ થયા હતા, એ વસંત ઋતુને સમય આવ્યે. તે જણાવવા માટે ઉદ્યાનપાલક ભગવાનની પાસે આવ્યા. બકુલની માળા અને આંબાની મંજરી તેની પાસે મૂકીને તથા તેના ચરણકમળને નમીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે દેવ! કૃપા કરીને વનની લક્ષમીને તમે જુઓ.” ત્યારે તેના વચનના આગ્રહથી પ્રભાવતી વિગેરે પ્રધાન લેકવડે અનુસરતા ભગવાન હાથણીના સ્કંધ ઉપર આસન બાંધીને બેઠા. બને બાજુએ રહેલી સ્ત્રીઓના હસ્તકળવડે લીલા સહિત ચામરવડે તે વિંઝાવા લાગ્યા, તથા આગળ વાગતા વાજિંત્રના શબ્દવડે આકાશના આંગણાના વિસ્તારને જાણે પૂરતા હોય તેમ ઉદ્યાનમાં પહોંચ્યા. પછી વનની શોભા જેવા માટે હાથણ ઉપરથી નીચે ઊતર્યા, અને પગે ચાલીને તે વનની અંદર ચાલ્યા. તે વખતે ઉદ્યાનપાલકે વિનંતિ કરી કે-“હે દેવ! આ તરફ વનની શોભાને જુઓ, સુવર્ણને આભરણની જેવા કરણના પુષ્પવડે સંપદાને પામેલ આ ઋતુ શોભે છે. અને આ બીજી તરફ હે દેવ! જુઓ, કે પુરુષના સમૂહથી નમેલી શાખા અને પ્રતિશાખાવાળા આ વૃક્ષે કલકંઠના(કેયલના) શબ્દવડે તમારું સ્વાગત કરતા હોય તેમ શોભે છે. હે પ્રભુ! આ તરફ કિંશુક પુના સમૂહથી શોભતી આ વૃક્ષની શ્રેણિ કુસુંબી વસ્ત્ર સહિત જાણે તમારું મંગળ કરતી હોય તેમ શેભે છે. હે જગન્નાથ! આ તરફ આ મહિલકાના સમૂહ સુગંધમાં અંધ( વ્યાસ) થયેલા ભમરાઓના શબ્દવડે જાણે તમને પરિહાસ (હાય-હર્ષ) આપતા હોય તેમ શેભે છે. આ તરફ વાયુના ભયથી પૂજેલા કેલની ધૂળવડે ધવલ(ત) થયેલ અશોકના પત્ર મદિરાથી મત્ત થયેલ સ્ત્રીના કટાક્ષવડે ક્ષોભ પામ્યા હોય તેમ શોભે છે. વળી આ તરફ જુઓ, કે-પતિ ઉપર કપ પામેલી સ્ત્રીથકી હૃદયને ક્ષોભ જેને ઉત્પન્ન થયો છે એ માત વૃક્ષના ભંગના પવન જે કોયલને શબ્દ વિસ્તાર પામે છે. તથા તિલક વૃક્ષવડે ઉજજ્વળ અને વિકસ્વર કમળના રસવડે સુરભિ ગંધવાળા મધુ(વસંત)લક્ષમીના મુખમાં ગીતની જે ભમરાને શબ્દ સંભળાય છે. આ પ્રમાણે હે નાથ! સ્ત્રીના વિલાસથી ચંચળ થયેલ નેત્ર જેવા (રૂપી) પત્રવડે પલ્લવિત થયેલ હોય તેવા ભુવનમાં વિસ્તાર પામેલ આ ઉત્તમ વસંત સમયને તમે જુઓ.” આ પ્રમાણે ઉદ્યાનપાળે તેમને વૃક્ષને સમૂહ દેખાડ્યો, તેને આમતેમ જોતાં જોતાં Page #259 -------------------------------------------------------------------------- ________________ - - - - [ ૧૬૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જો : ~~ ~ ~ ~ ~ ભુવનગુરુ વનના મધ્ય ભાગમાં પઠા. અને ત્યાં તેણે એક મોટું વનભવન(મહેલ) જોયું. તેની મણિમય મટી ભીંતમાં લેકના મુખકમળનું પ્રતિબિંબ પડતું હતું, તેના મોટા ઉજવળ શિખરના અગ્રભાગવડે આકાશમાં જવાને ભાગ રૂંધાય હતે, પવનવડે ઊડતી વજાના પટ વિષે શબ્દ કરતી ઘુઘરીના શબ્દવડે સૂર્યના રથના અો ત્રાસ પામતા હતા, પાંચ વર્ણના રત્નના કિરણ વડે ચારે દિશામાં ઇંદ્રધનુષની ક૯૫ના થતી હતી, વનદેવતાએ પિતાના હાથવડે સુગંધી પુપેનો સમૂહ વિસ્તાર્યો હતે, સેવા કરવા આવેલી દેવની સ્ત્રીઓએ મોટી નિર્મળ શમ્યા રચી હતી, એક ઠેકાણે બેઠેલા કિનરોના મિથુનેએ ગાયનના શબ્દને પ્રારંભ કર્યો હતો, તથા યક્ષરાજની સ્ત્રીઓએ બળતા મંગળ દીવા સ્થાપન કર્યા હતાં. પછી સમગ્ર પ્રાણીઓના સમૂહને સુખ આપનારા તે ભવનમાં આવીને સ્વામી સુવર્ણના આસન ઉપર બેઠા. તેના અત્યંત રમણીયપણાએ કરીને આક્ષિત ચિત્તવાળા ભુવનપ્રભુ ભવનના ભીંતના ભાગને જોવા લાગ્યા. તેમાં– અત્યંત કુશળ ચિતારાઓએ ચિતરેલા વિવિધ પ્રકારના પક્ષી, દેવ, અને તિર્યંચના રૂપે તથા બીજા પર્વત અને નગર વિગેરેને જેટલામાં જોવા લાગ્યા તેટલામાં સોરઠ નામના મોટા અને શ્રેષ્ઠ દેશમાં રહેલી, પૃથ્વીરૂપી સ્ત્રીના કંઠમાં રહેલી મણિની કંઠી જેવી દ્વારકા નગરી જઈ, કે જેને ઉછળતા કલોલરૂપી બાહવડે પિતાના બંધુની જેવા સમુદ્ર નિરંતર આલિંગન કર્યું છે. વાવ, ઉદ્યાન અને સ્ત્રીઓ વડે શોભતી, રત્નના પ્રાસાદવડે દેદીપ્યમાન. દેવની નગરીની જેમ મનને મોહ ઉત્પન્ન કરનારી, અને જગતમાં પ્રસિદ્ધ નામવાળી તે નગરી જોઈ. તેમાં સુરેન્દ્રની ઉપમાવાળા અને ભૂષવડે દેવના કલ્પદ્રુમને જીતનારા દશ દશાર રાજાઓને તથા ફુરાયમાન મણિના પુરવાળું અને અત્યંત સુંદર રૂપવાળું અંત:પુર ભીંતના ચિત્રમાં ચિતરેલ-રહેલ જોયું. રૂપાદિક ગુણવડે શોભતા વાસુદેવ, બલરામ, સાંબ, પ્રદ્યુમ્ન, સાગર, નભસેન, જરા પુત્ર અને દુર્વક નામના રાજપુત્ર ચિત્રમાં રહેલા પાર્શ્વનાથે જેયા. તથા ઉગ્રસેન રાજાની પુત્રી પ્રસિદ્ધ, સતી અને અતિ બાંધેલા અનુરાગવાળી રાજિમતીને ત્યાગ કરી દીક્ષાને અંગીકાર કરેલા, ઊંચાઈવડે પર્વતને જીતનારા એવા નેમિનાથ જિનેશ્વરને જોયા. આ પ્રમાણે ત્રણ જ્ઞાનરૂપી નેત્રવાળા, કામદેવને જીતનાર, સ્થિરતાને ધારણ કરનાર અને સંયમમાં એકાગ્ર મનવાળા નેમિનાથ જિનેશ્વરના ચરિત્રને પોતાની પાસે જોઈને ભુવનના એક (અદ્વિતીય) પ્રભુ ભગવાન પાર્શ્વકુમાર સંવેગને વેગ પ્રાપ્ત થવાથી તત્કાળ વિચારવા લાગ્યા કે અહો! કામદેવના બાણના પ્રહારથી થતા પરાભવને નહીં જાણતા આ ભગવાન નેમિકુમારનો અખંડ અને કિંડિરના પિંડ જેવો ઉજવળ યશ આ પૃથ્વીમંડળમાં પ્રસર્યો છે, કે જેણે પ્રેમવાળી અને ક્રોધ પામેલી સ્ત્રીના તીક્ષણ કટાક્ષવડે વિસ્તાર પામેલા દુઃખના સમૂહને જાર્યો નથી. પરંતુ બીજા અનેક પ્રાણીઓ કામદેવરૂપી સુભટવડે નાચે કરાતા, ઠેકાણે ઠેકાણે આવી પડતી મૉટી આપદાના સુમૂહવડે ચૂર્ણ કરાતા અને પરમ તત્વના બોધને નહીં જેનારા ખેદ(કેદ)ખાનામાં Page #260 -------------------------------------------------------------------------- ________________ લેાકાંતિક દેવેાની પરમાત્માને પ્રાના. [ ૧૬૧ ] પૂરાયેલાની જેમ સે'કડા ભયરૂપી કલૈલેાડે વ્યાસ આ સંસારસાગરને આળગવા શક્તિમાન થતા નથી, તેથી કરીને હવે મારે આ ગૃહવાસના બંધવડે સર્યું. શું પરમા છે ?-કમળની જેવા સ્વચ્છ ઉછળેલા સુગંધના સમૂહવાળું જે પ્રમદાનું મુખ છે, તે જ આ જગતમાં ખંધનનું સ્થાન છે. તેને જ વિરાગીજન કપાળની જેમ જાણે છે. તથા વિલાસના મંડનવડે 'મનેાહર પુષ્ટ સ્તન પણ પુગળના પરિણામની ભાવનાવડે જૂઠ્ઠું' ભાસે છે. કતિને વિષે મળેલ અને રત્નના મોટા અલંકારવાળા નિતરૂપી બિંબ પણ વિષ્ઠા અને મૂત્રના ભાજનની જેમ જરા પણ મનને આનંદ આપતું નથી. વળી મણિના સમૂહવડે શાભિત એ કુંડળવડે સહિત જે આ સ્ત્રીનુ મુખ છે, તે પણ પરમાર્થના વિચાર કરવાથી સસારમાર્ગોમાં જનારાને રથના જેવું જણાય છે. તથા સ્ત્રીની જે આ ત્રિવળીરૂપી માલા કહેવાય છે, તે પણ ભવસમુદ્રના તરંગાની શ્રેણી છે એમ બુદ્ધિમાન મનુષ્યે જાણવા ચેાગ્ય છે. તથા સ્ત્રીના જે આ કેળના સ્તંભ જેવા મનેાહર સાથળરૂપી દંડ લાદ્યા કરાય છે, તે પણ તત્ત્વના વિચારથી મહામાહરૂપી મદેાન્મત્ત હાથીના દાંત જેવા મુશળ સમાન છે એમ જાણવું. તથા મૃગાક્ષી( સ્ત્રી )તુ. જે આ મનેાહર ચરણકમલનું યુગલ છે, તે પણુ રણરણાટ કરતા મણના નૂપુરના મિષથી દુર્ગતિ તરફ ચાલેલા પ્રાણીના સમૂહને જાણે કહેતુ હાય તેમ દેખાય છે. ”‘આ પ્રમાણે વિચાર કરતા ત્રણ ભુવનના સ્વામીને તત્કાળ માટેા વૈરાગ્ય વિકાસ પામ્યા, તેથી સિદ્ધિરૂપી વધૂ ઉપર રાગ ખંધાયા, સંસારના અસાર સુખની આશંસા રહિત થયા, સખીજનને વિષે પણ દષ્ટિ નાંખતા નહાતા, પાસે રહેલા પ્રિયતમ લેાકને પણ જોતા નહાતા, નિરવદ્ય રાજના સુખને વિષે પણ રાગી થયા નહીં. આ પ્રમાણે જેટલામાં રહ્યા છે તેટલામાં અધિજ્ઞાનવડે જગદ્ગુરુની દીક્ષા ગ્રહણ કરવાના સમય જાણીને તે કહેવાના અધિકારવાળા બ્રહ્મલેાકના નિવાસી સારસ્વત અને આદિત્યાદિક દેવે આવીને પ્રભુના ચરણકમળને પ્રણામ કરીને આદરપૂર્વક વિન ંતિ કરવા લાગ્યા કે “ હે નાથ ! ક્રીડા માત્રથી જ વિકાસ પામેલા નિળ જ્ઞાનના પ્રકાશથી જગતને જોનારા આપના પાસે ઈંદ્ર પણ કહેવાને શક્તિમાન નથી, તેા પણ પેાતાના ( અમારા ) અધિકાર છે, તેથી હું દેવ! અમે કાંઇક એટલીએ છીએ, કે-સ’સારરૂપી સમુદ્રમાં પડેલા આ અનાથ પ્રાણીઓનેા ઉદ્ધાર કરા. તથા મિથ્યાત્વરૂપી મેાટા અંધકારથી જેની હૃષ્ટિના પ્રચાર રૂધાયા છે એવા આ જગતને આપ ઉપદેશરૂપી સૂર્યનાં કિરણેાના સમૂહવડે નિર્મળ આલેાક( પ્રકાશ )વાળું કરી. મોટા પાખડી લેાકેાની સર્વ મ`ડળી સૂર્ય જેવા આપની પાસે આવી હોય તે ખદ્યોતની ક્રાંતિને પામે. હું જગદ્ગુરુ ! ભન્યજીવારૂપી સાને હવે સારા જ્ઞાન, ચારિત્ર અને દર્શીન( સમ્યકત્વ )લક્ષણવાળા મેાક્ષમાર્ગને પ્રગટ કરીને આપ સાર્થવાહપણું કરા. સ` મિલનતાએ કરીને રહિત (ઉજ્જવળ ) આપના યશ ક્ષીરસાગરથી અત્યત ભરેલા હાય તેમ આ ભુવનને વિષે પ્રસરી. અમે ઘણુ છુ' કહીએ? ૨૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૩ જો : * || ખરાબ સ્થિતિને દૂર કરનાર, પ્રગટ કરેલા સાત નવડે નિપુણ અને મને હર વ્યવસ્થાવાળા અને મોક્ષપુરના માર્ગને દેખાડનાર તીર્થને હવે પ્રવર્તાવે.” આ પ્રમાણે ઘણુ વાણીના સમૂહવડે વિનંતિ કરીને વિનયથી નમ્ર થયેલા તે દેવે પ્રભુના પાદને પ્રણામ કરીને તરત જ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. ભુવનના નાથ ભગવાન પણ દરેક સમયે સંવેગની વૃદ્ધિ પામ્યા, એટલે ત્યાંથી નીકળીને પિતાના ધવલગ્રહ ને મહેલમાં આવ્યા. ત્યાં પાંચ વિષયના સુખ સહિત મિત્રજનેનો ત્યાગ કરીને ભવથી અત્યંત વિરક્ત થયેલા ભગવાન ધર્મધ્યાનમાં લીન થયા. આ સમયે મિત્રમંડળને વિષે વિરક્ત થયેલા વિકબંધુને જોઈને જ જાણે તેજ રહિત થયો હોય તેમ સૂર્ય અસ્તગિરિના શિખર ઉપર ગયે. અને ત્રણ જગતને પ્રકાશ કરનાર પ્રભુની પાસે પરિમિત (થોડા) પ્રકાશવાળો હું શા હિસાબમાં છું? એવા નિર્વેદ(ખેદ) વડે જાણે પશ્ચિમ સમુદ્રના જળને વિષે પડ્યો હોય તેમ તે તેમાં પડ્યો. પદ્દમાના અનુરાગને ત્યાગ કરનાર જગદગુરુને જાણીને કમળલક્ષમીએ વિકાસરૂપી હાસ્યનો ત્યાગ કર્યો. જ્યારે નાથ વિરાગને પામ્યા ત્યારે મારે રાગને સમય શું છે? એમ જાણે દુઃખ પામી હોય તેમ સંધ્યાએ પણ વિરક્તપણું પ્રાપ્ત કર્યું. કરને (દાણ) ગ્રહણ કરવાપૂર્વક આ જગદગુરુએ અમારો ઉપગ કર્યો નથી, એમ ધારીને જાણે શોક પામી હોય તેમ દિશાઓ શ્યામ મુખવાળી થઈ. હવે મહાપ્રભુના વિરહવાળી થયેલી હું શી રીતે રહીશ? એમ જાણને જાણે મૂછવડે મીંચાયેલા નેત્રવાળી થઈ હોય તેમ પૃથ્વી અંધકારમાં નિમગ્ન થયેલી દેખાવા લાગી. પછી દુઃખે કરીને વહન કરી શકાય તેવા સંયમના ભારના વહનરૂપ પ્રવજ્યા લેવાની ઇચ્છાવાળા ભગવાનને જાણે મંગળપૂર્ણ કલશ હાય તેમ ચંદ્ર પ્રગટ થયે, અને જગદગુરુના મને રથની શ્રેણીની જેમ ચંદ્રિકાની શ્રેણિ પ્રસાર પામી. પછી પ્રદોષ સમયનું કાર્ય કરીને તે જ વખતે તૈયાર કરેલી સ્ફટિકમણિ જેવા ઉજવળ વસ્ત્રની કાંતિવાળી, મોટા મૂલ્યવાળા હંસના રૂની તળાઈવડે મનહર અને બે તરફ મૂકેલા ઓશીકાવાળી સુખશવ્યાને વિષે શમારોહણના મંગળ વાજિંત્ર વાગવાપૂર્વક શય્યાપાલ પુરુષના ભુજદંડ ઉપર પિતાને હસ્ત સ્થાપન કરીને જગબંધુ બેઠા. તે વખતે શા ઉપર લીન થયેલા ભગવાન સિદ્ધિવધૂ ઉપર આસક્ત થયા, તેથી અવકાશને નહીં પામેલ કામદેવ દૂર જતો રહ્યો. પ્રિયતમાના પ્રેમરૂપી મજબૂત બેડી નીકળી જવાથી તત્કાળ પ્રભુને વિકાર કરવા માટે અંગારાદિક રસો સમર્થ ન થયા. પરમાર્થ બુદ્ધિથી કામદેવના વિવિધ પ્રકારના વિલાસને દુષ્ટ-અસાર જાણનારા પ્રિય બંધુ, મિત્ર, સ્ત્રી અને સ્વજનાદિકને વિષે તૂટેલા નેહવાળા, એકાંત (ઉત્તમ) તત્વને વિષે નિશ્ચળ સ્થાપન કરેલ નિર્મળ વિવેકવાળા તે પ્રભુને અત્યંત અનિત્યાદિક Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યા સ્વીકારવા માટે પરમાત્માની માતાપિતા પાસે માગણી. [૧૬૩] - ભાવનાના સારવાળી બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી સમગ્ર જગત વિગ અને સાગ વિગેરેરૂપી અગ્નિવડે વ્યાસ જોયું, તથા દેહરૂપી પાંજરું પણ ધિર, અસ્થિ અને ચરબી વિગેરેવડે બંધાયેલું જોયું. તથા દુઃખરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલી શાદિક વિષરૂપી કદલી (કંદ) દુર્ગતિરૂપી ફળવાળી પ્રભુએ જ્ઞાનરૂપી નેત્રવડે જોઈ. દેવેંદ્ર અને નરેંદ્રની પણ મોટી લક્ષ્મીને પણ એક ક્ષણવારમાં જ સૌદામિની( વીજળી)ની જેમ નાશ પામવાના સ્વભાવવાળી સારી રીતે જોઈ. તથા યુવતી(સ્ત્રી)જનના સંગમનું સુખ પણ પ્રભુએ કિપાક વૃક્ષના પાકેલા ફળની જેવું આરંભમાં મધુર અને પરિણામે વિષ જેવું જોયું ( જાય). આ પ્રમાણે વિવિધ પ્રકારની ભાવનાને ભાવતા અને સંસારના સુખથી વિમુખ થયેલા ભગવાનને રાત્રીના પાછલા ભાગે નિદ્રા પ્રાપ્ત થઈ. અનકમે રાત્રિ પ્રભાત જેવી થઈ ત્યારે પ્રલય કાળના મેઘની ઘોષણા જેવા પ્રભાતના મંગલ વાજિંત્ર વાગવા લાગ્યા. (તે વખતે આવા શબ્દ થયા) હે પ્રભુ! તમે જ આ જગતના મંગલના નિધાન છે. તમે જ કુરાયમાન ઉદયવાળા સૂર્ય છો, તમે જ મોક્ષનગરીના પ્રવેશ વખતે મોટા કલ્યાણકુંભ છે, ભવરૂપી કૂવામાં પડતાં દુઃખથી વ્યાપ્ત જનોને હસ્તનું અવલંબન દેવામાં તત્પર મહાબંધુરૂપ તમે એક જ છે, સર્વ તીથિકેએ મળીને જે માગ કહ્યો છે, પણ તથા પ્રકારે ઉપદેશ કર્યો (દેખાડ) નથી અને મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીઓએ જે ઘણે પ્રકારે જાણ વાને પણ શકય નથી, તે માર્ગ (મોક્ષમાર્ગ) હે ભુવનના એક નાથ ! ઘણા મોટા મોહરૂપી અંધકારવાળા આ જગતને વિષે મોક્ષના અથી પ્રાણીઓને સૂર્યની જેવા તમે જ પ્રકાશ કર્યો છે.” ઇત્યાદિ મંગલાવલિને બોલવામાં વાચાલ મુખવાળાએ કહ્યું ત્યારે ભુવનગુરુ શમ્યા મૂકીને પ્રભાતિક (પ્રભાત કળાની) ક્રિયા કરીને સભામંડપમાં જઈને બેઠા. ત્યાં મંગળ - કાર્ય કર્યું. ત્યાર પછી સેવકવર્ગને પૂછીને (કહીને ) ભગવાન માતાપિતાની સમીપે ગયા. તેમના ચરણકમળને પ્રણામ કરી નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે-“હે માતાપિતા ! હવે મારું મન સંસારવાસથી ઉદ્વેગ પામ્યું છે, તેથી ઘણું અસંખ્ય અને તીક્ષણ દુઃખના સમૂહવડે વ્યાપ્ત, સ્વભાવથી જ નાશવંત, સ્વભાવથી જ પરિણામને વિષે વિરસ અને સ્વભાવથી જ વિરહના દુઃખથી વ્યાપ્ત આ અસાર સંસારને વિષે હવે હું એક ક્ષણ માત્ર પણ રહેવાને ઉત્સાહ કરતો નથી, તેથી નેહના અનુબંધને મૂકીને મને છૂટે કરો (રજા આપો), કે જેથી હું સર્વ સંગને ત્યાગ કરી, ચારિત્રને અંગીકાર કરું.” આ પ્રમાણે સાંભળીને સ્નેહ સહિત પ્રભુને આલિંગન કરીને રાજાએ ગદગદ્દ વાણીવડે કહ્યું કે-“હે પુત્ર! તે આ અકસ્માત્ વજદંડવડે મરતકને તાડન કરવા જેવું, નહીં દેખેલા મગરવડે શરીરને સૂર્ણ કરવાના ઉપક્રમ જેવું, પૂર્વે નહિં સાંભળેલ હાલાહલ વિષની જેવું અને સર્વથા ચેતના જીવ)ને નાશ કરનારું વચન કહ્યું છે. આવું તારું વચન શ્રવણના વિષયને પામ્યા છતાં પણ જે મારા વડે જીવાય છે, તે ખરેખર આ શરીર Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ વજ્રમ પરમાણુથી મનેલું લાગે છે. પણ ખીજું કાંઇ કારણ દેખાતું નથી. તથા હું માનું છું કે-હમણાં આ મારા કુળના ઉદયના ક્ષયના કાળ પ્રાપ્ત થયા. એમ ન હાય તા હૈ વત્સ ! ચદ્રના ખિ`ખ જેવી કાંતિવાળા તારાથી પશુ આવા પ્રકારના વચનરૂપી અંગારાની વૃષ્ટિ કેમ પડે ? તેથી આ કથા દૂર રહે. પૃથ્વીને ધારણ કરવાવડે મને પ્રસન્ન કર. તારા વિના ખીજો કોઇ આવા પ્રકારના રાજ્યના ભારના ઉદ્ધાર કરવામાં ધીરજવાળા નથી. વળી હું પરિણત (વૃદ્ધ વયવાળા ) થયા છું, તેથી હવે અંદરના મોટા શત્રુના સમૂહના વિજય કરવા માટે પ્રવ્રજ્યા લેવાવડે હું ઉદ્યમ કરું. ” આ પ્રમાણે ખેલતા રાજાના વચન સાંભળીને નિરંતર પડતી અશ્રુની ધારાવડે ધેાયેલા મુખવાળી અને દુ:સહુ દુ:ખના સમૂહવટે કંપતા શરીરવાળી વામાદેવી ખેલી કે— જો : અથવા કરવાથી સ.. કરનાર હાતા નથી. હે રાજ્યને, લક્ષ્મીને અને “ હે પુત્ર ! હું કુમાર ! હવે આવા પ્રકારના ખેલવાથી હે વત્સ ! સારા પુત્રા કદાપિ માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંધન વત્સ ! તેં શું સાંભળ્યું નથી ? રામ દશરથ રાજાના વચનથી અંત:પુરને તજીને વનમાં ગયા હતા. અથવા શું તેં સાંભળ્યુ નથી ? માતાપિતાના વચનથી ઋષભદેવે સંયમને વિષે રસિક છતાં પણ લાંબા કાળ સુધી રાજ્યના ભાર અંગીકાર કર્યા હતા. અથવા શ્રી શાંતિનાથ વિગેરેએ શું રાજ્યલક્ષ્મી ભાગવી નહાતી ? તેથી આ યુવાવસ્થામાં પણ ઘરવાસના ત્યાગ કરવાની તારી બુદ્ધિ અયેાગ્ય છે. જે સેવાપ્રધાનવાળું માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું, આ જ તારા ધર્મ છે, અને આ જ તારું દુષ્કર તપ છે, તેથી વત્સ ! મારી પ્રાર્થનાના તું સ્વીકાર કર અને ગૃહવાસના ત્યાગની ક્ષુદ્ધિને તજી દે. નહીં તેા તારા પિતા નહીં રહે ( જીવે ), હું નહીં રહું, કુળ નહીં રહે, લક્ષ્મી નહીં રહે, અને રાજ્ય પણ નહીં રહે, હે વત્સ ! અત્યંત સુખસંપદાને ઉત્પન્ન કરનાર અને કલંક રહિત રાજ્યવડે તારા મનેરથા પ્રજાઓને ખુશી કરા, તારા ચરણકમળમાં વિલાસ કરતા મુગટવાળા રાજાએ સદા સુખી થાઓ, અને શત્રુ. પણાના ત્યાગ કરનારા રાજાએ નિર ંતર તારી આજ્ઞા કરનારા થાએ, પાતપાતાના ધર્મમાં અનુરાગવાળા, વિદ્મ રહિત સમગ્ર કરવા લાયક ક્રિયાને કરતા ચારે આશ્રમના ગુરુ લિંગધારી (તાપસાદિક ) તને આશીર્વાદ આપે. ઘણું શું કહેવું ? તું રાજ્યના ભારને ધારણ કર, એટલે આજે જ મારી સાથે તારા પિતા વ્રત ગ્રહણ કરીને વનમાં જાય: ,, આ પ્રમાણે પાતાના વાંછિત અથથી પ્રતિકૂળ પિતામાતાનું વચન સાંભળીને તે બન્નેના હિતને માટે સ્વામી આ પ્રમાણે મેલ્યા, કે—“ હું ધીરજવાન પિતા ! ધીરજપણાના ત્યાગ કરીને તમે શું દુ:ખને ધારણ કરા છે ? સજ્જન પુરુષા કદાપિ સંચાગ કે વિયેાગને વિષે વ્યાકુળ થતા નથી. તથા હે માતા ! તમે પણ તુચ્છ રાજ્યના સુખના લેશ માત્રના કાર્ય વડે અને કલ્યાણમાં વિઘ્ન લાવવાવડે મારું વિપ્રિય કેમ કરેા છે? વળી હિતબુદ્ધિવડે અહીં જ રાજ્યના કાર્યોંમાં મને તમે જે સ્થિર કરી છે, તે પણ ચેાગ્ય. નથી, કેમકે Page #264 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે માતપિતાને નિવારણ કરાવેલ શોક. [ ૧૬૫] રાજ્યાદિક અનેકવાર ભોગવ્યા છે. અનંતા ભવમાં ભમતા જીવે શું નથી જોગવ્યું? અથવા શું પ્રાપ્ત નથી કર્યું ? તે પણ તેને તૃપ્તિ થતી નથી. અત્યંત દુઃખના વિપાક (પરિણામ)વાળા વિષયે અને રાજ્યાદિકને વિષે આ પ્રમાણે મને પ્રેરણા કરતા તમે હે માતા ! શી રીતે હિતકારક થશો? જે પરિણામે દુઃખના સમૂહનું કારણ છે, અને જે સંસારની વૃદ્ધિ કરનાર છે, તે રોગી માણસને અપની જેમ હિતકારક થવું યોગ્ય નથી. હે માતાપિતા ! આ વૈભવ સંસારસાગરને તરવામાં અનુકૂળ છે? કે ઇતર (પ્રતિકુલ) છે તે સારી રીતે વિચારે. સંસારથી વિરક્ત ચિત્તવાળા શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું અતિ વિરમય કરનારું ચરિત્ર શું તમે પોતે જ નથી સાંભળ્યું ? દેવનગર જેવું પુર, સમુદ્રવિજય પિતા, શિવા માતા, ગોવિંદ અને હલિ વિગેરે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભાઈઓ, કમળના પત્ર જેવા નેત્રવાળી અને લક્ષમીની જેવી મનોહર ઉગ્રસેન રાજાની પુત્રી, આ સર્વને તૃણની જેમ તજીને તેણે શું ચારિત્ર ગ્રહણ કર્યું નહોતું? તેથી હે માતાપિતા ! જો તમે હિતના અથી છે, તે મારી સહાયને (અનુકૂળતાને ) અંગીકાર કરીને તત્કાળ મને સંયમરૂપી રાજ્ય સમીપે જવા દે.” આ પ્રમાણે પાધકુમારને નિશ્ચય જાણુને રાજાએ વામાદેવીને કહ્યું કે-“હે દેવી ! સ્વપ્નના અનુમાનથી જ આના નિશ્ચયને તું જાણુ. તીર્થ, પ્રવર્તાવવાના સ્વભાવવડે ત્રણ ભુવનને ઉપકાર કરવા માટે આ ધર્મ ચક્રવતી જેવો જોઈએ, તેથી તે સ્નેહને મોહ તજી દે. આ કારણથી જ લેકાંતિક દેએ તીર્થના પ્રવર્તાવવા માટે આને આદરપૂર્વક કહ્યું છે, અને પોતે પણ તે કાર્યમાં ઉપગવાળો છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને પ્રતિબંધ (નેહ) દૂર કરીને સર્વ ગૃહવાસના સંગનો ત્યાગ કરતા નાથને માતાપિતાએ અનુદના આપી. ત્યારપછી જિનેશ્વરોને આ જિનકલ્પ છે કે દીન વિગેરેને દાન આપવાપૂર્વક ' પ્રવજ્યાને સ્વીકાર કરાય છે, એમ વિચારીને જગદગુરુએ એક વર્ષ સુધી અખંડ રીતે (નિષેધ વિના) વાંછિત અર્થ આપવાને માટે પ્રધાન પુરુષને નીમ્યા. આ અવસરે વિવિધ પ્રકારના રત્નના સમૂહવડે શોભિત દેવેંદ્રનું સિંહાસન ભગવાનના પ્રભાવથી ચલાયમાન થયું. ત્યારે “શા કારણથી આસનનો કંપ થયે ?” એમ વિચારી અવધિજ્ઞાનના બળથી જિનેશ્વરના નિષ્ક્રમણને દાન સમય જાણીને હર્ષ પામેલા ઇન્દ્ર વિશ્રમણ દેવને આજ્ઞા આપી, કે-“હે યક્ષરાજ ! ભગવાનના ભવનને વિષે સુવર્ણના સમૂહ તથા રત્ન, વસ્ત્ર અને આભરણ વિગેરેના સમૂહને તું એવી રીતે નાંખ, કે જે રીતે એક વર્ષ સુધી માગનારા યાચક જનની ઈચ્છા પૂર્ણ થાય.” તે સાંભળીને “દેવની જેવી આજ્ઞા” એમ કહીને વૈશ્રમણ દેવે પિતાના દેને આજ્ઞા કરી કે-“હે દે ! આ પૃથ્વીતળને વિષે કુળને નાશ થવાથી નાથ વિનાના જે આ નિશાને છે, તથા તેવા પ્રકારના બીજા કોઈ નિધાને હેય, તે સર્વ શીધ્રપણે શ્રી પાર્શ્વનાથના મંદિરમાં નાંખો. તથા ઘણા પ્રકારના રત્ન, વસ્ત્ર અને આમરણ વિગેરેની વૃષ્ટિ કરે.” Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : ત્યારે તેઓએ સમ્યક્ પ્રકારે વૈશ્રમણ દેવની આજ્ઞાને આદર સહિત ‘તદ્ઘત્તિ ’ એમ ઓલવાપૂર્વક સ્વીકાર કરીને સ` તે પ્રમાણે પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે નગરીમાં ઠેકાણે ઠેકાણે સુવર્ણના સમૂહ તથા વસ્ત્ર અને ભાભરણ વિગેરેના સમૂડા સ્થાપન કર્યાં. તથા વરરિકાની ઘેાષણાપૂર્વ`ક ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથ વિગેરે પ્રદેશેમાં રાજ અને રકને સરખા ગણી, ગુણી અને નિર્ગુણીની અપેક્ષા કર્યા વિના, સ્વજન અને પરજનના વિચાર કર્યા વિના તથા ઉપકારી અને અનુપકારીને જોયા વિના જ મનવાંછિત દાન આપવાની શરૂઆત કરી. આ પ્રમાણે હ ંમેશાં સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી પ્રસર( સમૂહ )ને નિવારણ કર્યાં વિના સર્વ માણસાને મનવાંછિત માટું દાન આપવા લાગ્યા. તે આ પ્રમાણે-કેટલાએકને નગર, પત્તન, મ'ડન અને ગામ વિગેરે લેાકાના નિવાસે। આપ્યા, કેટલાકને હાર, મણિ, મુગટ, કટક અને ત્રુટિક વિગેરે આપ્યા, કેટલાકને મદેાન્મત્ત શ્રેષ્ઠ હાથી, રથા, વહીક દેશના સૈંધવ દેશના અને બીજા અવા આપ્યા, કેટલાકને ચીનાંશુક અને દુફૂલ વિગેરે વસ્રો આપ્યા, કેટલાકને મુક્તામણિ, નીલમણિ, મહાનીલમણિ અને પદ્મરાગમણિ વિગેરે વિશેષ પ્રકારનાં રત્ના પ્રભુના કહેવાથી માણસાને આપ્યા. આ પ્રમાણે એક વર્ષ સુધી મેઘની જેવા સ્વામીએ વાંછિત પદાર્થના દાનની વૃષ્ટિ કરીને યાચક વર્ગને શાંતિવાળા ( સુખી ) કર્યાં. તથા જે સુવર્ણનું દાન કર્યું, તેને માશ્રીને એક દિવસ સંબધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણં માન થયું હતું. તથા ગામ વિગેરે, અલંકાર વિગેરે અને વસ્ત્ર વિગેરે પ્રભુએ જે દાન આપ્યું, તેનું માન (મા) તે જ જિનેશ્વર જાણી શકે; પરંતુ ત્રણસો અઠ્ઠાથી કરોડ અને એશી લાખ ( ૩૮૮,૮૦ ૦૦૦૦૦) આટલું આખા વર્ષનું સુવર્ણના દાનનું પ્રમાણ થાય છે. આ પ્રમાણે અનુપમ ( અજોડ ) અનુક ંપાદાન અપાવીને સર્વ પ્રાણીએના સમૂહ સંબંધી અભયદાન દેવાની ઈચ્છાવાળા જગદ્ગુરુ જેટલામાં સ`યિતિના સ્વીકાર કરવા તૈયાર થયા, તેટલામાં અશ્વસેન રાજાના પ્રધાન પુરુષાએ પ્રભુને વિનંતી કરી કે–“ હું સ્વામી ! મહારાજા અમારી પાસે તમને કહેવરાવે છે, કે મારા ઉપર મોટા અનુગ્રહ કરીને નિષ્ક્રમણના અભિષેક કરવા માટે મને અનુજ્ઞા આપેા. ” ત્યારે ભગવાને કહ્યું–“ જેમ તમને રુચે, તેમ કરો. ” ત્યારે અશ્વસેન રાજાએ પેાતાના પુરુષાને આજ્ઞા આપી, કે–“ અરે! કુમારને યાગ્ય મહામૂલ્યવાળા નિષ્ક્રમણના અભિષેકને જલદી તૈયાર કરા. ” વચન સાંભળીને તરતજ તી અને સૌ ષષ્ઠીથી ભરેલા કળશાદિક તે જ રીતે તેઓએ તૈયાર કર્યો. ત્યાર પછી ભગવાનને પૂર્વ દિશાની સન્મુખ સિંહાસન ઉપર બેસાડીને મુખ્ય એક સે ને આ સુવર્ણ કળશાવર્ડ, એક સેા ને આઠ રત્નમય કળશેાવડે, એક સેા ને માઢ રૂખ્યમય કળશાવર્ડ તથા તેવા બીજા વિવિધ પ્રકારના કળશેાવડે અભિષેક કરીને જેટલામાં અતિ કામળ ગંધકાષાય વજ્રના ઇંડાવડે ભગવાનના શરીરને લુંછતા નથી, તેટલામાં ચલાયમાન આસનવાળા ૧. જે વરદાન એટલે વાંછિત માગવું હાય તે માગે એમ. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઈકોએ કરેલ પરમાત્માની સ્તુતિ અને શિબિકાની રચના ૧૬૭ ] હજારો વિમાનના સમૂહવડે આકાશના વિસ્તારને ઢાંકી દેતાં બત્રીશે દેવેંદ્રો તત્કાળ ત્યાં આવ્યા. અને ભક્તિના ભારવડે અત્યંત વિકસ્વર થયેલા રોમાંચવાળા અમ્યુરેંદ્ર વિગેરે ઈકોએ જન્મમહોત્સવ વખતે મેરુપર્વત પર રહેલા ભગવાનને એક સો ને આઠ કલધોત (સુવર્ણ) વિગેરેને કળશવડે જેમ પૂર્વે અભિષેક કર્યો હતો તેમ આદરપૂર્વક અભિષેક કરીને પછી ગંધકાષાય વસ્ત્રોવડે શરીરને લુંછીને ઘુસણ (કેસર), ઘનસાર (કપૂર) અને હરિ ( શીર્ષ) ચંદનવડે શરીરને વિલેપન કર્યું, દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવ્યું, અને મણિમુકુટાદિકવડે સર્વ અંગને વિભૂષિત કર્યું. તથા મસ્તક ઉપર મંદાર પુષ્પની શ્રેષ્ઠ માળાઓ પહેરાવી. પછી પાંચ વર્ષના પુષ્પસમૂહ પાથરીને અષ્ટમંગળ આળેખ્યા. પછી ભક્તિના સારભૂત નૃત્યને ઉપચાર કરીને હર્ષવડે વિકસ્વર નેત્રવાળા તે ઇંદ્રો પૃથ્વીને ચુંબન (સ્પર્શ) કરતા મસ્તકવડે પ્રણામ કરીને રસ્તુતિ કરવા લાગ્યા, તે આ પ્રમાણે કે “હે જિને! સર્વ ક્ષેત્રમાં આ ભરતક્ષેત્ર અતિ ઉત્તમ છે કે જેને વિષે મેહરૂપી અંધકારવડે હણાયેલા ચનાવાળા ભવ્ય જીવને સમગ્ર પદાર્થના સમૂહને દેખાડનારા અને ત્રણ ભુવનમાં અતિીય મણિના દીવા જેવા તમે ઉત્પન્ન થયા છો. હે નાથ ! સંસારરૂપી સાગરમાં વહાણ જેવા અને સમગ્ર પાપના લેશને નાશ કરનાર આપને પામીને પણ જેઓ આપને કીર્તન કરતા નથી, પૂજતા નથી અને જેતા નથી, તે બિચારા વિધિવડે હણાયા છે, એમ હું માનું છું. પ્રત્યક્ષ રીતે જ મનવાંછિત દેવામાં દક્ષ (ઉદાર) અને મોટા ભયંકર સમગ્ર રોગને નાશ કરનાર કલ્પવૃક્ષની જેવા તમારા હસ્તને જોઈને જે પ્રાણી આનંદ પામતું નથી તે હે સ્વામી ! આ જગતમાં લુંટાય છે. જેઓ તમારા મુખકમળને જરા પણ જુએ છે તે મનુષ્ય કદાપિ દુર્ગતિમાં જતા નથી અને જેઓ થોડા પણ તમારા ગુણને સંભારે છે, તેઓ પોતાના નિર્મળ યશવડે જગતને ભરી દે છે. આ પ્રમાણે અનુપમ અને મોટા ગુણેના અનુરાગવડે વચનને વિસ્તાર કરતા ઇકો જિનેશ્વરની સ્તુતિ કરીને ઉચિત સ્થાને બેઠા. આ અવસરે સૌધર્મો પાંચ વર્ણવાળા રત્નના કિરણેના સમૂહવડે ઈંદ્રધનુષ્યના આડંબરને દૂર કરનાર અનેક નાની નાની વજાવડે શોભતા ધ્વજના સમૂહવડે યુકત, અનેક વિછિતિ(રચના)ના ચિત્રવડે શોભતી, તથા અંદર સ્થાપન કરેલા મણિના પાદપીઠ સહિત સિંહાસનવડે સુશોભિત અને હજાર પુરૂષવડે ઉપાડી શકાય તેવી વિશાલા નામની શિબિકા પોતાના કિંકર દે પાસે કરાવી. તે વખતે પિષ કૃષ્ણ એકાદશીએ પૂર્વાહ કાળે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર હતા ત્યારે ત્રીશ વર્ષ સુધી કુમારાવસ્થાને પાળીને અઠ્ઠમ તપવાળા જગદગુરુ શ્રી પાર્શ્વનાથ કાશ્યપ ત્રિવડે બન્ને પ્રકારે શોભતા, નવ હાથ શરીરની ઊંચાઈવાળા, નેત્રને આનંદ આપનાર, તમાલપત્રના ગુચ્છા જેવી દેહની કાંતિવડે શોભતા, સમચતુરન્સ સંસ્થાનમાં રહેલા, વાત્રાષભનારાચ સંઘયણવાળા, તથા તત્કાળ સ્નાન કરેલા, વિલેપન કરેલા, દિવ્ય વસ્ત્ર પહેરેલા, કરેલા મોટા શણગારવાળા, અને ઉત્તમ કુળમાં જન્મેલા ત્રણસે રાજકુમાર વડે પરિવરેલા, Page #267 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો પ્રથમ વયમાં વર્તનારા, તથા(માતાપિતાવડે) અપાતા પણ રાજ્યને, રાષ્ટ્ર(દેશ)ને, અંત:પુરને અને અત્યંત સનેહી બાંધવજનને ત્યજીને સુર, અસુર અને મનુષ્યવડે સ્તુતિ કરાતા (તે ભગવાન) પૂર્વે બનાવેલી શિબિકા ઉપર ચડ્યા, અને કનક તથા મણિના બનાવેલા પૂર્વ દિશામાં સ્થાપન કરેલા સિંહાસન ઉપર બેઠા. તેની બન્ને બાજુએ નીહાર (હિમ) જેવા વેત બે ચામરને વીંઝતી તથા મનહર શણગાર અને નેપથ્યને ધારણ કરનારી કૃતિકાઓ રહી, અને ભગવાનની ઉપર સૌધર્મેન્દ્ર પોતે જ ક્ષીરસાગરના ઉછળતા ફણના સમૂહ જેવા વેત છત્રને ધારણ કર્યું. પછી પ્રથમ સ્નાન કરેલા, હરિચંદનથી વિલેપન કરાયેલા પવિત્ર નેપથ્યને ધારણ કરેલા, દક્ષ અને બળવાન, તથા મોટા સંતોષવડે ઉછળતા રોમાંચવાળા અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હજાર (સંખ્યાવાળા) પુરુષોએ તે શિબિકા ઉપાડી, તથા મણિના બનાવેલા દર્પણાદિક આઠ મોટા મંગલ નેત્રના માર્ગમાં ચલાવ્યા. આ પ્રમાણે જગદગુરુ ચાલ્યા ત્યારે સૌથી પ્રથમ ભદ્ર જાતિવાળા, સાતે અંગે પ્રતિષ્ઠાવાળા, સુવર્ણના કેશવડે બાંધેલા દાંતવાળા, સપુરુષની જેમ નિરંતર દાન(મદ)ને વરસાવતા એક સો ને આઠ, મોટા હાથી ચાલ્યા, ત્યારપછી (તે હાથીની પાછળ) સુવર્ણના નિગ(ચેકડા)વડે યુક્ત, જાતિવંત સુવર્ણના અરિસાવડે શોભતી કટિવાળા, ઉત્તમ પુરુષની જેમ શ્રીવત્સના ચિન્હવાળા અને વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલા એક સો ને આઠ શ્રેષ્ઠ અંક ચાલ્યા. ત્યારપછી વિવિધ પ્રકારના શાસ્ત્રના સમૂહવડે ભરેલા, રણુરણાટ શબ્દ કરતા કિંકિણીના સમૂહવડે વ્યાસ, વજ પટના આટોપે કરીને મને હર, મોટા રાજાની જેવા સારા છત્રવાળા, જયપતાકાવાળા, અને તેરણવાળા એક સો ને આઠ રથે ચાલ્યા. ત્યારપછી લોઢાના મજબૂત સંનાહ( બખતર )વડે શોભતા શરીરવાળા, હાથને વિષે વિકરાળ ખ, કુંત, કષણિ, અને ચાપ (કામઠું) વિગેરેને ધારણ કરનારા અને મહામુનિરાજની જેમ ચરણ (ચરિત્ર-પગ) ને વિષે જ એકાગ્ર મનવાળા એક સો ને આઠ સુભટે ચાલ્યા. ત્યારપછી અનેક અશ્વના સૈન્ય, હાથીના સૈન્ય, રથના સૈન્ય અને પદાતિના સૈન્ય ચાલ્યા. ત્યાર પછી ઘણા મુંડીઓ (નાપિત), શિખંડીઓ ( શિખાબદ્ધ), દંડિઓ (દંડ ધારણ કરનારા), હાંસી કરનારાઓ, ક્રીડા કરનારા, કલહ કરનારા, ગાયન કરનારા, નાચ કરનારા. હાસ્ય કરનાર અને જય જય શબ્દ કરનારા અનેક જનો ચાલ્યા. રાજ પણ હાથી ઉપર ચડે, સ્વજનાદિક સહિત, કમળવડે સરોવરની જેમ વિમાનના સમૂહવડે પૂર્ણ થયેલા આકાશના વિસ્તારને, ભુવનેંદ્ર અને વ્યંતરંદ્રવડે અત્યંત ભરેલા પૃથ્વીતલને તથા એકજ ઠેકાણે મળેલા ત્રણ ભુવનની જેમ તે સર્વને સંતોષવડે “જેતા તથા આવા પ્રકારનાં મોટા ઉત્સવને હું ફરીથી જોઈશ નહિં એમ શોક કરતે આ રીતે એકી જ વખતે હર્ષ અને ખેદવડે વ્યાકુળ ચિત્તવાળે અત્યંત દુઃખ પામેલી વામા દેવીની સાથે જ ગૃહમાંથી નીકળતા જિનેશ્વરની પાછળ રહીને અશ્વસેન રાજા ચાલ્યા, પછી જગદગુરુ સહિત Page #268 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા માટે ભગવાનનું આશ્રમપદ ઉદ્યાનમાં આગમન. [ ૧૬૯ ] તે શિબિકાને શેાભા અને રૂપવડે દેવકુમારની જેવા, મેાટા રોમાંચવડે શરીર ઉપર કચુકને ધારણ કરનારા, તથા ગુણુ અને યોવનવડે સરખા એવા પુરુષાએ પ્રથમ ઉપાડી, અને પછી અસુરો, સુરેંદ્રો અને નાગેન્દ્રોએ તેને ઉપાડી. દેવા અને મનુષ્યા ભંભા, મૃદંગ, મ`લ, કાંસી, કદંબ, તાલ અને તિલિક વિગેરે ચાર પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા. મેરુપર્યંત ઉપરથી ઝરતા જળના સમૂહથી જાણે ઉત્પન્ન થયા હાય તેવા હાથીના ગારવ, અશ્વના હીરલ અને વાગતા વાજિંત્રાથી ઉત્પન્ન થયેલ માટા નિર્દોષ તેવા પ્રકારે કાઇ પણ રીતે ત્રણ જગતના મધ્યભાગરૂપી ગુફાને પણ પૂરતા સત્તા વિસ્તાર પામ્યા, કે જે પ્રકારે સામાન્ય બુદ્ધિવાળા લાકોએ સર્વ શબ્દમય જ જાણ્યા. ત્યારપછી નગરના લેાકેા ચેલેાક્ષેપ કરવા લાગ્યા, દરેક ઘેર પ્રધાન પુરુષા અઘ્યપ્રદાન કરવા લાગ્યા, તુબરુ વગેરે દેવ ગાયકે ગાવા લાગ્યા, નૃતિકાએ નૃત્ય કરવા લાગી, નગરની નારીએ મંગળ ગીત ગાવામાં વાચાળ મુખવાળી થઇ, ઋતુ દેવતાએ પુષ્પના સમૂહને વિખેરવા લાગી, મેઘકુમારની દેવીઓ સુગંધી જળકને વરસાવવાવડે રજના સમૂહને આચ્છાદન ( શાંત ) કરવા પ્રવતી, અગ્નિકુમારની દેવીએ દરેક દિશામાં સુગધી ધૂપની ઘટીનેા વિસ્તાર કરવામાં નિપુણ થઇ, તથા ભાટ ચારણના સમૂહ જય જય શબ્દના ઉચ્ચાર કરવામાં હુશિયાર થયા. તે વખતે નાણારસી નગરીના મધ્ય મધ્ય ભાગવડે ધીમે ધીમે પ્રયાણ કરતા ભગવાન નગરીની પાસે ( બહાર ) આશ્રમપદ નામના ઉદ્યાનમાં પહેાંચ્યા. તે ઉદ્યાન કેવુ છે ? તે કહે છે:~ અતિ મજમ્રૂત ( મેટા ) જાંબુ, જબીર, ખદિર અને સાહારના વૃક્ષેાવડે રમણીય તે ઉદ્યાન પવનવડે ખરેલા પુષ્પાવર્ડ જાણે ભગવાનને શીઘ્રપણે અર્ધ્ય આપતુ હાય તેવું Àાલતું હતું. પુષ્પના મકર( માંજર )ના રસથી મત્ત થયેલા ભમરાના ઉછળતા આરાવ( શબ્દ )વડે જાણે કે જગદ્ગુરુના આગમનને પ્રેમથી કહેતું હાય, સુંદર વાયુથી ચાલતી શાખારૂપી બાહુવડે જાણે હર્ષોંથી નૃત્ય કરતુ હાય, વિકસ્વર કેતકીના પત્રના મિષથી જાણે અટ્ટહાસ કરતું હાય, વિકસ્વર પારઇ પુષ્પના સમૂહવડે બનાવેલા ઘણા નેત્રાવડે અત્યંત મનેાહર જગદ્ગુરુની સમૃદ્ધિને જાણે જોતું હાય, તેમ શાભતુ હતુ. વખતે વિસ્મયથી આવેલા તાપસેાએ જેના મેાટા જય જય શબ્દ કહ્યો છે એવા ત્રણ ભુવનને મહાત્સવ આપનારા પાર્શ્વ પ્રભુ આશ્રમપદમાં આવ્યા. તે ઉદ્યાનમાં અતિ સ્નિગ્ધ અને અતિ મેાટા પહેલવવડે આકાશતળના વિસ્તારને ઉલ્લેખ કરતા તથા મણિપીઠિકાવડે મનેાહર, જાડા અને ઊંચા અશેાકવૃક્ષ હતા. તેના ઘણા પત્રાના સમૂહમાં આસક્ત થયેલા પ્રાણીઆવડે તેની સુખકારક છાયા સેવવા લાયક હતી, તથા અનેક પક્ષીઓના નિવાસનું સ્થાન હોવાથી તે સત્પુરુષની જેમ શેશભતા હતા. તે વૃક્ષના તળને વિષે ત્રણ લેાકના તિલકરૂપ ભગવાન શિખિકાથકી ઊતરીને ભવના અંત કરવા માટે સામાયિક ગ્રહણ કરવા માટે પ્રાપ્ત થયા. તે વખતે સર્વ અંગના આભરણેાના ત્યાગ કરતા ભગવાનને વામાદેવી પાતાના ઉત્તરીય २२ Page #269 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - [ ૧૭૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : દુકુલ વસ્ત્રના છેડાવડે નિષેધ કરતી, મોટા વિરહના દુખના વશથી ઝરતા અને તૂટેલા હારથી ઝરતા મોતીની જેવા સ્થળ અથના બિંદુઓ વડે શેકરૂપી અગ્નિથી તપેલા હૃદયને જાણે સીંચતી હોય, તથા ક્રોધના સમૂહથી વ્યાપ્ત ગળાની નીકવાળી તે ગદગદ્દ વાણીવડે બોલવા લાગી, કે-“હે વત્સ! ત્રણ ભુવનને પ્રકાશ કરનાર કાશ્યપ નામના પવિત્ર ગોત્રમાં તું ઉત્પન્ન થયે છે, જન્મથી આરંભીને જ દેવોએ આપેલા દિવ્ય આહારના સમૂહને તું પામેલા છે. અતિ કોમળ અને મને હર લાવણ્યવડે પૂર્ણ સર્વ અંગની સુંદર લક્ષમી. (શોભા)ને સારભૂત, જરાપણ અનિષ્ટને જેણે નથી જોયું એવા મજબૂત શુભ ચેષ્ટાને પામેલા, કમળ કામદેવના સરખા રૂપવાળા અને અત્યંત મોટા સૌભાગ્યવાળા હે પુત્ર! તું આ દુષ્કર અને ભયંકર પ્રવજ્યાને શી રીતે ગ્રહણ કરી શકીશ (પાળી શકીશ)? હે વત્સ ! જાવજીવ સુધી શુદ્ધ, ઉંછ (વણેલ), તુચ્છ અને નીરસ આહાર હમેશાં ભેજન કરવાનું છે, તે પણ સદ્ધર્મના ભરવા માટે છે. તેમાં હંમેશાં બાવીશ પરીસહાને સહન કરવાના છે, અને ગામ, નગર તથા આકર વિગેરેને વિષે મમતાપણું ત્યાગ કરવા લાયક છે. વળી હે વત્સ ! વીરાસન વગેરે વિવિધ પ્રકારનો કાયક્લેશ સહન કરવાને છે, અત્યંત પીડા પામ્યા છતાં પણ જરાપણુ પ્રમાદ કરવો નહીં. તથા આ જગતમાં ગ્રામકંટક પણ દુખે કરીને સહન થાય તેવા ઘણા સંભવે છે, તેને ગણકાર્યા વિના જ રાધાવેધને જીત. હે વત્સ! સર્વ ભાવને જાણનારા તારી પાસે મારે વધારે શું કહેવું ? તેવી રીતે કોઈ પણ પ્રકારે અહીં તારે યત્ન કર, કે જે પ્રકારે શીધ્રપણે તું મેક્ષને પામે.” ત્યારે “હે માતા ! હું તે પ્રમાણે જ કરીશ.” એમ જગદગુરુ તેના વચનને અંગીકાર કરી, સિદ્ધ ભગવાનને સમ્યક્ પ્રકારે નમસ્કાર કરી. સર્વ સંગને ત્યાગ કરીને હવે હું ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવધને ત્યાગ કરું છું.” એમ બેલીને પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખર ઉપર ચડ્યા. પછી અતિ સ્નિગ્ધ (કમળ-ચીકાશ. શવાળા) અને લાંબા મસ્તકના કેશના સમૂહને દૂર કરતા (લેચ કરતા) જગદ્દગુરુની પાસે ઇંદ્ર આવીને નમસ્કાર કરીને દેવદૂષવડે તે કેશને સમૂહ ગ્રહણ કરવા લાગ્યા. તથા સુર, અસુર, વિદ્યાધર અને ખેચરના સમૂહ આકાશતળમાં રહીને જય જય શબ્દ બોલવાપૂર્વક મને હર સુધી ગંધવૃષ્ટિને અને ચૂર્ણવૃષ્ટિને મૂકવા લાગ્યા. લોચનું કાર્ય સમાપ્ત થયું ત્યારે તે કેશના સમૂહને ઈંદ્ર ક્ષીરસાગરમાં નાંખે. બાહા અને અત્યંતર આવરણ(પરિગ્રહ)ને ત્યાગ કરતા ભગવાનના અંશસ્થળે (ખભા ઉપર) લાખ સુવર્ણના મૂલ્યવાળું એક દેવદૂષ્ય દેવેદ્ર મૂછ્યું. તે વખતે ભગવાનને માર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી જગદ્ગુરુના દીક્ષા ગ્રહણને અનુસરવાવડે તે ત્રણ સો રાજકુમારોએ કેશને. લેચ કરવાપૂર્વક “આ ભગવાન જે કરશે, તે અમે પણ કરશું.” એમ બોલીને પ્રવજ્યા અંગીકાર કરી. તે વખતે અશ્વસેન રાજાએ “અહો ! આ દુષ્કર કરનારા છે.” એમ જાણી તે સર્વેની પ્રશંસા કરી, કે–“ અહા ! હે મહાયશવાળા ! તમે આ સારું Page #270 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ગૃહપતિના ધરે પ્રભુએ કરેલ પ્રથમ પારણું. [ ૧૭૧ ] કાર્ય કર્યું, સારું કાર્ય કર્યું. પાતાના કુળને કલંક રહિત કીર્તિ રૂપી અમૃતરસવડે ઉજવળ કર્યું. તમારા આત્માને તમે સિદ્ધિરૂપી વધૂના કટાક્ષ નાખવાના પાત્રરૂપ કર્યાં, સ’સારમાં ઉત્પન્ન થતાં દુ:ખાને તમે જલાંજલિ આપી અને કામદેવના પ્રચ’ડ શાસનને તમે ખંડિત કર્યું, કે જેથી દુર વ્રતને ધારણ કરતા તમાએ આ પ્રમાણે આ ત્રિલેાકના સ્વામીની આરાધના આરંભી.” આ પ્રમાણે કહીને પાર્શ્વનાથ પ્રભુના એ ચરણકમળને નમીને રાજા પરિવાર સહિત વારંવાર માટા આશ્ચર્ય રૂપ ભગવાનની દીક્ષા અંગીકારના મહેાત્સવને સંભારતા ઇંદ્રાદિક દેવા સહિત જેમ આન્યા હતા તેમ પાછેા ગયા. ત્યાર પછી સુરેદ્રો, અસુરેદ્રો અને નરેશ્વરા વિગેરે સર્વે પાત પેાતાને સ્થાને ગયા ત્યારે તારાઆવડે ચંદ્રની જેમ અને કમળાવર્ડ સરાવરના વિભાગની જેમ તે ત્રણસેા રાજકુમાર-સાધુએવડે શેાભતા ભગવાન મેરુગિરિ જેવા સ્થિર થઈને, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખીને તથા ભુજરૂપી પિરઘને લાંબા કરી કાર્યોત્સર્ગ ઊભા રહ્યા અને ધર્મધ્યાન કરવાને પ્રી ( લીન થયા ). આ પ્રમાણે તે કાચાસગે રહ્યા હતા તેટલામાં જ સૂર્ય અસ્ત પામ્યા. નિર ંતર જતા અને આવતા દેવ અને મનુષ્યના સમૂહના સ્તુતિના વચનવર્ડ પ્રશંસા કરાતા અને સર્વ જીવના સમૂહની રક્ષા કરવામાં તત્પર થયેલા શ્રીપાર્શ્વનાથસ્વામીની રાત્રિ અનુક્રમે પ્રભાતરૂપ થઇ, સૂર્ય મંડળના ઉદય થયા અને પ્રાત:કાળના શીતળ વાયુ વાવા લાગ્યા. સૂર્ય ના કિરણેાવડે ખીલેલા કમળના કાશમાં પ્રસરતી સુગંધને વિષે આકુળ થયેલા હાવાથી ખીજા પુષ્પાથકી પાછા વળેલા ભમરાના સમૂહ ભમવા લાગ્યા. રાત્રિના સમયમાં ઉત્પન્ન થયેલા માટા દુઃખરૂપી સમુદ્રને તરી ગયેલા ચક્રવાક પક્ષીએ જાણે કે જીવિતને પામ્યા હાય તેમ માટા હર્ષ થી શબ્દ કરવા લાગ્યા. તે જ ક્ષણે ગાઢ અંધકારના સમૂહ નાશ પામવાથી વિકવર થયેલા દિશાઓના મુખ જાણે ભગવાનના દર્શન કરવા માટે પ્રકાશ પામ્યા હાય તેમ પ્રકાશ પામ્યા. આ પ્રમાણે જેમાં સમગ્ર પદાર્થના સમૂહ પ્રગટ થયા છે એવું પૃથ્વીમ’ડળ થયું ત્યારે સમગ્ર પ્રાણીના ઉપરાધ રહિત જગદ્ગુરુ પેાતાની પાસે રહેલા મનુષ્યની રજા લઇને તે આશ્રમપદથી નીકળીને યુગપ્રમાણુ પૃથ્વી ઉપર મૈત્રના ઉપયાગ આપતા આપતા જગતમાં પ્રસિદ્ધ કાયકેટ નામના ગામમાં ગયા. ત્યાં ધન અને ધાન્યની સમૃદ્ધિવાળા, સ્વભાવથી જ દાનની શ્રદ્ધામાં આસક્ત અને સ્વભાવથી જ કરુણાવર્ડ વ્યાપ્ત અંત:કરણવાળા ધન્ય નામના ગૃહપતિ રહે છે. તેને ઘેર તે દિવસે કોઈ વિશેષ પ્રકારના ઉત્સવ હતા, તેથી ઘણી ખીર રાંધી હતી. પછી ઘરના માણસા @ાજન કરવા લાગ્યા. આ અવસરે અઠ્ઠમ તપનું પારણુ કરવાની ઇચ્છાવાળા ભુવનગુરુએ ગોચરીના સમય થયા એમ જાણી શીવ્રતા રહિતપણે અને ચપળતા રહિતપણે મધુકરવૃત્તિવš આહારને માટે ગામની અંદર પ્રવેશ કર્યો, અને વિધિના વશથી તે ધન્યના ઘરમાં Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : પ્રવેશ કર્યાં, અને ઘરના આંગણાના એક ભાગમાં ઊભા રહ્યા. તેને ધન્ય જોયા. તે વખતે “ અહા ! આ ભગવાનની રૂપસ'પત્તિ કેવી છે? અહા ! લાવણ્ય કેવુ' છે ? અહા ! સ લક્ષણાની સંપ્રાપ્તિ કેવી છે ? અહેા ! કમળના પત્ર જેવી દીર્ઘ દ્રષ્ટિ કેવી છે ? તથા અહા ! સના નેત્રને આનંદ આપનારી તાપિચ્છ તમાલ )ના ગુચ્છ જેવી નિર્મળ શરીરની કાંતિ કેવી છે ? ” એ પ્રમાણે વિસ્મયના રસથી આકુળ થયેલા તે ચિંતવે છે—“ અત્યંત સત્ત્વવાળા, મનેહર શરીરવાળા અનેક સાધુરત્ના અહીં મારે ઘેર આવેલા દેખ્યા છે, પરંતુ મન અને નેત્રને સુખ આપનાર જેવા આ છે, તેવા અહીં મેં કદાપિ જોયા નથી. સંસારસાગરને તરવામાં વહાણ જેવા આ સાધુ વિધાતાએ શુ' મને પ્રાપ્ત કર્યો છે? કે ઇચ્છિત મનેરથાને પૂર્ણ કરવા માટે આ કલ્પવૃક્ષ પેાતે જ શું મારે ઘેર આવ્યા છે ? ’” આ પ્રમાણે માટી ભક્તિના પ્રક થી ઉછળતા રામાંચવાળા તેણે મેટા પ્રયત્નથી ઘી અને મધ ( સાકર ) સહિત પરમાન્ન( ખીર )વડે તેમની ઇચ્છા પ્રમાણે જગદ્ગુરુને પારણું કરાયું ( વહેારાખ્યું ). આ અવસરે પાર્શ્વ પ્રભુના પારણાથી ખુશી થયેલા, આકાશતળમાં રહેલા, “ હેા ! દાન' અહા ! દાન” એમ ખેલતા સુર, અસુરીએ ઘણા સુગંધી જળની વૃષ્ટિ કરી, પાંચ વણુ - વાળા રણુરણુ શબ્દવડે શેાભતા પુષ્પના સમૂહને નાંખ્યા, અને સાડાબાર કરાડ પ્રમાણુવાળી વસુધારા કરી, તથા આકાશના વિસ્તારને ભરી દેતા વાજિંત્રના શબ્દ વિસ્તાર પામ્યા. ત્યાંના રાજાએ તે ધન્યની પૂજા કરી, તથા લેાકાએ તેની પ્રશંસા કરી. આ જ ભવમાં તે નામથી ધન્ય છે એમ નહીં, પણ મેાટી કીર્તિને પામેલા તે અર્થથી પશુ ધન્ય છે, તથા સ'સારસમુદ્રના પારને પણુ પામનારા છે. આ કારણથી જ ચિંતામણિ કલ્પવૃક્ષ અને કામધેનુથી પણ અધિક શ્લાઘા કરવા લાયક સુપાત્રદાન સર્વ જગતમાં મુખ્ય કહ્યું છે. વળી તે ( જીવ ) જ ભવસમુદ્રને તરી ગયા છે, મેાક્ષરૂપી ઘરના એ કમાડના સંપુટ તેના જ ઉઘડ્યા છે એમ હું માનું છું, તેણે જ દુઃખરૂપી વૃક્ષને ઉખેડી નાંખ્યા છે, તેણે જ યમરાજાએ ઉત્પન્ન કરેલ ભયના નાશ કર્યા છે, તથા વિવિધ પ્રકારના વિકલ્પ રહિત (શુદ્ધ) માગે પેાતાના આત્માને જોડ્યો છે. નમતા દેવાના ઉદ્ભટમેટા માણિક્યવર્ડ શાભતા અને વિજયવાળા જે રાજ્યને નિ:શ ંકપણે સ્ત્રČમાં શક્ર ( ઇંદ્ર ) પ્રગટ રીતે ભાગવે છે, પાતાળમાં સર્પાવર્ડ ઘણાં પ્રકારની જેની કીર્તિ ગવાય છે એવા ભુજંગરાજ( ધરણેન્દ્ર) જે રાજ્ય ભાગવે છે, તથા ચક્રવતી આ પૃથ્વીપીઠ ઉપર જે રાજ્ય કરે છે, તે સ દાનનું જ નિર્મળ ફળ છે, વળી હું માનું છું કે-જે આ દાનને વિષે માટા ઉત્સાહને પામતા નથી, અથવા પ્રશસા( અનુમાદના ) કરતા નથી, તથા જેએ આ દાનને માટે ક્રાઇ પણ પ્રકારે મતિને ખાંધતા નથી, અથવા સાંધતા નથી, તે આ સ’સારરૂપી કેદખાનામાં રહેલા માટા પાપરૂપી અગ્નિવર્ડ પીડા પામતા અને પેાતાના આત્માના શત્રુરૂપ મનુષ્યા કઈ કઈ માટી આપત્તિને નહીં પામે ? આ પ્રસગવડે સયું. આ પ્રમાણે મહામા ધન્ય કુલપતિ આ લેાકમાં સુવર્ણના સમૂહના લાભવડે અને શરઋતુના વાદળા જેવી Page #272 -------------------------------------------------------------------------- ________________ છે . પ્રભુને સપરિવાર કઠિન સાધનાપૂર્વક વિહાર. [ ૧૩૩ ] ઉજવળ કાતિના પ્રસારવડે મોટા માહાત્મ્યને પાયે, અને પરલોકમાં પણ તે અવશ્ય કલ્યાણના ખજાનારૂપ થશે. પછી ભાર રહિત થયેલ ભગવાન પાર્શ્વનાથ ત્યાંથી નીકળીને વિશ્વનું મથન (નાશ) કરનાર (નિર્વિઘ)માંથી, નગર અને આકર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. બીજા પણ મુનિઓ જાણેલા સર્વ સાવધના ત્યાગમાં ઉદ્યમવાળા થઈને નિર્દોષ આહારવડે જે રીતે પ્રાપ્ત થાય તે રીતે પારણને કરતા જગદ્દગુરુના ચરણની આરાધના કરવામાં તત્પર થયેલા, સંસારના ભયનો ત્યાગ કરતા અને મનમાં સંવેગને પામેલા (ધારણ કરતા ) તે સર્વે જિનેશ્વરની સાથે જ વિહાર કરતા હતા. પ્રામાદિકની બહાર રહેલા ઉધાનાદિકમાં નિવાસ કરતા, શત્રુ અને મિત્રને વિષે સમાન તથા સુવર્ણ અને પથરના કકડાને વિષે સરખા ચિત્તવાળા તે જગદગુરુ બીજા જનેએ મનથી પણ દુઃખે કરીને આચરી શકાય એવા વ્રતનું પાલન કરવા લાગ્યા. તે આ પ્રમાણે-કઈ વખત તે ભગવાન પથ્થરના સ્તંભ જેવા નિશ્ચળ થઈ, ક્ષુદ્ર ઉપદ્રવના ભયને નહીં ગણકારતા પ્રતિમાને ધારણ કરીને રાત્રિ નિર્ગમન કરતા હતા, કેઈક વખત ચિત્તને અત્યંત નિશ્ચળ રાખીને અને ઇન્દ્રિયના વ્યાપારને રૂંધીને પરમ તત્વના ધ્યાનરૂપી અગ્નિવડે અશુભ કર્મરૂપી કચરાના સમૂહને બાળતા હતા, કેઈ વખત સામાન્ય માણસને દુષ્કર એવા વિરાસન વિગેરે સ્થાને ને અંગીકાર કરી નેત્રાદિકના નહીં ફરકવાવડે પથ્થરની ઘડેલી પ્રતિમાના સદશ પણાને અનુભવતા હતા, તથા કેઈક વખત બહાર ઉગ્ર સૂર્યના તાપવડે અને અંદર દુષ્કર તપના આચરણરૂપી અગ્નિવડે તપતા તે પ્રભુ કમળના પત્ર જેવા કમળ શરીરને તપાવતા હતા, એ રીતે દિવસેને નિર્ગમન કરતા હતા. તથા વળી જેમ સ્તંભને ઉખેડીને, તેમ ગાઢ નેહરૂપી બંધનને તેડીને, મોટા કે પરૂપી અંકુશના ઘાતના સમૂહની અવગણના કરીને, ગર્વિષ્ઠ કામદેવરૂપી માવતના ઉપચારને પ્રતિકૂળ વ્યાપાર કરનાર, માયારૂપી મોટી શૃંખલા(સાંકળ)ની શ્રેણિની તૃણની જેમ અવગણના કરનાર, ભરૂપી લેઢાની બેડીને પણ છેદીને ઝરતા મોટા મદરૂપી મોટા પ્રભાવવાળો, મોટા પરીસહના પ્રતીકારના સમૂહને દૂરથી ત્યાગ કરનાર, રણસંગ્રામમાં રહેલા નિરંતર તરફ દોડતા ઘડેસ્વારોની જેવા મનુષ્યએ ચક્ષુવડે જોઈ ન શકાય તેવો, હૃદયરૂપી આલાન( બાંધવાના લા)થી દુર્જય રાગાદિકરૂપી પ્રતિગજના સમૂહને નાશ કરનાર, સમગ્ર વિષયરૂપ સમૂહને હણેલા અને મથેલા કરતા, અનુપમ કીર્તિરૂપી ઘંટાના નાદવડે ભુવનના મધ્ય ભાગને પૂરી દેતે, અતિ ગાઢ કર્મરૂપી મોટા વૃક્ષોના સમૂહને મરડી નાંખતે, ખલના રહિત (નિરંતર) પ્રચારવડે (આવવાવડે) સારી રીતે રાજાઓ અને માણસ વડે સન્માન કરતે એવો પ્રભુરૂપી ગંધહસ્તી શીધ્રપણે પૃથ્વી ઉપર વિચારતા હતા. દરેક સમયે શુદ્ધ ભાવનાવડે આત્માને ભાવતા, મોક્ષ અને સંસારને વિષે રાગ કે વિરાગને તે જગન્નાથ કરતા નહતા. આ પ્રમાણે અનિયમિત વિહારવડે વિહાર કરતાં તે મહાત્મા ઘણા ગામ, આકર, નિગમ વિગેરે સંનિવેશવડે રમણીય અને ધન, ધાન્યથી પરિપૂર્ણ લકવાળા અંગ Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરતાવ ૩ દેશમાં ગયા. ત્યાં શ્રામાદિકને વિષે એક એક દિવસ રહેવાવડે કેટલાક દિવસો નિર્ગમન કરીને કોઈપણ દિવ્ય વેગથી ભમતા ભમતા અનેક વૃક્ષોના સમૂહવડે સૂર્યના કિરણોના વિસ્તારને રૂંધતી અને ઊંચા મોટા પર્વતના ઊંચા શિખરના શૃંગારવડે સૂર્યના રથના અને સ્કૂલના પમાડનારી કાદંબરી નામની મોટી અટવીમાં ભુવનગુરુ પ્રાપ્ત થયા. ત્યાં કલિ નામના પર્વતના એક પ્રદેશમાં કાર્યોત્સર્ગ રહ્યા. તે પર્વતની પાસે કુંડના આકરપણાએ કરીને પ્રસિદ્ધ કુંડ નામનું એક સરોવર હતું. તેના જળનો સમૂહ, કલહાર અને શતપત્રવડે સુગંધી અને નિર્મળ હતો. ઘણી જાતના પક્ષીના સમૂહના ચાલવાવડે તે રમણીય હતું, અને તરફ રહેલા (પરિવરેલા) ઘણા પ્રકારના વૃક્ષોના સમૂહવડે શેભિત હતું. ત્યાં અનેક કારભ (હાથીના બાળક) અને હાથણીઓના ટેળાથી પરિવરેલે મહીધર નામનો મોટો હાથી પાણી પીવા માટે શીધ્રપણે આવતો હતો. તેણે પર્વતના કટક ઉપર કાયેત્સ રહેલા સ્થિર લેશનવાળા ભગવાનને જોયા. તે વખતે “આવા પ્રકારના મહામુનિને મેં કેઈપણ ઠેકાણે જોયા છે.” એમ ઈહાપેહ(તર્કવિતર્ક)ના માર્ગમાં પ્રવર્તેલા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે તેણે વિચાર કર્યો, કે –“હું પૂર્વ જન્મમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે શરીરવડે વામન (નીચે), સર્વ લેકેને હસવા લાયક હેમધર નામને કુલપુત્ર હતે. ત્યાં પિતાના અપમાનવડે ઘરમાંથી બહાર નીકળી આમતેમ ફરતે હું પ્રવજ્યા લેવાની ઈચ્છાથી ગુરુની સમીપે ચાલેલા સુપ્રતિષ્ઠ નામના વણિકપુત્રને મળે. તેની સાથે મારો સનેહ થયે, તે મને ગુરુની સમીપે લઈ ગયો, અને ત્યાં ગુરુએ મને દેવતત્વ, ગુસ્તાવ અને ધર્મતત્વ સંભળાવ્યું. તેમાં દેવતત્વ આ પ્રમાણે- '' દેવ અરિહંત જ છે, કે જે રાગાદિક દેષના સમૂહવડે રહિત છે, પ્રાણીઓ ઉપર કરુણાવાળા, માર્ગને પ્રગટ કરનારા, શરણ કરવા લાયક, ઉર:સ્થળમાં શ્રીવત્સના લાંછનવાળા, મેઘની ગર્જના જેવા મનોહર નિર્દોષવાળા, દેવોના સમૂહે પૂજવા લાયક, ઉપમા રહિત અને પ્રશાંત દેવ છે. તથા ગુરુતત્વ આ પ્રમાણે છે-ત્રત અને છકાયની રક્ષા કરવામાં સર્વદા ઉદ્યમવાળા, અકM (દષવાળી) વસ્તુનો ત્યાગ કરવામાં તત્પર, સંગનો ત્યાગ કરનાર, પાંચ પ્રકારના શ્રેષ્ઠ આચારમાં શુદ્ધ વ્યાપાર કરનાર, તથા પાંચ ઇન્દ્રિય અને ચાર કષાયને જીતવામાં તલ્લીન થયેલા ગુરુ જાણવા. તથા ધર્મતવ આ પ્રમાણે–સમગ્ર જીવની રક્ષાના સારવાળે, ત્યાગ કરેલા વિષયોના વ્યાપારવાળે, આદિ, મધ્ય અને છેવટે એકત્વ ભાવને પામેલજીવહિંસાદિક પાપના સ્થાને જેમાં ત્યાગ છે, તે ધ્યાનાદિકના વિધિવાળો ધર્મ અત્યંત લાઘા કરવા લાયક છે.” આ પ્રમાણે દેવાદિક તત્વના આ સ્વરૂપને મેં જોયું, પરંતુ વામન હોવાથી હું સાધુ ધર્મને અગ્ય છું, તેથી ગુરુએ દેવપૂજાની પ્રવૃત્તિ જેમાં મુખ્ય છે એવા શ્રાવકધર્મને વિષે પાંચ અણુવ્રતાદિક જણાવીને મને સ્થાપન કર્યો. અને તે શ્રાવકના પુત્રને સર્વવિરતિ આપી. પરંતુ હું તે પાપકર્મવાળો હેવાથી અરિહંત ભગવાનને નિરંતર પૂજતા છતાં પણ તેવા પ્રકારના બાળકને વડે નિરંતર “આ વામન Page #274 -------------------------------------------------------------------------- ________________ કાદ ખરી અટવીમાં કલિપર્વત અને કુંડ સરોવર પાસે કાયોત્સર્ગમાં રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની મહીધર હાથીએ કમળવડે કરેલી પૂજા. (દેએ કરેલી શ્રી કલિકુંડ તીર્થની સ્થાપના. ) Page #275 --------------------------------------------------------------------------  Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલીકુંડ તીર્થની સ્થાપના. [ ૧૭૫ ] છે” એમ કહીને હાંસી કરાતે, મનમાં મોટા કોપના વેગને ધારણ કરતો કેટલાક દિવસો ગયા પછી શુદ્ધ શરીરવાળા મારા આત્માને નિંદતા, સત્વના સમૂહવાળા મોટા શરીરને બહુમાનને, તથા પ્રકારના રોગથી વ્યાપ્ત થયેલે અને લોકોના ઉપહાસરૂપી દુઃખને જ ધારણ કરતો આર્તધ્યાનવડે મરણ પામીને હમણાં મોટા શરીરવાળા પ્રાણીના નિયાણાવાળા કર્મવડે પર્વત જેવા મોટા શરીરના ભારવાળે હાથી થયે છું, અને હમણું પણ (આ ભવમાં પણ) કિલષ્ટ સત્ત્વવાળો હોવાથી નિર્મળ શીળ પાળવામાં અગ્ય અને ઘણું પાપસ્થાનમાં આસક્ત હું શું કરું? કયાં જાઉં? અથવા કોને કહું? અથવા કોની આરાધના કરું? અથવા તે આ અસંભવિત વસ્તુના વિચારવાથી શું ફળ? આજ નીલકમળની જેવા શ્યામ, સમગ્ર કલિના પાપના સમૂહનો નાશ કરનાર, અનુપમ રૂપવાળા અને શ્રીવત્સાદિકના લાંછનવડે અવશ્ય અરિહંત ભગવાન છે, તેથી તેની જ પૂજા કરું.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે માટે હાથી કુંડ સરેવરની સન્મુખ દેડ, જળની મધ્યે પેઠો અને શરીરને ધોઈને સાફ કર્યું. પછી સમગ્ર યૂથ (ટેળા) સહિત સરોવરમાંથી સુંદર ગંધને વિસ્તાર કરતા કમળ ગ્રહણ કરીને કાસગે રહેલા ભગવાનની પાસે ગયો. ત્યાં તેને ત્રણ પ્રદક્ષિણા કરીને કમળો વડે તેના ચરણની પૂજા કરી. પછી મરણ થયેલા પૂર્વે ભણેલા વંદનસૂત્રવડે સ્વામીને વાંદીને જેમ આવ્યું હતું તેમ પાછો ગયે. તે વખતે તે પ્રદેશમાં રહેનારા દેવો આવ્યા અને ભગવાનને સુગંધી પુષ્પના સમૂહ વિખેરીને ગંધ, માળા અને વિલેપન વડે સર્વેએ આદરપૂર્વક પૂજ્યા, મનમાં પ્રસન્ન થયેલા તેઓએ દભિનો નાદ કર્યો, અને નાટ્યને વિધિ પ્રવર્તાવ્યું. આ પ્રમાણે કેટલાક દિવસો સુધી મોટો ઉત્સવ થયા. તે પ્રદેશમાં રહેલા વનચરેએ તે વૃત્તાંત સર્વ જાણે, તેથી મોટા આનંદથી ભરપૂર મનવાળા તેઓ “અહે ! આ મોટું આશ્ચર્ય છે.” એમ આશ્ચર્ય પામીને ચંપા નગરીમાં જઈને દધિવાહન રાજાના પુત્ર કરકંડુ નામના મોટા રાજાને આ વૃત્તાંત નિવે. દન કર્યો. ત્યારે તે રાજા આ સાંભળીને મનમાં વિસ્મય પામી સૈન્ય અને વાહન સહિત તે મહાટવીમાં ભગવાનના દર્શન અને વંદન કરવા માટે આવ્યા. તે વખતે ભગવાને બીજે ઠેકાણે વિહાર કર્યો હતે. રાજા પણ તે પ્રદેશમાં આવ્યું, અને સ્વામીને નહિં જેવાથી અધે પામ્યું. તે વખતે તે રાજાની ભક્તિથી મનમાં ખુશી થયેલા તે પ્રદેશમાં રહેનારા દેએ ગિરિકંટકનું વિદારણ કરીને (ફાડીને ) નવ હાથના પ્રભાવવાળી, ફલિનીના પત્ર જેવી સ્વચ્છ, અત્યંત સુંદર શરીરવાળી અને ઊર્ધ્વ સ્થાને રહેલી ભગવાનની પ્રતિમા ઉત્પન્ન કરી. તેને જોઈને રાજાએ ય જય શબ્દ કર્યો, અને તે ઠેકાણે હિમગિરિના શિખરની હાંસી કરનાર જિનાલય બંધાવ્યું. તેમાં સર્વ આદરવડે તે પ્રતિમા સ્થાપન કરી, તેની પૂજા કરી અને તેને વંદના કરી. આ પ્રમાણે રાજાદિકના પૂજવાથી બીજા દેશોમાં પણ આ વાર્તા (પ્રતિમા ) પ્રસિદ્ધ થઈ, તથા પ્રાતિહારિક દેવના સાંનિધ્યથી માણસોને મનવાંછિત આપનારી થઈ. તે આ પ્રમાણે– Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ કે જે : -~ નિરંતર દૂર દેશથી આવેલા ભક્તિવાળા પ્રાણીઓ વડે પૂજાતી તે પ્રતિમા તરત જ મનવાંછિતને આપે છે. વરની ઈરછાવાળી કન્યાને કામદેવની જેવા મહર શ્રેષ્ઠ વરને આપે છે, વંધ્યા સ્ત્રીને લેકના મન અને નેત્રને આનંદ આપનાર પુત્રને આપે છે. અત્યંત ભક્તિ સારવડે પૂજેલી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ધનના અથી પુરુષને અક્ષય, અને બીજા ન ક૯પી શકે તેવું ધન આપે છે. વળી રાજ્યના અથીને મોટા વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી આપે છે. ભૂત, શાકિની, શત્રુ અને મરકી વિગેરેના સર્વ ભયને નાશ કરે છે. દુષ્ટ, મોટા સર્પ, હાથી અને સિંહના સમૂહવાળા વિઘનો નાશ કરે છે, અગ્નિ, જળ, વ્યાધિ અને તસ્કરથી ઉત્પન્ન થતા દુઃખને શાંત કરે છે. તે પાર્શ્વનાથની પ્રતિમાનું ભક્તિથી સ્મરણ કરનારને દુઃખ આવ્યું હોય, તે પણ સારા સ્વમથી સંભવતા વાંછિત પદાર્થને આપે છે. કલિગિરિ અને કુંડ સરોવરની સમીપે વર્તવાથી શ્રી પાર્શ્વનાથ પણ કલિડ એવા નામથી મંત્રાક્ષને વિષે પણ પ્રસિદ્ધિને પામ્યા. આથી કરીને જ મંત્ર અને સ્તુતિને વિષે ભગવાનના કલિકુંડ-દંડવિહત ઈત્યાદિ વિશેષણે ઘણી વાર ગવાય છે. આ પ્રસંગવડે સર્યું. હવે ભગવાન પાર્શ્વનાથ તે પ્રદેશથી વનચરાદિકવડે કલિકુંડ એવા નામે કીર્તન કરાતા, નગરે નગરે રાજાઓના સમૂહવડે વંદન કરાતા, દર્શન કરવામાં ઉત્સુક થઇને આવેલા નગરના રાજાઓ વડે પૂજા કરાતા, ભક્તિથી નમેલા રોગના સમૂહથી વ્યાકુલ થયેલા અનેક લોકોને દર્શન માત્રથી જ નીરોગી કરતા તથા ભૂત, પિશાચાદિક શુદ્ધ ઉપદ્રનો નાશ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. પૂર્વે કહેલ વનને હાથી પણ અનશન કરીને ત્રણે જગતને પ્રકાશિત કરનાર પાર્શ્વનાથ જિનેશ્વરનું સ્મરણ કરતે મરણ પામીને ત્યાં જ કલિકુંડ નામના જિનાલયને વિષે પ્રતિહારિકને કરનારે (દ્વારપાળ ) વ્યંતર થયે. ત્યારપછી ત્રણ જગતવડે પૂજેલા ચરણુવાળા પાર્શ્વનાથ પ્રભુ જ્ઞાનવડે દશે દિશાઓને પ્રકાશિત કરતા, ભવ્ય પ્રાણુઓની આશાને પૂર્ણ કરતા લેકમાં પ્રસિદ્ધ એવી શિવનગરીએ પહોંચ્યા. ત્યાં બહાર કૌશાંબ નામના વનમાં પ્રતિમા ધારણ કરીને ભુજ રૂપી પરિઘને લાંબા કરી નિશ્ચળતાવડે મેરુપર્વતને જીતનાર તે પ્રભુ રહ્યા. તેવામાં ભગવાને પૂર્વે કરેલા ઉપકારના સ્મરણવડે સંતુષ્ટ થયેલ ધરણે નાગકુમારદેવના સમૂહથી પરિવરેલ જિનેશ્વરના દર્શન કરવા માટે ત્યાં આવ્યો. ત્યાર પછી પ્રભુના ચરણની પૂજા કરી ગીત અને નૃત્યને ઉપચાર પ્રગટ કરવાથી જીવલેકને વિમય પમાડ્યો. ઘણુ કાળ સુધી ભગવાનના સાચા ગુણની સ્તુતિને વિસ્તાર કરીને વિચાર કરવા લાગે, કે “અહો ! આ દુસહ સૂર્યના કિરણોને સમૂહ, ભગવાનના મસ્તક ઉપર કેવો પડે છે? અહીં સ્વામી અને સેવકનો શે વિશેષ છે?” આ પ્રમાણે વિચારીને તે ઉત્સાહ પામે, અને પ્રભુની ઉપર ત્રણ રાત્રિ સુધી છત્ર ધારણ કર્યું. ત્યાર પછી સ્વામીએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી તે નગરી પૃથ્વીતલને વિષે અહિચ્છત્રા નામે પ્રસિદ્ધિને પામી. ત્યારપછી ભગવાન અનુક્રમે વિહાર કરતા રાજપુર નગરમાં આવ્યા. ત્યાં શાલ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વરરાજાએ કહેલા પેાતાના પૂર્વભવ. [ ૧૭૭ ] વૃક્ષની નીચે કાચેત્સગે રહ્યા. તે વખતે રાજવાટિકામાં નીકળેલા ઈશ્વર નામના રાજાએ તેને જોયા. તે વખતે બાણુાન નામના નાગરિક( માગધ )પુત્ર રાજાને કહ્યુ', કે“ હે દેવ ! આ ભગવાનને તમે જાણેા છે કે નહીં ? ” રાજાએ કહ્યું–“ હું જાણુતા નથી.” ત્યારે તેણે કહ્યુ', કે–“ હે દેવ ! તે આ ત્રણ ભુવનને પૂજવા લાયક ચરણકમળવાળા, મેટા સત્ત્વવાળા, સ’સારસાગરમાં પડતા પ્રાણીઓના સમૂહના ઉદ્ધાર કરવામાં વહાણુરૂપ છે. તે આ ગામ, આકર અને નગરવાળા માટા રાજ્યના ત્યાગ કરવાથી વિકાસ પામેલા, ક્રીડા, રાસ અને શ્રૃંગારના સારવાળા વ્યાપારમાં વિરક્ત મનવાળા છે, તે આ મેરુપર્યંત ઉપર મળેલા ઇંદ્રોના સમૂહવડે સ્નાન( અભિષેક ) કરાયેલા અને શ્રી અશ્વસેન રાજાના પાર્શ્વ નામના પુત્ર જગતને પ્રકાશ કરનારા છે. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેટા સંતાષથી ઉલ્લાસ“ પામેલા રામાંચવાળા રાજાએ પેાતાના સર્વ અંગના આભરણેાવડે તે મગધપુત્રને ખુશ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગદ્ગુરુને વંદના કરી. પછી તેના પગની પાસે રહીને ભગવાનના શ્રીવત્સ, મકર, ભૃંગાર, કુંજર, છત્ર અને તારણુ વિગેરે એક હજાર ને આઠ લક્ષણેાવડે શેાલતા શરીરવાળા તેને જોવાથી જાતિસ્મરણને પામેલે તે રાજા મૂર્છાવર્ડ મીંચાયેલી આંખવાળા ધસ દઇને પૃથ્વી ઉપર પડી ગયા. પછી એકદમ ઢાડીને આવેલા કિંકર જનાએ કરેલા શરીરના ઉપચારવડે ચેતનાને પામ્યા. ત્યારે ચારુદત્ત નામના મ’ત્રીએ તેને પૂછ્યુ કે “ હે દેવ ! આ શું થયું ? ” ત્યારે રાજાએ કહ્યું કે—“ ભગવાનનું રૂપ જોવાથી મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થયું. ” મંત્રીએ કહ્યું–“ હે દેવ ! આ તેા માટું આશ્ચર્ય છે. પ્રસાદ કરીને અમને આ કહેા. ” રાજાએ કહ્યું-“ સાંભળા હું' વસતપુર નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણપુત્ર હતા. ત્યાં કાંઇક વેદના અભ્યાસ કરીને દીક્ષાદાન, પિંડ મૂકાવવા વિગેરે વ્યાપાર કરવાવર્ડ લેાકેાના ઉપર અનુગ્રહ કરતા હતા. પછી કાંઈક જ્યાતિષ શાસ્ત્ર જાણીને નક્ષત્ર, વિવાહ અને લગ્ન વગેરે કહેવાવડે લેાકેાનાં મનવાંછિત કાર્યોમાં વ્યાપાર કરતા હું. દિવસેાને નિĆમન કરવા લાગ્યા. કોઇક દિવસ મને કાઢના વ્યાધિ ઉત્પન્ન થયા, મારું શરીર ખરાબ થયું. માખીના સમૂહથી ન્યાસ થયેલા મને મારા કુટુંબે પણ દુચનવ દુ:ખી કર્યા ત્યારે હું મરણની બુદ્ધિથી નગરની બહાર નીકળ્યો. ગંગા નદીના જળમાં હું પડવા લાગ્યા, તેટલામાં તે ઠેકાણે રહેલા વિદ્યાધર સુનિએ મને નિષેધ કર્યાં, અને કહ્યું કે-“ હૈ મહાનુભાવ! આ પ્રમાણે તું અગાધ જળમાં ડૂબીને કેમ મરી જાય છે ? અરિહંત ભગવાને કહેલા સબ્યાધિના વિનાશ કરનાર મહારસાયણને કેમ કરતા નથી ?” ત્યારે મેં કહ્યું કે-“ હે ભગવાન! તે રસાયણ શું છે? ” સાધુએ કહ્યું-તું સાંભળ-સર્વપ્રાણીની રક્ષા, અસત્ય વચનના ત્યાગ, અદત્ત ગ્રહણ કરવાના ત્યાગ, પરસ્ત્રીને ત્યાગ, ઇચ્છા પ્રમાણે ધનાદિક વસ્તુનુ પરિમાણુ, ઇંદ્રિયાના નિરાધ, કામનું સ્તંભન અને કષાયેાના નાશ, આ પ્રમાણે સર્વ રાગેાના નાશ કરનાર રસાયણુને ૨૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો : તુ અંગીકાર કર. આ રસાયણુ સેવનારને કદાપિ આ ભવમાં કે પરભવમાં રાગ, ઇના વિયેાગ કે શાક થતાં નથી. ” આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે મરણના ઉદ્યમને છેડીને હું સાધુના ચરણમાં પડ્યો ( નમ્યા ), અને વિનંતિ કરવા લાગ્યા કે હું ભગવાન ! અનુપમ પ્રભાવવાળા આ રસાયણને જાણનાર હું જે પ્રકારે થાઉં, પ્રકારે સર્વથા આપ કરા. ” ત્યારે ભગવાને વિસ્તારથી પાંચ મહાવ્રતની રક્ષા જેમાં પ્રધાન છે, એવા ક્ષમા, માવ વિગેરે દશ પ્રકારવાળા સાધુધર્મ કહ્યો, તથા પાંચ અણુવ્રતના સારવાળા સમ્યક્ત્વરૂપી મૂળવાળા ઉત્તરગુ@ાથી શે।ભતા ગૃહીધર્મ પણ કહ્યો. તે સાંભળીને મેં કહ્યું કે— 66 * હે ભગવાન ! આપે મને સારા ઉપદેશ આપ્યા. ફક્ત મારુ સાધુધર્મ પાળવાનું સામર્થ્ય નથી તેથી મને શ્રાવકધમ આપે.” ત્યારે તે વિદ્યાધર મુનિએ મને સમ્યક્ત્વનું આરા પશુ વિગેરે વિધિવŠ શ્રાવકધર્મ કહ્યો, અને તે મારી અવસ્થાને યોગ્ય આરાપણુ કર્યા ( ગ્રહણ કરાવ્યો ). મેં પણ સારા ભાવપૂર્વક અંગીકાર કર્યો. પછી તે દિવસથી આર ંભીને નિર્જીવ આહારાદિક ગ્રહણ કરવાવર્ડ, ત્રણે કાળે અરિહંતના ચરણનું સ્મરણ કરવાવડે અને પાંચ નવકારના પરાવર્તન(ગણુવા)વડે નિરંતર હું આરાધના કરવા લાગ્યા. કાઇક દિવસ હું જિનાલયને વિષે ગયા. ત્યાં દેવને વાંદીને ત્યાં રહેલા દિવ્યજ્ઞાની ગુણુસાગર નામના મુનિના ચરણકમળને નમીને હું ચેાગ્ય સ્થાને બેઠા. તે વખતે પુષ્પલ નામના શ્રાવકે તે મુનીશ્વરને પૂછ્યું કે હે ભગવાન ! આવા પ્રકારના કાઢનાર રાગથી વ્યાપ્ત (દુર્ગ "ધી ) શરીરવાળા માણુસને જિનાલયમાં આવી દેવવંદન કરવું ચેાગ્ય છે ? ” મુનિએ કહ્યું –“ આશાતનાના ત્યાગવડે અત્યંત ઉપયાગવાળા મનુષ્યને દેવના અવગ્રહના ત્યાગ કરવાપૂર્ણાંક ચૈત્યને વિષે પણ દેવવંદન કરનારને દોષ કેમ લાગે ? કેમકે સાધુએ પણ મિલન શરીરવાળા અને શરીરમાં સ્નાન, વિલેપન રહિત છતાં પણ જિનભવનને વિષે દેવને વાંદે જ છે. ” ત્યારે પુષ્કલિએ કહ્યું કે-“ હે ભગવાન ! આનું આ કિલષ્ટ કર્મ શું શ્મા ભવમાં જ ક્ષીણ થશે કે અહીં ભવાંતરમાં ગયેલાને પણ પ્રાપ્ત થશે ? ” મુનિએ કહ્યું–“ આ કર્મના ક્ષીણ થવાથી કે નહી' ક્ષીણ થવાથી શું ? હજુ પણ આને બીજા માટા અનની પ્રાપ્તિ થશે. ” પુષ્કલિએ કહ્યું કે“ હે ભગવાન ! તે અનર્થ કેવી રીતે થશે ? ” ત્યારે સાધુએ કહ્યું–“ આ મહાનુભાવે પૂર્વે તિયંચગતિને ચેગે આયુષ્યકર્મ નિકાચિત કર્યું છે. અને તે (તિય ચાયુ ) મરણુસમયે સમકિતના ત્યાગથી સંભવે છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે— “ સકિત પામવાથી નરક અને તિય`ચ આ બે દ્વાર બંધ થાય છે. તથા દેવના, મનુષ્યના અને મૈાક્ષનાં સુખે। સ્વાધીન( પ્રાપ્ત ) થાય છે. ” પુષ્કલિએ કહ્યું કે ક્યા તિય ચને વિષે આ ઉત્પન્ન થશે ? ” ભગવાને કહ્યું- કૂકડાને વિષે ઉત્પન્ન થશે. ' આ પ્રમાણે સાંભળીને હું ચારુદત્ત મંત્રી ! હું... શરીરના મેાટા દુ:ખથી અને ભવાંતરમાં થવાના તિય ચગતિના સ ંચાગથી અત્યંત દુ:ખી થઈને રાવા લાગ્યા. ત્યારે પુષ્કલિએ મધુર વચનવડે મને આશ્વાસન આપ્યું. તથા ભગવાને કહ્યું કે—“ હે મહાનુભાવ ! તું કેમ ,, Page #280 -------------------------------------------------------------------------- ________________ કુરેશ્વર તીર્થની સ્થાપના અને મેલમાલીએ કરેલા ઉપસગ. [ ૧૭૯ ] સંતાપ કરે છે ? કેમકે-પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા ( ખાંધેલા ) કટુ વિપદ્મવાળા પાપને @ાગળ્યા વિના ખીજો કાઇ પણ તેના ક્ષય કરવાના ઉપાય છેજ નહીં. તેથી અહીં રાવાથી શુ ફળ ? કદાચ છેલ્લા સમુદ્ર ( સ્વયંભૂરમણ ) પણ સુકાઇ જાય, મેરુપર્યંત પશુ ચલાયમાન થાય, ભયંકર દાઢાના કુહરવાળા સિંહના મુખને વિષે પણ શયન કરાય, અતિ તીક્ષ્ણ ધારવાળા ખઙ્ગના સમૂહ ઉપર ચાલી પણ શકાય, અને માટી ફ્ાના આટાપવાળા સર્પની સાથે ક્રીડા પણુ કરી શકાય, પર ંતુ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પાપકર્મના સમગ્ર વિપાકનાં પાતે અનુભવ કર્યા વિના સાક્ષાત્ શ્રી જિનેશ્વર પણ સુખે રહી શકતા નથી. ’” આ પ્રમાણે સાંભળીને હું. રાવાથી વિરામ પામ્યા, અને તે મુનિના ચરણમાં નમીને હું પૂછવા લાગ્યા કે–“ હે ભગવાન! કયારે અને કેવી રીતે હુ` સમકિત પામીશ ? ’’ ભગવાને કહ્યું–“અહીંથી મરીને તું રાયપુરમાં પુરાહિતના ઘરની કુકડીના કુકડા થઈશ. પછી ભવિતવ્યતાના વશથી એક વખત ઉદ્યાનમાં વિવિધ પ્રકારના લેાજન તૈયાર કરાવીને કુટુંબ અને પરિવાર સહિત તે પુરાહિત ભાજન કરતા હશે, ત્યારે આમતેમ ભમતા તને પણ કાયાત્સગે રહેલા મુનિના દર્શન થશે. પછી તેની પાસે જતા તને જાતિસ્મરણુ થશે, તેથી અનશન કરીને મરીને તે જ રાયપુર નગરમાં રાજા થઈશ. ત્યાં રાજપાટીએ ગયેલા તું નીલકમળની જેવા શ્યામ, એક હજાર ને આઠ લક્ષણાને ધારણ કરનાર અને અનુપમ રૂપવાળા પાર્શ્વનાથ જિનેશ્વરને જોઈને સમકિત પામીશ. ” આ પ્રમાણે સાંભળીને હેમંત્રીશ્વર! “ આ મહુ સારું થશે, કે જેથી સાક્ષાત્ ભગવાનના દર્શન મને થશે. '' એમ જાણીને હું શાક રહિત થયા. પછી કાળક્રમે હું મરીને કુકડા થયા, અને ત્યાંથી મરીને આ રાજા થયાં. હમણાં માગધના વચનવડે અને પૂર્વ કહેલા લક્ષણ્ણાને જોવાવડે મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી જે સ્થાને ભગવાન કાયાત્સગે રહ્યા હતા, તે ઠેકાણે ઇશ્વર રાજાએ માટા ઉત્સવ કરાવ્યા, ચૈત્ય ભવન કરાવ્યું. અને તેની અંદર તમાલના પણું જેવા શ્યામ ભગવાનના બિંબને સ્થાપન કર્યું. તે ચૈત્યનુ ફ્રુટેશ્વર નામ રાખ્યું અને તે પ્રસિદ્ધિને પામ્યું. તેના સ ંબંધથી તે નગર પણ કુ ટેશ્વર નામે દેશાંતરીમાં પ્રસિદ્ધ થયુ. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ કુટેશ્વરથી નીકળીને એક ગામથી ખીજે ગામ વિહાર કરતા પૂર્વે કહેલા આશ્રમપદને પામ્યા. ત્યાં ધવ વૃક્ષની નીચે કાર્યાત્સગે રહ્યા. સાતે ભયથી રહિત થયેલા મંદરાચળની જેવા નિશ્ચળ ભુવનનાથ જેટલામાં ધર્મ ધ્યાનનું ધ્યાન કરતા હતા, તેવામાં મેઘકુમારપણે રહેલા પૂર્વે કહેલા કમઠ તાપસ પંચાગ્નિ તપના વિષયવાળા પૂર્વકાળના વેરને સભારીને ભગવાનની ઉપર તત્કાળ ઉત્પન્ન થયેલા માટા કાપવડે રાતા નેત્રયુગલવાળા, ચડાવેલી ભૃકુટિવડે ભયકર અને દુ:ખે કરીને જોઇ શકાય તેવા ભાલસ્થલવાળા ( કપાળવાળા) અને કારણુ વિના જ વેરી થયેલા તે મેટા ક્રોધના વશથી ઘણા પ્રકારની સેકટા કદનાવડે પીડા કરવા લાગ્યા. તે આ પ્રમાણે— "" Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ 8 જો : તીક્ષ્ણ અંકુરાની જેવી ઊગેલી મજબૂત દાઢાના સમૂહવડે દુખે કરીને જોઇ શકાય તેવા, ભાલાની જેવા નખના સમૂહવડે ભયંકર, લાંબા કૅસરાવડે વિકરાળ, અત્યંત ભયંકર ગુંજારવના નાદવડે આકાશતળના વિસ્તારને ભરી દેતા અને લટકતી લાંખી જિલ્લાવાળા મોટા સિંહા સજ્જ કર્યાં. તેઓ વિવિધ પ્રકારની કદના કરવાથી ઘણા પરિશ્રમવાળા થયા છતાં પણ જિનેશ્ર્વર ચલાયમાન નહીં થવાથી ભયંકર દીવાની જેમ પેાતાની મેળે જ શાંત થયા. ત્યાર પછી ઝરતા મદરૂપી જળના સમૂહને વરસાવવાથી નીર પ્ર(છિદ્ર રહિત) આકાશતળને રુંધનારા, દુ:ખે કરીને દમી શકાય તેવા, મેઘના સમૂહ જેવા મેાટા, ગર્જના કરતા અને ચલાયમાન કર્ણે લતાવડે કપાળમાં રહેલા ભમરાને તાડન કરતા હાથીએવડ ક્ષેાભ પમાડ્યા છતાં પણ મેરુપર્વતની જેવા પ્રભુ ક્ષેાભ પામ્યા નહીં. પછી તાલ વૃક્ષ જેવી ઊંચી, ભયંકર અને કાળી જિહ્વાડે ભયંકર શીરવાળા, ભયંકર ભૃકુટિરૂપી કુટિલ કાતરવર્ડ મડદાના માંસને કાપનારા, મૂકેલા કિલકિલ શબ્દવડે પૃથ્વીતળમાં રહેલા જીવાને ક્ષેાભ પમાડનારા, તાલ વૃક્ષ જેવી લાંખી જંઘાના ભારવડે પૃથ્વીપીઠને ભાંગી નાંખતા અને અત્યંત ભયંકર રાક્ષસના સમૂહેાવડે ક્ષેાભ પમાડ્યા છતાં પણ પ્રભુ વાયુવડે ક્ષીરસાગરની જેમ જરા પણ Àાભ પામ્યા નહીં. ત્યાર પછી શીઘ્ર અને વિન્નરહિત ભયંકર ધુત્કારના શબ્દવડે આકાશને અધિર( બહેરું) કરતા તથા વિચિત્ર પ્રકારની સ્કુરાયમાન દાઢાવડે ભયકર વાઘેાવડે, રી’છડીના મૂકેલા ફેકાર શબ્દના વિસ્તારરૂપી તિરસ્કારના સમૂહવડે, નિપુણ અને રાતી કાંતિના સમૂહવાળા અને ચાતરફ ભમતા દીપડાએવર્ડ, તીક્ષ્ણ, ખડ્ગ, કુંત, વાવલ, ભાલા અને માણેાના સમૂહના વરસાવવાવ, દિશા દિશામાં પડતા ઘણા ભિ'ડિમાલ( છરા ), હલ, મુસળ અને ચક્રવર્ડ, ભયંકર, કઠણ અને શઠ મનવાળા કમઠે કરેલા એકએક (ઉપસર્ગ) પણ સામાન્ય માણસના જીવિતને હરવામાં સમ, દેહની અતિ પીડા કરવામાં નિપુણુ, તથા ‘હું પહેલા ' એમ ગવવાળા ઘણા પ્રકારના ઉપદ્રવના વિસ્તારવર્ડ તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલા પણ ક્ષેાભને મનમાં નહીં પામતા ભગવાનને જોઇ મનમાં ક્ષેાભ પામેલા કમઠે આ સાધુને મારે કેમ ક્ષેાભ પમાડવા ? ' એમ વિચારવા લાગ્યા. પછી ‘ઠીક, મેં જાણ્યું, મેાટા જળના સમૂહની પ્રેરણાવડે આને સમુદ્રમાં ' નાંખું.' આમ વિચારીને તે કમઠે આકાશતળમાં ( મેઘના સમૂહ ) વિસ્તાર્યો. ખદ્યોતના બાળકોએ ઉત્પન્ન કરેલા ઉદ્યોતવાળા રંધ્ર( છિદ્ર )રહિત અંધકારના જાણે સમૂહ હાય તેવા, રત્નની કાંતિથી ભ્યાસ જાણે કાલેાધિ સમુદ્રનાં પાણીની વેળા હેાય તેવા, ઊછળતા વાયુએ ખાદેલાં રત્નાનાં કિરણેાવડે વ્યાપ્ત જાણે અંજનિંગરિ હેાય તેવા, તારાની શ્રેણિનાં કિરણાના સમૂહથી ન્યાસ થયેલી કૃષ્ણપક્ષની જાણે રાત્રિ હાય તેવા સર્વદિશાઓના મુખમાં પ્રસરેલા દેદીપ્યમાન વીજળીના સમૂહવર્ડ જાણે વ્યાસ હાય તેવા, ભેશની શ્રેણિ અને કાજળના સમૂહ જેવા શ્યામ મેઘના સમૂહને વિસ્તાર્યો. સર્વદિશામાં અતિ મનેાહર ઇંદ્રધનુષ્યના સમૂહવડે વિખરાયેલા અતિ તીક્ષ્ણ બાણુના સમૂહની જેવા, અત્યંત ઘાર (ગાઢ) ધારાની Page #282 -------------------------------------------------------------------------- ________________ HARNARAYANASONS JODHPUR Copy Risht हरनारायण एण्ड सन्स BHAGWAN PARASNATH JI पिक्चर ब्लशर जोधपुर Page #283 --------------------------------------------------------------------------  Page #284 -------------------------------------------------------------------------- ________________ મેમાલીના ધાર ઉપદ્રવ ને ધરણેનુ' આગમન. [ ૧૮૧ ] શ્રેણિવડે દશે દિશાના સમૂહને રૂ ંધનાર મેઘના જળના સમૂહને જન્માભિષેકને વિષે જેમ નાંખ્યા હતા તેમ ભગવાનના મસ્તક ઉપર નાંખ્યા. પ્રલય કાળે સુકાઈ ગયેલા સમુદ્રને ભરી દેવામાં સમર્થ તે જળ જિનેશ્વરના દેહના સ્પર્શ કરીને તેના શરીરની પ્રભાથી વ્યાપ્ત થયેલુ હાવાથી જાણે યમુના નદીનું જળ હાય તેવું તે પૃથ્વી ઉપર પડવા લાગ્યુ. તથા શ્વેત મેઘના સમૂહ જેવી કાંતિવાળા અને મેટા વાયુની લહરીએ કરેલા વિસ્તારવાળા જળબિંદુના સમૂહ આકાશમાં પ્રસરવા લાગ્યા. વારંવાર પ્રલય કાળની જેવા મેાટા વાયુવડે પ્રેરણા કરાતા મેઘના સમૂહ મુસળના અગ્રભાગ જેવી ધારના જળસમૂહવાળા જિનેશ્વરની ઉપર પડવા લાગ્યા. આ પ્રમાણે ત્રણ જગતના ગુરુના ધ્યાનના નાશ કરવા માટે અત્યંત ભયંકર ગારવવડે ત્રણ જગતના પ્રલય કાળની શંકાને ઉત્પન્ન કરનાર જળના વરસાદ પ્રસરવા લાગ્યા. પછી સમુદ્રની જેમ મર્યાદાના ત્યાગ કરીને તે જળ કાઇ પશુ રીતે તથાપ્રકારે વિસ્તાર પામ્યું, કે જે પ્રકારે મિત્રની જેમ પ્રભુના કંઠે લાગ્યું. જેમ જેમ જળ વિસ્તાર પામવા લાગ્યુ, તેમ તેમ જગદ્ગુરુના ધ્યાનરૂપી અગ્નિ માટા ક્રોધવાળા વડવાનળની જેમ મેાટી વૃદ્ધિને પામ્યા. તે વર્ષાને લેાકેાએ જળથી ભરાયેલા પ્રભુના નેત્રરૂપી પત્રને દાંતની કાંતિરૂપી મકર(પુષ્પની રજ )વાળુ, ગ્રીવાને કમળના નાળ જેવી અને સુખને કમળ જેવુ જોયુ. તેટલામાં નાના પ્રકારના મણિએની પ્રભાથી સુશેાભિત નાગરાજ ધરણેદ્રનુ આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકીને કમઠે કરેલા ભગવાનના ઉપસના સમૂહના વૃત્તાંત જાણ્યા. ત્યારપછી ભગવાન પ્રત્યે માટા પક્ષપાતને ધારણ કરતા ધરણે સ્કુરાયમાન પમપુટના જેવી ચપળ કીકીવાળા નેત્રપત્રવાળી, પરવાળાની જેવા લાલ ધર મનેાહર વચનવાળી ( અધરવડે મનેાહર મુખવાળી ), અત્યંત સુરભિ સુગ ધથી ખે'ચાઇ આવતા ભ્રમરની શ્રેણિથી સહિત, મણિના કુંડલમાં પ્રતિબિંબરૂપ થયેલા કપાતની કાંતિવડે સહિત ( Àાલતી ), પુષ્ટ અને ગાઢ સ્તન ઉપર લટકતા નિર્મળ માતીની માળાવાળી, કામળ કમળના વિલાસવડે થેાલતી ભુજારૂપી વેલડીવાળી, મધુર શબ્દ કરતા કંદારાવડે શાલતા મધ્યપ્રદેશવાળી (કટિપ્રદેશવાળી ), કેળના ગભ જેવી એ જ ધાવડે શાલતી, કેલિના પલ્લવ જેવા રાતા હાથ પગરૂપી ક્રમળવર્ડ શાભતી તથા લાવણ્યવર્ડ પરિપૂર્ણ શરીરવાળી પેાતાની સુંદરીએ( સ્ત્રીએ )સહિત ( ધરણેન્દ્ર) આવ્યા. અને ત્યાં વીજળીના ચમકારાના આડંખરવડે ભયકર માટા મેઘનાં સમૂહે મૂકેલા જળસમૂહની મધ્યે રહેલા અંજનિગિરની જેવા ભુવનમાંધવને (પ્રભુને) જોયા. તેવા પ્રકારના તેમને સ્કુરાયમાન ફણાના મણુિના સમૂહની કાંતિરૂપી દીવાના સમૂહવાળુ, મેાટા મેઘના જળપ્રલયને રાકનારું' તથા દેદીપ્યમાન સાત ફણારૂપી પાટિયાવાળુ માટું છત્ર ભગવાનની ઉપર રહ્યું (કર્યું). તથા પરમેશ્વરને નમીને તેના પગની નીચે લાંબા નાળવાવડે શેાલતા માટા કમળને સ્થાપન કર્યું. હવે તેના ઉપર શાભતા એ ચરણપણાએ કરીને પૃથ્વીતળના Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ કે જે જળને અવગાહ(સ્પર્શ) નાશ થવાથી તથા મસ્તક ઉપર રચેલા ફણારૂપી છત્રવડે મોટા મેઘના જળની ધારાને પ્રચાર અટકવાથી તે ભુવનગુરુ વિશેષ કરીને શુભ ભાવ વિકાસ પામવાથી શુભ ધ્યાન ધ્યાવા પ્રવર્યાં. આ રીતે પણ જળની ધારાના સમૂહના પડવાના નિરોધથી ઈષ્યવાળા કમઠના જીવ મેઘમાલીને જોઈને ઉત્પન્ન થએલા મોટા કેપવાળે ધરણુંજ બે કે-“અરે મહાપાપી! સંભાષણ કરવામાં તું સર્વપ્રકારે અયોગ્ય છે, તે પણ તારા હિતને માટે હું તને કાંઈક કહું છું–હે પાપી! કરુણામૃતના સમુદ્ર અને કારણે વિના જ ઉપકાર કરવામાં એકલાલસાવાળા આ ત્રણ ભુવનના પ્રભુને વિષે તે આવું શું કર્યું? હે મૂઢ! જો કે તારા હિતને માટે કાણમાં પેઠેલા સપને દેખાડવાવડે તારા પંચાગ્નિ તપનું મોટું અસારપણું કહ્યું, તે તેમાં પણ તારે કેમ વેર થયું? તું કારણ વિના વેરી છે, અને આ (પ્રભુ) કારણ વિના પરમબંધુ છે, તે પણ તે વૈર કરે છે. અરે અનાર્ય ! તે આત્માને (પિતાને) જાણતા નથી. અથવા તે સપને આપેલું દૂધ પણ વિષપણે પરિણમે છે, તેમ અજ્ઞાની જનને હિતવચન પણ અહિત લાગે, તેમાં શું આશ્ચર્ય ?” આ પ્રમાણે ધરણે છે તેવા કોઈ પણ પ્રકારે કઠોર વચનવડે તેને તિરસ્કાર કર્યો, કે જે પ્રકારે તે પિતાના અંગની ચેષ્ટાવડે અત્યંત વિલખે થયો. અને બીડાતા કમળની જેવાં લોચનવાળા તેણે જગદગુરુને જળની ઉપર મોટા નાળવાળા, કમળ ઉપર રહેલા પગવાળા અને સર્પની ફણાના કરેલા છત્રવડે ઢાંકેલા મસ્તકવાળા જોયા, તથા સમીપે વિસ્તાર પામતાં જળના સમૂહના ચપળ કલ્લોલવડે સ્પર્શ કરાતા શરીરવાળા અને સાઁવડે સેવા કરાતા સમુદ્રના નિલયરૂપ મધુનયન( કૃષ્ણ )ની જેવા જોયા. ત્યાર પછી ચિરકાળના કરેલા વેરથી તેને પશ્ચાત્તાપ થયે, તેથી “અરેરે! મેં આ મોટું અકાર્ય(પાપ) કર્યું' એમ સંતાપ પામ્યું. તેથી પ્રભુના પગમાં પડીને, તેમને ખમાવીને તથા પોતાના દુશ્ચરિત્રની નિંદા કરીને ભગ્નપ્રતિજ્ઞાવાળો તે ( મેઘમાલી ) જેમ આવ્યો હતો તેમ પાછો પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે છાય નગરની જેમ કમઠની કરેલી મેઘની પીડા શાંત થઈ ત્યારે ધરણે ભગવાનને અત્યંત સમાન ચિત્તવાળા જેઈને તથા શઠ કમઠની કરેલી કદર્થના આવી પડવાથી વ્યાકુળ છતાં પણ દયાને કરનારા અને વિશેષ કરીને ધ્યાનના પ્રબંધમાં બાંધેલા અતિ શુદ્ધ મનના પ્રસ્તારવાળા જેઈને ભક્તિના ભારથી (સમૂહથી વ્યાસ અંગવાળો તે ધર પદમાવતી વિગેરે દેવીઓ સહિત પાર્વજિનેવરને પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે-“હે નાથ! સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણ વર્ગને આપ પરમ શરણુ છે. સમુદ્રને તરાવવામાં નોકાને છોડીને બીજું કોણ સમર્થ થાય? હે પ્રભુ! તમારા જ્ઞાનગુણના સમૂહનું કીર્તન કરવામાં ઇંદ્ર વિગેરે પણ શક્તિમાન નથી, તે પછી મારા જે સ્વભાવથી જ જડ પ્રાણી શું કીર્તન કરે ? ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષને પણ જીતનારા તમારા દર્શનના પ્રભાવવડે વિચારને પણ ઉલ્લંઘન કરનારા મનવાંછિત પદાર્થો સિદ્ધ થાય છે. આ પ્રમાણે હે દેવ! તમારી સ્તુતિના વિસ્તારમાં મારી બુદ્ધિ Page #286 -------------------------------------------------------------------------- ________________ ધરણેન્દ્રે કરેલ પરમાત્મા સ્તુતિ. [ ૧૮૩ ] કાંઇક સ્થિર થઇ છે, અથવા તા પ્રભુના પાદની ભક્તિ કયા વાંછિતને અવશ્ય ઉત્પન્ન ન કરે ? હૈ જગદ્ગુરુ! તમારી પ્રતિમા પણ માણસના મનના મોટા આનંદને કરે છે, તે પછી પ્રત્યક્ષ દેખાતી શાંત અને કાંતિવાળી શ્રેષ્ઠ મૂર્ત્તિ આનદ કરે તેમાં જી' કહેવું? તમારા મોટા ધ્યાનરૂપી અગ્નિને બુઝાવવાને ઇચ્છતા કમઠે જળના સમૂહ ફૂંકયા, તેા પણુ તે તમારા કરુણારસની તુલ્યતાને પામ્યા નહીં. હું નાથ! અમૂલ્ય ગુણ્ણાના સમૂહુરૂપ રત્નના અનુપમ નિધિ સમાન તમને પામ્યા છતાં પણ અના જના અવસ્તુની બુદ્ધિવર્ડ ત્યાગ કરે છે. અહા! તે મહાકષ્ટ છે. સમગ્ર પ્રાણીઓના સમૂહને સુખ કરનારા પ્રભુરૂપ તમારે વિષે પણ અનાય લાકે જે દ્વેષ કરે છે, તે હે પ્રભુ! અમૃતને વિષે પણ તેમની વિષની બુદ્ધિ છે. હું ભુવનના નાથ! જે તમારી સ્તુતિ કરતા નથી, તે પેાતાના આત્માના શત્રુ જ છે. શુ` ચિંતામણિ રત્નને વિષે પુણ્યવાનની ઉપેક્ષા હૈાય ? હું નાથ! તમારા સારા ચરિત્રવડે જેનું ચિત્ત અત્યત ચમત્કાર પામ્યું ન હેાય, તેને હું અવશ્ય જાણે વિકલે'દ્રિય હાય અને પથ્થરમય હાય એમ માનુ છુ. તમારા જ્ઞાનાદિક ગુણુના અંતને (છેડાને) જો કદાચ તમે જ જાણતા હૈ। અથવા તે આકાશ આકાશની સાથે જ સરખાવાય છે, તેમાં આશ્ચર્ય શું છે? હું નાથ! અતિ દુ:ખે કરીને જીતી શકાય એવા પણ મેહ તમે તે પ્રકારે વિન્મુખપણાને પ્રમાણ્યો, કે જે પ્રકારે તે મેહ ભવ્ય પ્રાણીઓને તમારા સ્મરણુવર્ડ પણ અત્યંત દૂર થાય છે. હું પ્રભુ! જેઓને મનવાંછિત પદાર્થમાં તમારા ચરણકમળની પૂજા પ્રાપ્ત થઇ ન હાય, તે મનુષ્ય અભવી અથવા દૂભવી હેાય છે. હે નાથ! સમાન હૃષ્ટિવાળા પણુ તમારી નિંદા અને સ્તુતિ કરનારા પ્રાણીઓને ફળને ભેદ પ્રાપ્ત થાય છે, તેથી તમારું મહાત્મ્ય અસમાન અને અનુપમ છે એમ જણાય છે. હે નાથ ! મારા પુણ્યની પરંપરારૂપી વાડી કમઠના જળવડે તેવી રીતે સીંચાઇ છે, કે જે રીતે તમારી વૈયાવચ્ચના ઉપયેાગવડે તે મેાક્ષના ફળવાળો થઇ છે. મેાક્ષ નગરની સ્ત્રીના સારા સ્નેહવાળા મધુના સંબંધથી ઉત્પન્ન થયેલું તે સુખ મારા મનને તેવી રીતે ખેંચે છે, કે જે રીતે હે નાથ ! તમારા ચરણની સેવા મારાથી નહીં થાય. ઘણું કહેવાથી શુ? જો તમારા ચરણની સેવાનું ફળ હાય, તા તે સેવા અવશ્ય મારા દેહને સદા તે પ્રમાણે ઉપયોગવાળા કરો. આ પ્રમાણે નાથની સ્તુતિ કરીને પરિવાર સહિત, ભક્તિથી ભરપૂર અને ચલાયમાન કુંડલવડે દેદીપ્યમાન ગ'ડસ્થળવાળા તે ધરણેન્દ્ર પોતાને સ્થાને ગયા. પછી મેાક્ષમાગે પ્રવતે લા પ્રાણીઓના સાથ વાહરૂપ ભગવાન પાર્શ્વનાથ સ્વામી પણ દુ:ખે કરીને ચડી શકાય તેવા શુકલધ્યાનરૂપી પર્યંતના શિખર ઉપર ચડ્યા. આ પ્રમાણે કમળના પત્ર જેવા સ્વચ્છ (કામળ) દેહની કાંતિવર્ડ મનેાહર પાર્શ્વનાથ સ્વામીના મોટા ઉલ્લાસ પામતા કલ્યાણુથી ભરપૂર આ ચરિત્રને વિષે શ્રી કનકબાહુ જિનના જન્માદિક મહાત્સવવાળા, કમઠે કરેલા ઉપસવાળા અને દુઃખરૂપી હાથીને નાશ કરવામાં સિંહના બચ્ચા સમાન આ ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત થયા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧ ચતુર્થ પ્રસ્તાવ શ હવે જગદ્દગુરુ પાર્શ્વનાથને જે પ્રકારે કેવળજ્ઞાનને લાભ થયે, અને ગણધરનું કહેવાપણું જે પ્રકારે થયું, તે પ્રકારે કહેવાતું તમે (ભ ) સાંભળે.' પછી ચૈત્ર કૃષ્ણ ચતુથીને દિવસે, પ્રવજ્યાના દિવસથી આરંભીને રાશીમે દિવસે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે, હાર અને નીહાર(હિમ)વડે સર્વ દિશાનાં મુખ ઉજવલ થયા ત્યારે, દક્ષિણાવર્તવડે મનહર, ઠંડ, સુગંધી અને મંદ વાયુવાળા લાગે, ડિંબ ડમર વિગેરે શાંત થયા ત્યારે તે જ આશ્રમપદમાં સેંકડે શાખાઓ વડે વ્યાપ્ત, સારા સ્નિગ્ધ અને ઘણા પત્રના સમૂહવડે સૂર્યના કિરણોના વિસ્તારને નિવારણ કરનાર ધાતકી વૃક્ષની નીચે રહેલા, અઠ્ઠમ તપમાં રહેલા, સમયે સમયે ઉલાસ પામતા આત્મવીર્યના વિકાસથી પ્રારંભ કરેલી અને પૂર્વે કઈ પણ વખત પ્રાપ્ત નહીં થયેલી ક્ષપકશ્રેણિ ઉપર ચડેલા શુક્લધ્યાનના ચાર ભેદમાંના પૃથફત્ત્વવિતર્કસપ્રવિચાર અને એકવિતર્કઅપ્રવિચાર નામના પહેલા બે ભેદનું ધ્યાન કરીને સ્થાનાંતરમાં વર્તતા, તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર લક્ષણવાળારૂપ ઘાતિકર્મોને જેણે ક્ષય કર્યો છે એવા ભગવાનને શાશ્વત, અનંત, અક્ષત અને કાલોકને પ્રકાશ કરવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ભગવાન દરેક સમયે ઉત્પન્ન થતાં અનંત પર્યાયવાળા ત્રણે જગતને કરતલમાં રહેલા મેતીની જેમ જોવા લાગ્યા. તથા વળી જગતના નાથ ચર અને અચર સ્વરૂપવાળા સર્વ દ્રવ્યને જાણે છે. ક્ષેત્રથી સર્વ લેક અને અલકને જાણે છે, ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ સર્વ કાળને પણ જાણે છે, તથા વર્ણાદિક પર્યાયના વિસ્તારવાળા સર્વ ભાવેને પણ દરેક સમયે જાણે છે. આ પ્રમાણે ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ઉપરના ભાગમાં વૈમાનિક દેવેંદ્રના, નીચે (પાતાળમાં ) અમરેંદ્ર અને બલી વિગેરે પાતાલમાં રહેનાર અસુરેંદ્રોના તથા બીજા પણ વાયુમંતર અને જ્યોતિષ દેવેદ્રના વિવિધ પ્રકારના રત્નો સમૂહના કિરવડે ઇંદ્રધનુષના મંડળ જેવા કરાયેલા સિંહાસને અચિંત્ય મહામ્યવાળા જિનેશ્વરના પ્રભાવથી ચલાયમાન થયાં. તે વખતે અવધિજ્ઞાનના પ્રયોગથી તેઓએ જગદ્દગુરુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણ્યું. પછી તરત જ પાંચ વર્ણવાળા અને મોટા પ્રમાણવાળા હજારો વિમાનની શ્રેણિના ચાલવાથી આકાશના Page #288 -------------------------------------------------------------------------- ________________ દેવાએ કરેલ સમવસરણની રચના. [ ૧૮૫ ] આંગણાના વિસ્તારને રૂંધતા, મનેાહર નેપથ્ય(પેાશાક)ને ધારણ કરનારા, વક્ષ:સ્થળમાં ઉછળતા નિર્માંળ મેાતીના હારવાળા, મનેાહર મુકુટ, કડા, કંદોરા વિગેરે શ્રેષ્ઠ અલ’કારાના સમૂહવડે દેદીપ્યમાન શરીરવાળા અને મત્સ્ય, મગર, સિ'હું, હરણ, શરભ અને શાલ વિગેરે વાહના ઉપર બેઠેલા દેવાના સમૂહથી પરિવરેલા ખત્રીશે ઇંદ્રો ત્યાં આવ્યા. પછી ત્યાં વાયુકુમાર દેવાએ વિષુવેલા પવનવડે તૃણુ અને કચરાના સમૂહ દૂર કરવાથી શુદ્ધ થયેલા, પછી સ્તનિતકુમાર દેવાએ વિકુવેલા મેઘવડે મૂકેલા સુગંધી જળની છટાવર્ડ છાંટેલા તથા પાંચ વણુ વાળા મણુઓના સમૂહથી બાંધેઢી પીઠિકાર્ડ મનેાહર એક ચેાજનપ્રમાણ ક્ષેત્રને વિષે વૈમાનિક, જ્યાતિષી અને જીવનપતિ દેવાએ ત્રણ પ્રાકારની રચના શરૂ કરી. તે કેવી રીતે ? મરકત, કતન, પદ્મરાગ, વજ્ર અને ઇંદ્રનીલ વિગેરે રત્નાવર્ડ ગૌરવવાળા પહેલા પ્રાકાર બનાવ્યા. તથા પ્રલયકાળના પવનવડે ઊડેલા મેરુપર્વતના પરમાણ્વš જાણે મનાવ્યેા હાય તેવા તપાવેલા જાતિવત સુવર્ણના બીજો પ્રાકાર બનાવ્યા. તથા સ્ફટિક રત્નની જેવી નિળ કાંતિવાળા અને અગ્નિમાં નાંખીને શુદ્ધ કરેલા રૂપાની મનહર શિલાવર્ડ ત્રીજો પ્રાકાર બનાવ્યેા. તથા મણના ગેાપુર( દરવાજા ), પુષ્કરણી ( વાવ ), છત્ર, ધ્વજ, વિજય અને વૈજય'તીવડે તે ત્રણે પ્રાકાર અત્યંત સુશેાભિત કર્યાં. તે ત્રણ પ્રાકારની વચ્ચે મેાટા મૂલ્યવાળુ અને સ્કુરાયમાન મણિના પાદપીઠવાળુ' સિ’હાસન વ્યંતરદેવાએ બનાવ્યું. તેના ઉપર ઈશાનેન્દ્રે લટકતા માતીની માળાવાળા, મેાટા અને સૂર્ય ના કિરણેાના વિસ્તારને નિવારણ કરનારા ત્રણ છત્ર બનાવ્યા. તેના ઉપર જિનેશ્વરના શરીરથી ખારગુણા ઊંચા, માટી શાખાઓવાળા અને વિકસ્વર ઘણા પલ્લવાથી શાભતા કકૈલિ (અશેાક) વૃક્ષને સુધર્મના ઇંદ્રે બનાવ્યા. તથા સુવર્ણના કમળ ઉપર રત્નના બનાવેલા ઉત્તમ હજાર આરાવાળું અને આભ્યંતર શત્રુને હણવામાં તત્પર એવું ધ ચક્ર સ્થાપન કર્યું. રણુરણાટ શબ્દને કરતી ઘુઘરીએવાળી નાની ધ્વજાના સમૂહવડે ઘણી શાભાને કરનારા અને જાણે માક્ષમા ને દેખાડતા હાય તેવા મેાટા ઇંદ્રધ્વજને વ્યંતર દેવાએ કર્યા. તથા બીજા પણ ધૂપઘડી, દેવછંદક વિગેરે કરવા લાયક કાર્યો પિતાષને પામેલા વ્યંતર દેવાએ કર્યો. તથા દેવાએ પાંચે વર્ણ ના કલ્પવૃક્ષના પુષ્પાના સમૂહવાળી અને સુગંધને લીધે એકઠા થયેલા ભમરાના સમૂહવડે વ્યાસ મેાટી પુષ્પવૃષ્ટિ કરી. એક ઠેકાણે દેવાની સુંદરીઓવડે માટે મગળના આચાર કરાતા હતા, બીજે ઠેકાણે ખેચરની દેવીએ વિલાસ સહિત નૃત્ય કરતી હતી. એક ઠેકાણે દેવાના કરતાલવડે વગાડાતા મેાટા દુંદુભિનાં શબ્દ થતા હતા, ખીજે ઠેકાણે કિનર દેવાએ આરભેલા શુદ્ધ અને મધુર પંચમ સ્વર નીકળતા હતા. એક ઠેકાણે સ્વામીના ગુણના સમૂહનું કીર્તન કરવા માટે મળેલા ખદીના સમૂહ વાચાળ થયા હતા, બીજે ઠેકાણે તુષ્ટમાન થયેલ દેવના સમૂહ કંઠના દર્દુર શબ્દ કરતા હતા. એક ઠેકાણે પાંચ વર્ણવાળા તફૂલવડે અષ્ટમંગળની આવિલ આળેખી, બીજે ઠેકાણે ગેપુરની બન્ને ૨૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : બાજુએ શ્રેષ્ઠ કલશ સ્થાપન કર્યાં. આ પ્રમાણે જાણે કે સને આશ્ચર્યમય હાય, કલ્યાણમય હાય અને જગતની લક્ષ્મીમય હાય તેવું તથા ભયથી પીડા પામેલાને શરણભૂત સમવસરણુ દેવાએ મનાવ્યું. ત્યારપછી ત્યાં દેવ અને દાનવના સમૂહવડે સ્તુતિ કરાતા ભુવનપતિ ‘તીર્થ ને નમસ્કાર હૈ। ' એમ કહીને સિંહાસન ઉપર પૂ દિશાની સન્મુખ બેઠા. પછી બીજી ત્રણે દિશામાં વ્યંતર દેવાએ ભગવાનના પ્રતિબિંબ સ્થાપન કર્યા, તે જાણે એક વખતે જ દાનાદિક ચાર ધર્મની દેશનાને માટે સ્થાપન કર્યા હાય તેમ શૈાભતા હતા. પછી તુષ્ટમાન થયેલા સૌધર્મ ઇંદ્ર અને ઇશાન ઇંદ્ર વિનયવર્ડ નમ્ર થઇને પોતાના હાથમાં શ્વેત ચામર ધારણ કરીને સ્વામીની એ બાજુએ સારી રીતે ઊભા રહ્યા. આજે તીર્થના આરંભ છે તેથી સુગંધને લીધે મળેલા ભમરાના શબ્દના મિષવડે જાણે મંગળને ગાતી હાય તેમ પુષ્પવૃષ્ટિ દેવાએ પ્રભુની પાસે કરી. આ અવસરે જલદીથી આવેલા ઉદ્યાનપાલકાએ અંત:પુર સહિત અશ્વસેન મહારાજાને જિનેશ્વરના કેવળજ્ઞાનના લાભનું નિવેદન કરવાવડે વધામણી આપી. ત્યારે અસાધારણ આન ંદના સમૂહને ધારણ કરતા તે રાજાએ વધામણી આપનાર માણસાને પાશ્તિાષિક દાન ( ઇનામ ) અપાવીને પોતાના પુરૂષોને આજ્ઞા કરી, કે—“ અરે! આ આખી વાણારસી નગરીમાં સર્વ ઠેકાણે પડતુ વગાડવાપૂર્વક જિનેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કેવલજ્ઞાનના મહેાત્સવ પ્રવર્તાવા. ” ત્યારે આદરપૂર્વક રાજાની આજ્ઞાને અંગીકાર કરીને તે પુરુષોએ તે પ્રકારે શુદ્ધ રીતે સર્વ તૈયારી કરી. સ ઠેકાણે શ્વેત ધ્વજાએ ઊંચી કરી, સુગંધી જળ છાંટીને રાજમાર્ગ શુદ્ધ કર્યા, નૃત્યના ઉપચાર પ્રત્યે, સારા નેપથ્ય ( પહેરવેશ ) વાળી સ્રીએ ઇચ્છા પ્રમાણે ફરવા લાગી, નગરના મેટા જનાએ સારી શણગાર કર્યાં, તથા દરેક ઘરના દ્વારમાં વિકસ્વર વદનમાળાએ બાંધી. આ રીતે આખુ નગર શાભાવાળું કર્યું. રાજાએ પણ તત્કાળ સ્નાનના ઉપચાર કર્યા, અખંડિત અને નિ`ળ દુકૂલ ( રેશમી) વસ્ત્ર પહેર્યું, શ્રેષ્ઠ શણગાર રચ્યા, પછી મેાટા હર્ષોંના સમૂહથી વિકસ્વર નેત્રવાળી વામાદેવી વગેરે અંત:પુરના જનાવર્ડ પરિવરેલા, સામત રાજાએ, મ`ત્રીએ, સેનાપતિ, માટા શેઠીયા, સાÖવાહ અને પુરાહિત વિગેરેવર્ડ પરિવરેલા, તે રાજા મેટા હાથીના કાંધ ઉપર ચડ્યો, તેના મસ્તક ઉપર ચંદ્રમંડળ જેવું શ્વેત છત્ર ધારણ કર્યું, અને પડખે રહેલી વારવેશ્યા શ્વેત ચામર ઢાળવા લાગી. આવી રીતે જાણે સાક્ષાત્ દેવેન્દ્ર હાય તેમ શેશભતા તે રાજા ભગવાનને વાંઢવા માટે આશ્રમ નામના ઉદ્યાન તરફ ગયા. ત્યાં જાણે ત્રણે ભુવના એકઠા થયા હાય તેમ સુર, અસુર અને મનુષ્યના સમૂહના મેળાપ જોઇને તે રાજાએ વામાદેવીને અને પદ્માવતી વહુને કહ્યું, કે— ભુવનના એક રૂપ આ ભગવાનની ઉદાર સમૃદ્ધિના સમૂહને તમે જીએ. આવા પ્રકારની વિભૂતિ ( સમૃદ્ધિ ) સ્વપ્નમાં પણ કાને હાઇ શકે ? અથવા દેવા દાસની જેમ સર્વ પ્રયત્નાવર્ડ કાની પાસે આ પ્રમાણે પ્રવર્તે ? અથવા કાણુ આ પ્રમાણે સ્તુતિ 66 Page #290 -------------------------------------------------------------------------- ________________ -----------: # હાશકકકકકકમ માં મન મક ન માનક શ્રી પાર્શ્વનાથ ભગવાન. ક શ્રી મહોદય પ્રેસ-ભાવનગર. Page #291 --------------------------------------------------------------------------  Page #292 -------------------------------------------------------------------------- ________________ અશ્વસેન રાજાએ કરેલ પરમાત્માની સ્તુતિ. [ ૧૮૭ ] કરે? આ તા દેવાના ઈંદ્રોવડે પણ પૂજાય છે. તથા ક`કેલી વૃક્ષ, છત્ર, ચામર, સિંહ્રાસન, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, દુંદુભિના નાદ અને ભામ`ડળ આ સર્વ આના વિના બીજા કાને હાય ? હે દેવી ! તારા પુત્રની ઋદ્ધિના લેશ પણ મારી ઋદ્ધિના સર્વ સમુદાયને તૃણુના અગ્ર ભાગ કરતાં પણ અત્યંત લઘુ ( હલકા) કરે છે, તે તું સારી રીતે જો. હૈ દેવા ! તું જ એક ધન્ય છે, અને તે જ ધર્મોનું ફળ પ્રાપ્ત કર્યું છે, કે જેના ત્રણ ભુવનના મુગટરૂપ આવા પ્રકારના પુત્ર છે. હે પ્રભાવતી! તું પણુ આ જગતમાં યથા નામવાળી કેમ નથી થઈ ? કે જેના પતિના ચરણુ ઇંદ્રના સમૂહવર્ડ સેવાય છે. તે ગામ, તે આકર, તે મેટ અને તે મંડલ વિગેરે જનાવાસે ( માણસાના નિવાસસ્થાના ) ધન્ય છે, કે જેમાં ત્રણ જગતના ચક્ષુરૂપ આ મહાભાગ્યશાળી પાતે વિચરે છે. ” આ પ્રમાણે ભુવનગુરુના ગુણુકીન કરવામાં વાચાળ મુખવાળા અને નિમેષ રહિત વિકસ્વર લેાચનવાળા તે રાજા ભગવાનના છત્રાતિછત્ર જોઈને દૂરથી જ માટા હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી એક સાટક( કપડા )ને ધારણ કરીને ( પહેરીને ), ઉત્તરીય વજ્ર( ખેસ )વર્ડ ઉત્તરાસંગ કરીને, મણિના મુગુટને, ચામરને અને ખડને તજીને, શ્વેત છત્રના ત્યાગ કરીને તથા ઉપનંહ( જોડા )ના પણ ત્યાગ કરીને માટા વિનયવડે સમવસરણમાં પ્રવેશ કર્યા, અને માટી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક આ પ્રમાણે તે સ્તુતિ કરવા લાગ્યા. “ હુ સહિત નમતા સુર અને અસુરના મસ્તકની ધ્રુજતી મંદાર પુષ્પની માળાવડે પૂજેલા પાદના અગ્ર ભાગવાળા ! ( ધમ –મેાક્ષ ) માર્ગના પ્રકાશ કરનાર ! સ્વયં બુદ્ધ ! અને જીતવા લાયક( રાગદ્વેષાદિક )ને જીતનારા ! હૈ ભુવનપતિ! તમે જય પામેા. નિર્મળ કેવળજ્ઞાનરૂપી નેત્રકમળવાળા ! અદ્ભુ ! ( ફરીથી જન્મ મરણુ રહિત ) ગાઁ રહિત ! સંત | તાપ પામેલા પ્રાણીઓની શાંતિ કરવામાં જ મેઘની વૃષ્ટિ સમાન ! હું અરિહંત ! તમે જય પામેા. દુ:ખે કરીને નાશ કરી શકાય તેવા અમના ત્યાગ કરનાર હે નાથ ! એક વર્ષ સુધી સુવર્ણની વૃષ્ટિ કરનાર હે નાથ ! નિ:સીમ ( હ્રદ વિનાના) અને ભયંકર કામદેવના મથન કરવાવડે મોટા જયવાદને પામેલા ડે નાથ ! તમે જય પામેા. જગતમાં મેાટા આડં’ખરવાળા રાગદ્વેષાદિક શત્રુના સંહાર કરવામાં નિપુણ એવા હે નાથ ! દુ:ખે કરીને જાણી શકાય તેવા ( સૂક્ષ્મ ) પ્રાણીઓની રક્ષા કરનારા તથા દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષા નહીં કરનારા હે નાથ ! તમે જય પામેા. આ પૃથ્વીના ભરતક્ષેત્રમાં જન્મેલા શ્રેષ્ઠ પુરુષાના કપાલતલના તિલક સમાન અને વિલાસવાળી સ્ત્રીઓના લાખા કટાક્ષેાથી પણ ક્ષેાભ નહીં પામેલા હૈ વિશ્વભરનાથ! તમે જય પામે. હું દેવ! સ્કુરાયમાન તેવા પ્રકારની કાંતિરૂપી કેસરવઢે વ્યાસ અને ભુવનેશ્વરના ભૂષણરૂપ તમારા ચરણકમળને વિષે ભમરાની જેમ મારું મન ટ્વીન થાઓ. આ પ્રમાણે સ્નેહથી સ્તુતિ કરીને તે રાજા વામાદેવી સહિત રામાંચના ઉલ્લાસવાળા થઈને ચેાગ્ય સ્થાને બેઠા. તે પ્રદેશમાં રહેનારા બીજા પણ રાજાએ ભગવાનને વંદન કરવા માટે તે સમવસરણમાં ભૂમિ ઉપર આવ્યા. તથા પરસ્પર વૈરભાવના ત્યાગ ,, Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ છે ઃ કરીને સિંહ અને હરણ, બિલાડા અને ઉંદર, સસલા અને ચિત્તા, સર્પ અને મોર, વિગેરે જિનેશ્વરના મોટા પુણ્યથી જાણે આકર્ષણ કરાયા હોય તેમ ત્યાં આવ્યા, અને પૃથ્વીતળ ઉપર મસ્તકને નમાવી પ્રભુને વાંદીને બીજા પ્રકારની અંદર રહ્યા. હવે ચાર પ્રકારના દેવો પિતાપિતાને સ્થાને બેઠા, મનુષ્ય અને તિર્યચના સમૂહ લગ્ય સ્થાને રહ્યા, તથા વાજિત્રના શબ્દ, મંગલ ગીતના રવ (શબ્દ) અને લકેના કોલાહલ શાંત થયા ત્યારે દેવના હાથવડે વગાડેલા દુંદુભિના અવાજ જેવા અને જળથી ભરેલા મોટા મેઘના ગરવ જેવા ગંભીર શબ્દવડે પ્રભુએ સારી રીતે ધર્મકથા(દેશના)ને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે – “હે શ્રોતાજનો! આ સંસારરૂપી સમુદ્રમાં ડુબતા ભવ્ય પ્રાણીઓને તારવામાં એક ધર્મ જ મોટા વહાણ જે સમર્થ છે. વળી તે ધર્મ સાધુ અને ગૃહના ભેદવડે બે પ્રકાર છે. અને તેમાં સાવધ કાર્યને ત્યાગ અને નિરવઘ કાર્યને સવીકાર કર એ સાધુધર્મ છે. ચતુર્યામ (ચાર મહાવ્રત) પ્રધાન, ગામ અને કુળ વિગેરેને વિષે મમતાને ત્યાગ, પાંચે ઇન્દ્રિયનું દમન, તથા કષાયને અત્યંત નિગ્રહ કરે, અપ્રતિબદ્ધ વિહાર, તથા આહાર, ઉપધિનિવાસ અને ફલક(પાટિયા)ને ઉદગમે અને ઉત્પાદનો ત્યાગના ષવડે ઉપભોગ કર, હંમેશાં પ્રતિલેખનાદિ કાર્યને વિષે વિપ્નના સમૂહને નાશ કરીને ચગ્ય સમયે વિધિપૂર્વક કરવામાં આસક્તિ કરવી, પ્રમાદને અત્યંત ત્યાગ કરે, ઉપસર્ગના સમૂહને વિજય કરવા માટે ઉદ્યમ કર, સંસારને વિષે મોટો વૈરાગ્ય, ગુરૂકુળમાં વસવાની પ્રીતિ, સૂત્ર અને તેના અર્થને વિષે ઉપયોગ, ગુરુની ભક્તિ કરવી, શકિત પ્રમાણે તપસ્યા કરવી, નિરંતર ધર્મક્રિયામાં અનુરાગ કરે, પરમાર્થના વિષયમાં ઈચ્છા કરવી, સર્વત્ર અનુચિતને ત્યાગ કરવ, બાલાદિક સાધુની પરિચય કરવી, દુઃખથી પીડાયેલા ઉપર દયા કરવી, સમિતિ અને ગુપ્તિનું શરણ કરવું, તથા વિધિ પ્રમાણે મરણ પામવું-આ પ્રમાણે સાધુ ધર્મ છે. આ સાધુ ધર્મ સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ જેવો છે, આ ત્રાદ્ધિનું મોટું દ્વાર છે, આ મુક્તિરૂપી મંદિરના શિખર ઉપર ચડવાની નીસરણી છે, આ મોટું મંગલ છે, આ મનવાંછિત પદાર્થ આપવામાં કલ્પવૃક્ષ અને ચિંતામણિથી પણ અધિક મોટા મહિમાવાળો છે. આ જીવ જ્યાં સુધી મોક્ષસુખને આપનાર આ મુનિધર્મને સમ્યક્ પ્રકારે પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી આ મેટી ભવરૂપી અટવીમાં મોહરૂપી મેઘથી મૂઢ થયેલ હોવાથી ભમ્યા કરે છે. જે જીવેએ મોટા વિધિવડે આ સાધુધર્મનું એક દિવસ પણ આરાધન કર્યું હોય છે, તેઓ આ ભવસાગરને ૫દની જેમ કીડાવડે જ તરી ગયા છે. આ સાધુધર્મ અંગીકાર કરીને ધર્મમાં જ અત્યંત લક્ષ્ય રાખનારા અનંત જીવોએ દુઃખને જલાંજલિ આપે છે. તે આ યતિધર્મ હાથમાં (શીધ્રપણે ) એક્ષલક્ષમીને ઉત્પન્ન કરનારો છે. આ ધર્મ પાળવામાં અશકત જેને માટે બીજે ગૃહીધર્મ હોય છે. અને વળી તે ધર્મ ૧ જીવહિંસા, ૨ મૃષાવાદ, ૩ ચેરી અને ૪ પરસ્ત્રીના ત્યાગ Page #294 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની દેશના અને ગણધરપદની સ્થાપના. [ ૧૮૯ ] રૂપ, ૫ ધન ધાન્યાક્રિકને વિષે ઇચ્છા પ્રમાણે પરિમાણુ કરવું, ૬ દિશાનું પરિમાણુ કરવુ, ૭ પોતાની શક્તિ પ્રમાણે ભાગ અને ઉપલેગના સક્ષેપ કરવા, તથા ૮ અનદ ડનું વિરમણ કરવુ, હું ઉચિત રીતે સામાયિક કરવુ, ૧૦ દેશાવકાશિક કરવુ, ૧૧ પૌષધ કરવા, તથા તે પૌષધ પારીને ૧૨ અતિથિદાન કરવુ. આ પ્રમાણે સમ્યક્ત્વ ગુણુ સહિત ( ખાર પ્રકારના ) ગૃહીધમ કહેવાય છે. અતિચારરૂપી કલંકથી રહિત આ વ્રતને એક દિવસ પણ પાળીને શુદ્ધ દેશચારિત્રવાળા ગૃહસ્થા પણ અનુક્રમે માક્ષને પામે છે. આ ધર્મને વિષે વિત્ત( ધન )ને વાપરનારા, ચિત્તની સ્ખલના રહિત ( સ્થિર ચિત્તવાળા ), નિરંતર સારા ઉદ્યમવાળા, એકાંતપણે સદ્ગુરુને વિષે ભક્તિવાળા, અને જિનપૂજાને વિષે આસકત, સત્ત્વવાળા, તત્ત્વને સારી રીતે જાણનારા, વિશુદ્ધ ( શ્રેષ્ઠ ) ધાર્મિક જનેાની વાર્તા કરનારા અને સને વિષે મમતાના ત્યાગ કરનારા ગૃહસ્થા પણ સાંસારના અંતને પામ્યા છે. સારું' કુળ અને સારું દેવપણું વિગેરે ક્રમે કરીને શુદ્ધ ચારિત્રને પામેલા ગૃહસ્થા આ ધર્મના પ્રભાવથી પરપરાએ કરીને ( અનુક્રમે ) મેાક્ષને મેળવે છે. ધન્ય થવાને આ ગૃહસ્થધર્મ પ્રાપ્ત થાય છે, તે જ તેના અંતને પામે છે, તેના અંતને પામીને શીવ્રપણે દુઃખના અંતને પણુ પામે છે. ” આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને સર્વ પ્રાણીઓને સાધારણુ વાણીવર્ડ સ` સુર, અસુર, નરપતિ ( રાજા ), તિર્યંચ અને મનુષ્યવડે ભ્યાસ થયેલી સભાને વિષે અમૃતના જળની વૃષ્ટિ જેવી, મેાટા ઉત્સવના કારણભૂત અને સાક્ષાત્ કલ્યાણુ સિદ્ધિના જેવી સુખ દેનારી સદ્ધ દેશના કહી. આ ધર્માંદેશના સાંભળીને તત્કાળ ગાઢ મેહરૂપી નિગડ ( એડી ) નાશ પામવાથી મોટા આનંદના સમૂહવડે વિકસ્વર નેત્રવાળા, માટા અભ્યુદયને પામેલા પેાતાના આત્માને માનતા, ઘાસના પૂળાની જેમ, ઘર, સ્ત્રી, પુત્ર અને મિત્રજનના સયાગને આસપાસ (ફ્રાગટ-તુચ્છ ) જાણીને, વીજળીની જેવા સંચળ આયુષ્યને જાણીને, અને માટી વિષવલ્લીના વિલાસની જેવા કડવા પરિણામવાળા વિષયના સંગને જાણીને કેટલાક મહાનુભાવ મુખ્ય રાજપુત્રાદિકે સ'સારથી વિરક્ત મનવાળા થઈને ચિત્તની વૃત્તિ જરા પણ ચલાયમાન ન થવાથી ચારિત્ર અંગીકાર કર્યું . તથા તેવા પ્રકારના પુત્રાદિકના પ્રેમના અનુષધરૂપી ખ'ધનથી ખંધાયેલા અને ચારિત્રાવરણ ક વડે માહ પામેલી બુદ્ધિવાળા ખીજા કેટલાકે સંસારવાસના સંગ પરિણામે ભયંકર છે એમ જાણતા છતાં પણુ, જરા, મરણ, રોગ અને ાકરૂપી અગ્નિની હજારા વાળાએવરે વ્યાસ જગતને જોતાં છતાં પણુ, નિરંતર આવી પડતી આપદાના સમૂહવડે વ્યાપ્ત આયુષ્યને જાણતા છતાં પણ સમ્યગ્દર્શનને અને દેશવિરતિને અંગીકાર કરી, તથા જે રાજપુત્રાએ પૂર્વે ચારિત્રના અતિશયની સંખ્યા પ્રાપ્ત કરી હતી, તેઓએ પણ જિનેશ્વરની સાક્ષીએ ક્રીથી સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કર્યું. આ અવસરે વીશ વર્ષની વયવાળા, અનુપમ રૂપને ધારણ કરનારા, શરીરના અનુ પુમ લાવણ્યવાળા, વઋષભનારાચ સાંયણવાળા, સમચતુરસ્ર સંસ્થાનમાં રહેલા, મોટા Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ : ૪ થો : સૌભાગ્યને ધારણ કરતા, પૂર્વભવમાં નિકાચિત કરેલા ગણધર નામ શેત્રવાળા, પ્રશસ્ત લક્ષણ વડે અંકિત થયેલા અને ઉત્તમ કુળમાં જન્મેલા શુભદત્ત, આર્યશેષ, વસિષ્ઠ, બંભ (બ્રા), સોમ, શ્રીધર વારિણ, ભદ્રયશ, જય અને વિજય નામના મનુષ્ય પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ભગવાનની પાસે આવ્યા. તે વખતે ભગવાને સંઘ સહિત તેઓને દીક્ષા આપી. ત્યારપછી અત્યંત નિર્મળ બુદ્ધિના પ્રકર્ષવડે સમગ્ર કાર્યને વિચાર કરનારા અને પરિપાટિએ (અનુક્રમે) રહેલા તેઓને ક્રમે કરીને સર્વ ભાવ અને અભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ અને ધ્રુવ લક્ષણવાળા ત્રણ અર્થપદ આપ્યા. વિનયવડે નમ્ર થયેલા તેઓએ તે અર્થપદેને (ત્રિપદીને) સારી રીતે ગ્રહણ કરીને બીજબુદ્ધિપણા વડે અને પૂર્વભવમાં બાંધેલા ગણધર નામ ગોત્રકર્મને આશ્રય વડે સારી રીતે વિસ્તાર કરીને બાર અંગ અને ચોદ પૂર્વ રા. આ પ્રમાણે સૂત્રની રચના કરી ત્યારે તેના અનુયોગની અનુજ્ઞા આપવા માટે તે ત્રિલેકના બંધુ પોતે જ તૈયાર થયા. તે વખતે સૌધર્મઇદ્ર ઘણા સુગંધવડે પ્રાપ્ત થયેલા ભમરાના સમૂહે કરીને શ્યામ કાંતિવાળા અને સુગંધવાળા વાસક્ષેપથી ભરેલે રત્નને થાળ લઈને ભગવાનની પાસે આવ્યા. પછી ભુવનગુરૂ ભગવાન કાંઈક નમેલી કાયાવાળા શુભદાને આરંભીને વિજય પર્યત તે દશેના મસ્તક ઉપર “આજથી મેં તમને સર્વ દ્રવ્ય, પર્યાય અને નવડે તીર્થની અનુજ્ઞા આપી છે. ” એમ બોલતા બોલતા વાસક્ષેપની મુષ્ટિ નાંખવા લાગ્યા. આકાશમાં રહેલા દે પણ ચારે દિશામાં પ્રસરતી સુગંધવાળી ચૂર્ણની મુષ્ટિ નાંખવા લાગ્યા. એ જ પ્રમાણે ભગવાને તેઓને ગણ(ગ૭)ની પણ અનુજ્ઞા આપી. દેવેદ્રોના સમૂહવડે વંદાયેલા, સર્વ લબ્ધિઓ વડે આનંદ પામેલા, પોતાના શેત્રને પ્રકાશ કરવામાં મનહર દીપક જેવા, દુષ્કર્મરૂપી કાષ્ઠને બાળવામાં અગ્નિ જેવા, વ્રતને વિષે જ ચિત્તને સ્થિર રાખનારા, તપની લક્ષમીવડે યુક્ત, શાંત ચિત્તની વૃત્તિવાળા, શુદ્ધ બુદ્ધિમાં પ્રવેશ કરેલા, ગુણની શ્રેણિવડે શોભતા, કેવડે પણ દેષને નહીં પામેલા, સ્કુરાયમાન કાંતિની મૂર્તિવાળા, બુદ્ધિવડે ઇંદ્રના મંત્રી( બહસ્પતિ)ને જીતનારા, ક્રોધ અને વઢવાથી રહિત થયેલા, પૃથ્વીતળના એક અલંકારરૂપ, ઉત્પન્ન થયેલી વિચિત્ર શક્તિવાળા તથા એક મેક્ષમાર્ગમાં જ વર્તવાવાળા, આવા પ્રકારના માહામ્યવડે શેભતા, મોટા સત્વવાળા અને જગતને પૂજવા લાયક ચરણકમળવાળા તે દશે સાધુઓ શીધ્રપણે ગણધરની પદવીને પામ્યા. અથવા તે તેઓનું શું વર્ણન કરવું? કે જેઓના મસ્તક ઉપર પાર્શ્વનાથ સ્વામીએ પોતે જ કલ્પવૃક્ષના પલવ જે પિતાનો હાથ વિસ્તાય છે (મૂકે છે). જેમ કુલપર્વતે વડે મેરુપર્વત શેભે છે, જેમ તમાલ વિગેરે વૃક્ષો વડે જંબવૃક્ષ શેભે છે, જેમ તારાઓ વડે ચંદ્ર શેભે છે, અને જેમ દ્રહેવડે સીતા નદીને પ્રવાહ શોભે છે, તેમ તે ગણધરવડે શોભતા, મોટા માહાઓને પામેલા, વિશેષ પ્રકારની શોભાને પામેલા અને મેહરહિત થયેલા ભુવનગુરુ પૃથ્વી પર વિહરે છે. પછી તે ભગવાનના પક્ષપાતને અનુસરનારા, Page #296 -------------------------------------------------------------------------- ________________ ગણધરને પૂર્વભવ. [ ૧૯૧ ] બાલ્યાવસ્થાથી જ પ્રેમના અનુબંધવાળા તથા બંધુ, મિત્ર અને સ્વજન ઉપર રાગરહિત થયેલા અને કામદેવનું અત્યંત મથન કરનારા બીજા કેટલાકે પણ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભાવતી દેવી પણ ભગવાનની પ્રત્રજ્યાના કાળથી આરંભીને દરેક સમયે વિષયસુખેનું ક્ષણભંગુરપણું, પ્રેમબંધનું સંધ્યાના રાગ જેવું ચપળપણું, આયુષ્યનું પર્વતના શિખર ઉપરથી પડતી નદીના જળના જેવું ચપળપણું ભાવતી (વિચારતી) હતી કે “તે દિવસ કયારે આવશે? કે જે દિવસે સંસારના નિવાસનો ત્યાગ કરનારા પાર્શ્વનાથ સ્વામી પોતે જ મને નિરવદ્ય પ્રત્રજ્યા આપે? વળી તે દિવસ કયારે આવશે? કે જે દિવસે અંગ, ઉપાંગ શાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કરતી અને ગુરૂકુળમાં લીન થયેલી હું વિહાર કરીશ? વળી તે દિવસ ક્યારે આવશે? કે જે દિવસે ગુરૂણી (સાધ્વી) જનની મધ્યમાં રહેલી હું શુદ્ધ, ઉંછ અને તુચ્છ આહારને અમૃતની બુદ્ધિથી વાપરીશ?” આ વિગેરે મનોરથની શ્રેણિને નિરંતર વિચારતી અને મોટા સંવેગને પામેલી તે પ્રભાવતી દેવીએ રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી, સેનાપતિ, મંત્રી અને સામંત વિગેરેની હજારો પુત્રીથી પરિ. વરેલી તથા દીન અને દ0 જનેને ઈચ્છા પ્રમાણે નિષેધ રહિત (નિરંતર) દ્રવ્યના સમૂહને આપતી મોટી વિભૂતિવડે ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે આઠ મહાપ્રાતિહારિકવડે પ્રગટ માર્ગવાળા તથા ગણધરે, સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ વડે યુક્ત એવા પાર્શ્વનાથ ભગવાને પહેલા સમવસરણને વિષે અનર્થના સમૂહને નાશ કરવાના સામર્થ્યવાળા અને ભવસાગર તરવામાં વહાણ જેવા તીર્થને વિસ્તાર કર્યો (તીર્થ સ્થાપના કરી). ત્યાર પછી બીજે દિવસે ભગવાન સમવસરણની મધ્યે પૂર્વાભિમુખ રહેલા હતા તેના પાદપીઠની સામે પાસે શુભદત્ત નામના મોટા ગણધર બેઠા હતા, અને તેની પછી બાકીના ગણધરનો વર્ગ અનુક્રમે બેઠા હતા. બાકીના સ્થાનમાં અનુક્રમે સાધુ, સાધ્વી, દેવ, દેવી, નર, નારી અને તિર્યંચનો સમુદાય બેઠો હત, તે સર્વ સભાસદના નિમેષ રહિત નેત્રરૂપી ભમરાઓ નિંદ્રના મુખરૂપી કમળમાં નિશ્ચળપણે રહ્યા હતા, તેમના શ્રવણપુટ ધર્મવચનરૂપી અમૃતનું પાન કરવામાં પ્રસાર પામ્યા હતા, તથા ભીંતમાં આલેખેલા ચિત્રની જેમ સર્વે સ્થિર રહેલા હતા, તેમને ભગવાન સર્વને સાધારણ અને જનપ્રમાણ ક્ષેત્ર સુધી વિસ્તાર પામતી વાણી વડે ધર્મ કહેતા હતા, તે વખતે મોટા આનંદને વહન કરતા અશ્વસેન મહારાજાએ ભગવાનને વાંદીને તથા શુભદત્તાદિક ગણધરોને નમીને કૌતુક પામવાથી ભગવાનને પૂછયું કે-“હે ભગવાન! આ ગણધરેયે પૂર્વ ભવે શું કર્યું હતું ? કે જેથી આપના દર્શન માત્રથી જ આવા પ્રકારના સર્વ સાવધનો ત્યાગ કરવામાં ઉદ્યમવાળી પ્રતિપત્તિ ઉત્પન્ન થઈ ? તેમાં પણ આવા પ્રકારનો નિર્મળ બુદ્ધિને પ્રકર્ષ અને અપ્રતિરૂપ ગુણ તેમને શી રીતે પ્રાપ્ત થયા ? ” ત્યારે જગદગુરુએ કહ્યું કે-“હે મહારાજા ! પૂર્વ જન્મમાં આચરેલા પુણ્યના પ્રકર્ષને આ વિકાસ છે.” રાજાએ કહ્યું કે-“હે ભગવાન ! મને મોટું આશ્ચર્ય ઉત્પન્ન Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : "" થયું છે, તેથી કૃપા કરીને દશ ગણુધરાના અનુક્રમે પૂર્વ ભવના વૃત્તાંતને આપ કહેા. ત્યારે ભગવાને કહ્યું કે-“ તમે સ` એકાગ્ર મનવાળા થઈને સાંભળા— આ જ જમૂદ્રીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં વૈશ્રમણુ( કુબેર )ની નગરીના વિભ્રમવાળી કૌશાંબી નામની નગરી હતી. તેમાં નમસ્કાર કરતા સામતાના સમૂહના મુગટાવર્ડ સ્પર્શ કરાયેલા પાપીઠવાળા અને માટા માહાત્મ્યવડે શત્રુઓના નાશ કરનાર વિજયઘાષ નામે રાજા હતા. તેને માટા સૌભાગ્ય વગેરે ગુણુાથી ન્યાસ પદ્માવતી નામની ભાર્યા હતી. તેમને ત્યાગ, ભાગ અને શાંડીય ( શૂરવીરતા ) વિગેરે ગુાવર્ડ વિશેષ પ્રસિદ્ધિને પામેલેા જયમ ગલ નામના પુત્ર હતા. આ પ્રમાણે પોતપોતાના કર્મને અનુસારે સુખ સ'પદાને બ્રેાગવતા તેમના દિવસેા નિર્માંમન થતા હતા. તેમાં તે રાજપુત્ર અત્યંત ઉદાર પ્રકૃતિપણાને લીધે થાડા પ્રસાદના સ્થાનને વિષે પણ ઘણા વિત્તનું . દાન કરતા હતા. તેને એક વખત ખેલાવીને રાજાએ કહ્યું કે “ હે વત્સ ! પુરુષને દાન દેવાને ગુણુ હાય, તે ચાગ્ય જ છે. કેમકે કહ્યું છે કે- સેંકડા મનુષ્યેામાં એક જ શૂરવીર થાય છે, હજારામાં એક જ પંડિત થાય છે, અને લાખા મનુષ્યેામાં ત્યાગી દાતા કદાચ કાઇક થાય છે અથવા નથી પણ થતા. ' માત્ર પેાતાના વૈભવની અપેક્ષા રાખ્યા વિના જો દાન કરે, તા તે દેશના ત્યાગને માટે થાય છે, તેથી પરિમિત દાન કરવું ચેાગ્ય છે. વળી હૈ વત્સ ! શું તે આ વૃદ્ધ વચન નથી સાંભળ્યું ? કે-લાભને ઉચિત ( ચેાગ્ય ) દાન કરવું, લાભને ઉચિત ભાગ કરવા, લાભને ઉચિત પરિવાર રાખવા, અને લાભને ઉચિત નિધિ કરવા. તથા વળી હે વત્સ ! નિર ંતર હાથી, ઘેાડા અને પદાતિના સમૂહને ચેાગ્ય અશન પૂરવામાં ( આપવામાં ) સામતાદિકને હુ'મેશાં પ્રસાદ ( પગાર ) આપવામાં અને નવા નવા હાથી, ઘેાડા વિગેરેને ગ્રહણ કરવામાં ઘણા દ્રવ્યના વ્યય થાય છે, તે શું તું નથી જોતા ? તથા અપકીર્તિના પડહના ભયથી અન્યાયવડે લે!કા પાસેથી એક કાડી પણ લેવી ચાચ્ય નથી. તથા—— હૈ વત્સ ! દ્રવ્ય વિનાના સાધુએ જશેાલે છે, પર ંતુ રાજપુત્રા શાભતા નથી, કેમકે હુંમેશાં તેના ઉપયાગથી જ સર્વ ક્રિયાઓ થઇ શકે છે, એમ તું જાણું, સારી જાતિ, સારું' રૂપ, માટુ' સૌભાગ્ય અને શ્રેષ્ઠ આજ્ઞાનું અશ્વ પણું આ સર્વ લક્ષ્મી રહિત મનુષ્યાને રૂના જેવું તુચ્છ છે. હે વત્સ ! તું શુ' નથી જોતા ? કે-જાતિ વિંગેરે ગુ@ાવર્ડ શાલતા મનુષ્યા પણ ધનવાળા હલકા માણુસના પણ દાસપણાને અને કકરપણાને અંગીકાર કરે છે. એક જ ધનરૂપી ગુણે કરીને માણસ માટા ( ઘણા ) ગુણુવાળા માણસની પણુ ઉપર ( ચડીયાતા ) કરાય છે, તેથી હે વત્સ ! લક્ષ્મીનો મેાટી વૃદ્ધિ કરવી જ ચેાગ્ય છે. ” આ સાંભળીને રાજપુત્ર કહ્યું કે-“ આપ જે મને આજ્ઞા આપેા છે તે જ હવે મારે કરવાનુ છે. અત્યારે ગયેલી વાર્તા કહેવાથી શે। ગુણુ છે ? ’' તે સાંભળીને રાજાએ પેાતાના હાથથી પાનખીડું આપવાપૂર્વક તેને રજા આપી, ત્યારે તે રાજપુત્ર પેતાના મકાનમાં Page #298 -------------------------------------------------------------------------- ________________ કુલપુત્રના શરીરમાં શાકિનીના પ્રવેશ. [ ૧૯૩ ] ગયા. પિતાની આજ્ઞાને પ્રિય મિત્રની જેમ નિરંતર હૃદયમાં ધારણ કરતા હતા, તાપણુ સ્વભાવથી જ તે પરના દુઃખના નાશ કરનાર હૈાવાથી અધિક દ્રવ્યના વ્યય કરવા લાગ્યા, તેથી રાજાની અત્યંત અવજ્ઞાનું સ્થાન થયા, અને તેથી કરીને જ લેાકેામાં પણ લઘુપણાને પામ્યા. ત્યારપછી રાજાએ નિષેધ ોનું આચરણ કરવાથી પેાતાના આત્મા ઉપર જ ક્રોધ કરીને તે રાજપુત્ર કાઇને પણ કહ્યા વિના જ રાત્રિને વિષે વેષનું પરાવર્તન ( ફેરફાર ) કરીને નગરમાંથી બહાર નીકળ્યા અને ઉત્તરાપથમાં ગયા. ત્યાં યમુના નદીને કાંઠે રહેલા ગીરક નામના ગામમાં એક કુલપુત્રને ઘેર આવીને રહ્યો. હુંમેશાં તેના દર્શનથી અને વાતા કરવાથી તેની સાથે રાજપુત્રના સ્નેહ થયા. તેની સારી આકૃતિએ કરીને અને પ્રિય વચનના અંગીકાર તથા વાત્સલ્ય વિગેરે ગુણ્ણાએ કરીને કુલપુત્રે જાણ્યુ કે “ ખરેખર આ કાઇ માટા રાજાના કે સામતના પુત્ર હાવા જોઇએ. ” આ પ્રમાણે વિચાર થવાથી કુલપુત્ર તે દિવસથી આરભીને વિશેષે કરીને આસન આપવું અને મધુર વચન ખેલવું વિગેરેવટે રાજપુત્રના સત્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર પ્રેમવડે વર્તતા તે બન્નેના કેટલાક દિવસા ગયા, ત્યારે તે કુલપુત્ર કાંઇક ખરાબ શરીરવાળા (વ્યાધિવાળા ) થયા. ત્યારે વૈદ્યને ખેલાવ્યેા. તે વૈદ્યે તેને વ્યાધિનું નિદાન પૂછ્યું, ત્યારે કુલપુત્ર કહ્યું કે-“ હું સારી રીતે કાંઇપણ જાણતા નથી. ” ત્યારે વેધે તેના લક્ષણવડે “ આ શાકિનીના દોષ છે એમ જાણ્યુ. તેના લક્ષણેા કથા કહેવાય છે? તે આ પ્રમાણે- જે પેાતાના નેત્રને બીજાના નેત્ર ઉપર ખદ્ધલક્ષ્ય કરવાને શક્તિમાન થતા ન હાય, સબંધ વિનાનું ખેલતા હાય, સમયે સમયે આતુર થતા હાય, હસતા હાય, કેશને સાફ્ કરતા હાય, વચ્ચે વચ્ચે કાંઇક ગાતા હાય, કારણ વિના પણ શરીરનુ શીતપણું અને ઉષ્ણુપણું પ્રગટ કરતા હાય, આને હું લઈ જાઉં, અને આને હું કાતરવર્ડ ફાડી નાંખું. ઇત્યાદિ લક્ષણાવર્ડ તે શાકિનીવડે ગ્રહણ કરાયા છે એમ જાણવું. ” એમ વિચારીને વેચે કહ્યું કે—“ આ વિશેષ પ્રકારના મંત્રવાદીને ચાગ્ય છે, પરંતુ વાત, પિત્તાદિક દોષની ચિકિત્સાના વિષયવાળા આ નથી. ” એમ કહીને તે વૈદ્ય પેાતાને ઘેર ગયા. પછી ભય પામેલા ઘરના માણુસા મંત્રવાદીને ખેલાવવા ચાલ્યા. જે વખતે ઘરમાંથી બહાર નીકળ્યા તે જ વખતે બિલાડીઓનુ યુદ્ધ જોવાથી “ આ અપશુકન થયા ” એમ માની તે લેાકેા પાછા ફર્યા. પછી જેટલામાં તેઓ કાંઇક ઉપાય કરવા લાગ્યા, તેટલામાં તે શાકિનીએએ તેને શ્વાસ રહિત કર્યો. તે જોઈ “ આ મરણ પામ્યા ” એમ જાણી તે ઘરના માણસ કંઠે મૂકીને ( મેાટા અવાજે) રાવા લાગ્યા. તેવામાં રાજપુત્ર પણ કાર્યને લીધે કેટલેાક કાળ બહાર રાકાઇને ઘેર આન્યા. સર્વ કુટુંબને રાતું જોયું, અને કુલપુત્રને ચેષ્ટા રહિત જોયા તેથી તેને અત્યંત શાક ઉત્પન્ન થયા, અને “ અરે રે ! નહીં ધારેલું આ શું પ્રાપ્ત થયુ ? ” એમ ધારી પરિતાપ કરવા લાગ્યા. તે વખતે સ્વજના તે કુલપુત્રના શરીરને જ પાતમાં ( પાલખીમાં ) નાંખીને ૨૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ? ચિતાના પ્રદેશમાં (સમશાનમાં) લઈ ગયા, અને ત્યાં બળતી અગ્નિની વાળાના સમૂહમાં તેને નાંખ્યું. પછી તે માણસો પિતાના ઘર તરફ પાછા વળ્યા. કુલ પુત્રનું આખું કુટુંબ અતિ દુઃખી થયું. રાજપુત્ર પણ તેના વિયેગના મોટા શેકના સમૂહવડે ક્ષીણ શરીરવાળો થયે, અને “હવે શું કરવું?” એવી ચિંતાના સમૂહથી ચપળ હૃદયવાળે થઈને જાણે સર્વસ્વ ચેરાઈ ગયું હોય તેમ ચક્ષુના વિક્ષેપ રહિત શન્યપણે રહ્યો. પછી પ્રદેષસમય થયે ત્યારે દૂર દેશથી અસ્પષ્ટ સ્વરૂપવાળ કઈ પુરુષ શિક્ષાને નિમિત્તે તે ઘેર આવ્યું, ત્યાં તેવી રીતે રેતા ઘરના માણસોને જોઈને તે પુરુષે ઘરના એક પ્રદેશમાં રહેલા રાજપુત્રને પૂછ્યું કે-“હે ભદ્ર! આ રદન કેમ ઉત્પન્ન થયું?” રાજપુત્રે કહ્યું કે“આજે જ આ ઘરનો નાયક શાકિનીના દેષથી મરણ પામે.” પરદેશી માણસે કહ્યું કે-“જે એમ હોય, તો આ શોકને લાયક નથી, પરંતુ તે મોટા સત્ત્વવાળી (શૂરવીર )! પુરુષાર્થથી તેને ઉપાય થઈ શકશે.” રાજપુત્રે કહ્યું કે-“શરીર ભામની રાશિપણને પામ્યું છે, તેથી મેટા સવવાળો કરી શકે ?” ત્યારે તે પરદેશીએ કહ્યું કે-“હે મહાભાગ્યશાળી! જેનું જીવિત રોગથી નાશ પામ્યું હોય, તેને આ તારે કહેલો પરમાર્થ છે, પરંતુ શાકિનીથી મરેલાને ઢણિબંધ માત્ર જ ઉશ્વાસ રહિતપણું, જીવ રહિતપણું અને અગ્નિદાહ પણ હોય છે. તેથી તે કલેવર સજીવ છતાં પણ વિક્રમના વશથી મરેલું માનીને સ્વજનેએ સ્મશાનના અગ્નિમાં જયારે નાંખ્યું ત્યારે જનરહિત મધ્ય રાત્રિને સમયે શાકિનીઓ એકઠી થઈને તેના વિભાગ કરે છે અને ખાય છે. તે સમયે જે કોઈ મોટા સત્વવાળો તેને નિગ્રહ કરવા શક્તિમાન થાય, તે નહીં હણાયેલા તે મનુષ્યને ખરેખર ફરી જીવાડી શકે એ નિશ્ચય છે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે “જો આટલા માત્રથી પણ મહાપુરુષ કુલપુત્રની કુશળતા થાય, તે આ થોડું જ છે.” આ શબ્દ સાંભળીને રૂદનના શબ્દને મૂકીને તે કુટુંબે મોન ધારણ કર્યું. રાજપુત્ર પણ કેડને ગાઢ બાંધીને તથા ખડ્ઝ અને ધનુષ્યને લઈને સ્મશાનની સન્મુખ ચાલ્યો. તે વખતે “કાર્યની ગતિ અતિ દુર્લય છેએમ વિચારીને કુટુંબીજનોએ તેને નિષેધ ર્યો, તો પણ રાજપુત્ર ઘરમાંથી બહાર નીકળ્યો. ધીમે ધીમે પગલાં મૂકતે તે ગુપ્ત ગતિવડે સ્મશાનની સમીપે પહોંચે. ત્યાં માલુકા વૃક્ષની ગાઢ ઝાડીમાં ગુપ્ત રહો. અત્યંત પ્રમાદ રહિત અને તેમાં જ એક દષ્ટિ આપીને તે જેટલામાં રહ્યો, તેટલામાં મધ્ય રાત્રિને સમય થયે જાણીને એક વટ વૃક્ષની નીચે શાકિનીનો સમૂહ એકઠો થયે. ડમરૂ વાગવા લાગ્યું, તે વખતે મોટા ફેસ્કાર શબ્દને કરતી એક શાકિની સ્મશાનમાંથી માટીના ઢગલાવાળા કુલપુત્રના શરીરને લાવી. તે વખતે કોપ પામેલા યમરાજની જિહૂવા જેવા અસહા. ખરું ધનુષ્યને ખેંચીને રાજપુત્ર તેની સન્મુખ દેડ્યો, અને “અરે પાપી! વેરિણી! તું ક્યાં જઈશ?” એમ કહીને તેને કેશને વિષે પકડી, અને કહ્યું કે-“તું ઈષ્ટ દેવનું સ્મરણ કર. આ તું હમણાં યમરાજના મુખમાં પડીશ.” એમ રાજપુત્રે કહ્યું ત્યારે ભય પામેલી Page #300 -------------------------------------------------------------------------- ________________ રાજપુત્રે શાકિનીના પાશથી મુક્ત કરેલ કુલપુત્ર. [ ૧૯૫ ] તે ખાલી કે—“ હે પુત્ર! તું જે કહીશ, તે હું હવે કરીશ. કેમ તું મને મારે છે ? ” રાજપુત્રે કહ્યું કે-“ જો એમ હાય, તેા આ કુલપુત્રને જીવતા કરીને મને આપ. ” તેણીએ તે અંગીકાર કર્યું, તથા તેણીએ કાઇપણ રીતે તેવી રીતે બીજી શાકિનીએને સમજાવી, કે જેથી તેઓએ પણ પાતપાતાના ભાગ આપવાનુ` અંગીકાર કર્યું. તે વખતે અક્ષત ( પરિપૂર્ણ ) શરીરવાળા કુલપુત્ર ઊભા થયા. તે વખતે “ તમારે આનુ હવે પછી કાંઇપણ અનિષ્ટ કરવું નહીં ” એ પ્રમાણે તેઓને ત્રણ વાર સેાગન ખવરાવીને રાજપુત્ર તે કુલપુત્રને પેાતાને ઘેર લઇ ગયા. તેને જોઇ તેનું કુટુંબ તુષ્ટમાન થયુ અને સ્વજન વર્ગ આશ્ચર્ય પામ્યા. પછી મનમાં અત્યંત આશ્ચર્ય પામેલ રાજપુત્ર વિચારવા લાગ્યા, કે“ અહેા ! વિધાતાના વિલાસ જરા પણ જાણી શકાય તેવા નથી. તે આ પ્રમાણે— ܕܐ જે જોયા છતાં પણ ઘટતું ન હાય, જે કહ્યા છતાં પણ વિરુદ્ધ લાગતું હાય, સારા નિપુણ પુરુષાએ ઘણીવાર જોયા છતાં પણ શકા પ્રાપ્ત થાય છે, અને જે કહ્યા છતાં પણ અસંભવિતપણાને લીધે તેને કહેનારા લજ્જા પામે છે, તેવું પણ વિધાતા દેખાડે છે. એ મોટું આશ્ચર્ય છે. આ જગતમાં ઉપકારી માણસે દુ:ખી માણસાને જોતા છતાં પણ જો ઉપકાર કરવાને શક્તિમાન ન થાય, તેા તેના જીવવાનું શું ફળ છે? આ જગતમાં સત્પુરુષાના તે જ જીવતરને હું સફળ માનુ છું, કે જેએ દુઃખથી તાપ પામેલા જનાના ઉદ્ધાર કરે. આ જગતમાં કાણુ કાણુ ઉત્પન્ન નથી થયા? અથવા કાને લક્ષ્મીનુ' બળ પ્રાપ્ત નથી થયુ? પરંતુ તે જે પરોપકાર રહિત હાય, તેા તેનાથી શું ફળ ? ’” આ પ્રમાણે તે રાજપુત્ર વિચાર કરતા હતા, તે વખતે ઘરના માણસોએ તે કુલપુત્રને પૂર્વના સ વૃત્તાંત નિવેદન કર્યાં, ત્યારે ‘ આ મારા જીવિતદાતા છે, 'એમ જાણીને રાજપુત્રના પગમાં તે પડ્યો, અને આ પ્રમાણે કહેવા લાગ્યા—“ તારા ઉપકારના મઠ્ઠલા વાળવામાં આખી પૃથ્વીનું દાન કરાય તે પણ મને અતિ તુચ્છ ભાસે છે, તા પછી ખાહ્ય વસ્તુના દાનાદિકને સત્કાર કરાય તે શું માત્ર છે ? તા પણ હૈ મેટા ભાગ્યવાળા ! તારા કાઇ પણ કાર્યને વિષે મારા શરીરના, ઘરના માણસાના અને સર્વ દ્રવ્યાદિક પદાર્થના તુ ઉપયેાગ કર. હરિશ્ચંદ્રાદિક રાજાઓએ પણ આશ્ચર્ય ભૂત આવા પ્રકારનું કાર્ય કાંઈ પણ કર્યું નથી. તથા પુરાણુ અને લૌકિક આગમને વિષે પણ સંભળાતુ નથી. ” આ પ્રમાણે કુલપુત્ર ખેલ્યા, ત્યારે પાતાની પાસે જ પેાતાની પ્રશંસા થવાથી તે રાજપુત્ર લજ્જા પામ્યા, અને નીચા મુખવાળા થઈને કહેવા લાગ્યા, કે—“ હૈ સુખકારક ! મેં તારા ઉપર થોડાક જ ઉપકાર કર્યો છે, તા પશુ તું તેને માટેા કરે છે. અથવા તેા સત્પુરુષાની એવી જ પ્રકૃતિ હૈાય છે. ” આ પ્રમાણે ત્યાં કેટલાક દિવસા રહીને પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખતા તે રાજપુત્ર કુલપુત્રને કાંઈ પણ વાત કહ્યા વિના જ ત્યાંથી ગુપ્ત રીતે નીકળી ગયા, અને ગનપુરમાં ગયા. તે વખતે મધુ ( ચૈત્ર ) માસ આવ્યા હતા, તેથી આમ્રવૃક્ષેા કુલ્યા હતા, કકૈલી Page #301 -------------------------------------------------------------------------- ________________ [૧૯૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ૪ છે? (અશક) વૃક્ષો માંજરવાળા થયા હતા, અને મલ્લિકા વૃક્ષે જાજવલ્યમાન થયા હતા, તથા વિકસ્વર કંદ(વેત કમળ)ની મરદ્રત કળીઓ)ને ઉઘાડવામાં કુશળ દક્ષિણ દિશાને પવન પ્રસરવા લાગ્યા, તાલ, તમાલ અને શાલ વિગેરે વૃક્ષાના વને નવા ઉત્પન્ન થયેલા અકરાવડે વિદ્રમ(પરવાળા)ની શોભાનો નાશ કરનારા થયાં, ચેતરફ મોટા શૃંગારવડે મનોહર સ્ત્રીઓની રાસક્રીડા પ્રગટ થઈ, અને કામદેવના મંદિરમાં મહત્સવનો પ્રારંભ થયા. તે વખતે ત્યાં ગર્જનપુરને રાજા વસંતસેનને કુવલયચંદ્ર નામને યુવરાજ મોટા વિસ્તારવડે આવ્યું. તે વખતે વાજી2 વાગવાપૂર્વક ઘણું પ્રપંચના વિસ્તારથી સજજ થયેલી અને પંચમ સ્વરના ઉદ્દગારને સત્ય કરતી મૃગાક્ષી સ્ત્રીઓનું નૃત્ય થવા લાગ્યું. તે જેઈને સર્વ લેકે જાણે તંભિત થયા હોય, જાણે લેપના બનાવેલા હોય, અને જાણે પથ્થર માં કેતર્યા હોય તેમ અત્યંત સ્તબ્ધ (સ્થિર) થઈ ગયા, અને રાજપુત્ર કુવલયચંદ્ર વિશેષે કરીને સ્તબ્ધ થયે. આ અવસરે પિતાના તેજવડે સૂર્યમંડળને પણ પરાભવ કરતે, સમગ્ર સુભટના સમૂહને તૃણની જેમ અવગણના કરતા, તથા “ રે રે! અધમ રાજપુત્ર! પૃથ્વીવલયને વિનાશ કરવાના કારણભૂત! કુવલયચંદ્રના નામ માત્રવડે તુષ્ટ થયેલા ! હે દુષ્ટ ! તું મારી સામે આવ, અથવા મારા ચરણમાં નમવાનું અંગીકાર કર. અન્યથા (એમ ન કરે તે) તારે મેક્ષ નથી.” આ પ્રમાણે બોલતે એક મનુષ્ય ત્યાં પેઠે, અને યમરાજની જિવા જેવા ભયંકર અને ખેંચીને તેને પ્રહાર કરવા સજજ થયો. તે વખતે રંગ ઉત્સવન) ભંગ થયે, રાજા ક્ષેભ પામે, રાજલક ખળભળે, જેવા આવેલા માણસને સમૂહ નાશી ગયે. અત્યંત સંક્ષેભના વશથી ખર્શને નહીં સંભારતે કુવલયચંદ્ર તેની સન્મુખ ઊભો રહ્યો. તે બંનેનું પરસ્પર મોટું યુદ્ધ પ્રવર્યું. તે વખતે તથા પ્રકારના સહાય રહિત તે રાજપુત્રને જોઈને દયાહ્ન મનવાળા કૌતુક જેવાને માટે આવેલા જયમંગળ રાજપુત્રે વિચાર કર્યો કે– “આ અત્યંત અગ્ય છે, કે જેથી આટલા બધા લેકે માંથી કોઈ પણ કાંઈ પણ ઉચિત બોલતો નથી, તે આ ક ન્યાય માર્ગ છે કે જેથી આ રાજપુત્ર લેકના સમૂહમાં રહેલે છતાં પણ આવી વિડંબનાને પામે છે? અથવા આ વિચારવડે શું? હું જ પરાભવ પામતા આ રાજપુત્રને પ્રથમ માત્ર મધ્યસ્થ વચનવડે જ આનંદ પમાડું.” એમ વિચારીને તે બંનેની વચ્ચે જઈને જયમંગળ કહ્યું કે–“હે! હે! તમે બને મારું વચન સાંભળો. દેવ ભવનની યાત્રાને વિષે વિશેષ કરીને ઘણા લકેવડે વ્યાપ્ત થયેલા આવા સ્થાનમાં આવા પ્રકારની પ્રવૃત્તિ ઉત્તમ પુરુષને યેગ્ય નથી. જે ઉચિત સ્થાનના વિષયવાળું હોય તે જ શૂરવીરપણું કહેવાય છે, પરંતુ તે જો અન્યથા પ્રકારે કરાય, તે તે પ્રગટ રીતે ગામડીયાપણું ઉત્પન્ન કરે છે. મોટું કોપનું કારણ હોય તે પણ ગુણવાન માણસે પ્રસ્તાવ (પ્રસંગ) અને અપ્રસ્તાવ જાણું જોઈએ, તેથી આ સ્થાનને વિષે તમે સર્વથા પ્રકારે Page #302 -------------------------------------------------------------------------- ________________ સુભટરૂપે આવેલા દેવે બંને રાજપુત્રને કરેલ પ્રતિબંધ. [ ૧૭ ] યુદ્ધનો ત્યાગ કરે. અથવા તે આ પ્રથમ સાધ્ય ભલે દૂર રહે, પરંતુ ઉચિત સ્થાનને વિષે જઈને ક્ષત્રિયના આચારવડે તમે યુદ્ધ કરે, અને આ લેકના સમૂહનો ત્યાગ કરો.” આ પ્રમાણે જયમંગલ રાજપુત્રે કહ્યું ત્યારે તે સુભટ કુવલયચંદ્રની સાથે લોકેના સમૂહથી નીકળીને બીજે સ્થાને રહીને યુદ્ધ કરવા લાગ્યા. આ અવસરે રાજાએ અંગરક્ષકોને કહ્યું કે-“અરે રે! એકલા જતા રાજપુત્રની પાછળ તમે કેમ નથી જતા ? શું આ સેવકને ધર્મ છે કે જેથી સંકટમાં પડેલા સ્વામીની ઉપેક્ષા કરે છે ? ” આ વખતે કોઈપણ (દેવના ગવડે રાજાએ વારંવાર કહ્યા છતાં પણ સર્વ સેવક વર્ગ ખંભિત જે થઈ ગયા ત્યારે મોટી દયાના સમૂહવડે ભરાયેલા મનવાળો તે જ જયમંગલ રાજપુત્ર ત્યાં કુવલયચંદ્રને સહાયકારક થયે, અને “તું ભય પામીશ નહીં ” એમ મોટા અવર્ણભવડે કહ્યું. પછી તે બન્નેનું મોટું યુદ્ધ પ્રવત્યું. તેમાં કુવલયચંદ્ર કાંઈક ખેદ પામે ત્યારે તેને પાછળ રાખીને જયમંગલ તેની સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયું. તે વખતે એક ક્ષણમાં જ પરસ્પર નાંખેલા ભયંકર ઘાતવડે તેમના શરીર ઘુમવા લાગ્યા, કપાળતળ ઉપર ચડાવેલી ભયંકર ભૂકુટિવડે તેમના મુખ દુઃખે કરીને જોવા લાયક થયા, કોપના વશથી તેમના નેત્રે પહેળા અને સતા થયા, અને પ્રચંડ ભુજારૂપી દંડવડે ઉછાળેલા બાણના વરસાદવડે આકાશ ભરાઈ ગયું. આ પ્રમાણે તે બન્ને યુદ્ધ કરવાથી થાકી ગયા, તેથી ધનુષ્યના દંડને ટેકે કરીને વિશ્રામ લેવા લાગ્યા. તે વખતે કુવલયચંદ્ર વિચાર કર્યો કે-“અહો ! આ કઈ શ્રેષ્ઠ પુરુષ છે. કણ આ પ્રમાણે પોતાના જીવિતની અવગણના કરીને મારે માટે યત્ન કરે? તેની સાથે મારે ઓળખાણ નથી, પરસ્પર આદરસત્કાર પણ થયો નથી, તે પણ આ મહાત્મા મારા કાર્યને વિષે આ પ્રમાણે ઉદ્યમ કરે છે. મારા પિતાએ મને યુદ્ધની સહાય કરવા માટે અંગરક્ષકેને આજ્ઞા આપી, તે પણ નિરંતર તેઓના ઉપર ઉપકાર . કર્યા છતાં પણ તેઓ એક પગલું પણ ચાલ્યા નહીં. તે આમાં શું કારણ હશે ? કે આ મહાત્મા પિતાના જીવિતની પણ અપેક્ષા રાખ્યા વિના આ પ્રમાણે યુદ્ધમાં પ્રવર્યો? ઠીક, કાંઈક કારણ હોવું જોઈએ.” આ પ્રમાણે ઉહાપોહ(તર્કવિતર્ક)ના માર્ગમાં તેનું ચિત્ત જવાથી તે કુવલયચંદ્રને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને મૂછવડે તેના નેત્રે મીંચાઈ ગયા. આ અવસરે શસ્ત્રાદિકના સમૂહને ત્યાગ કરી અને યુદ્ધના આડંબરને ઉપસંહાર (ત્યાગ) કરીને “હે કુવલયચંદ્ર! હે રાજપુત્ર જ્યમંગલ! હવે અમાંગલિક ચેષ્ટાવડે સર્યું, સર્યું, હમણું ઈચ્છિતની સિદ્ધિ થઈ” એમ બેલતે તે સુભટ જયમંગળને હાથમાં પકડીને કુવલયચંદ્રની પાસે ગયે. અને શીતળ વાયુ વિગેરે ઉપચાર કરવાવડે તેને ચેતના પ્રાપ્ત થઈ. ત્યારે તે સુભટે તેને ( કુવલયચંદ્રને) અને બીજાને (જયમંગળને) કહ્યું કે હે પુત્રો ! પૂર્વજન્મમાં થયેલા વૃત્તાંતને તમે શું નથી સંભારતા? કે આનાથી પૂર્વના ભવમાં તમે અને મેં સાથે જ દીક્ષા ગ્રહણ કરી હતી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી હતી, પ્રધાન સંયમવાળે દીર્ધ પર્યાય પાળ્યો હતો, આલેચના, ચાર શરણ અને Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રતાવ જ છે : ખામણ સહિત અનશન વિધિ કરીને આપણે ત્રણે મરણ પામીને સૌધર્મ કલ્પને વિષે દેવ થયા. હું દીર્ઘ આયુષ્યવાળા થયે, અને તમે બે મધ્યમ આયુષ્યવાળા થયા. આપણે ત્રણે પરસ્પર મોટા સ્નેહના સારથી એકી સાથે જ વ્યાપાર કરતા હતા. કેઈક વખતે કેવલીએ તમને બેને કાંઈક દુર્લભ બધિવાળા કહ્યા, ત્યારે તમે પ્રેમ સહિત મને આ પ્રમાણે પ્રાર્થના કરી, કે-“તારે અહીંથી પ્રયાણ કર્યા પહેલાં અમને શ્રી વીતરાગના ધર્મને વિષે બોધ કરે. આ બાબતમાં તારે જરાપણુ પ્રમાદ કરવો નહીં ” આ તમારું વચન મેં અંગીકાર કર્યું. અને તમે કર્મના નવડે જૂદા જૂદા દૂર દેશમાં મોટા રાજાના ઘરમાં ઉત્પન્ન થયા. પછી હું જયમંગલ! તું તારા પિતાના અપમાનથી કેઈક રીતે અહીં પ્રાપ્ત થયો. અને કુવલયચંદ્ર પણ વસંત તુને ઉત્સવ જેવાને અહીં આવ્યું હતું તેથી બંધ કરવાને આ સમય છે” એમ જાણીને તમારા બંનેના એક સાથે બોધિલાભને માટે મેં અકસ્માત યુદ્ધને માટે વિસ્તાર તમને દેખાડ્યો.” આ પ્રમાણે સાંભળીને જયમંગળ પણ જાતિસમરણને પામીને પ્રતિબંધ પામે. આ પ્રમાણે તે બને રાજપુત્રે જિન ધર્મમાં નિશ્ચળ થયા. પછી તે દેવ પણ સુભટના રૂપને મૂકીને શ્રેષ્ઠ મુગટ અને કંડલના આભારણને ધારણ કરી તેમને ધર્મને ઉપદેશ આપીને ઈચ્છિત સ્થાને ગયા. ત્યારપછી “નથી બાણ, નથી ધનુષ્ય, નથી પ્રહાર અને નાથી શરીરને આયાસ (શ્રમ)” કેવળ પિતાને વ્યાકુળતા રહિત જ જોતા તે બન્ને રાજપુત્ર “અહો ! દેવેન શક્તિપ્રકર્ષ કેવો છે?” એમ વારંવાર વિચાર કરતા વિસ્મિત મનવાળા અને પૂર્વ જન્મના મોટા નેહાનુબંધવડે ચિત્તમાં વ્યાપ્ત થયેલા તે બન્ને પ્રેક્ષક રંગભૂમિમાં ગયા, અને વિનય સહિત પ્રણામ કરીને રાજાની સમીપે બેઠા. તે વખતે અહે! આ કથા મહાનુભાવની અપૂર્વ (અનુપમ-ઘણું) સત્યુગ ચેષ્ટા છે ? કે જેથી આ પ્રમાણે આદરસત્કાર નહીં કરાયા છતાં પણ આણે મારા પુત્ર ઉપર આ ઉપકાર કર્યો?” આ પ્રમાણે સ્નેહથી વિસ્વર થયેલા નેત્રવાળા કુવલયચંદ્રને પૂછયું, કે-“વત્સ! આ મહાનુભાવ કેણ છે ? કે કારણ વિના જ ઉપકાર કરનાર જે આ કલિકાળને પરાભવ કરીને આ પ્રમાણે વર્તે છે ? ” ત્યારે તે કુવલયચંદ્ર તેના કર્ણ પાસે રહીને પૂર્વ સર્વ વૃત્તાંત કહ્યો. તે સર્વ સાંભળીને માર્ગાનુસારી બેધ હોવાથી તત્કાળ જાતિસ્મરણને પામેલે રાજા પણ પૂર્વે અનુભવેલા વૃત્તાંતને કહેવા લાગ્યા કે-“હે વત્સ! વિધિ અનુકૂળ છે, કે જેથી તમારા આ પૂર્વ ભવના વૃત્તાંતને સાંભળવાથી મને પણ બેધિ પ્રાપ્ત થઈ. જે ગુરુકુળમાં વસતા તમોએ તપ અને સંયમનું અનુષ્ઠાન કર્યું હતું, ત્યાં જ મેં પણ પ્રવજ્યા ગ્રહણ કરી હતી. શું તમને નથી સાંભરતું કે હું દેવગુપ્ત નામનો મુનિ હતો ? ” ત્યારે રાજપુત્રોએ કહ્યું કે-“હે પિતા ! હમણાં અમને મરણ થયું.” આ અવસરે પ્રતિહારે આવીને રાજાને વિનંતિ કરી કે-“હે દેવ ભેજનને સમય થયો છે, તેથી પિતાને સ્થાને (ઘર) આવવા કૃપા કરે.” ત્યારે તે વસંતસેન Page #304 -------------------------------------------------------------------------- ________________ વસંતસેન રાજાની દીક્ષા ગ્રહણની અભિલાષા. [ ૧૭ ] રાજા જયમંગળ ને કુવલયચંદ્રને સાથે લઇને પેાતાને મહેલ ગયા. ત્યાં દેવપૂજાદિક કરીને ભાજન કર્યું. ત્યાર પછી રાજાએ તે અને રાજપુત્રાને ખલાવી પ્રેમથી કહ્યું કે— “ ચિરકાળે કરેલા મારા સુકૃત કર્મના પૂર્વ નહીં ભાગવેલા લેશ માત્ર પણ ખાકી છે, તેથી કરીને મને જાતિસ્મરણાદિક સામગ્રી સ્ફુટ ( પ્રગટ ) થઇ. અને તેના વશથી જ હમણાં મને નિલ વિવેક પ્રાપ્ત થયા છે, કે જેથી હવે મારું મન ગૃહવાસના સંગને ત્યાગ કરવા ઈચ્છે છે. ચિરકાળ સુધી રાજ્યાદિકનું પાલન કર્યા છતાં પણ આ દૃશ્ય (મળેલા) જીવને ન'ત વાર તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ કોઇ પણ પ્રકારે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી. ? અહીં લાંબા સ`સાર માર્ગીમાં નિરંતર પ્રવૃત્તિ કરનારા જીવાએ થ્રુ શું ભુંગળ્યું નથી ? અને શુ` શુ` પ્રાપ્ત કર્યું નથી ? તે પણ તે સર્વ અપૂર્વ જેવું જ ભાસે છે, તેથી કરીને હર્ષે તમે સર્વથા પ્રકારે મારા ધર્મના સહાયપણાને અંગીકાર કરે. અને સ્વભાવથી જ દુઃખે કરીને વહન કરી શકાય તેવા આ રાજ્યના ભારને અંગીકાર કરા. અને અમે પૂર્વની જેમ સાધુ થઇને, ચારિત્રનું આચરણ કરીને, દુષ્કર તપસ્યામાં તત્પર થઇને પરલેાકનું હિત સાધીએ. ” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે પૂર્વ કાળના સ્નેહ સાંભરવાથી વિયેાગની સંભાવનાથી ઉત્પન્ન થયેલા દુ:ખવડે હણાયેલા તે અન્ને રાજપુત્રા રૂદન કરવા લાગ્યા. તેમને કાઇ પણ પ્રકારે નિષેધ કરીને રાજાએ કહ્યું કે—“ અરે રે ! કેમ તમે આ પ્રમાણે કાયર થાઓ છે ? શું સ`સારી જીવાને આ અપૂર્વ છે ? કે જે જીવાને એક ક્ષણ માત્રમાં જ વિવિધ પ્રકારની આપત્તિના સમૂહ આવી પડે છે, યમદંડની જેવા પ્રચંડ વિયેાગ પ્રાપ્ત થાય છે, તથા અકસ્માત્ કોપ પામેલા યમરાજના કટાક્ષ જેવા તીક્ષ્ણ રાગ અને શાક ઉત્પન્ન થાય છે, તેા પછી દરેક સમયે સંભવતા દેવ, મનુષ્ય અને અસુર લેકને સાધારણ એવા મરણુનુ કહેવુ જ શું ? તેથી માઠુના પ્રસારના ત્યાગ કરી, અને શીઘ્રપણે મારા પરલેકના હિતને માટે પ્રવૃત્તિ કરા. ત્યારે કુવલયચંદ્રે કહ્યું કે—“ હે પિતા! જો તમારે સથા પ્રકારે આ કરવું હાય, તે હું પણ તમારી સાથે જ સદ્ધર્મ ગુણુની આરાધના કરીશ, અને મત્સ્યના માંસના સ્વાદ જેવા આરંભમાં મધુર અને પરિણામે કટુક એવા આ રાજ્યવડે શું છે ? ” ત્યારે રાજાએ કહ્યું કે “ હું વત્સ ! આ એમ જ છે, પરંતુ આલંબન વિનાના રાજ્યના ત્યાગ કરવાથી તેમાં નાયકના રહિતપણાએ કરીને, સાધુજનની પીડાવડે અને સમગ્ર વ્યવસ્થાના નાશવડે અધર્મના સંભવ થાય છે, તેથી આ મારું કહેલું જ તારે માનવુ' જોઇએ. અન્યથા યુગાદિ તીર્થંકર ઋષભસ્વામીએ કેમ પ્રથમ અત્યંત અજ્ઞાની લેાકાને કર્મ, શિલ્પ અને નીતિ માગ વિગેરે વ્યવહારા શીખવ્યા, અને ત્યારપછી સવિરતિ ગ્રહણ કરી ? આ પ્રમાણે સામર્થ્ય હાતા છતાં અસ્વસ્થ રાજ્યના કે કુટુંબના ત્યાગ કરીને જે પ્રત્રજ્યા લેવી તે અયેાગ્ય છે. ” તે સાંભળીને રાજપુત્ર કહ્યું કે—“ હે પિતા ! જો એમ હાય તા આ મારા ભાઇને અત્યંત ઉપકારી રાય અણુ કરો. ” ત્યારે ,, Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : રાજાએ કહ્યું કે—“ જો આ અંગીકાર કરે, તે અયુક્ત શું છે ? ( તે ચેાગ્ય જ છે. )” ત્યારે જયમ ́ગળ આવ્યે કૅ− હૈ પિતા ! જો કુવલયચંદ્રનું મન દીક્ષા લેવાનું હોય તે। મારે રાજ્ય કરવું કેમ ચેાગ્ય ઢાય ? કેમકે જે હું આની સાથે જ પૂર્વ જન્મમાં સમાન સુખ દુ:ખને સહન કરવાવડૅ સાથે જ રહ્યો હતા, સાથે જ અભ્યાસ કરતા હતા, સાથે જ વિહાર કરતા હતા, અને સાથે જ દેવપણું પામ્યા હતા. ” ત્યારપછી વસંતસેન રાજાએ બન્ને રાજપુત્રાને હાથમાં પકડીને કહ્યું કે-“ હું તમને જે કહું, તેનુ તમારે સથા પ્રકારે ઉલ્લંઘન કરવું નહીં. ” એમ કહીને તેણે નૃત્ય લેાકેા પાસે માટા મૂલ્યવાળા રાજ્યાભિષેક તૈયાર કરાવ્યા. પછી સારા મુહૂતે તે બન્નેને અધ અર્ધ રાજ્ય આપવાવર્ડ ગેમ સહિત રાજ્યપદે સ્થાપન કર્યાં, અને શિખામણ આપી, તથા સામંતાકિ લેાકાને આજ્ઞા કરી – તમારે આ બન્નેને મારી જેમ જોવા, તથા આ બન્નેનુ' થાડું પણ આજ્ઞાનું ઉલ્લ ઘન મનથી પશુ ન કરવું. ” એમ કહીને તે રાજા દીન, અનાથ વિગેરે ખરાબ સ્થિતિવાળા માણસાને માટું દાન અપાવીને, કેદખાના વગેરેમાં રૂંધેલા અપરાધી જનાના સમૂહને મુક્ત કરાવીને તથા હજાર મનુષ્યાવર્ડ વહન થાય તેવી શિબિકા ઉપર ચડીને ચ'પકવન નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે અચલસૂરિની પાસે પ્રત્રયા અંગીકાર કરી, અને પછી પ્રમાદરહિત વિચરવા. લાગ્યા. અહીં જયમ'ગલ અને કુવલયચંદ્ર સગા ભાઈની જેમ અને એક ગુરુના શિષ્યની જેમ માટા સ્નેહપૂર્ણાંક રાજ્યલક્ષ્મી ભાગવવા લાગ્યા. રાજ્ય કરતા તેમણે તથાપ્રકારે કાઈ પણ રીતે પ્રજાનુ પાલન કર્યું, કે જે પ્રકારે તે પ્રજાએ પૂના રાજાઓનું સ્વગ્નમાં પણ સ્મરણ કર્યું" નહીં. દ્રવ્યથી ગુણુના સંભવ થાય છે, અને ગુણુને વહન કરનારી વૃદ્ધિ થાય છે, એમ શાસ્ત્રમાં સભળાય છે, પરંતુ તેમના રાજ્યમાં કદાપિ તે સંભળાતુ નહાતુ. તથાપ્રકારે કાઈપણ રીતે સમગ્ર ત્રણ વર્ગના સારનું મેટા પ્રમાણવાળું રાજ્ય તેમણે ભેગયુ, કે જેથી તેમની માટી ક્રીતિ સર્વત્ર પ્રસાર પામી. રાજ્યલક્ષ્મી ભાગવવાથી કાણુ કાણુ ગર્વિષ્ઠ થયા નથી ? અને અપયશને કાણુ પામ્યા નથી ? અને નીતિરૂપી લતાનું ઉન્મૂલન કાણે કર્યું નથી ? પરંતુ પરલેાકના ભીરૂ( બીકણ ) ચિત્તવાળા તેમણે આત્માના નિધ કર્યો, અને છે આભ્યંતર શત્રુના નિગ્રહમાં નિર ંતર અત્યંત ઉદ્યમ કર્યાં. આ પ્રમાણે વર્તતા તે અને રાજા સૂર્ય અને ચંદ્રની જેમ સર્વ ઠેકાણે વખાણવા લાયક ચરિત્રવાળા રાજસભામાં બેસીને રાજકાર્યનું ચિંતવન કરતા હતા, તેવામાં એક વખતે પ્રતિહારે આવીને વિનતિ કરી કે− હૈ દેવ ! કૌશ ́ી નગરીથી વિજયઘાષ રાજાએ માકલેલા પ્રધાન પુરુષા તમારા દર્શન કરવા ઉત્સુક થયેલા ડાવાથી દ્વારને વિષે રહ્યા છે ( આવ્યા છે ) ” ત્યારે તે મને રાજાએ કહ્યું કે-“ તેઓને જલદી પ્રવેશ કરાવ. ” ત્યારે “ જેવી દેવની આજ્ઞા એમ કહીને તરત પ્રતિહારે તેઓને પ્રવેશ કરાગૈા. ત્યારે આ મારા પિતાના પ્રધાન પુરુષા છે ” એમ જાણીને જયમંગળ રાજા ઊભેા થયા, અને પિતાની જેમ તેઓના ,, Page #306 -------------------------------------------------------------------------- ________________ • ગર્જનપુરમાંથી જયમંગલનું પિતાને મળવા માટે પ્રયાણ. [ ૨૦૧] આદરસત્કાર કર્યો, અને સમીપે આપેલા આસન ઉપર તેઓ બેઠા. પછી તેઓએ પંચાંગ પ્રણામ કરવાપૂર્વક તેને તેના પિતાને ગુપ્ત લેખ(કાગળ) આપે. તે લઈને જયમંગળ વાં. તેને ભાવાર્થ તેણે જાયે. તે આ પ્રમાણે-“મારા શરીરનું સર્વ બળ નાશ પામ્યું છે, મારી દષ્ટિ પણ જોવાલાયક પદાર્થને વિષે મહાકથી પ્રવર્તે છે, પ્રાયે કરીને મારું આયુષ્ય પૂર્ણ થયું છે, મારા પ્રાણે પરાણાની જેમ હમણાં જ જવાની ઈચ્છા કરે છે, તેથી જે મને જોવાની તારી ઈચ્છા હોય, તે તું નિઃશંકપણે એકદમ અહીં આવ.” આ ભાવાર્થને વિચારતા તેના અંત:કરણમાં મોટા શોકને સમૂહ ઉત્પન્ન થવાથી નેત્રમાંથી અશ્રુનું જળ નીકળવા લાગ્યું. આવા પ્રકારના તે જયમંગલને જોઈને કુવલયચંદ્ર રાજાએ તેને કહ્યું કે-“હે મહારાજા ! સર્વ દુઃખી અવસ્થાઓમાં મહાપુરુષોનું હૈયે જ અલંકારરૂપ છે, તે પછી મહાસાગરની મર્યાદાના ઉલંઘન જેવું અને મેઘની કચરાની વૃષ્ટિ જેવું આ શું થયું?” તે વખતે શોકના સમૂહથી ગળાની સેર રૂંધાઈ જવાથી બલવાને અશક્ત થયેલા જયમંગળ કુવલયચંદ્રને તે લેખ આપે. તે તેણે વાંચો અને તેનો ભાવાર્થ જા. તેથી અહો ! આને રૂદનનો આરંભ થયો તે યોગ્ય જ છે” એમ વિચારતા કુવલયચંદ્ર તેને કહ્યું કે-“હે મહાયશવી! તું કેમ સંતાપ કરે છે? આ મોટું કાર્ય છે, તેથી કાળનો વિલંબ કર નથી. કેમકે દ્રવ્યને વિસ્તાર, રાજ્ય અને સ્નેહીજન વિગેરે સર્વ સુલભ જ છે, પરંતુ માતાપિતાનું દર્શન દુર્લભ છે, તે ફરીથી સંભાવશે નહીં. પુત્રના દર્શનની ઈચ્છાવાળા માતાપિતાનું મરણ થવાથી અને તેનું દર્શન નહીં થવાથી હૃદયમાં ખટકતું (વ્યાત થએલું) તે દુઃખ જન્માંતરને વિષે પણ વિરામ પામશે નહીં. તેથી હે મહાભાગ્યવાન ! હમણાં આ કાર્ય કાળના વિલંબને સહન કરશે નહીં, તેથી વ્યામોહ ત્યાગ કરીને કાળને યોગ્ય આચરણ કરવું એગ્ય છે. ” આ પ્રમાણે કુવલયચંદ્ર કહ્યું ત્યારે “ કાર્યને નિર્ણય કરવામાં નિપુણ બુદ્ધિવાળો આ (રાજા) ઉચિત કહે છે” એમ મનમાં નિશ્ચય કરીને જયમંગળ કહ્યું કે-“હે મહારાજા! તમે સત્ય કહ્યું છે, પરંતુ પ્રેમના અનુબંધને ઉલ્લંઘન ન કરાય તેવા જેમ પિતા છે, તે જ તું પણ છે. આ પ્રમાણે ડેાળાયમાન ( વ્યાકુલ) મનવાળો હું શું કરું? ” ત્યારે કુવલયચંદ્રે કહ્યું કે—-“આ એમ જ છે, પરંતુ માતાપિતાના પ્રેમનો ભંગ બીજા પ્રજનના ભંગથી અત્યંત અધિક( માટે) છે. તેથી શીધ્રપણે પ્રયાણ કર. કેવળ હું પણ તારી સાથે આવીશ, તે બાબત તારે પ્રતિ કૂળ કરવું નહી.” ત્યારે જયમંગળ કહ્યું કે-“હે મહારાજા! તું એમ ન બોલ, કેમકે નાયક વિનાનો આ દેશ પાછળથી પશ્ચાત્તાપવાળ કેમ ન થાય ? દીક્ષા લેવાની ઈચ્છાવાળા મહારાજા(પિતા)નું શિક્ષાવચન શું તને યાદ આવતું નથી ? તેથી કેટલાક દિવસ સુધી તું પ્રજાનું પાલન કર. અને હું પિતાને જોઈશ અને શરીરની સ્થિતિ પૂછીશ.” આ પ્રમાણે મોટા કષ્ટવડે તેની ગર્જનપુરના રક્ષણ માટે સ્થાપના કરી, પિતાના કેટલાક પ્રધાન રાજ ૨૬. Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે : પુત્ર સહિત અને જાતિવંત (સારા) અશ્વ અને ઉંટ વિગેરે ઉતાવળા વાહન સહિત જયમંગળ ત્યાંથી નીકળે, અને વિલંબ રહિત (શીધ્ર) પ્રયાણ કરીને જો તે કોસાંબીપુરીએ પહેપે. તેનું આવવું જાણીને પિતાએ નગરીમાં મહોત્સવ કરાવે. નગરના મોટા જાવડે અનુસરતા તે રાજપુત્રે ઘરમાં પ્રવેશ કર્યો. રાજાને (પિતાને) જેયા અને તેને પ્રણામ કર્યા. તે વખતે રને હવટે વિકસ્વર થયેલા નેત્રવાળા તે રાજાએ આદર સહિત તે રાજપુત્રને આલિંગન કરીને પિતાના ઉલ્લંગમાં (ખોળામાં) બેસાડ્યો, અને પૂર્વને વૃતાંત પૂછયે. ત્યારે લજજાવડે મીંચાયેલા નેત્રકમળવાળા તેણે યથાર્થ વૃત્તાંત કહ્યો. આ પ્રમાણે જૂદી જૂદી કથાવડે એક ક્ષણ ગુમાવીને તે રાજપુત્રને પિતાના મકાનમાં જવાને વિદાય કર્યો. પછી તેણે સ્નાન ભેજનાદિક કાર્ય કર્યું. પછી ઉચિત સમયે ફરીથી રાજાએ તેને બેલા, અને તેને આસન આપ્યું તેના ઉપર તે બેઠો. ત્યારપછી પ્રેમ સહિત તેને કહ્યું કે-“હે વત્સ! આ રાજયને તે અંગીકાર કર. અમે માત્ર પાંચ રાત્રિ સુધી જ જીવિતવાળા છીએ, તેથી હવે અહંદન ગણિની પાસે સંથારક પ્રવજ્યાને અંગીકાર કરીને અનશન ગ્રહણ કરવાપૂર્વક આરાધના કરવાને ઈચ્છીએ છીએ.” આ પ્રમાણે સાંભળીને હૃદયમાં ન માય તેવા સંતાપવાળો થઈને “હવે મારે શું કરવું?” એમ વિચારીને શ્યામ મુખવાળો અને નીચી દષ્ટિવાળો તે જેટલામાં કાંઈ પણ બોલ્યો નહીં, તેટલામાં રાજાની કુટિ ઊંચી કરવા માત્રથી જ તૈયાર થયેલા રાજાના પ્રધાન જનેના હાથમાં આપેલા સુવર્ણકળશના મુખમાંથી ઝરત તીર્થજળનો પ્રવાહ તેના મસ્તક ઉપર પડ્યો. ત્યારે “હે પિતા! આ શું? આ શું?” એમ બોલતા રાજપુત્રને રાજાએ કહ્યું કે-“હે વત્સ! આ વખતે આ જ ઉચિત છે, કેમકે પરંપરાથી પિતાની જાતે જ આવેલા પદાર્થોથી અવળા મુખને કરનારા પુરુષ શોભતા નથી, તેથી હે પુત્ર! હવે તું સારી રીતે પૂર્ણ પુરુષોની સ્થિતિવડે વર્તજે (રહેજે) અને સર્વ વ્યવહારને જણાવવામાં નિપુણ બુદ્ધિવાળા અને તારી પીઠના સેવક જેવા (આ પ્રધાન જન) માત્ર તને ઉપદેશની પરંપરારૂપ છે. ” આ પ્રમાણે કહીને તે કાળને ઉચિત ખામણા વડે અંત:પુરને, પુરના લોકોને અને સામતાદિક જનને ખમાવીને તે રાજા અહંદર ગણિની પાસે ગયો. ત્યાં સંથારક દીક્ષા ગ્રહણ કરી, અત્યંત સમાધિને વિષે મનને સ્થાપન કર્યું, અને સાધુ ઓની સમીપે થઈને આરાધના સૂત્રનું પરિવર્તન શરૂ કર્યું. ગુરુમહારાજે પણ કમળ અને મધુર વાણીવડે ઉપદેશ આપે. આ પ્રમાણે તે વિજયઘોષ રાજર્ષિ તે કાળને ઉચિત સર્વ કાર્ય કરીને નિરંતર પંચ નમસ્કારનું સ્મરણ કરતા મરણ પામીને સર્વાર્થસિદ્ધિને વિષે દિવ્ય દેવઋદ્ધિને પામે. જયમંગળ રાજા પણ પરાભવ ન પામે તેવા પ્રતાપવડે સામંત સમૂહને વશ કરીને, જિનશાસનની પ્રભાવનામાં તત્પર રહીને અને સારા સાધુઓના ચરણકમળની સેવામાં એકચિત્તવાળે થઈને અશ્વ અને હાથીએ કરીને દેદીપ્યમાન રાજલક્ષમીને ભેગવવા લાગે, પરંતુ તેની પત્ની (ઓરમાન) માતા પદ્માવતી Page #308 -------------------------------------------------------------------------- ________________ જયમંગળને તેની ઓરમાન માતાએ આપેલ ઉગ્ર વિષ. [ ૨૦૩] દેવીએ તેને તેવા પ્રકારનો મેટી સમૃદ્ધિયુક્ત દેદીપ્યમાન રાજ્યને વિસ્તાર જેઈને અને પિતાના પુત્ર જયશેખરને સ્વપ્નમાં પણ રાજલક્ષ્મીને લાભ અસંભવિત છે એમ વિચારીને જયમંગળ રાજાને વિષના પ્રયોગ વિગેરેવડે વિનાશ કરવાના ઉપાય ચિંતવવા લાગી. જયમંગળ રાજા પણ અત્યંત અનિત્યાદિકને વિચારતો હતે, રાજ્યને રાજુની જેવા મોટા બંધનરૂપ માનતે, પોતાના આત્માને સાંકળથી બાંધેલ હોય અને કેદખાનામાં નાંખેલો હોય તેમ માનતે, અથવા કૂવામાં ના હોય તેમ માનતો તે રાજ્યનું પાલન કરતો હતો. પછી કોઈક દિવસે પિતાના ભાઈ શેખર કુમારને સારી રીતે યુવરાજને પદે સ્થાપન કર્યો, અને પિતાના પ્રસાદનું સ્થાન કર્યો, તે પણ તે તેની માતા જયમંગળને મારવા માટે નિરંતર ઉપાયને જોતી હતી. અરે રે! દુષ્ટ સ્ત્રીઓનું કેવું દુશ્ચરિત્ર છે? કઈ અવસરે રાજા વિજયયાત્રાને માટે ચાલે, તે વખતે તે સપત્ની માતા કપટવડે કરીને તેની સાથે ચાલી. માર્ગમાં યમુના નદીને કાંઠે સ્કંધાવાર (સૈન્ય) સ્થાપન કર્યો. રાત્રિએ સમગ્ર સેવક વર્ગ સૂઈ ગયો તે વખતે અવસર પામીને તે જયમંગળ રાજાની પાસે ગઈ, અને તેને કહ્યું કે –“જયશેખરને મેટે વ્યાધિ થયે છે.” તે સાંભળીને નેહના વશથી ભાવી કાળમાં થવાના મેટા અનર્થને નહીં જાણીને તે રાજા તરત જ સહાય વિના જ (એક) તેણુના આવાસમાં ગયે. ત્યાં તેણીએ મટી શય્યા રચી, તેના ઉપર રાજા બેઠો. તે વખતે તેણીએ તેને અત્યંત ઉગ્ર વિષથી મિશ્ર કરેલું પાન બીડું આપ્યું. તેણે પણ વિચાર કર્યા વિના તે બીડું ખાધું, ત્યારે તે વિષના વશથી જાણે ચેતના રહિત થયે હોય તેમ કાષ્ઠની જેમ ભૂમિ ઉપર પડી ગયું. તે વખતે દુષ્ટ શીલવાળી તેણીએ તેને પિટકામાં આધીને મધ્યરાત્રિએ જ વેગથી જઇને યમુના નદીના જળના પ્રવાહમાં વહેતો મક પરોપકારમાં પ્રવર્તત હોય, નેહવાળો હોય અને નિર્મળ ગુણવાળો હોય, આવા પણ મનુષ્યને અનાર્ય સ્ત્રીઓ મોટી આપત્તિમાં નાંખે છે. સર્ષણના જેવી પાપી અનાર્ય સ્ત્રીઓ કુળને, શીળને, અપયશને કે ઉપકારને પણ ગણકારતી નથી અને તેવા મનુષ્યને મરણ પમાડે છે. અધમ સ્ત્રીઓ તેની સન્મુખ જુદું (મીઠું) બેલે છે, અને પછવાડે જુદું (કડવું) બેલે છે, અને કાળરાત્રિની જેમ ઉપકારીને પણ મરણ પમાડે છે. વ્યાધિ, પિશાચી અને સણથી રક્ષણ કરવાને કાંઈ પણ ઉપાય હોય છે, પરંતુ કપટવડે કુટિલતાવાળી સ્ત્રીઓથી રક્ષણ કરવાને ઉપાય દુર્લભ છે. આ પ્રમાણે સારા સ્વભાવવાળા તે મહાત્માને પણ દુષ્ટ શીળવાળી તે સ્ત્રીએ આ રીતે ઘણુ અનર્થ કરનારી આવી દુરવસ્થાને પમાડ્યો. આ પ્રમાણે યમુનાના જળના ઉછળતા ચપલ કલૈલેવડે અથડાતે, મગર અને મસ્યના પુંછડાની છટાથી પ્રહાર કરી અને પાણીનો પૂરવડે વહન કરાતે તે પ્રવાહને અનુસારે જવા લાગ્યા. નદીના પાણીના અતિ શીધ્ર વેગવડે તે દૂર દેશના કાંઠાના પ્રદેશમાં નંખાયે. તે જળના સિંચનથી રાજાને વિષવિકાર નાશ પામે. તે વખતે “આ શું? આ કયે પ્રદેશ છે? શું આ સ્વપ્ન છે? કે મારી બુદ્ધિને વિશ્વમ છે?” આ પ્રમાણે Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા ઃ તે જેટલામાં વિચાર કરતા રહે છે, તેટલામાં એક પહેારવાળા દિવસ થયેા. તે વખતે તે નદીને કાંઠે રહેલા ગભીરક નામના ગામમાંથી પૂર્વે કહેલા તે કુલપુત્ર તે નદી ઉપર આન્યા. તેણે પેાતાના પગનું પ્રક્ષાલન કર્યું, દેવગુરુનું સ્મરણ કર્યું, અને સૂર્યને અર્ધ્યની અંજલિ આપી. પછી કાંઇક આગળ ચાલીને પાણી પીવા માટે જેટલામાં નદીએ પ્રાસ થયા, તેટલામાં તેણે પાટકામાં બાંધેલી કાંઇક વસ્તુ જોઈ. ત્યારે તે કૌતુથી તેની પાસે ગયા, પાટક છેાયું અને તેની અંદર તત્કાળ ઉઘડેલા નેત્રકમળવાળા જયમંગળને જોયા, ત્યારે દયાળુ મનવાળા તેણે પાતાના હાથવડે તેને ખેન્ચે અને પાણીમાંથી બહાર કાઢ્યો. પછી ધીમે ધીમે પાતાને ઘેર તેને લઇ ગયા. ત્યાં તેલવડે તેને અભ્યંગન કર્યું, સ્નાન કરાવ્યુ, એ શ્વેત વસ્ર પહેરાવ્યા અને લેાજન કરાવ્યું. પછી સ્વસ્થ થયેલા શરીરવાળા તેને ખીજે દિવસે તે કુલપુત્રે પૂછ્યું કે હે મહાયશવાળા ! તું કાણુ છે? અથવા આ પ્રમાણે નદીમાં પડવુ` કેમ થયુ' ? ” તે સાંભળીને “ અહેા ! તે આ મહાનુભાવ કુલપુત્ર છે, પણ તે મને આળખતા નથી. આ પણ કાંઇક ઠીક થયું. હવે કેમ મારા આત્માને હું પેાતે કહું? ” એમ વિચારીને રાજાએ કહ્યું કે-“ હે ભદ્ર! હું રાજસેવક છું. એક દુષ્ટ મનવાળા માણસે આ પ્રમાણે ખાંધીને મને નદીમાં નાખ્યા. ” તે સાંભળીને-“ અરેરે ! કાઇ પાપી માણુસે આ અતિ અચેાગ્ય કાર્ય કર્યું, કે જેથી તને આવી દુ:ખી અવસ્થાને પમાડ્યો. ” આ પ્રમાણે ખેલતા તેને રાજાએ કહ્યું કે હે ભદ્ર ! વિધાતાના દુષ્ટ વિલાસના વિષયમાં કાણુ નથી આભ્યા ? તે આ પ્રમાણે— અત્યંત અગાધ ( ઊંડા ) જળપ્રવાહને તળિયે રહેનારા મહ્ત્વના સમૂહને નિપુણ્ શ્રીવા ( મચ્છીમારેા ) જાળના પ્રયાગવડે પકડે છે. આકાશના આંગણામાં ચાલવાની પ્રીતિવાળા પણુ પક્ષીઓના સમૂહને અત્યંત નિપુણુ જનેા પાશાદિકના વ્યાપાર (ઉપયેાગ). વડે બાંધે છે. પર્વત જેવા મેાટા શરીરવાળા, દુ:ખે કરીને ગ્રહણ કરી શકાય તેવા, અને ઈચ્છા મુજબ ચાલનારા હાથીઓ પણુ અતિ ગાઢ વારબ'ધનવડે બંધાઇને મહાદુ:ખે કરીને રહે છે. જે આકાશમાં દૂર ચાલનારા સૂર્ય ચંદ્ર વિગેરે દેવા છે, તેઓ પણ ભયંકર રાહુની પીડાવડે પરાભવને સહન કરે છે. તેથી કરીને આપત્તિના સમૂહની મધ્યે રહેલા સંસારમાં ઉત્પન્ન થયેલા જંતુઓને જે આ આવા પ્રકારની આપત્તિનું પડવું, તે કેટલું માત્ર છે. ” તે સાંભળીને કુલપુત્રે કહ્યું કે-“ હા, એમ જ છે. હું પણ પહેલાં અત્યંત મેટા આપત્તિ-સમુદ્રમાં પડ્યો હતા, પરંતુ મહાપુરુષાના મસ્તકના શેખર( મુગુટ )રૂપ એક રાજપુત્રે મને ઉગાર્યાં હતા. અહેા ! તેનું પરોપકારીપણું ? અને અહે ! તેના પેાતાના જીવિતનું નિરપેક્ષપણું ? ” તે સાંભળીને- આ સામાન્ય મનુષ્ય નથી, કે જે હજી સુધી ઉપકારનું સ્મરણ કરે છે. ” એમ વિચારતાં રાજપુત્ર કહ્યું કે-“ હે ભદ્ર ! તે તારા ઉપકાર કરનાર કાણુ હતા ? ” ત્યારે કુલપુત્રે કહ્યું–“ હું મહાભાગ્યવાન ! તે મહાત્માએ પ્રેમ ( વિનય ) સહિત અનેક પ્રકારે પૂછ્યા છતાં પણ પેાતાનું સ્વરૂપ કહ્યું નહીં. માત્ર અત્યંત Page #310 -------------------------------------------------------------------------- ________________ . . જયમંગલની તેના પ્રધાન પુરુષોએ કરેલી શોધ અને વૈરાગ્ય. [ ૨૦૫ ] આગ્રહ કર્યો ત્યારે મૌનનું આલંબન કરીને રહ્યો હતો.” ત્યારે રાજપુત્રે વિચાર્યું કે“હજુ પણ કાંઈક શુભ કર્મને લેશ છે, કે જેથી આ મને ઓળખતે નથી.” આ અવસરે ગામની બહાર જયઢક્કાના નિનાદ સહિત ગંભીર રીના ભાકાર શબ્દવડે ભયંકર ભંભા, મુકુંદ, મર્દલ અને મોટી ઝાલરી (ઝાલરના) ઝંકારવાળા ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે વખતે “આ શું? આ શું?” એમ બોલતા ગામના માણસો અને કુલપુત્ર તેની સન્મુખ દોડ્યા. તે જ વખતે ચાર પ્રકારનું સિન્ય ત્યાં પ્રાપ્ત થયું. તે વખતે સેનાપતિએ ગામના જનને પૂછયું કે-“હે લેકે ! શું તમારા ગામમાં આવા સ્વરૂપવાળો પુરુષ નથી આવ્યું ?” તે સાંભળીને જેટલામાં ગામના લોકે કાંઈ પણ બોલ્યા નહીં, તેટલામાં કુલપુત્રે કહ્યું કે-“તમે જેવા પુરુષને પૂછો છો, તે પુરુષ આવી રીતે અમારા ઘેર આવ્યું છે અને રહ્યો છે.” તે સાંભળીને તુષ્ટમાન થયેલા સેનાપતિએ તેને પોતાના શરીરના સર્વ અલંકારો આપ્યા. પછી સર્વે ગામમાં પિઠા. જયમંગળ રાજાને ત્યાં જે. હર્ષથી વિકટવર નેત્રવાળા સેનાપતિ વિગેરે પ્રધાન લેકે તેને નમ્યા, અને સર્વે ગ્ય સ્થાને બેઠા. તે જોઈ વિસ્મય પામેલ રાજા પૂછવા લાગ્યું કે “અહે! હું અહીં આવ્યો છું અને અહીં રહ્યો છું, તે તમે શી રીતે જાણ્યું?” ત્યારે તેઓ બોલ્યા કે–“હે દેવ! તમે સાંભળો. તમે મધ્ય રાત્રિને સમયે સહાય વિનાના જ (એકલા જ) જયશેખર રાજપુત્રને જોવા માટે સપત્ની માતાને ઘેર ગયા, ત્યારપછી તમે ક્યાં ગયા? અને ક્યાં રહ્યા? તે કેઈએ કાંઈપણ જાયું નહીં. માત્ર અતિ આગ્રહથી પૂછેલી તમારી પત્ની માતાએ માત્ર આટલું જ કહ્યું કે–કુમાર(જયશેખર)નું પ્રતિજાગરણ કરીને તત્કાળ દેવ (રાજા) મારા ઘરમાંથી નીકળીને ગયો છે, ત્યારપછી હું કાંઈ પણ જાણતી નથી.' તે સાંભળી કંધાવાર (સૈન્ય)ના લોકે અત્યંત વ્યાકુળ થયા. સર્વ ઠેકાણે નિપુણતાથી તમને જોવા (શોધવા) લાગ્યા, પરંતુ તમારું એક પગલું માત્ર પણ જોયું નહીં. તેથી તે દિવસે બાળકને પાન ભેજનને ત્યાગ કર્યો. અંતઃપુર મરણ માટે તૈયાર થયું. કૃપા રહિત લેક ખ ઊંચા કરીને પિતાના આત્માને હણવા લાગ્યા. તેઓને મહાકથી નિષેધ કર્યો. કેટલીક વેળા ગઈ. શકના વેગથી ઝરતા અથુજળવડે વ્યાપ્ત નેત્રવાળા પ્રધાન લોકો જાણે પાતાળમાં પ્રવેશ કરવાને ઇચ્છતા હોય તેમ નીચું મુખ કરીને રહ્યા. આ પ્રમાણે સર્વ સૈન્ય અતિ દુઃખને પામ્યું તે વખતે ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને જાણનાર એક પુરુષ ત્યાં આવ્યો. તેને દાન અને માન આપવાપૂર્વક અમે પૂછ્યું કે- “અમારા દેવ (રાજા) કયાં વતે છે?” ત્યારે તેણે પ્રશ્નના અક્ષરને અનુસાર વિષના મૂળવાળો (વિષથી આરંભીને) નદીમાં પ્રવેશ અને ગંભીરક નામના ગામમાં પ્રવેશ સુધીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અમે તેની વિશેષ પૂજા કરીને તત્કાળ પવન કરતાં પણ વધારે વેગવાળા અશ્વાદિક વાહનવડે પ્રયાણ કર્યું, અને વિલંબ રહિત ગતિવડે આ ગામમાં પ્રાપ્ત થયા, અને પૂર્વના Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : કરેલા સુકૃતના સમૂહના વશથી અમે તમને જોયા તેથી હવે પ્રસન્ન થાઓ, અને આ અશ્વરન ઉપર ચડી. ” તે વખતે તેઓના અત્યંત આગ્રહના વશથી વસ્ત્રાદિકવડે તે કુલપુત્રની પૂજા કરીને રાજા અશ્વ ઉપર ચડ્યો, અને શીઘ્ર શીઘ્ર જતા સ્કંધાવારને ( સૈન્ય ) પામ્યા. ત્યાં વધામણી થઇ, સપત્ની માતા નાશી ગઈ. કાર્યાંના તત્ત્વને નહીં જાણુતા જયશેખર ત્યાં જ રહ્યો. રાજાએ તેને જરા પણ ભય બતાયૈ નહીં, અને સપત્ની માતાના દુષ્ટ વિલાસ નિશ્ચય કરીને તેણે વિચાર્યું, કે— ,, જેઓએ સ સંગના દૂરથી ત્યાગ કરીને સ` ઇચ્છિત વસ્તુને સાધવાના કારણુરૂપ સુસાધુની દીક્ષા ગ્રહણ કરી હાય, તે સત્પુરુષા જ ધન્ય છે, તે પાપણીએ કાંઇ પણ કારણ વિના મને આવા અનર્થમાં કેમ નાંખ્યું હશે ? જો હું તે રીતે પંચ નમસ્કાર વિના મરણ પામ્યા હોત, તેા મારી કઇ ગતિ થાત ? માટે હે પાપી જીવ! હજી પણ તું રાજ્યને વિષે રાગી થાય છે, અને વિષયના સુખને ઇચ્છે છે, પરંતુ આવા પ્રકારના દુઃખના સમૂહ આવી પડવાથી સ’સારનુ` વિરસપણું જોતા નથી. મહાસત્ત્વવાળા તે સનત્કુમારાદિક પુણ્યશાળીઓને ધન્ય છે, કે જેઓએ તૃણુની જેમ રાજય અને દેશ વિગેરે સર્વના ત્યાગ કર્યો હતા. અજ્ઞાની માણસા આપત્તિમાં પડે છે, તેમાં શું કહેવા લાયક છે ? પરંતુ જાણનારા માણસા પણું આત્માને ચેતવણી આપતા નથી, એ માટું આશ્ચર્ય છે. ” આ પ્રમાણે વિચાર કરવાથી તે રાજાનું મન વૈરાગ્ય માર્ગોમાં લાગ્યું. તે વખતે પ્રતિહારે તેને ત્રિનતિ કરી કે–“ હે દેવ ! સ’સારરૂપી સમુદ્રમાં પડેલા પ્રાણીઓને તારવામાં વહાણ જેવા ભગવાન ( પૂજ્ય ) સમ`તભદ્રસૂરિ મહારાજ સહસ્રામ્રવનને વિષે સમવસો છે ( પધાર્યા છે ). ” તે સાંભળીને તેને પારિતાષિક અપાવીને તે રાજા સૂરિમહારાજની પાસે ગયા. ત્યાં મેાટી ભક્તિથી વાંદીને પૃથ્વીપીઠ ઉપર બેઠા. ત્યારે સૂરિએ તેને માશીર્વાદ આપીને કહ્યું કે હું મેાટા રાજા! સંસારરૂપી કૂવામાં પડેલા પ્રાણીઓને હસ્તનું અવલંબન આપનાર જેવા દેવપૂજાદિક ધર્મના શુÌા શું સમ્યક્ પ્રકારે નિર્વાહ પામે છે ? ધન, ભવન, સ્વજન અને શરીર સબંધી અનિત્યતા તારા મનમાં કાંઈપણુ સ્કુરાયમાન થાય છે ? કે જેનાથી સમગ્ર ભવરૂપી રોગ નાશ પામે. અપૂર્વ અપૂર્વ ( નવા નવા ) ગુણુને ઉપાર્જન કરવામાં શું તારી મતિ કાંઇક પણ પ્રવર્તે છે ? કે જેના પ્રભાવથી ઘરવાસની વાસના અવશ્ય તૂટી જાય. ” ત્યારે રાજાએ કહ્યું કે-“ પાપરૂપી પંકમાં ખુંચેલા, વિષયેામાં લુબ્ધ થયેલા, ધર્મચિંતનાદિકમાં મુગ્ધ થયેલા મારી જેવા ભવાભિનંદીને આવા પ્રકારની પ્રવૃત્તિ કેમ સંભવે ? માટે હું ભગવાન! ધર્મોપદેશ આપવાવડે મારા ઉપર પ્રસાદ કરો. ” ત્યારે ગુરુએ વિલંબ રહિત સર્વ વાંછિતને આપનાર અને મુખ્યપણે મેાક્ષરૂપી મહાફળને આપનાર સુસાધુધમ મેાટા વિસ્તારથી તેને કહ્યો. વિષય અને કષાય વિગેરેને વિષે નિર ંતર આસક્ત થયેલા પ્રાણીઓને ભવભ્રમણુરૂપી ભયંકર દુ:ખના સમૂહવડે ઘણેા ક્ષેાભ પણ પ્રાપ્ત થાય એમ કહ્યું. તથા પ્રમાદરૂપી વિલાસથી ઉત્પન્ન થતુ અને અત્યંત અનર્થના સમૂહના સંસ્તવથી મોટા દુ:ખવાળુ' અનંત દુઃસ્થિતિપણું Page #312 -------------------------------------------------------------------------- ________________ જયમંગળ અને કુવલયચંદની દીક્ષા. મંગળ મુનિને થયેલા ઉપસર્ગ. [ ર૦૭ ] પણ દેખાડ્યું. ઈત્યાદિ કોઈપણ પ્રકારે તે મુનીશ્વરે તે રાજાને એવી રીતે ઉપદેશ આપે, કે જેથી તેનું મન સંસારથી વૈરાગ્ય પામ્યું અને તેથી શીધ્રપણે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. પછી ગુરુને વાંદીને તે કંધાવારમાં (સૈન્યમાં) ગયે, મંત્રી અને સામંત વિગેરેને બોલાવ્યા. તે સર્વની સમક્ષ જયશેખરને રાજ્ય સ્થાને સ્થાપન કર્યો. તેને કેશ (ખજાનો), કઠોર, હાથી અને અશ્વ વિગેરે સર્વ પરિગ્રહ આપે. પછી સર્વ કાને ખમાવ્યા અને દીન, અનાથાદિકને મનવાંછિત દાન આપ્યું. પછી શુભ દિવસે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે સમંતભદ્રસૂરિની પાસે તે જયમંગળ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. મતિના પ્રકર્ષના અત્યંત નિર્મળ૫ણાએ કરીને થોડા પર્યાયવડે પણ તેણે અંગ ઉપાંગ આદિ શાસ્ત્રને અભ્યાસ કર્યો, તથા વિવિધ પ્રકારની તપશ્ચર્યામાં તત્પર અને ગુરુકુળને વિષે નિશ્ચયપણે લીન તે ગામ નગરાદિકને વિષે અપ્રતિબદ્ધ વિહારવડે વિચારવા લાગ્યું. અને ક્રમે કરીને કેટલાક સાધુ સહિત ગર્જનપુરમાં ગયે, ચંપક નામના ઉદ્યાનમાં નિવાસ કર્યો. કુવલયચંદ્ર રાજાએ તેને આવેલા જાણ્યા, તેથી સમગ્ર નગરના પ્રધાન, રાજેશ્વર, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સહિત તેને વંદન માટે આવ્યો. વિધિ પ્રમાણે વંદન કરીને હર્ષના સમૂહથી અત્યંત ઉછળતા મોટા રોમાંચવાળે તે પૃથ્વીપીઠ ઉપર બેઠો. અને પછી પિતાના કપાળતલ ઉપર બે હાથ જોડીને ઉપાલંભ (ઠપકા) સહિત વિનંતિ કરવા લાગ્યા– હે ભગવાન ! શું તમને આ ગ્ય છે ? કે મને ત્યાગ કરીને તથા પ્રવજ્યા અંગીકાર કરીને આ પ્રમાણે તમે વિચારવા લાગ્યા? જો તમે મને પહેલાં કહ્યું હતું, તે સાથે જ સાધુની દીક્ષા ગ્રહણ કરીને સુગુરુની પાસે રહીને નિર્મળ ધર્મ કરત. હમણું તમે તે સર્વને અન્યથા કરીને પ્રવર્યા છે, તેથી અનાથ થયેલા અમે હવે કોને શરણે જઈએ ? હા ! ધિક્કાર છે કે હજુ પણ મારે મોટું ચારિત્રાવરણ કર્મ છે, કે જેથી તમારી સાથે કઈ પણ પ્રકારે આવી જાતનો વિગ પ્રાપ્ત થશે. હે ભગવાન ! ઘણું કહેવાથી શુ ? મને મૂકીને પાપરૂપી પર્વતને કાપવામાં વા સમાન પ્રવ્રયા આપ્યા વિના તમે જશો નહીં. ” તે સાંભળીને જયમંગળ રાજર્ષિએ કહ્યું કે-“હે મહાનુભાવ! આમાં મારો શો અપરાધ છે? પૂર્વે કરેલા કર્મરૂપી યંત્રવડે આમ તેમ ફેંકાતા જંતુઓને પિતાને આધીન શું છે? કે જેથી મનવાંછિત અર્થને વિષે નિર્વિઘપણે પ્રવર્તે? તેથી કરીને હવે તું ઉદ્યમ કર. આ કાર્યને માટે જ ગુરુએ આજ્ઞા આપેલા અમે અહીં આવ્યા છીએ.” તે સાંભળીને “ સારી રીતે મારો નિતાર કર્યો” એમ બોલતો રાજા તેને વાંદીને પિતાને ઘેર ગયે. ત્યાં જમાલિ નામના મોટા પુત્રને રાજ્ય સોંપીને તે કાળને ઉચિત સર્વ કાર્ય કરીને જયમંગળ મુનિની પાસે તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પછી પડિલેહણા, પ્રમાજના વિગેરે વિશેષ પ્રકારની ક્રિયાને અભ્યાસ કર્યો, તથા ઈચ્છા, મિચ્છા વિગેરે સમાચારીના આચારને અભ્યાસ કર્યો, અને સૂવને પણ અભ્યાસ કર્યો. અત્યંત સમાધિને વિષે મનવાળો અમૃતના મેટા સાગરમાં જાણે ડુ હોય અને જાણે મોક્ષને Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ : ૪ થા : પામ્યા હાય તેમ સમગ્ર કલ્યાણે કરીને સહિત પેાતાના આત્માને માનતા તે નિર્દોષ ચારિત્રનુ પાલન કરવા પ્રવો. પછી એક દિવસ તે બન્ને રાજર્ષિ વિહાર કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં વેદનીય કર્મીના ઉદયના વશથી કુવલયચંદ્ર રાજષિને એકી કાળે જ વરાક્રિક રાગા ઉત્પન્ન થયા. તે રાગાએ તેના શરીરરૂપી અસ્થિપિંજરને સાર રહિત કર્યું. આવશ્યકાર્તિક નિત્ય કર્મ કરવામાં અસમર્થ થયા. સૂત્રનુ પરિવર્તન વિગેરે કરવાના વ્યાપારમાં અસમ`પણાને પામ્યા. તે વખતે તેણે વિચાર કર્યાં કે—“ સંયમ યાગની વૃદ્ધિને માટે આ શરીરનું પાલન કરાય છે, તેના અભાવ થવાથી વિલય પામેલા આ શરીરના ઉપચાર કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ? તેમાં પણ સ ંદેહ વિના જ સંભવતા ઘણા રાગના સમૂહવાળુ, ક્ષણભંગુર અને અસાર આ શરીર ધર્માંના કાર્ય માટે પાષણ કરાય છે, પણ જો તેનાથી ધર્મરૂપી અથ પણ સધાતા હાય, તે શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક તેના ત્યાગ કરવા ચાગ્ય છે. તેથી હવે મારે તે જ કરવું ચાગ્ય છે. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તેણે જયમંગળ મુનિપતિને કહ્યું. ત્યારે તેણે પણ તેની ઇચ્છાનેા નિશ્ચય જાણીને તે અંગીકાર કર્યું. પછી સારા મુહૂત્તને વિષે સંધની સમક્ષ દેવ વાંદીને ચતુવિધ આહારના વિષયવાળું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું . ચદ્રાવેષ્ટક વિગેરે શાસ્ત્રોની અનુપ્રેક્ષા ( પરાવર્તન ) કરવાના મનવાળા અને સારી રીતે સાંભળતા તે મહાત્મા કેટલેાક કાળ ઉલ્લંધન કરીને અવસાન સમયને પામ્યા, તેથી નિરંતર પંચ નવકારનુ સ્મરણ કરતા તે મરણ પામીને અશ્રુત કલ્પને વિષે દેવ થયા. જળમંગળ સાધુ પણ તે જ દિવસથી ચિત્તમાં મોટા ભવભયને વિચારીને વિશેષ કરીને ઉદ્દસિત સંવેગવાળા થયા. તેથી વિશેષે કરીને છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપશ્ચર્યા કરીને રાત્રિએ એકાંતમાં દુષ્કર પ્રતિમાને ધારણ કરવા લાગ્યા. તેવામાં તે સપત્ની માતા પેાતાના દુધ્ધચરિતરૂપી વનિવડે હણાયેલી પુત્રનું મન સ્નેહ રહિત જાણીને ભયથી સભ્રાંત થઇને પલાયન કરી ગઇ, અને ક્ષુધા પિપાસા વિગેરેવર્ડ શરીરની ગ્લાનિ પામીને કાઇપણ પ્રકારે આશ્રમપદને પ્રાપ્ત થઇ. ત્યાં તાપસાએ તેણીને જોઇ, અને કદ, મૂળ, ફળ વિગેરે આહાર આપીને તેના ઉપચાર કર્યા. ત્યારે વૈરાગ્યને પામેલી તેણે તાપસીનું વ્રત ગ્રહણ કર્યુ. હુંમેશાં કદમૂલાદિકવડે શરીરને નિર્વાહ કરતી તેણીને એક દિવસે વિસુચિકાના વ્યાધિ થયા. તે રાગનુ નિવ`ન નહીં થવાથી અને આયુષ્ય સપૂર્ણ થવાથી તે મરણ પામી, અને વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. તે વખતે તે કારણુ રહિત વૈરપણાએ કરીને જયમંગલને આશ્રીને પ્રદ્વેષને કરતી, વિભ’ગ જ્ઞાનવર્ડ પ્રતિમાને ધારણ કરતા તે મુનિના સ્વરૂપને જાણીને “ આજે હું મારું વેર વાળું એમ વિચારીને મોટા વેગડે આવીને કાયાત્સગે રહેલા તે રાજષિને ઉપસી કરવા લાગી. અટ્ટહાસવડે ભય'કર સેંકડા વેતાલ, ઉત્તાલ અને રાક્ષસીવર્ડ, હિમના કણીયાવર્ડ ભયંકર અને દુ:સહુ પ્રચંડ વાયુના સમૂહવડે, વિકટ ફાએ કરીને ભયંકર સર્પાએ મૂકેલા મોટા ફુંફાડારૂપ ભયંકર શબ્દવડે, તથા દાઢાના સમૂહવડે ભયંકર હરણુ અને સિંહના ,, Page #314 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - શુભદત્ત ગણધરને પૂર્વભવ વૃતાંત. [ ર૦૯ ] તીણ નવડે તેને આખી રાત્રિ ઉપસર્ગ કર્યો, તે પણ સારી રીતે આધ્યાત્મિક આત્માવાળા તે જયમંગળ મુનિ જરા પણ ધર્મધ્યાનથી ચલાયમાન થયા નહીં. તે પણ કારણ વિના જ વૈરવાળી અને પાપ પ્રકૃતિવાળી તેણીએ તે મહાત્માને સમુદ્રની મધ્યે નાંખવાને પ્રારંભ કર્યો. આ અવસરે અવધિજ્ઞાનના બળથી જયમંગળ મુનિને વ્યતિકર જાણીને કુવલયચંદ્ર દેવ અય્યત ક૫થી મનને જીતનારા મોટા વેગવડે તેની પાસે આવ્યા, ત્યાં મોટા કોપના સંરંભથી ઉગ્ર અને દુષ્ટ ચેષ્ટાવાળી તે વ્યંતરીને કાઢી મૂકીને ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક હર્ષ સહિત મુનિના ચરણકમળને વિષે પડ્યો. સાધુ પણ સૂર્યમંડલ ઉદય પામે સતે, પ્રચંડ અંધકારને માટે સમૂહ નાશ પામે છે અને દિશાને સમૂહ પ્રગટ થયે સતે કાયોત્સર્ગને પારીને ઉચિત સ્થાને બેઠા. ત્યારે ફરીથી તે દેવે તેને વંદના કરી. ત્યારે સાધુએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કોણ છે? અથવા તેં આ બિચારીને કેમ કાઢી મૂકી? પૂર્વે મેં કરેલા દુષ્કૃતને ખપાવવામાં તે ખરેખર સહાય કરનારી છે. તેથી પરમાર્થથી તે તે સન્માન કરવાનું જ સ્થાન છે.” ત્યારે તે દેવે કહ્યું કે-“હા, એમજ છે, પરંતુ ઉત્તમ ચારિત્રવડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા અને શત્રુ મિત્રને સમાન ગણનારા તમારી જેવાને આવા પ્રકારના ઉપસર્ગોને સમૂહ કરવાથી તે બિચારી દુરંત સંસારરૂપી અરણ્યના ભયંકર, મોટા અને તીક્ષણ દુઃખનું સ્થાનરૂપ ન થાઓ એમ ધારીને મેં તેણીને કાઢી મૂકી છે, પરંતુ તેણીના કરેલા ઉપસગવડે દુઃખી થતા તમારા મનને સારું (શાંત) કરવા માટે કાઢી મૂકી નથી.” ત્યારે ભગવાને કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ તમે ક્યા દેવલોકમાં વાસ કરનાર છો ? અને તમારું નામ શું છે? તે તમે કહે. આ બાબત મને મોટું કૌતુક છે.” ત્યારે તે દેવે પિતાને સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો, ત્યારપછી તે કુવલયચંદ્ર દેવ એક ક્ષણવાર ભગવાનની પર્યુંપાસના (સેવા) કરીને, નાટ્યવિધિ દેખાડીને ચલાયમાન મણિ કુંડલવાળો સ્વર્ગની સન્મુખ મરકતમણિના થાળ જેવા શ્યામ આકાશતળમાં ઉપડ્યો. સાધુ પણ ક્રમે કરીને અંતને પામેલા આયુષ્યને જાણીને સંમેરૂ પર્વતના શિખર ઉપર ચડ્યા. ત્યાં ભક્ત પ્રત્યાખ્યાન કરીને, મરણ પામીને જયંત વિમાનમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં મોટા સુખના સમૂહને અનુભવીને, ત્યાંથી આવીને આ જ જંબુદ્વિપ નામના દ્વિીપને વિષે દક્ષિણ ભરતાઈ ક્ષેત્રમાં ક્ષેમપુરી નામની નગરીમાં ધનંજય નામના સામંતની લીલાવતી નામની ભાર્યાના ગર્ભમાં શુભ સર્વપનથી સૂચવેલ પુત્રપણે ઉત્પન્ન થયા અને ઉચિત સમયે પ્રસળે. તે વખતે વધામણી થઈ. પછી બાર દિવસ ગયા ત્યારે તેનું શુભદત્ત નામ પાડયું. પૂર્વ જન્મમાં જ્ઞાનની આરાધનાના ફલવડે નિર્મલ બુદ્ધિને પ્રકર્ષ ઉત્પન્ન થવાથી થોડા કાળમાં જ સમગ્ર કળાઓને સમૂહ તેણે પ્રાપ્ત કર્યો. અનુક્રમે બાલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરીને યુવાવસ્થાને પામ્યો. ઈચ્છતા નહીં છતાં પણ મોટા કષ્ટ કરીને દારા(સ્ત્રી)ને સંગ્રહ '૨૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : કરાવ્યા. પરણાત્મ્ય અને સભૂત મુનિની પાસે તેણે ગૃહીધર્મ અંગીકાર કર્યાં. તે ધર્મનું આરાધન કરવામાં તત્પર રહેલા તેના કેટલાક લાંબા વર્ષી ગયા. ત્યારપછી તેના માતાપિતા પરલેાક પામ્યા ત્યારે તે તેના વિરહના અત્યંત દુઃખવડે દુભાયા, તેથી ભવનને પ્રેતના વન જેવું, બંધુજનાને કેદખાનાના બંધન જેવા, પ્રત્યક્ષ રાગની જેમ પ્રિયાના સંગને અને સર્પના શરીર જેવા ભાગેાપભ્રાગને માનતા અને મનેાહર ગીત— નૃત્યાદિકને વિષે રતિને નહીં પામતા, કેટલાક સમાન વયના મિત્રાવર્ડ પરિવરેલા તે કાઇને વૃત્તાંત કહ્યા વિના જ પેાતાની નગરીમાંથી બહાર નીકન્યા. આશ્રમપદની પાસે આવતા તેણે કેવલજ્ઞાનના મહિમા કરવા આવેલા દેવાના દુદુભિના શબ્દને સાંભળીને તથા પાંચ વ વાળા રત્નના વિમાનની શ્રેણિની પર’પરાવર્ડ આચ્છાદન કરેલા આકાશતળને જોઇને “ આ શુ છે ? ” એમ તે આશ્ચર્ય પામ્યા. પછી દેવના મુખથી પરમાર્થને જાણીને તે, અહીં આવ્યા, અને સૌંસારના વૈરાગ્ય થવાથી તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પૂર્વના નિર્મળ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી નેત્રપણાએ કરીને આ પ્રમાણે વિલંબ વિના જ ચોદ પૂર્વ તેણે રચ્યા, તેથી તે મહાત્મા પહેલા ગણધરની લક્ષ્મીનુ પાત્ર થયા છે. ” આ પ્રમાણે પહેલા ગણુંધરનું કહેવા લાયક વૃત્તાંત કહીને પછી ભુવનનાથે બીજા ગણધરનું પૂર્વ વૃત્તાંત કહેવાના આરંભ કર્યો. બીજા ગણધરનું પૂર્વભવ વૃત્તાંત. આ જ જખદ્વીપ નામના દ્વીપમાં એરવત ક્ષેત્રને વિષે અનેક વૃત્તાંતના સમૂહનુ ભવનપ, સમગ્ર વાંછિત પૂર્ણ કરવાનું સ્થાન અને માટી સમૃદ્ધિવડે વ્યાપ્ત શ્વેતપુર નામનું નગર છે. તેમાં સમગ્ર ક્ષત્રિય કુલના તિલકરૂપ ક્ષેમપાળ નામે રાજા છે, તેને વજાકરની ભૂમિ જેવી, લેાકેાને આશ્રય કરવા લાયક કુમળાવતી નામની ભાર્યા છે. તે અન્નેના ચિરકાળ સુધી રાજ્યલક્ષ્મી અને વિષયસુખ ભાગવતા છતાં ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ કદાપિ પુત્ર કે પુત્રી જન્મ્યા નહીં. આ કાર્ય ને લીધે દુ:ખી થયેલા તે બન્ને ઉપાયા ચિતવવા લાગ્યા, મ ંત્ર તંત્રને જાણનારાને પૂછવા લાગ્યા, તેા પણ મનવાંછિતને પામ્યા નહીં. તે રાજા નિર'તર સીમાડામાં રહેલા નિર્ભીય નગરના રાજા દેવસેનની સાથે યુદ્ધ કરતા હતા, અને તેના ગામ, નગર વિગેરેને રૂંધીને લૂટતા હતા. દેવસેન રાજા પણ તેવા પ્રકારના હાથી, અશ્વ વિગેરે સામગ્રીના રહિતપણાએ કરીને તે રાજાની સાથે યુદ્ધ કરવાને અસમર્થ હાવાથી નગરના રાધની રક્ષા કરવા માટે દ્વિવસાને નિર્ગમન કરતા હતા. એક દિવસ મંત્રી વિગેરે ખાનગી મુખ્ય માણસાને મધ્યે રહેલા, ચિત્તમાં અત્યત ઉદ્વેગ પામેલા તેણે કહ્યુ કે “હું! ! કાંઇપણુ ઉપાય કહેા. આ ક્ષેમપાળના નિગ્રહ શી રીતે કરવા ? એના જીવતાં સુધી આપણું અને દેશનુ કુશળ સંભવતું નથી. ” સાંભળીને તેઓમાંથી કાઇ પણ જેટલામાં ખેલતા નથી, અને રાજા પણ વારંવાર Page #316 -------------------------------------------------------------------------- ________________ કાપાલિનુ સેનાપતિ દ્રોણને ક્રૂસાવવુ’. [ ૨૧૧ ] કુવલયના પત્ર જેવા સ્વચ્છ નેત્રને સભામાં વત્તા જના ઉપર નાંખે છે, તેટલામાં દ્રોણુ નામના ચેાધાઓના સમૂહના નાથે (સેનાપતિએ ) કહ્યુ` કે હે દેવ ! મને આજ્ઞા આપે. છ માસની અંદર હું તેના નિગ્રહ કરીશ, અથવા મારા આત્માના નિગ્રહ કરાવીશ. ” તે સાંભળીને તેના ઉપર સ્નેહવાળી ચક્ષુને નાંખતા રાજાએ તેને આદેશ આપ્યા, કે–“ તુ કાળના વિલંબ વિના તેવી રીતે કરજે, કે જે રીતે તે નાશ પામે. ” ત્યારે “ દેવની જેવી '' જ્ઞા * એમ ખેલતા અને રાજાએ પેાતાના હાથવરે આપેલા પાનના બીડાવડે વ્યાસ હાથવાળા તે દ્રોણુ રાજભવનથી બહાર નીકળ્યેા, અને પેાતાને ઘેર ગયા. પછી કુટુંબની સ્વસ્થતા કરીને શ્વેતપુર તરફ ચાલ્યા. માર્ગમાં જતા તેને એક કાપાલિક મળ્યા. તેને તે દ્રોણે નમસ્કાર કર્યો, અને પૂછ્યું કે- હું ભગવાન ! તમે ક્યાં જવાના છે ? ” કાપાલિકે કહ્યું કે—“શ્વેતપુરમાં જવું છે. ” દ્રોણે કહ્યું કે—“ હે ભગવાન ! ત્યાં શું પ્રયેાજન છે ? ” કાપાલિકે કહ્યું–“તે નગરના રાજા પુત્ર રહિત છે, તેથી પુત્રની ઉત્પત્તિને માટે તે મંત્ર, તંત્રાદિકને જાણનારા માણુસને ઉપચાર (આદર) કરે છે, એમ મેં સાંભળ્યું છે, અને તે સ ંબધી હું કાંઇક પણું દેવગુરુના ચરણકમળના પ્રસાદવડે જાણું છું. તેથી તે શ્વેતપુરના રાજાને હું જોવા ( મળવા ) ઇચ્છું છું. ” તે સાંભળીને દ્રોણે વિચાર્યું. – આની સેવકવૃત્તિ કરીને આની સાથે જ હું જાઉં તા ઠીક, કેમકે એમ કરવાથી રાજાના દર્શન અને વાંછિત અર્થ( કાર્ય )ની સિદ્ધિ થશે. ” એમ વિચારીને તે પેાતાના મનમાં હર્ષ પામ્યા. પછી વિશેષે કરીને વિનયના ઉપચાર કરવાપૂર્વક કાપાલિકની સાથે તે જવા લાગ્યા. અત્યંત વિનયથી નમ્ર, સ્નેહવાળા અને સમીપે રહેતા તે દ્રોણને જોઈને કાપાલિક આ પ્રમાણે આયેા કે— “ હે વત્સ ! તારું મન કયાં જવાનુ છે ? અને કયા કારણે જવુ છે? ” તેણે જવાબ આપ્યા કે “ તમારા દર્શન થવાથી મારાં સર્વ કાર્ય સમાપ્ત થયાં છે, તેથી ડે ભગવાન! તમે જ દેવની જેમ અને ગુરુની જેમ સેવવા લાયક છે. સમગ્ર કાર્યરૂપી સાગરને તરવામાં વહાણ સમાન તમે જ છે. ” કાપાલિકે પૂછ્યુ કે− હૈ ભદ્ર! તારા સ્વજને કાણુ છે ? ” તેણે કહ્યું કે-“તમારાં ચરણરૂપી એ કલ્પવૃક્ષ પ્રસન્ન હાવાથી મારે સ સ્વજના છે. ” તેને એકાગ્ર ચિત્તવાળા જાણીને કાપાલિકે પ્રેમ સહિત અંત:કરણમાં અકિલષ્ટ ચિત્તવાળા થઈને કહ્યું કે હું વત્સ ! શ ંકારહિતપણે તું મારી સાથે ચાલ, કે જેથી હું તારું' ઈચ્છિત સિદ્ધ કરીને મારું પેાતાનું કાર્ય સાધીને તત્કાળ તારે ઘેર જવાની હું રજા આપીશ. ” ત્યારે દ્રોણે કહ્યું કે હે પ્રભુ! શું તમારે પણ કાંઈ કાર્ય કરવાનું છે? કે જે સાધવાને તમે ઇચ્છે છે ? ” ત્યારે કાપાલિકે કહ્યુ કે–“ હું વત્સ ! સ માદરપૂર્વક તુ પૂછે છે, તેથી તને હું મારું કાર્ય કહું છું, તે તું સાંભળ. પરલેાકમાં જતી વખતે અમારા ગુરુએ ઉપદેશના સારભૂત આ પ્રમાણે કહ્યુ હતુ કે-કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ અક્ષત મૃતક(શમ)ના સાધવાવડે ખૂટે નહીં તેવાં સુવર્ણના કાઠારની પ્રાપ્તિ થવાથી Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : સર્વ વાંછિતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તે સિદ્ધિ ભક્તિમાન અને એકાગ્ર ચિત્તવાળા સહાયકારક વિના પ્રાપ્ત નહીં થાય. આ પ્રમાણે તેમના કહેવાથી આટલા દિવસ સુધી વિન્યાસ (થાપણ) રહિતપણે જ હું રહ્યો છું, પરંતુ આજે તુ પાસે રહેનાર થયા તેથી તે સિદ્ધિ હસ્તકમળમાં પ્રાપ્ત થઇ હોય તેમ જણાય છે. ” તે સાંભળીને કાના ગંભીર અને વિચાર્યા વિના દ્રોણે કહ્યું કે-“હે ભગવાન! આ મારું જીવિત મેં તમને આપ્યુ છે, તેથી જ્યાં તમને રુચે, ત્યાં શંકા રહિતપણે તમે ઉપયોગ કરી. ” ત્યારે “ભલે એમ હા (બહુ સારું) ” એમ ખેલતા કાપાલિકે શકુનની ગાંઠ બાંધી. પછી તે બન્ને કુશસ્થલ નામના નગરમાં ગયા. ત્યાં એક જીણુ દેવકુલમાં રહ્યા. જેટલામાં કૃષ્ણ ચતુર્દશી પાસે જ આવી ત્યારે કાપાલિકે દ્રોણને કહ્યું કે “હે વત્સ! તું સ્મશાનમાં જા. અને અક્ષત શરીરવાળા કાઇપણ મૃતકને તું જો, કે જેનાવડે રાત્રિને વિષે કહેલા વિધિ પ્રમાણે તેને સાધીને કૃતાર્થ થઇએ.” તે સાંભળીને “ભલે, હું તેમ કરું છું” એમ કહીને જ્યારે સૂર્ય મ`ડળ અસ્તગિરિના શિખર ઉપર પ્રાપ્ત થયું' અને કંકુના રસની છટા જેવી સંધ્યાની ક્રાંતિ પ્રસાર પામી ત્યારે દ્રોણુ સ્મશાનમાં ગયા. ત્યાં સર્વ પ્રયત્નવર્ડ મૃતકને જોયાં, પરં'તુ કહેલા ગુણવાળું એકે જોયું નહીં. ત્યારે મનમાં ખેદ પામતા તે આમતેમ ભ્રમણ કરવા લાગ્યા, તેવામાં એક વટ વૃક્ષની નીચે પડેલા અને માટા વ્યાધિના વશથી શિથિલ અને લેાઠતી હૃદયગ્રંથિની પીડાના આડંબરથી ચેષ્ટા રહિત થયેલા શરીરવાળા મૃતકની જેવા એક પુષ્ટ શરીરવાળા પુરુષને જોઈને હર્ષ પામેલા તે કાપાલિકની પાસે ગયા, અને તેના લાભના વૃત્તાંત કહ્યો. ત્યારે કાપાલિકે તેની પ્રશ'સા કરી. પછી તેના સાધનને માટે સર્વ સામગ્રી તૈયાર કરી, એ પહેાર પ્રમાણવાળી રાત્રિ થઇ ( મધ્યરાત્રિ થઇ ) ત્યારે તે બન્ને ત્યાં ગયા. પછી શ્મશાનના એક ઉચિત સ્થાનમાં કાપાલિકે મંડળ આળેખ્યુ. પૂર્વે કહેલું મૃતક ત્યાં અણુાવ્યું'. તેને સ્નાન કરાવી અને વિલેપન કરીને તે મંડળમાં સ્થાપન કર્યું તેના જમણા હાથની પાસે યમરાજની જિહ્વા જેવુ... એક ખ મૂક્યું. તે મૃતકના ચરણના તળીયાને મન ( તલટ્ટિ ) કરવા દ્રોણને બેસાડ્યો. તેણે સવ દિશાએમાં બળિકાન નાંખ્યુ, શકલીકરણ કર્યું, નાસિકાના અગ્રભાગ ઉપર ઢષ્ટિ સ્થાપન કરી અને માટા પ્રબંધવડે મંત્રના સ્મ રણના આરંભ કર્યો. તે વખતે ચ ંદનના વિલેપનવર્ડ, શીતળ પવનવર્ડ અને પાદનુ મૃક્ષણ ( ચેાળવુ' ) કરવાવર્ડ વેદનાના નાશ થવાથી તેવા પ્રકારે કાંઇક ચેતનાને પામેલે અને ચિત્તની શાંતિને પામેલા તે પુરુષ મનમાં ચિતવવા લાગ્યા કે—“આ શું? મને અહીં કેમ સુવાક્યો ? મારી તલટ્ટિ કેમ કરે છે? શા કારણથી આ માટા પ્રબંધવડે ધ્યાનમાં પ્રવર્તે છે? અને કયા કારણ માટે મારા હાથની પાસે ખ† મૂકયું છે ?' આ પ્રમાણે જોવામાં કાંઇકકપતા શરીરવાળા તે અત્યંત ગુપ્ત રીતે વિચાર કરે છે તેવામાં તે કાપાલિક વિશેષે કરીને અત્યંત Page #318 -------------------------------------------------------------------------- ________________ મૃતક દેખાતા પુરુષ ઉભા થઈ દ્રોણ પ્રત્યે કરેલ પ્રહાર અને દ્રોણની ચિંતવના. [ ૨૧૩ ] ધ્યાનમાં લીન થયા. મત્રના માહાત્મ્યથી વિસ્મય પામેલા ક્રોણુ પણ અન્ય વ્યાપારમાં મનની વીરતાવાળા થઈને વિશેષે કરીને તેના પાદયુગ્મનું મન કરવા લાગ્યા. પછી તે પુરુષ પાતાની બુદ્ધિવર્ડ પેાતાના વિનાશના નિશ્ચય કરવાથી અને પેાતાના રક્ષણને માટે બીજો કાઈ ઉપાય નહીં જોવાથી ક્રોધ પામીને તે જ ખઙ્ગને પેાતાના હસ્તતલમાં મજબૂત રીતે ગ્રહણ કરીને, તત્કાળ ઊઠીને તે દ્રોણને ખવર્ડ માર્યા. ત્યારે તે પાકાર કરતા પૃથ્વીપીઠ ઉપર પડી ગયા. તેવા પ્રકારના તે શબ્દને સાંભળીને કાપાલિક નાશી ગયા. તે પુરુષ જલદી જલદી તે પ્રદેશથી પાળેા કર્યાં. અનુક્રમે રાત્રિ પ્રભાતરૂપ થઇ. સૂર્ય મંડળના ઉદય થયા. કાઇપણ રીતે કાપાલિક ત્યાં આવ્યા અને ખર્ડુના ઘાતથી પરાધીન શરીરવાળા તથા પૃથ્વીતળ ઉપર આળાટતા દ્રોણને જોયા. તે વખતે જોવાવાળા લેાકેા પણ આવ્યા. અને “ આ શું થયું ? આ શુ થયુ ? ” એમ તેઓએ કાપાલિકને પૂછ્યું ત્યારે કપટના સ્વભાવવાળા તેણે કહ્યું–“ આ સ્થાનનું કાંઈક પણ અનિષ્ટપણું સંભવે છે. ” ત્યારે લેાકાએ પૂછ્યું કે—“ આના ઉપશમ( શાંતિ ) શી રીતે થાય ? ” કાપાલિકે કહ્યું કે-“ જો ધાત પામેલા આના શરીરની આર્ગ્યતા થાય તેા શાંતિ થાય, પણ મરણુવડે શાંતિ નહીં થાય. તે સાંભળીને અકલ્યાણના ભયથી તે લોકો દ્રોણને પાતાને ઘેર લઈ ગયા. ત્યાં ઘાતને ખંધાવ્યા, ત્રણ રૂઝવાના પ્રયાગ કર્યાં અને પથ્ય પળાવ્યું. એ રીતે તેને તૈયાર (સારા) શરીરવાળા કર્યા. તે વખતે વૈરાગ્ય પામેલા તેણે વિચાર કર્યું કે- આ સત્ય જ કહેવાય છે, કે— ,, ચંદ્ર જેવા ઉજવળ ( ન`ળ ) હૃદયવડે હુ` સહિત કાર્યના આરંભ અન્યથા ( જુદા ) પ્રકારે ચિંતવાય છે, અને વિધિના વશથી તે અન્યથા પ્રકારે પરિણમે છે. ખરેખર પહેલાં મેં આ પ્રમાણે વિચાર્યું... હતું કે-આ કાપાલિકની સાથે જઇને તે રાજાને ચિરકાળ સુધી વિલાસ પમાડીને પછી અવશ્ય તેને હું હુણીશ એમ મેં જે વિચાયું હતું, તે મારા ઉપર જ હમણાં આવી પડયુ. તેથી અરે રે! ક્રૂર અધ્યવસાય પણ દુરંત છે, તેા પછી ચેષ્ટા ક્રુરત હોય તેમાં શું કહેવું ? તેથી કરીને થાડા જીવિતને માટે જે પરના દ્રોહની બુદ્ધિ કરવી તે માઢુ અકલ્યાણુ ( પાપ ) છે. આવું મેં પહેલાં મારા રાજાની પાસે કેમ અંગીકાર કર્યુ. ? સુખને કારણે બીજાના ઘાત કરવાની બુદ્ધિ પણ કાણ કરે? કારણ કે પર્વત ઉપર ચડવાની ઇચ્છાવાળા ડાહ્યો પુરુષ પાતાળતળમાં પ્રવશ ન જ કરે. અના નાશ થાય તે સારું, અગ્નિમાં પ્રવેશ કરવા તે સારું, પર્વતના શિખર ઉપરથી પડવુ તે સારું, સર્પરાજવડે ભયંકર રાફડાની પાસે અવસ્થાન કરવું તે સારું, અતિ દુ:સહુ વિષનુ ભક્ષણ કરવું તે સારું, શત્રુને ઘેર વસવું તે સારું, તથા અતિ ઉગ્ર કેસરી સિ'હુના બાળકરૂપી શય્યાને વિષે સૂવુ' તે પણ સારું' છે; પરંતુ પ્રત્યક્ષ અને પરીક્ષ મોટા અનર્થના કારણના સમૂહપ અને ઘણા દુ:ખના કારણરૂપ બીજાને મારવાના સંકલ્પ કરવા પણ સારા નથી. જેઓએ પેાતાના આખા જીવિતવ્યવડે બીજાને દુઃખ કર્યુ ન Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : "" હાય, તે જ પુરુષા આ જગતમાં ધન્ય છે, અને તેઓએ જ વિજયપત્ર મેળવ્યુ છે. બીજાને દુ:ખ આપવાથી પેાતાને દુ:ખ પ્રાપ્ત થાય છે, અને બીજાને સુખ આપવાથી પેાતાને સુખ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લેાકેામાં પ્રગટ કહેવત છે, તે પણ મારો જેવા માહ પામે છે. અરે રે! માહ કેવા છે ? આ પ્રમાણે કાંઇપણ ભલે હૈ।. હવે હું તે ઠેકાણે જ જાઉં, કે જ્યાં મને કાઇ પણ જાણતા (એળખતે ) ન હાય. અન્ય જન્મમાં પશુ પ્રાણીના વધવડે મને લક્ષ્મી પ્રાપ્ત ન થાઓ, ” આ પ્રમાણે વિચાર કરતાં તેનુ ત્રણ સાઈ ગયું અને નીરાગ શરીરને પામ્યા. પછી ફરીથી કાપાલિકે તેને શ્વેતપુર તરફ્ જવાને કહ્યું ત્યારે પૂર્વ કાળના કલુષ( ખરાબ ) અભિપ્રાયથી પરાસ્મુખ (અવળા મુખવાળા) થયેલા તેણે કાપાલિકને કહ્યું કે-“ હું ભગવાન ! હવે શ્વેતપુર તરફ્ જવામાં મારું મન વિસ્તૃત થયું છે. ધન ઉપાર્જન કરવાના ઉપાયને હું જરા પણ ઈચ્છતા નથી, તેથી તમે મારા ઇચ્છિત અને કરા (મને રજા આપે।.)” તે સાંભળીને “ હે ! આ ખેદ પામ્યા હાય તેવા કેમ દેખાય છે? તથા આ ઉપયાગવડે કેમ વાંછિત અર્થની સિદ્ધિ થશે ? ” એ પ્રમાણે વિચારતા તે કાપાલિકે કહ્યું કે-“ હે ભદ્ર! જો શ્વેતપુર પ્રત્યે જવાના તારા વિચાર ન હાય, તા. ભલે તેમ હા; પરંતુ કેટલાક પૃથ્વીભાગ સુધી તું મારી સાથે ચાલ, કે જેથી તારા કાંઇક પણ ઉપકાર કરીને પછી તને રજા આપુ. તે સાંભળીને લાભના ઉત્કટપણાને લીધે, વેદનીય કનું કાંઇક ઉદયપણું હાવાથી તથાપ્રકારના અનર્થનું અવશ્ય થવાપણું હાવાથી, તથા કાપાલિકના દુષ્ટ અભિપ્રાયને નહીં જાણવાથી દ્રોણે તેનુ વચન અંગીકાર કર્યું. પછી તે બન્ને એક ચેાજનપ્રમાણ મા ગયા. ત્યાં એક ઉદ્યાનમાં ચડિકા દેવીનું આયતન (દેરું) જોયું. ત્યાં તે બન્નેએ ક્ષણમાત્ર વિશ્રાંતિ લીધી. પછી “ વાંછિત પ્રયેાજનના સમય છે ” એમ વિચારી કાપાલિકે કહ્યું ૐ હૈ ભદ્રં ! નજીકમાં જે આ મેટા સાલ વૃક્ષને તું જુએ છે, તેની સમીપે ત્રણ હાથ નીચે પાંચ લાખ દીનારનુ નિધાન છે, તેને ગ્રહણુ કરીને તું તારે ઘેર જા. ” તે સાંભળી સ્વચ્છ હૃદયપણાને લીધે દ્રોણે તે અંગીકાર કર્યું પછી તે અને નિધાનના પ્રદેશમાં ગયા. પુષ્પ અને અક્ષત (ચાખા ) નાંખવાવડ દેવતાનું પૂજન કર્યું, કાપાલિકે ચ'ડી દેવીનું સ્મરણ કર્યું અને કહ્યું કે- હે દેવી ! આ પુરુષવડે તું ખલિદાન અંગીકાર કરશે.” પછી ખીજાને (દ્રોણને ) પૂજીને ખેાદવાની આજ્ઞા આપી. ત્યારે આશારૂપી પિશાચીવડે નચાવેલા તે કાષ્ઠના કાઢાળાવડે કાંઇક ઓછા ત્રણ હાથ પ્રમાણવાળી પૃથ્વીને ખાદીને “મા કહેવાથી સર્યું ” એમ નિશ્ચય કરીને તે દ્રોણુ નિધાનના ખાડામાંથી નીકળવા લાગ્યા, ત્યારે કાપાલિકે તેને મારવા માટે ધૂળના સમૂહવડે તેને દાટી દેવાનેા આરબ કર્યાં. તે જોઇને “ અરે! મે' નિશ્ચે જાણ્યુ' કે–નિધાનના મિષવડે આ દુષ્ટ કાપાલિકે મને મારવાના આરંભ કર્યા. એમ વિચારીને તે દ્રોણે માટેથી રાડ પાડી. તે વખતે તે પ્રદેશમાં શિવાદિત્ય નામના સાર્થવાહ આન્યા હતા, તેણે “ અરે ! આ શું છે? ” એમ કરીને તીક્ષ્ણ મને "" Page #320 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રદત્ત મુનિની દ્રોણે કરેલી તૃષાપ્તિ અને મુનિએ આપેલા ઉપદેશ. [ ૨૧૫ ] હાથમાં ધારણ કરનારા પુરુષાને માકલ્યા. તેમને જોઇને વાંછિત અની સિદ્ધિ રહિત થયેલા તે કાપાલિક નાશી ગયા અને બીજાને (દ્રોણુને) તે પુરુષાએ નિધાનના ખાડામાંથી બહાર કાઢ્યો. પછી તે સાથે ત્યાં જ નિવાસ કર્યા. પછી સાથે વાડે તેને પૂછ્યું કે હું પુરુષ ! મૃત્યુને પ્રત્યેાધ કરવા (જગાડવા) જેવા આ ખાડામાં પ્રવેશ તે કેમ કર્યા ? ” ત્યારે દ્રોણે મૃતકના વૃત્તાંત અને ખાડા પૂરવાના ઘૃત્તાંત તેને કહ્યો. તે સાંભળીને સાðવાડે કહ્યું કે—“હે મહાયશસ્વી ! ખન્ને ઠેકાણે તને મારવા માટે જ તે પાખડી ચડાળનેા આ સર્વ ઉપક્રમ છે, એમ મને સંભવે છે. પ્રાયે કરીને પ્રાણીના વધ કર્યા વિના આ પાખ'ડીઓને મંત્રસિદ્ધિ થતી નથી, એમ કહેવાય છે. તેથી હજી તારું કાંર્ધક સુકૃત છે, કે જેથી યમરાજાની જેવા કાપાલિકથી તું પાછા ક્યો. ' ત્યારે દ્રોણે કહ્યું કે “ હું સાઈ વાહ! એમ જ છે. આ અવસરે લેાજનનેા સમય પ્રાપ્ત થયા. દેવગુરુનું સ્મરણ કર્યું, દીન અને અનાથની ચિંતા કરી. પછી દ્રાણુની સાથે જ લેાજન કરીને સાવાહ ઉચિત સ્થાને બેઠા. તે વખતે ચાકરે તેને પાન ખીડું આપ્યુ. તેણે તેના વિભાગ કરીને પાસે રહેલા માણસને (દ્રોણને ) આપ્યું. ચાગ્ય સમયે સાવાડે દ્રોણુને પૂછ્યું' કે-“ હું ભદ્ર ! તું ક્યાં જાય છે ? અથવા શું પ્રયેાજન છે ? ” ત્યારે તે દ્રોણું કરવાલના ( ખડ્ગના ) ઘાતથી આરંભીને સ ંવેગની પ્રાપ્તિ પર્યંત સર્વ પૂર્વ વૃત્તાંત યથાર્થ ( સાચા ) કહ્યો. તે સાંભળીને સાથે વાડે કહ્યુ` કે-“ જો તારે પ્રિયનું કામ હાય તા ખીજા જીવને પેાતાના જીવિતની જેમ પ્રયત્નથી રક્ષણ કરવા. "" આ ભવમાં જે અશુભ થાય છે, જે અનિષ્ટ પણ થાય છે, તથા જે મનને પ્રતિકૂલ થાય છે, તે સર્વ જીવર્હિંસાથી ઉત્પન્ન થયેલ પાપના વિલાસ જાણવા. હું ભદ્ર ! હવે પછી તારે સ્વીકાર કરેલના કરવા વિના પેાતાના નગરની સન્મુખ જવું ચેાગ્ય નથી. જો તને નિરામાધ રુચતું હાય, તેા હૈ ભદ્ર ! તું મારી સાથે ચાલ, આપણે દક્ષિણમાં જઇએ. ત્યાં તારા નિર્વાહ થશે. ” તે સાંભળીને દ્રોણે તેનુ વચન અંગીકાર કર્યું. ત્યારપછી ઉંટના સમૂહ ઉપર અને ખળદ ઉપર સર્વ ભાંડ મૂકીને તે સાથે કાંચીપુરી તરફ ચાલ્યેા. ત્યારપછી તેઓ જતા હતા ત્યારે માર્ગમાં કાઇપણ પ્રકારે દિવ્ય ચાળે કરીને અટવીની મધ્યે રાજપુર નગરના રાજા સમુદ્રદત્તે દીક્ષા ગ્રહણ કરી હતી, તે પેાતાના સાધુસમુદાયથી કાઇપણ રીતે જૂદા પડીને ચાલતા ચાલતા માર્ગમાં તૃષા અને ક્ષુધાથી અત્યંત ખેદ પામ્યા. અને ઘણું સચિત્ત પાણી અને કંદમૂલાર્દિક છતાં પણ પેાતાની પ્રતિજ્ઞાના ભંગ કર્યા વિના જ પ ંચ નમસ્કારનું જ સ્મરણ કરતા મૂર્છાવડે બંધ થયેલા નેત્રવાળા તે વટવૃક્ષની નીચે પડી ગયા. તત્કાળ વૃદ્ધિ પામતી દયાવાળા દ્રોણે તેને જોયા, તેથી તરત જ તેના અંગની સ ંવાહના કરી, અને કાઇક ઠેકાણેથી પાણો લાવીને તેને પાયું. ત્યારે તેના નેત્રકમળ ઉઘડ્યા અને શરીરને સંતાપ કાંઇક શાંત થયા. તે જ વખતે “ હા! હા ! જળના જીવાની વિરાધના આજે મારે થઇ ” એમ વિચારીને તેણે કહ્યું કે હું મોટા Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : " પ્રકારના યશસ્વી ! તેં મારા જળના ઉપચાર કેમ કર્યો ? કેમકે અન્ય જીવના વધવડે પેાતાના જીવનુ રક્ષણ શાસ્ત્રમાં નિષેધ કર્યું છે. આ શરીર અત્યંત રક્ષણ કર્યા છતાં પણુ, અત્યંત પાલન કર્યા છતાં પણુ અને ઘણા પ્રકારના ઉપચાર કર્યો છતાં પણ વિદ્યુતના ઉદ્યોતની જેમ ચિરકાળ સુધી સ્થિર રહેશે નહીં. આવા પ્રકારના શરીરને માટે કાર્ય કેમ કરાય ? નિરવદ્ય ( પાપરહિત ) વિતવાળાનું મરણ પણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું, આ પ્રમાણે તે મહાત્મા તપસ્વીએ કહ્યું ત્યારે ભક્તિના ભારથી ભરાયેલા મનવાળા દ્રોણે કહ્યું કે અહીં જીવની વિરાધના કઈ થઇ ? ” ત્યારે મુનિએ કહ્યું કે હું ભદ્રે ! જળ પણ એકેંદ્રિય જીવરૂપ કહ્યું છે. તે વીક્રિકટે નિર્જીવ થયુ હાય તે મુનિને વાપરવુ કલ્પે છે. પૃથ્વીકાય, વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય પણ ઘણા જીવવાળા જિનેશ્વરાએ કહ્યા છે. હું ભદ્ર! તે સવે એકેન્દ્રિય છે. ક્રમીયા, ગડાલા, શંખ અને છીપણી વિગેરે હ્રીંદ્રિય કહ્યા છે. કીડી, કુંથુ અને મકાડા વિગેરે ત્રીદ્રિય કહ્યા છે. ભ્રમરા, તીડ અને પતંગ વિગેરે ચતુરિદ્રિય જાણવા. તથા જળચર, સ્થળચર અને ખેચર એ ઘણા પ્રકારના પંચેંદ્રિય કહ્યા છે. મત્સ્ય, મગર, નક્ર વિગેરે અનેક પ્રકારના જળચર છે, સિંહ, હરણ, વિશ્ય (વરૂ), ગધેડા, અશ્વ અને હાથી વિગેરે સ્થળચર છે. હુંસ, ભાર’ડ અને કામક વિગેરે આકાશતળમાં ચાલનારા (ખેચર) છે. આ પ્રમાણે જગદ્ગુરુએ જીવના વિભાગે અસંખ્ય કહ્યા છે. આ સર્વ જીવાનુ પાતાના જીવિતની જેમ તપસ્વીએ સદા રક્ષણ કરવાનું છે. અન્યથા અત્યંત દુષ્કર ક્રિયા કર્યા છતાં પણ નિરર્થક જ થાય છે. જો જીવે દયા કર્યા વિના ઘણા કાળ સુધી ચારિત્રનું આચરણ કર્યું. હાય, ઘણા શ્રુતના અભ્યાસ કર્યા હાય, અને ઘણી તપસ્યા કરી હોય, તા તે સર્વ કાસપુષ્પની જેમ નિષ્ફળ છે, જેમ સર્વ પર્વતામાં શ્રેષ્ઠ મેરુપર્યંત કહેવાય છે, સર્વ નદીમાં શ્રેષ્ઠ ગંગાનદી કહેવાય છે, અને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ તીર્થં કર કહેવાય છે, તેમ સર્વ ધર્મની ચેષ્ટાને વિષે જીવરક્ષા જ શ્રેષ્ઠ કહેવાય છે. તેથી કરીને ભિક્ષુએ બદ્ધલક્ષ્ય (ઉપયેાગવાળા) થઇને તે જીવરક્ષામાં જ ઉદ્યમ કરવાના છે. આ કારણથી જ મૂર્છાવડે મીંચાયેલા નેત્રવાળા મારા મુખને વિષે સચિત્ત પાણી તે' જે નાંખ્યુ, તે મને ખાધા (પીડા) કરે છે. ” આ પ્રમાણે તે મુનિએ જીવના વિસ્તાર જણાવ્યેા ત્યારે તે ક્રાણુને મેટા સવેગના આવેગ ઉત્પન્ન થયા, તેથી તે કહેવા લાગ્યા કે—“હું ભગવાન ! જો આવા પ્રકારના પૃથ્વી, જળ અને અગ્નિ વગેરે અનેક પ્રકારના જીવના સમૂહ તમે અવશ્ય રક્ષણ કરવા લાયક કહ્યો, તેા નિરંતર પૃથ્વીકાય વિગેરે જીવાના ઘાતમાં પ્રવર્તે લા અમારી જેવા જીવા આ સંસારરૂપી સાગરને શી રીતે તરી શકશે? ” ત્યારે ભગવાને કહ્યું કે હું મહાયશસ્વી ! સમ્યગ્દનના સ્વીકારવાપૂર્વક ધના વ્યાપારમાં આસક્ત ચિત્તવાળા પ્રાણીઓને ગાયના પગલાની જેમ સંસારસાગરનું તરવું થાડું' જ છે, તેથી જો તું સંસારથી ભય પામતા હોય, અને પૂર્વે કરેલા પાપકર્મોના દુષ્ટ વિલાસવડે સંતાપ પામતા હાય, તેમ જ જલદી મેાક્ષપદને ઈચ્છતા હોય, તે દેવને વિષે ܕܕ Page #322 -------------------------------------------------------------------------- ________________ - દ્રોણે સ્વીકાલે ગૃહસ્થ ધર્મ [ ૨૧૭ ] દેવબુદ્ધિને, અગુરુને વિષે ગુરુબુદ્ધિને અને અધર્મને વિષે ધર્મબુદ્ધિને ત્યાગ કરીને અઢાર દેષથી રહિત જિનેશ્વર જ ગુરુ છે, દશ પ્રકારના ધર્મમાં એકાગ્ર બુદ્ધિવાળા સાધુવર્ગ જ ગુરુ છે, અને સમગ્ર પ્રાણીઓના સમૂહની રક્ષા કરવામાં પ્રધાન અને ક્ષાંતિ સારવાળે જ ધર્મ છે એમ જાણી તે ત્રણેને અંગીકાર કરીને જીવદયાદિક નિત્યકર્મને વિષે ક્રીડા કર, તેમ કરવાથી તું અપાર સંસારસાગરને તરી જઈશ. દેવ, મનુષ્ય અને અસુર સહિત આ જગતને વિષે એનાથી બીજે કઈ પણ નિરવદ્ય ગુણવાળો સંસારને તારનાર પ્રગટ ઉપાય છે જ નહીં. જે કોઈ પણ જીવ કર્મના ક્ષયને કરે છે, કરતા હતા અને કરશે, તે સર્વે આ જ ઉપાયવડે છે, અન્યથા નથી. ચાર ગતિએ કરીને ગહન આ સંસારરૂપી મોટી અટવીરૂપી કડાઈમાં ભમતા (ઉકળતા) છને મનુષ્યપણુ વિગેરે સામગ્રી મળવી દુર્લભ છે. મનુષ્ય ક્ષેત્ર, સારી જાતિ, ઉત્તમ કુળ, સારું રૂપ, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, પિતાના મનને નિગ્રહ, શ્રદ્ધા અને સંયમ આ સર્વ અત્યંત દુર્લભ છે. ઘણુ કાળથી નહીં પામેલા પણ પિતાના મનનો નિગ્રહ વિગેરેને કઈ પણ કુશળ કર્મના ઉદયવડે પામીને હવે તેના લાભને માટે તું યત્ન કર, આ પ્રાપ્ત થવાથી સર્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું, કેમકે આનાથી રહિત છને અનંત ભવમાં - શમણ કહ્યું છે. વિલાસવાળી સ્ત્રી, રાજ્ય અને ધનને વિસ્તાર કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય છે, પરંતુ ફરીથી પ્રાપ્ત ન થાય તેવા ક્ષમાદિક ગુણ, સાધુ અને સદ્ધર્મની સામગ્રી પ્રાપ્ત થતી નથી. આ સામગ્રીને પામીને પણ જે જીવ તુચ્છ અને નીરસ સંસારના અર્થમાં આસક્ત થઈને કઈ પણ પ્રકારે તેને શિથિલ કરે, તે દુઃખરૂપી દાવાનળથી બળતા તે શોક કરે છે. જે પિતાના આત્માનું હિત કરવાના મનવાળો હેય, અને જે જરા પણ દુઃખને ઈચ્છતો ન હોય, તે જીવે સમગ્ર પાપવ્યાપારનો ત્યાગ કરીને આમાં જ અત્યંત ઉદ્યમ કરવો જોઈએ.” આ પ્રમાણે એકાગ્ર ચિત્તવાળો દ્રોણ સાંભળીને મુનિના ચરણને નમીને કહેવા લાગ્યો કે-“હે ભગવાન! હવેથી મારે સર્વથા પ્રકારે તમારા ચરણકમળની સેવા જાવજીવ સુધી કરવી યોગ્ય છે, પરંતુ માત્ર કાંઈક કુટુંબની સારવારરૂપી બંધનવડે બંધાયેલ છું, તેથી કેટલાક દિવસ તેની સારસંભાળ કરીને હું સંયમ કરવા (ચારિત્ર લેવા) ઈચ્છું છું.” ત્યારે મુનિએ કહ્યું કે-“જે એમ હોય, તે મિથ્યાત્વાદિકને ત્યાગ કરીને યથાશક્તિ અંગીકાર કરેલા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપી કલંક રહિત ગૃહીલને હર્ષ સહિત અંગીકાર કર.” તે સાંભળીને “બહુ સારું” એમ કહીને ગ્રતાદિકના વિસ્તારવાળા ધર્મકૃત્યને ભાવપૂર્વક સારી રીતે જાણીને જેમ દોર્ગત્યરૂપી શિલાના સમૂહવડે પીડા પામેલે પ્રાણી રનના નિધાનને પામે, તથા મેટા રોગથી પીડાયેલો માણસ જેમ દિવ્ય ઔષધને પામે, તેમ દ્રોણે તે ગ્રહીમ પ્રાપ્ત કર્યો. ત્યારથી આરંભીને તે મહાત્મા ત્રણે સંધ્યાએ જિનેશ્વરનું વંદન, પૂજન તથા અણુવ્રતાદિકની ભાવનાને વિષે * ૨૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ: ૪ થા : ,, .. ખદ્ધ લક્ષ્મવાળા (તપુર) થયા. કેટલાક દિવસને અંતે તે અટવીને ઉલંઘન કરી ત્યારે ભગવાને સા વાહને તથા દ્રોણને કહ્યું કે-“ તમારી સહાયવડે હું માટી આપદાને તરી ગયા છું, હવે હું અહીંથી દ્રવિડ દેશને ઉદ્દેશીને વિહાર કરવા ઇચ્છું છું; તેથી મેં' તમારું' ચાડું' પણ કાંઇક અનુચિત કર્યું' હાય તેને ખમાવું છું. તથા સમગ્ર વાંછિત અને આપવામાં કલ્પવૃક્ષ જેવા જિનધર્મના વિષે તમારે અત્યંત ઉદ્યમ કરવા. ” તે સાંભળીને થવાના મુનિચરણના વિયેાગરૂપી તીક્ષ્ણ દુઃખરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલા હાવાથી નેત્રમાંથી પડતા મેટા અશ્રુજળવડે સીંચાયેલા મુખવાળા તે બન્ને તેના ચરણમાં પડીને કહેવા લાગ્યા, કે—“હે ભગવાન! અમે અભણુપણાને લીધે જે કાંઇ અપરાધ કર્યો હોય, તેને તમે ખમો (માફ઼ કરજો.) તથા ફરીથી પેાતાના દનવડે અમારા ઉપર અનુગ્રહ કરજો. ” ત્યારે “વમાન ચેાગવડે હું તેમ કરીશ ” એમ ખેલીને તે રાજર્ષિં દ્રવિડ દેશની સન્મુખ ચાલ્યા. સા પણ કાંચીપુરના માળે ચાલ્યા. દ્રોણુ પણ જાણે ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હાય એમ પેાતાના આત્માને માનતા તથા “ આ મહામુનિના ચરણકમળને હું ફરીથી ત્યારે સ્પર્શ કરીશ ? ” એમ વારંવાર વિચારતા સાને અનુસરીને ચાલ્યેા. એ પ્રમાણે કાળના ક્રમે કરીને અલંદ નગરમાં પહેાંચ્યા. ત્યાં નગરની બહાર સાથે નિવાસ કર્યો. કાંઇક ભાંડતુ વિનિ ન કર્યું. અને સાવાડે દ્રોણને ઘરના કાર્યને વિષે ક્રયવિક્રયાક્રિકને વિષે સ્થાપન કર્યો ( નીમ્યા ), તેથી તે હંમેશાં તેવા પ્રકારના કાર્યં કરવાવડે વણિક કળાને વિષે કુશળ થયેા કે જેથી બીજા અતિ નિપુણ પુરુષ પણ તેને છેતરી ન શકે. તથા સાવાડે શંકા રહિતપણે તેને સર્વ પ્રયેાજનને વિષે પ્રમાણુરૂપ કર્યાં. એ જ પ્રમાણે દિવસે જવા લાગ્યા અને કાળના ક્રમે કરીને તે સાર્થવાહ કાંચી નગરોમાં ગયા અને ચેાગ્ય પ્રદેશમાં નિવાસ કર્યો. નગરના ઢાકા આવ્યા. ત્યારે સભાંડ પ્રગટ કર્યાં. માણસા તેને ગ્રહણુ કરવા લાગ્યા. બીજે કૈાઇ દિવસે કેાઇ એક ધૂતે સુવર્ણની વીંટી ઉપર સ્થાપન કરેલ ચીકાશવાળા ભમરાના કકડાવડે શાલતી અને મહા નીલમણિની ક્રાંતિને વહન કરતી પાંચ મુદ્રિકા એકાંતમાં દ્રોણની પાસે મૂકી. તેણે પેાતાની બુદ્ધિથી તેની પરીક્ષા કરીને, મેાટા નીલમણિ ધારીને પાંચે મુદ્રિકાનું પાંચ હજાર સુવર્ણનું મૂલ્ય કર્યું.. ત્યારે કપટના સ્વભાવવાળા તેણે માટા કવડે તે મૂલ્ય અંગીકાર કર્યું. પછી ઘણા લાભની સંભાવના કરતા દ્રોણે પાંચ હજાર સુવર્ણ આપીને તે ધૂતને રજા આપી ત્યારે તે શીઘ્ર ગતિએ કરીને અદ્રશ્ય થયા. ત્યારે દ્રોણે વિચાર કર્યાં કે-“કેમ આ મુદ્રિકાન વેપારી અહીંથી એકદમ જતા રહ્યો? કાંઇક કારણ હાવુ જોઈએ. ” એમ વિચારીને તે મનમાં કાંઇક શ`કા પામ્યા તેટલામાં દિવસ અસ્ત થયા. અને અનુક્રમે જગત અંધકારના સમૂહરૂપી મેાટા સમુદ્રમાં ડૂબી ગયા જેવું થયું. તથા— આકાશતળરૂપી કુડંગ વૃક્ષના શૈાભતા ઉજવળ જાણે પુષ્પના સમૂહ હાય તેવા સ દિશાઓના ભાગને શે।ભાવતા તારાના સમૂહ ઉદય પામ્યા. અ ંધકારરૂપી શત્રુના મસ્તકને Page #324 -------------------------------------------------------------------------- ________________ ધૂર્ત પુરુષવડે છેતરાવાથી દ્રોણને થયેલ કાનિ. [ ૨૧૯ ]. કાપવાથી નીકળેલા રુધિરવડે લીંપાયેલ જાણે અરુણ (રાતું) ચક્ર હોય, તેવું ચંદ્રમંડળ ઉદય પર્વત ઉપર ચડ્યું. ચંદ્રના બિંબમાંથી નીકળતો અતિ દીર્ધ કિરણેને સમૂહ વેત સર્ષની શંકા થવાથી પાછા વળેલા લોચ કરેલા દેડકાના સમૂહની જેમ શોભવા લાગ્યા. પ્રલય કાળના પવનથી ઉછળેલા ક્ષીરસાગરના જળના સમૂહ જેવા ચંદ્રના નિર્મળ કિરણના સમૂહવડે આકાશનું વિવર પૂરાઈ ગયું. દિશારૂપી વધૂના વક્ષસ્થળને વિષે જાણે સ્ફટિક મણિની માળા લટકતી હોય, અથવા મેતીની માળા લટકતી હોય, તેમ ચંદ્રની કાંતિને સમૂહ શોભવા લાગ્યા. ત્યારપછી કરુણ આક્રંદ કરતા ચક્રવાક પક્ષીના શબ્દવડે જાણે તર્જના કરાયો હોય તેમ રાત્રિને પતિ (ચંદ્ર) અસ્ત પામે. અને ચક્રવાક પક્ષીને અનુગ્રહને માટે જાણે ઊગતો હોય તેમ સૂર્ય ઉદય પામે. પછી દિશાને સમૂહ પ્રકાશવાળ થયા ત્યારે દ્રોણે ઊઠીને સાર્થવાહને તે પાંચ મુદ્રિકા દેખાડી. તેણે પણ નીલકાંતિવડે વ્યાપ્ત તેને નિપુણ નેત્રવડે જોઈને કાંઈક શંકા પામીને પિતાના નખના અગ્રભાગવડે તેની ટોચ ઘસી. તેના નિસ્વર શદવડે ભંગથી સંભવતું આ મણિમંડળ કૃત્રિમ છે એમ તેણે નિશ્ચય કર્યો. પછી તેણે દ્રોણને કહ્યું કે-“હે ભદ્ર? કઈ ધૂર્તે તને છેતર્યો છે.” ત્યારે દ્રોણે કહ્યું કે-“કેવી રીતે તમે એવો નિશ્ચય કર્યો?” ત્યારે સાર્થવાહે એક મુદ્રિકા ઉપરથી લાખને લેપ દૂર કરી ભંગનો કકડો ખુલે કરીને દ્રણને દેખાડ્યો. તે જોઈને તે લજજા પાપે, તેની પ્રીતિ નાશ પામી અને સર્વ અંગમાં દાહ ઉત્પન્ન થયે. પછી વિચારવા લાગ્યા કે “અજાણતે એ હું સાર્થવાહનું ધન કેમ હારી ગયે? તે ધન ફરીથી હવે મારે શી રીતે પ્રાપ્ત કરી શકાશે ? તેની પ્રાપ્તિનું કારણ શું હશે ? અથવા હમણાં હું શું કરવા શક્તિમાન છું ? અને તેના ઉપકારના પારને પામીને હું શી રીતે કૃતાર્થ થઈશ ?” એ પ્રમાણે વિચારીને કાંતિ રહિત મુખવાળો તે અશન ખાવાને પણ ઈચ્છતો નહોતે, ત્યારે સાર્થવાહે તેને કહ્યું કે “તું ચિત્ત રહિત જેવો કેમ દેખાય છે? પૂર્વે આપેલી મુદ્રિકાને માટે દ્રવ્યને ક્ષય થયે તેના દુઃખને શું તું વહન કરે છે ? અથવા બીજા કોઈ કારણના વશથી પરાધીનની જેમ ભમ્યા કરે છે?” ત્યારે દેણે કહ્યું કે-“હે સાર્થવાહ ! હા. તમારા દ્રવ્યને જે નાશ થયે તે નિરંતર નષ્ટ શલ્યની જેમ મને પીડા કરે છે.” ત્યારે સાર્થવાહે કહ્યું કે-“હે ભદ્ર! જે એમ હોય તે તારે થોડો પણ ચિત્તને સંતાપ કરવો નહીં. આમાં તારો શે અપરાધ છે ? કેમકે દિવ્ય ઉપાર્જન કરવામાં પ્રવતેલા માણસને કદાચિત લાભ થાય છે, કદાચિત મૂળ ધનની જ પ્રાપ્તિ રહે છે, અને કદાચિત્ સર્વ દ્રવ્યનો પણ નાશ થાય છે. કેમકે કામ અને પ્રમાદ વિગેરે દેવટે દ્રવ્યને વિનાશ થાય છે, તેમાં વેશ્યાના વ્યસનને આશ્રીને અથવા મદ્યપાન અને જુગારના પ્રસંગને આશ્રીને થતે દ્રવ્યને નાશ અત્યન્ત મનના સંતાપને ઉત્પન્ન કરે છે. તથા વળી દ્રવ્ય અને માતાઓને ઉત્પન્ન કરવા માટે પ્રવર્તેલા માણસોને કદાચિત અનર્થની પ્રાપ્તિ થાય તે સુપ્રસિદ્ધ જ છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : ** શું તે નથી સાંભળ્યું ? કે સમુદ્રનુ` મથન કરવાથી ઉછળેલા વિષના ગળવા( ખાવા )વડે શ્રીકંઠ ( શ ંકર ) તરત જ વષના દોષથી નીલકંઠે થયા. અથવા આ શું નથી સાંભળ્યું ? કે-લિંગના છેડા જોવા માટે પાતાલમાં ગયેલા વિષ્ણુનુ શરીર કાલાગ્નિના મેટાં દાહવડે કાળું થઈ ગયુ. આ પ્રમાણે વિચાર કરીને વ્યાકુળતાને તજી દે, અને પેાતાના કાર્યાંમાં પ્રવૃત્તિ કર; કેમકે શાક કરવાથી શરીર સીદાય છે, પરંતુ કાર્યની સિદ્ધિ થતી નથી. ” આ પ્રમાણે સાંભળીને બાહ્ય વૃત્તિથી “ બહુ સારું ” એમ અંગીકાર કરીને દ્રાણુ ગૃહકા ના વિચાર વગેરે કરવામાં પ્રત્યેી. પછી કાઇક દિવસે સાવાર્હને વાત જણાવ્યા વિના જ, તેવા પ્રકારનુ શંખલ( ભાતું) ગ્રહણુ કર્યા વિના અને કોઇને સહાય કર્યા વિના મધ્ય રાત્રિને સમયે તે દ્વેણુ નગરીમાંથી બહાર નીકળ્યેા. અને ઉત્તરાપથથી સન્મુખ પૂર્વ કહેલા ધૂને જોવા માટે ચાલ્યા. માર્ગમાં ચાલતા તેને એક બ્રાહ્મણ મળ્યા. તેની સાથે ગમન કરવુ અને અવસ્થાન કરવું વિગેરેવર્ડ હુ ંમેશાં વર્તાતા પરસ્પર સ્નેહ થયા. અનુક્રમે તેએ શખપુરમાં ગયા ત્યારે તે બ્રાહ્મણ ગ્લાન થયેા ( માંદેા પડ્યો). તે વખતે “ સાથે સાથે ચાલનારા આના ત્યાગ હું કેમ કરું ? ” એમ વિચારીતે શ્રેણે તેની ઔષધ અને પથ્યાદિકડે સારસંભાળ કરી, તેથી કેટલાક દિવસે તે સાજો થયા. તે વખતે કારણુ રહિત દ્રોણુના વાત્સલ્યપણુાએ કરીને ખુશી થયેલા બ્રાહ્મણ તેને કહેવા લાગ્યા કે હું દ્રાણુ! તારા સાચો ભાવનાથી પ્રતિચાર કરવાવડે મારું ચિત્ત તારા ઉપર અત્યંત આકર્ષાયું છે, તેથી કાંઇક ઉપકાર કરવાને ઇચ્છું છું; તેથી આ એ મંત્રને તું ગ્રહણ કર. તેમાં એક મ ંત્ર વિષના નાશ કરનાર છે અને બીજો જવરના નાશ કરનાર છે. ” ત્યારે દ્રોણે તે અંગીકાર કર્યું, અને સારા મુહૂર્તે તે મત્ર ગ્રહણુ કર્યો પછી “સારા સ્થાને આના ઉપયાગ કરજે ” એમ કહીને તે બ્રાહ્મણુ મથુરા નગરી તરફ ગયા. દ્રેણુ પણ નગ૨ અને આકરાદિકને વિષે તે ધૂતને જોતા જોતા ગજપુરમાં ગયા. અને ત્યાં મેાટા જવરથી ગ્રહણુ કરાયેàા રાજાના પુત્ર ખેદ પામતા હતા. તેની વેદનાથી જીવિતના ત્યાગ કરવાના મનવાળા તેણે પોતાના પિતાને કહ્યુ કે–“ હે પિતા ! આ છઠ્ઠો માસ ચાલે છે. વર મને મૂકતા નથી. મારું શરીર ક્ષીણુ થયુ` છે, લેાજનની ઇચ્છા નાશ પામી છે. તેથી જો તમે અનુજ્ઞા આપેા તેા હું જળપ્રવેશાદિકવર્ડ વિતના ત્યાગ કરું. ” રાજાએ કહ્યું–“હે વત્સ! હવે ફરીથી આ પ્રમાણે તું મેલીશ નહીં. હું તેવી રીતે કરીશ, કે જેથી ઘેાડા દિવસમાં તું નીરાગ થઇશ. ” એમ કહીને તેણે નગરમાં આઘાષણા કરાવી, કે–“ રાજપુત્રને જે કોઇ જ્વર રહિત કરશે, તેને રાજા મેાટી પ્રસાદ આપશે. p આ પ્રમાણે ત્રિક, ચતુષ્ક અને ચૌટા વિગેરેમાં ઉદ્ઘાષણા થઇ, ત્યારે કાઇ પણ મંત્રવાદી પ્રાપ્ત થયા નહીં, પરંતુ તત્કાળ જ્વરના નાશના મંત્ર શીખેલેા તે દ્વેણુ રાજકુળમાં ગયા. તેણે રાજપુત્રને જોયા પછી તે જ વખતે મેટાપ્રમ`ધવર્ડ તેના વરના નિગ્રહ કર્યો. તેથી તે નીરાગી થયા. રાજા તુષ્ટમાન થયા. તેથી તેણે દ્વેણુને કહ્યું કે-“ જે Page #326 -------------------------------------------------------------------------- ________________ ધૂત પુરુષના મેળાપ અને દ્રોણને કહેલા પેાતાના પૂર્વ વૃત્તાંત. [ ૨૨૧ ] તને આપવાનું હાય, તે તું કહે. ત્યારે તેણે મૂળથી આરભીને પૂના ઠગવા સુધીના સર્વ પેાતાના વૃત્તાંત કહ્યો. ત્યારે રાજાએ તેને પાંચ હજાર દીનાર આપ્યા. અને પેાતાના સર્વ અંગના આભરણુ આપવાવડે તેની પૂજા કરી, તથા સારી સહાય સહિત તેને પેાતાને સ્થાને જવાની રજા આપી, ત્યારે નિરંતર પ્રયાણવડે તે દ્રોણુ કાલ્લપુરમાં પહોંચ્યા. ત્યાં દેવવંદન કરવા માટે જતા તેણે રાજમાર્ગને વિષે તે પૂર્વે કહેલા ભૂત દેખ્યા. તે ધૂર્ત પ્રત્રજ્યાને પામેલે, સારા સાધુના વેષને ધારણ કરનાર, ઇયોસમિતિવાળા, સારા સાધુની સહાયવાળા અને શિક્ષાને માટે ગામમાં પેઠેલા દેખ્યા. તે જોઈ મનમાં આશ્ચર્ય પામેલા તેણે પ્રણામ કરીને પૂછ્યું કે-“ હે ભગવાન ! કાંચીપુરીમાં જેને મેં જોયા હતા, તે જ તમે છે? અથવા સારી ઇચ્છાથી મને છેતર્યો છે?” ત્યારે તે ધૃત મુનિએ કહ્યુ` કે“ હે ભદ્ર ! તે જ હું છું. મારું' વૃત્તાંત હું પછી કહીશ. પુષ્પાવત’સફ નામના ઉદ્યાનમાં તું મને મળજે, કેમકે ઘણું કહેવાના આ સમય નથી. ” તે સાંભળીને “બહુ સારું” એમ કહીને તે દ્રોણુ ચૈત્યવંદન માટે ગયો. ત્યાં દેવવંદન કરીને પેાતાને સ્થાને ગયા, અને ભેાજન કર્યાં પછી પુષ્પાવત`સક નામના ઉદ્યાનમાં ગયા. મેટા કૌતુકથી વ્યાકુળ ચિત્તવાળા તેણે મુનિને પ્રણામ કર્યા. ત્યારે આશીર્વાદ આપવાપૂર્વક આદર સહિત તેણે કહ્યું કે “હે દ્વેણુ ! તે વખતે કાંચીપુરીમાં કૃત્રિમ પાંચ મુદ્રારન આપવાવકે તને છેતરીને પાંચ હજાર દીનારના પાટકા સહિત શીઘ્રપણે હું પાછા વળ્યેા. માર્ગમાં વાણારસીના ઢગેા( ધૂર્તો )ને મળ્યા. તેઓએ ‘હું ધનવાળા છું ” એમ મને જાણ્યા. પછી કેટલાક પ્રયાણુ સુધી હું તેમની સાથે ગયા. તેવામાં હું વિશ્વાસુ છું એમ ધારીને તેઓએ એક કુગ્રામમાં મને રાખ્યા અને મારું સર્વસ્વ ગ્રહણુ કરીને તે ઠગારા નાશી ગયા. અને હુ એ ત્રણ દિવસ સુધી સ'બ્રાંત ચિત્તવાળા થઈને, તેઓના યાગની દુષ્ટ વાસના નાશ પામવાથી મારા સર્વસ્વને નાશ વિચારીને અને માટા દુ:ખથી સંતાપ પામીને વિચારવા લાગ્યા કે“ અરે ! ૨! મેં મહાપાપીએ તે સરળ ચિત્તવાળાની વચના કરીને ધન હરણ કર્યું. તે ધન અત્યારે મારૂ પણ ન થયું અથવા તેનું પણ ન થયુ, તે હવે પાપ કરનાર હું જીવીને શુ કરીશ ? ” એમ વિચારીને મહાવૈરાગ્યને પામીને “ ગિરિના શિખર ઉપરથી મારા આત્માને મૂકીને પ્રાણના ત્યાગ કરું” એમ મનમાં નિશ્ચય કરીને પ ત ઉપર મને વજ્રરાણુ નામના તપસ્વીએ દીઠા અને તેણે પૂછ્યું કે “હું ભદ્ર! તું પત ઉપર કેમ ચડે છે? ” ત્યારે મેં સર્વ વૃત્તાંત તેને કહ્યું. ત્યારે તે મુનિએ મને પડવાના નિષેધ કર્યાં, અને કહ્યું કે— અન્યનું વિત્ત ગ્રહણ કરીને એક માટું પાપ તેં કર્યું, અને હમણાં પેાતાના જીવને હણવા ઇચ્છે છે, તે બીજી માટુ' પાપ છે. આ પ્રમાણે હે ભદ્ર ! અસમાન પાપને પુષ્ટ કરીને તુ તારા આત્માને ભયંકર નરકરૂપી ખાડામાં કેમ નાંખે છે ? શું તુ આ નથી જાણતા ? કે તેમાં ( નરકમાં) શરીરનું છેદન, ભેદન, ઊંચા વૃક્ષ ઉપર ઉલ્લ`ખન( લટકવુ' ) વિગેરે દુ:ખાને નિરંતર અનેક વાર પરાધીનપણે સાક્ષાત 66 તથા હૈ ભદ્ર ! અગ્નિદાહ અને Page #327 -------------------------------------------------------------------------- ________________ [ રરર ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ? સહન કરતે પાપથી દુભાયેલા પ્રાણીને સમૂહ નેત્રના મીંચવા જેટલા પ્રમાણવાળા થોડા પણ સુખને પામતે નથી.” આ પ્રમાણે તે મુનિએ મને કહ્યું ત્યારે હું અત્યંત ભય પામીને મુનિના ચરણમાં પડ્યો, અને વિનંતિ કરવા પ્રવર્તે કે-“હે ભગવાન! જે એમ હોય, તે જે રીતે હું કોઈપણ પ્રકારે આ મોટા પાપથી નિસ્તાર પામું (મુક્ત થાઉં), તેમ તમે કરો. આ હું તમારા શરણને પામ્યો છું.” ત્યારે તે ભગવાને આવા પ્રકારના પાપરૂપી વ્યાધિના મોટા ઓષધરૂપ પ્રવજ્યા વિધાનને કહીને સારા નક્ષત્રના મુહૂર્વે મને દીક્ષા આપી. ત્યાર પછી આ પ્રમાણે એક ગામથી બીજે ગામ વિહાર કરું છું અને આ બહ સારું થયું, કે તારી સાથે (તારું) મને દર્શન થયું, તેથી છેતરવાના અપકાર કરવા વડે મેં તને અનર્થની પથારીમાં જે નાંખે છે, તેને તે સર્વથા પ્રકારે મને માફ કર.” ત્યારે કોને કહ્યું કે “હે ભગવાન! આ મારા કર્મનો વિલાસ છે, તેમાં તમારે શ અપરાધ છે? હવે તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સાવધાન ચિત્તવાળા થજે.” એમ કહીને દ્રોણ કાંચીપુરીમાં ગયા. ત્યાં સાર્થવાહને મળ્યો. તેને પાંચ હજાર દીનારની પિોટકી આપી. સાર્થવાહ તે જોઈને પ્રસન્ન થયે, અને તેણે દ્રાણને કહ્યું કે-“હે ભદ્ર! હવે તું અમને વાત કહ્યા વિના કોઈ પણ ઠેકાણે જઈશ નહીં. તારી જેવા સભાવની પ્રધાનતાવાળા પુરુષરૂપી રન રહિત આ ધન કે ભવનવડે શું પ્રજન છે?” ત્યારે દ્રોણે કહ્યું કે “ઠીક હવે તેમ કરીશ.” પછી કઈક દિવસ તે બને રાજમાર્ગમાં જતા હતા ત્યારે દેલા કાનવાળા ગધેડાની પીઠ ઉપર બેઠેલે, ગળામાં લટકાવેલી સરાવની માળાવાળો, કણેરના yવડે રચેલા મુગટવાળો, મેશવડે આખે શરીરે લીંપાયેલ, આગળના ભાગમાં પહ અને કિંડિમના શબ્દ સાંભળવાથી એકઠા થયેલા બાળકેવડે હલબલ કરાતે અને “હું અનાથ છું, અનાથ છું” એમ બોલતે તથા વધને માટે દ્વાર તરફ લઈ જવાતે એક કાપાલિકને દેખે. તેને જોઈને દ્રોણે કહ્યું કે-“હે સાર્થવાહ! તે આ કાપાલિક છે, કે જેનાથી હણતાં મારું તમે રક્ષણ કર્યું હતું. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામેલા સાર્થવાહે એક પુરુષને પૂછયું કે-“શા કારણથી આ તપવી હણાય છે ? ” ત્યારે તે પુરુષે કહ્યું કે “આ તપસ્વી નથી પરંતુ પાખંડી ચંડાળ છે, અને આવા પ્રકારના દંડને યોગ્ય જ છે. તેનું કારણ તમે સાંભળો. પાપ કરનારા આણે રાત્રીએ કાંચીપુરના રાજાના પુત્ર શ્રીપાળને વશીકરણ મંત્રને આપવાના મિષવડે કાત્યાયની દેવીની પાસે પુરુષના બળિદાનને કારણે તે શ્રીપાળનો વિનાશ કરવા પ્રારંભે. તે ગુપ્ત રહેલા રાજપુરુષોએ જે, તેથી યષ્ટિ અને મુષ્ટિના પ્રહારવડે તેને જર્જરિત કરીને તથા બાંધીને રાત્રિએ ગુપ્ત સ્થાને રાખે. અને હમણાં તેને મારી નાંખવા માટે રાજા તૈયાર થયે. તેને પ્રધાન જનેએ વિનંતિ કરી કે-“આ ક્ષત્રિય ધર્મ નથી, કે જે મોટા અપરાધને પણ પામેલા લિંગી(સાધુ)ને મારી નાંખવાનું કરવું. કેમકે-સ્મૃતિમાં કહ્યું છે કે-“સમગ્ર ધન સહિત અને હણ્યા વિના તેને દેશમાંથી બહાર કરે.” ત્યારે રાજાએ કહ્યું કે- એમ છે ખરું, Page #328 -------------------------------------------------------------------------- ________________ કાપાલિકની થયેલી દુર્દશા. [ ૨૨૩ ] પરંતુ વિષવૃક્ષની જેવા આ અનેક પ્રાણીઓના સમૂહને નાશ કરનાર હોવાથી ઉછેદ કર્યા વિના કલ્યાણકારક નહીં થાય, તેથી તે હમણાં જ વિનાશ કરવા લાયક છે.” ત્યારે તે રાજાના વચનને અનુસરનારા અમે આને સમશાન તરફ ચલાવે છે.” તે સાંભળી સાર્થવાહે કહ્યું કે-“હે દ્રોણ! આ આશ્ચર્ય જે, કે જે આ પ્રમાણે સર્વ સંગને ત્યાગ કરીને પણ પ્રાણીઓને અને પોતાના આત્માને દુઃખ પમાડે છે.” ત્યારે દ્રોણે કહ્યું કે“અહીં શું કહેવું – વિષય અને કષાયને પરાધીન થયેલા, શ્રદ્ધા અને સંવેગથી રહિત, મૂર્ખ અને ધર્મનું ખરાબ મથન કરનારા અનાર્ય જને કાર્ય અકાર્યને જાણતા નથી. તેના કડવા પરિણામને નહીં જાણતા તેઓ અકાર્યને પ્રારંભ કરે છે, તેથી અગ્નિનો સંગ કરનાર પતંગની જેમ વિનાશ પામે છે. જેઓએ અકાર્યમાં પ્રવર્તેલા આત્માને દુષ્ટ હાથીની જેમ રૂપે નથી, તેઓ અતુલ્ય (અસમાન) વિપત્તિની પરંપરાને પામે છે. તેમાં શું આશ્ચર્ય છે? ભયંકર સર્પ, વિષ, અગ્નિવાળા અને જળ વિગેરેના ઉપાયવડે આત્માને વિનાશ કર સારો છે, પણ આવા પ્રકારની વિડંબના પામવી સારી નથી. પાપમાં આસક્ત થયેલા પ્રાણીઓની જીવન પર્યંત અપકીર્તિ અને બને તેમાં દુખની ઉત્પત્તિ દેખાય છે અને સંભળાય પણ છે. થોડા દિવસના જીવિતને માટે તેવું કાંઈક નિંદ્ય કર્મ તેઓ કરે છે, કે જે કરવાથી અનંતકાળ સુધી તીણ દુઃખને સહન કરવા પડે છે. આવા પ્રકારના નિંદિત કર્મને કરનારાને જન્મ ન થસ્ય તે જ સારું છે, અથવા જન્મ થાય તે તત્કાળ મરણ થાય તેને હું સારું માનું છું. દુષ્કર્મને વિલાસ ભયંકર આપત્તિને આપનાર છે એમ જાણતા છતાં પણ તેમાં જ આસક્ત થાય છે. અહો ! અત્યંત મોટો મેહ કેવો છે ? નેત્ર રહિત (અંધ)પુરુષ કૂવા વિગેરેમાં પડે છે, તેમાં શું કહેવું ? પરંતુ જે સારી ચક્ષુવાળા પણ તેમાં પડે છે, તે જ મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે છે સાર્થવાહ ! હવે આવી કથા કહેવાથી સર્યું, હવે તે સર્વ પ્રયત્નવડે આપણે આત્માનું હિત ચિંતવવું યેગ્ય છે.” ત્યારે સાર્થવાહે કહ્યું કે-“હા. તે તેમ જ છે. જે પ્રાણુ જે કાર્ય કરે, તે પ્રાણી તેનું ફળ પામે, તેથી તેની વિકથા કરવાથી શું ફળ ? પરલોકના અથીએ પિતાના આત્માને જ કુશળ અનુષ્ઠાનમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરો એગ્ય છે.” પછી તેઓ જેતે સતે જ કરુણ સહિત વિલાપ કરતા, પિતાના દુશ્ચરિત્રને વારંવાર બોલતા અને મરણના મોટા ભયથી કંપતા શરીરવાળા તે કાપાલિકને સર્વ લોકની સમક્ષ કકડે કકડા કરીને મારી નાંખ્યો. તેને ભયંકર વિડંબના જેવાથી હૃદયમાં ત્રાસ પામેલા સાર્થવાહ અને દ્રોણ પિતાને (ઘર)સ્થાને ગયા. ત્યાં ભેજન કર્યા પછી દ્રોણે સાર્થવાહને કહ્યું કે-“સર્વથા સનેહના અનુબંધને છોડીને મને મારા નગર તરફ જવા માટે રજા આપ. આટલા દિવસ સુધી હું પિતાના ઘરની જેમ તારી પાસે રહ્યો. તારા દાક્ષિણ્યપણાનું શું વર્ણન કરાય ? પ્રેમ સહિત બોલનારને શું કહેવું? અથવા અત્યંત પરોપ Page #329 -------------------------------------------------------------------------- ________________ [ રર૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થ : કારીપણાને શું કહેવું? અથવા તારે એક એક ગુણ પણ એક મુખવાળો મનુષ્ય કહેવાને શક્તિમાન નથી. પણ સમગ્ર ગુણનો સમૂહ કહેવાને કદાચ શેષનાગ સમર્થ થાય તે થાય. દરેક ઘેર પોતાના કાર્યમાં સજજ થયેલા અનેક માણસો જોવામાં આવે છે, પરંતુ પરકાર્ય કરવામાં આસક્ત થયેલા તારી જેવા વિરલા જ હોય છે. ” - તે સાંભળીને સાર્થવાહે કહ્યું કે “અમે કોણ? અથવા અમારો ગુણ શો છે? પરંતુ તારી જેવા મહાપુરુષોનું આવું સ્વરૂપ છે, કે જે અહ૫ ગુણવાળાને પણ ઘણું ગુણપણુએ કરીને સમર્થન કરે છે.” ત્યાર પછી મોટા નેહના અનુબંધના વશથી નહીં ઈછતા પણ સાર્થવાહને છોડીને તે દિવસનું કાંઈક ભાતું લઈને દ્રોણ પોતાના નગર તરફ ચાલ્યો. પછી માર્ગના લાંબાપણાથી અને શરીરની કાંઈક જરાવસ્થાથી ચાલવાને અશક્તિમાન તે વિશ્રામ લેતે લેતો કેટલેક દિવસે તુંબવન નામના મોટા નગરમાં પ્રાપ્ત થયું. અને ત્યાં તેણે ગુણધર નામના સૂરિને જોયા. તેને તેણે સર્વ આદરપૂર્વક વંદના કરી અને શંકાના સ્થાને પૂછ્યા. ત્યાર પછી તે સૂરિના સુપ્રભ નામને શિષ્ય તપસ્વી રાત્રિએ ગ્લાન સાધુના કાર્ય માટે આમતેમ ભ્રમણ કરતે હતે તેને સર્પ કરડ્યો. તેને વિષના ઉગ્રપણાથી તરત જ તે કાછ જેવો થઈ ગયે. તેને માટે ગાડિક લોકો એકઠા થયા, તેઓએ મંત્રતંત્રનો પ્રયોગ કર્યો છે પણ કાંઈ ગુણ ન થયા. “ આ કાળ(યમરાજ)થી ડસા છે.” એમ કહીને તેઓએ તેની ઉપેક્ષા કરી. પછી તે જ વખતે દ્રણ વંદન કરવા આવ્યા. અને સાધુઓના સમૂહને આકુળવ્યાકુલ જોઈને પૂછ્યું કે–“શા કારણથી આ આકુળતા છે ?” ત્યારે સાધુઓએ કહ્યું કે–આ સાધુ કાળ સર્ષવડે ડસા છે, તે મરેલા જે જણાય છે, તેથી વ્યાકુળતા થઈ છે.” ત્યારે દ્રોણે કહ્યું કે –“જે એમ છે, તે મને તે દેખાડે.” ત્યારે તેને તે દેખાડ્યો. તેણે પણ ચિરકાળથી ભણેલા અને સિદ્ધ થયેલા મંત્રના સ્મરણવડે સાધુનું વિષ દૂર કર્યું. તે સાધુ સારો થઈ ગયો પરંતુ તે દ્રોણને જેવાથી ઈહાપોહાદિક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ફરીને મૂછવડે ચેતના રહિત થઈને ચેષ્ટા રહિત થયે. તે જોઈને “અરે ! આ શું થયું? શું ફરીથી વિષનો વિકાર ઉત્પન્ન થયો?” એમ વિચારતો દ્રોણ ખેદ પામ્યો. પછી જેટલામાં તે તેનું કાંઈક પ્રતિવિધાન કરવાને ઉપસ્થિત થયે, તેટલામાં તરત જ ચેતના પામેલ અને વિકસ્વર લોચનવાળો તે સાધુ ઊભું થયું. તેને મનમાં આશ્ચર્ય પામેલા દ્રોણે પૂછયું કે–“હે ભગવાન! શું આ ફરીથી વિષના નિમિત્તવાળો દેષ ઉત્પન્ન થયો?” ત્યારે સાધુએ કહ્યું કે “હે મહાભાગ્યવાન ! આ વિષથી ઉત્પન્ન થયેલ મૂછની પ્રાપ્તિ નથી, પરંતુ તેને જોવાથી મને પૂર્વ જન્મનું મરણ થયું.” ત્યારે દ્રોણે કહ્યું કે –“હે ભગવાન! તે કેવી રીતે ?” ત્યારે સાધુએ કહ્યું કે “તું સાંભળ આ ભવની પહેલાના ત્રીજા ભવમાં કુંકણ દેશમાં સાર નામના ગામમાં એમિલ નામના બ્રાહમણના તું અને હું બને પુત્ર હતા. આપણી બાળ અવસ્થામાં જ માતા મરી ગઈ, Page #330 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ*ભવના વૃત્તાંત શ્રવણુથી દ્રોણને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. [ ૨૨૫ ] પિતાએ મેાટા કષ્ટથી આપણને વૃદ્ધિ પમાડ્યા. ખાળપણાને ઉલ્લંઘન કર્યું ત્યારે આપણને કાંઇક વેદિવદ્યા ભણાવી. તે વેદના ઉચ્ચાર કરતા આપણે કણની ભિક્ષાવૃત્તિમાં પ્રવો. કોઈક વખત ત્યાં દુકાળ પડ્યો, ધાન્યની સ`પદા દૂર નાશી ગઇ, ધાન્યના સમૂહ ખૂટી ગયા, સ લેાક વિલખા થયા, દાતારા અવળા મુખવાળા થયા, રાજલેાક મર્યાદાના ત્યાગ કરીને લેાકેાને ઉપદ્રવ કરવા લાગ્યા, તથા ચારના સમૂહ ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. ત્યારે પિતાએ તને અને મને કહ્યું કે-“અરે! અહીંના નિર્વાહ દૂર નાશી ગયા, તેથી હવે દેશાંતરમાં જવુ ચેાગ્ય છે.” ત્યારે તે અને મેં કહ્યું કે-“ હૈ પિતા! આ સમયને જે ચેાગ્ય હાય, તે જ કલ્પના રહિત કરીએ કેમકે તમે જ અમને પ્રમાણભૂત છે.” પછી “સેારઠ દેશમાં મનેાહર (સારા) સુભિક્ષ ( સુકાળ છે. ” એમ લેાકેાથકી જાણીને પિતા આપણી સાથે કાઇ પણ પ્રકારે કષ્ટથી ત્યાં આવ્યા. ત્યાં જવા માત્રમાં જ પિતાને પાણી અને અન્નના દોષથી જવર, કાસ અને શાષ વિગેરે મહાભયંકર માટા રાગે થયા. તે વખતે ધનના અભાવથી ઔષધ અને વેદ્ય વગેરેના અત્યંત અભાવ થવાથી પિતાના દેહની પીડા વૃદ્ધિ પામી અને તે મરણ પામ્યા. પછી અત્યંત દુ:ખી થયેલા આપણે તેની મરણ ક્રિયા કરી. પછી આપણે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “હવે શુ કરવુ ચાગ્ય છે? શુ આપણે પેાતાને સ્થાને જઇએ ? કે શું દેશાંતરમાં જઈએ ? કે કાઇ રાજેશ્વરના પુત્રને શરણે જઈએ ? કે અહીં જ રહીએ ? ” આ પ્રમાણે આપણે ચિંતારૂપી સમુદ્રમાં મગ્ન થયા. તેવામાં એક સુનિ ત્યાં આવીને પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે વખતે તેના દર્શનથી આપણા મનમાં માટે હ ઉત્પન્ન થયા, તેથી તેની પાસે જઈને ભક્તિથી આપણે બન્ને તેના પગમાં પડ્યા (નમ્યા). તેના મુખ ઉપર નેત્ર રાખીને આપણે ત્યાં સુધી રહ્યા કે જ્યાં સુધી કાયાત્સ પારીને તે સાધુ ભૂમિપૃષ્ઠ ઉપર બેઠા. આપણે ફરીથી તેને પ્રણામ કર્યાં, ત્યારે તે સુનીશ્વરે આપણુને પૂછ્યું' કે–“તમે કયાંથી આવા છે? અને આવી સુખની શાભારહિત કેમ દેખાવ છે ? ” ત્યારે આપણે મૂળથી જ પૂર્વના સર્વ વૃત્તાંત તથા જુદા જુદા દેશમાં જવાના ઉત્સાહવાળા આપણા મનના વિચાર કહ્યો. ત્યારે મુનીશ્વરે કહ્યું કે-“ જેમ તમે તેમ હું પણ ગૃહસ્થપણામાં ઘણા પ્રકારના વિકલ્પરૂપી કલૈલામાં અથડાવાથી અત્યંત વ્યાકુળ થઈને પછી સદ્ગુરુના ચરણકમળની સેવા કરવાથી સંયમના ઉદ્યોગને પામીને હવે ચિંતા રહિત પુર અને આકાર વિગેરેમાં વિચરું છુ. તમે પણ સ'સારની વાસનાના ત્યાગ કરો, સાધુના શાસનને અનુસરા, તથા મેહના નાશ કરીને દુઃખાને જલાંજલિ આપેા. દૂર દેશમાં ગયા છતાં પણ મનુષ્યાને પૂર્વે કરેલા સુકૃતના યાગથી જ વાંછિત અર્થની સિદ્ધિ થાય છે, તેથી કરીને દેશાંતરમાં ગમન કરવું નિષ્ફળ છે. આ જગતમાં જેઓ સુકૃતવડે શેાભાવાળા છે, તે પેાતાના સ્થાનમાં પણ પૂજ્ય હોય અને બીજા Re Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૪છે : (સુકૃત વિનાના) દૂર દેશમાં જાય તો પણ બીજાનાં ચાકરપણાને પામે છે, તેથી હે ભદ્ર! તમે સર્વ પ્રયત્નવડે સુકૃતને માટે જ ઉદ્યમ કરે અને પેટા વિક૯૫થી વ્યાકુળ મનવાળા થઈને ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે. આ પ્રમાણે તે મુનિએ ધર્મપ્રધાન ઉપદેશ કર્યો ત્યારે આપણે પ્રતિબંધ પામ્યા, અને તેની જ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી વિવિધ પ્રકારની તપસ્યા કરીને છેવટે અનશન કરીને મરણ પામીને તું અને હું દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવ સંબંધી સુખ ભેળવીને આયુષ્યને ક્ષય થયો ત્યારે ચવ્યા. પછી હું પોતનપુર નગરમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયે અને કેટલાક વર્ષો સંસારનું સુખ ભોગવીને આ ભગવાન ગુણધરસૂરિની પાસે મેં દીક્ષા ગ્રહણ કરી. અને હમણાં તને જોવાથી મને જાતિમરણ ઉત્પન્ન થયું.” આ પ્રમાણે અતીત(પૂર્વ) વૃત્તાંત કહેવાથી પૂર્વે અનુભવેલા સર્વ વ્યતિકરનું કથન શ્રવણના વિષયમાં આવવાવડે દ્રોણને પણ જાતિ સ્મરણ થયું. હસ્તતળમાં રહેલા મુક્તાફળ(મોતી)ની જેમ પૂર્વે અનુભવેલું સર્વ પ્રત્યક્ષ થયું. પછી સૂરિમહારાજના પગમાં પડીને તે કહેવા લાગ્યું કે-“હે ભગવાન! ઘણા દિવસથી મૂકી દીધેલી કુટુંબની ચિંતાના વશથી મારું મન સંયમ ગ્રહણ કરવા ઉત્સુક થાય છે, પરંતુ બીજું કાંઈ કારણ નથી. તેથી મારે અહીં શું કરવું એગ્ય છે?” ત્યારે સૂરિએ કહ્યું કે આ અનંત સંસારમાં વિવિધ પ્રકારની યોનિને વિષે ભમતા પ્રાણીઓને પિતા, માતા અને પુત્ર વિગેરેપણાએ કરીને કણ કણ ઉત્પન્ન નથી થયા? અથવા કોના અર્થ ઉપાર્જન વિગેરે વ્યાપાર કેણે નથી કર્યા? અને પિતાના આત્માને અત્યંત દુષ્કર વ્યવસાયમાં કે નથી નાંખ્યો? તથા ક્યા દુષ્કર્મો નથી કર્યા? અથવા ધન મેળવવા માટે મલિન ચિત્તવડે મુગ્ધજનેને છેતરવાના કયા પ્રકારે નથી પ્રારંભ્યા? તથા સ્વજનાદિકને વિનાશ થાય ત્યારે નેહને વશ થયેલા અને તેના વિરહથી દુઃખી થયેલા કેણે પોતાનો આત્મા અગ્નિમાં નથી નાંખે? અને તેની પ્રતીતિવાળા ચિરકાળના વિવિધ પ્રકારના વિડંબનાના કયા સમૂહ આ અનંત કાળના સંસારરૂપી ભવનને વિષે પૂર્વે નથી અનુભવ્યા? જે આ સંસારમાં સ્વજનાદિક પરિમિત (ઘેડ) હોય, તો તેના વિષયવાળી કાંઈક ઉચિત એવી પણ સુખ, દુઃખના નિર્વાહની ચિંતા હોઈ શકે છે. પરંતુ ત્રણે ભુવનને વિષે પરજન કઈ પણ નથી, તેથી કોને ઉપચાર કરવો? અથવા કોને ન કરે? આ જગતમાં તે કોઈ પણ જીવ નથી, કે જે પુત્રાદિકપણે થયે ન હોય, તથા જે તારા પિતાદિકપણે ઉત્પન્ન થયા ન હોય, તેવા પણ નથી. આ પ્રમાણે પરસ્પર સ્વજનપણું સર્વ પ્રાણીના વિષયવાળું હોવાથી સર્વને વિષે સનેહ અથવા અનેહ કરવો યોગ્ય છે. તથા સર્વ પ્રાણના વિષયવાળો નેહ ત્રિવિધ ત્રિવિધ કરીને રક્ષણ કરવાથી જ થાય છે. અને તે રક્ષણ જિને. શ્વરની દીક્ષાને પામેલા ચિત્તવાળાને જ સંભવે છે તેથી હે ભદ્ર! જે સ્વજનાદિકને વિષે ઉપચાર રહિત સ્નેહને તું ધારણ કરતા હોય તે તેના ઉપચાર(ઉપકાર)ને માટે તું દીક્ષા ગ્રહણ કર.” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે યથાર્થ બોધ ઉત્પન્ન થવાથી કુટુંબના Page #332 -------------------------------------------------------------------------- ________________ (D . નિર્ભયપુરથી આવેલા પુરુષે દ્રોણને કહેલ તેના સ્વજનનું વૃત્તાંત. [ રર૭ ] પ્રતિબંધ(સ્નેહ ની બુદ્ધિને ત્યાગ કરીને દ્રોણે ગુરુની પાસે સાધુની ક્રિયા(દીક્ષા) અંગીકાર કરી. પિતાના શરીર ઉપર પણ પ્રતિબંધનો ત્યાગ કરીને દુષ્કર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ પ્રકારના તપમાં પ્રવર્યો. તથા સાવધાન મનવાળો તે સિદ્ધાંતને અભ્યાસ કરવા લાગ્યું અને તેના અર્થને વિચારવા લાગ્યા. તથા બાલ, ગ્લાન વિગેરે કાર્યમાં પ્રવર્યો, અને ગુરુની સાથે ગામ, આકર વિગેરેમાં વિહાર કરવા લાગ્યું. પછી કઈક દિવસે ગુરુએ સિદ્ધાંતને અનુગ (વ્યાખ્યાન) શરૂ કર્યો, તેનું શ્રવણ કરવામાં ઉત્સુક થયેલ ભવ્યજનો આવ્યા, અને કૃતિકર્મ કરીને શ્રોતાજને બેઠા. તે વખતે નિર્ભયપુરમાંથી એક પુરુષ ત્યાં આવ્યું, અને સૂરિના પાદમાં પડીને(નમીને ) ઉચિત સ્થાને બેઠો. તેને સૂરિએ પૂછયું કે-“હે ભદ્ર! તું ક્યાંથી આવે છે ?ત્યારે તેણે કહ્યું કે “હે ભગવાન! નિર્ભયપુરથી હું આવ્યો છું.” તે વખતે સૂરિની પાસે રહેલા દ્રોણ મુનિએ તેને ઓળખીને કહ્યું કે “હે ભદ્ર! વ્યાખ્યાનની સમાપ્તિ થાય ત્યારે અહીં જ રહીને તું મને એક ક્ષણ વાર મળજે કે જેથી મારે તને મારા સંસારી જનની વાત પૂછવી છે.” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. પહેલા પહેર(પારસી)ને છેડે વ્યાખ્યાન ઊઠયું (સમાપ્ત થયું, ત્યારે લેકે જેમ આવ્યા હતા તેમ ગયા, ત્યારે દ્રોણ સાધુએ તેને પૂછયું કે-“હે ભદ્ર! મારા સંસારી જન શી રીતે વર્તે છે? તે તું કહે.” ત્યારે તેણે કહ્યું કે “કહું છું. તમે ઘરથી નીકળ્યા ત્યારે તમારી સ્ત્રી પાછી ન ફરે તેવી શુળની વેદનાથી વ્યાસ થઈને બે ત્રણ દિવસ મોટા કઈથી રહીને મરણ પામી. પછી મોટે પુત્ર પણ અંકુશ રહિતપણાએ કરીને ઘતાદિકના વ્યસનવડે સમગ્ર ઘરના સાર(ધન )ને નાશ કરીને વાંછિત અર્થની પ્રાપ્તિ નહીં થવાથી ચોરી કરવા લાગ્યો. એક વખત આરક્ષકે તેને પકડ્યો અને બાંધીને રાજાને દેખાડ્યો. ત્યારે રાજાએ પૂછયું કે-“આ કોણ છે?” આરક્ષકોએ કહ્યું કે-“હે દેવ! તમે રાજ્યના કાર્ય માટે જે કોણ નામના પ્રધાન પુરુષને મોકલે છે, તેને આ મોટો પુત્ર છે.” ત્યારે રાજાએ કહ્યું કે “જે એમ છે, તે જયાં સુધી દ્રોણ આવે ત્યાં સુધી આને કેદખાનામાં ગુપ્ત કરીને રાખે. પછી જેમ ઉચિત લાગશે તેમ કરશું.” તે સાંભળીને કોણ મુનિએ વિચાર્યું કે-“અહે! કર્મની પરિણતિ કેવી છે? અહે! દેવ(કર્મ)ને પરિણામ અચિંત્ય છે કે જેથી પાપી કુટુંબને આવા પ્રકારને વિષમ દશાને વિપાક(ઉદય)પ્રાપ્ત થયે. હવે જે ગુરુ મને આજ્ઞા આપશે તે હું ત્યાં જઇને તે દુરાચારી પુત્રને પ્રતિબંધ કરીને મુનિધર્મમાં સ્થાપન કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે ગુરુના ચરણમાં પડ્યો, અને તેણે પિતાને અભિપ્રાય કહ્યો. ત્યારે ગુરુએ કેટલાક સાધુ સહિત તેને રજા આપી, બાદ તે નિર્ભયપુરમાં ગયો. ત્યાં મેગ્ય સ્થાને રહો. તેનું આગમન જાણીને રાજા તેની પાસે આવ્યા. મુનિને વાંદીને ઉચિત સ્થાને તે બેઠા. મુનિએ તે કાળને ઉચિત ધર્મકથા કહી. પછી સમય પામીને રાજાએ પૂછયું કે-“હે ભગવાન! આ શો વૃત્તાંત છે?” ત્યારે ભગવાને કાપાલિકના વૃત્તાંત Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ જ છે ? જેમાં પ્રથમ છે, ધૂર્તને વૃત્તાંત મધ્યમાં છે અને પૂર્વ ભવના ભાઈએ કહેલા જન્માંતરના સ્મરણથી ઉત્પન્ન થયેલ જાતિસ્મરણ અંતમાં છે, એવો પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંગને પામેલે રાજા કહેવા લાગ્યો કે– “આ જગતમાં મલિન ચિત્તથી અંગીકાર કરેલા જે કાર્યો કરાય છે તે જિંપાકના ફળની જેમ છેવટે વિરસ થાય છે. પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મ વડે સુખ અને દુખને પામે છે. અને તેનું ચિંતન કરવામાં તત્પર થયેલા તેઓ વૃથા આત્માને મલિન કરે છે. પોતાના કર્મની પ્રેરણાના વશથી સુખ કે અસુખની પ્રાપ્તિ વડે સુસ્થ કે દુર્થી થયેલા જીવોને પરમાર્થ પણે કોઈ પણ કર્તા કે અકર્તા નથી. માત્ર બીજી બીજી સંકિલg ક્રિયાના સમૂહરૂપી તંતુઓ વડે કેશિટાની જેમ જીવ પિતાના આત્માને બાંધે છે, તેથી હે દ્રોણ મુનીશ્વર ! તમે આ યંગ્ય કર્યું છે, કે જેથી સર્વ દુઃખેનો ક્ષય કરનારી આ પ્રવજ્યા તમે ગ્રહણ કરી. વળી અમારું પ્રયોજન પણ તમારા પ્રભાવથી જ સિદ્ધ થયું છે, કે જેથી તે જ દિવસથી તે રાજા મારા ઉપર વેરથી વિરામ પામ્યો છે. કુશળને ઈચ્છનાર મનુષ્ય શુભ માનવડે જ નિરંતર રહેવું, કેમકે કલેશ પામેલા મનુષ્ય બને ભાવમાં વિપત્તિઓને પામે છે. વળી હે ભગવાન! મારે ગ્ય જે કાર્ય હાય, તે કાર્ય સર્વ પ્રકારે મને કહેજે.” આ પ્રમાણે નમ્રતા સહિત કહીને તે રાજા જેવી રીતે આવ્યું હતું તેવી રીતે ગયે. ત્યારપછી ઉચિત સમયે લજજાવડે મીંચાયેલ નેત્રવાળો તેને નાનો પુત્ર ત્યાં આવ્યું, અને તેના ચરણને નમસ્કાર કર્યો. ત્યારે તે દ્રોણ સાધુએ તેને કહ્યું કે-“હે ભદ્ર! કેમ વર્તે છે?” ત્યારે અશ્રુજળવડે વ્યાપ્ત નેત્રવાળા તેણે પૂર્વે જણાવેલા પુરુષે કહેલા કુટુંબના વૃત્તાંતને સંવાદ કરનાર સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે સાધુએ મોટા વિસ્તારથી સમગ્ર કલ્યાણને કરનાર જિનધર્મ તેને કહો. તે સાંભળીને પ્રતિબંધ પામ્યો અને મિથ્યાત્વાદિક પાપસ્થાનનું પચ્ચખાણ કર્યું. પછી યોગ્ય સમયે તેને સાધુએ કહ્યું કે-“હે ભદ્ર! જે તારા માટે ભાઈ પ્રવજ્યા ગ્રહણ કરે, તે હું તેને કારાગૃહમાંથી છોડાવું.” ત્યારે તે નાના પુત્રે જઈને પિતાના મોટાભાઈને આ વાત જણાવી. તે સાંભળીને અત્યંત ગુપ્ત રીતે કારાગૃહમાં રહેવાથી ખેદ પામેલા તે મોટાભાઈએ તે વચનને અંગીકાર કર્યું. પછી કોણ મુનિએ તે મોટા પુત્રને રાજા પાસેથી છોડાવીને તેને દીક્ષા આપી. ત્યારપછી વિહાર કરીને તે ગુરુ પાસે આવ્યો. ચિરકાળ સુધી નિ:કલંક ચારિત્રનું પાલન કરીને છેવટ મરણ પામીને તે દ્રોણ મુનિ સૌધર્મ દેવલોકમાં મહર્તિક દેવ થયા. ત્યાં ચિરકાળ સુધી ભેગ ભેગવીને, ચવીને આ જ જંબદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નગરમાં રાજાના અમાત્યને પુત્ર થઈને ઉત્પન્ન થયે. તેનું આર્યઘોષ નામ પાડયું. પૂર્વે આચરણ કરેલ પ્રવજ્યાના અનુરાગવાળા અને સંસારમાં ઉત્પન્ન થયેલા સમગ્ર પદાર્થોને વિષે વિરક્ત ચિત્તવાળે તે સ્ત્રીને પરિગ્રહ કર્યા વિના જ માતાપિતાના આગ્રહવડે કેટલાક લાંબા કાળ સુધી સારા સાધુની સેવામાં તત્પર રહીને હમણાં પ્રવજ્યા લેવાને Page #334 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ગણધરના પૂર્વ વૃત્તાંત અને જયસુ ંદર કુમારનું પરદેશગમન. [ ૨૨૯ ] ઇચ્છતા તે કેટલાક સહાયકારક(મિત્રા) સહિત અહીં આવ્યા અને તેણે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે બીજા ગણધરના પણ ચિર(લાંબા) ભવના સંબંધવાળા વૃત્તાંત કહ્યો, હવે ત્રીજાને સ્માશ્રીને તેના વૃત્તાંત કહું છું, તે તમે સાંભળેા— ત્રીજા ગણધરના પૂર્વ વૃત્તાંત, જખૂદ્વીપ નામના દ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જયના પ્રગટ યશવર્ડ અત્યંત ભરપૂર પુષ્કલાવતી નામના વિજય છે. તેમાં સૈામનસ નામના શ્રેષ્ઠ નગરમાં શત્રુરૂપી ગજેંદ્રને ફાડી નાંખવામાં સિ'હુના કિશાર( બચ્ચા ) જેવા વિજયસેન નામના પ્રસિદ્ધ રાજા છે. સુ ંદર રૂપ‘અને સૌભાગ્યવડે દેવની સ્ત્રીઓના ગર્વના નાશ કરનાર અને પ્રસિદ્ધ ગુણવાળી નિર્વાણી નામની તેને ભાર્યા છે. વાણીની ચતુરાઇ વિગેરે માહાત્મ્યવર્ડ જયવાદને પામેલા અને અનુપમ રૂપ લક્ષ્મીવર્ડ દેવકુમારને જીતનાર જયસુંદર નામના તેમને પુત્ર છે. તે રાજપુત્રને હંમેશાં અતિ ભક્તિવાળા, તેનું કાર્ય કરવામાં અતિ શક્તિવાળા અને તેની સેવા કરવામાં અપ્રમાદી નંદકુ નામના બાળમિત્ર છે. સાથે સૂવુ, સાથે રહેવુ, સાથે ફરવું અને સાથે લેાજન કરવુ, વિગેરે સર્વ કાર્યોંમાં સાથે વતા; માત્ર શરીરથી જ જૂદા એવા તે બન્નેના દિવસે વ્યતીત થાય છે. કાઇક દિવસે સુખશય્યામાં સૂતેલા રાજાને રાત્રિના પાછલા સમયે વિચાર થયા કે—“ આ માશ જયસુંદરકુમાર રાજના લક્ષણવર્ડ વ્યાપ્ત શરીરવાળા હેાવાથી પૂર્વ પુરુષાનુ સ્થાન આપવાને લાયક છે, તેથી જો હુ કાઇ પણ પ્રકારે માટા સન્માનવડે તેને જોઉં, તેા અવશ્ય મારી ખીજી પત્નીએ પાત-પાતાના પુત્રને રાજ્યના અભાવની શંકા થવાથી કદાચ વિષાદિકના પ્રયાગથી મારી નાંખે. તેથી હુ તથાપ્રકારે કાંઇક કરું, કે જે પ્રકારે કેટલાક લાંબા વર્ષો સુધી અજ્ઞાન( ગુપ્ત ) ચર્યાવર્ડ ચેાતરમ્ ક્. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે કુમાર ઉપર અપ્રસાદ કર્યાં, અને કાંઇક મિષ કહીને તેને આવવા માટે દ્વારનું નિવારણ કર્યું, તથા જીવિત( @ાજન )ના પણ નિષેધ કર્યાં. ત્યારે અત્યંત અપમાન પામેàા તે રાજપુત્ર નંદક મિત્ર સહિત મનમાં ખેદ પામીને રાત્રિને મધ્યે નીકળી ગયા અને પૂર્વ દેશની સન્મુખ ચાહ્યા. પાંચ ચેાજન ઉદધન કર્યા ત્યારે તેનુ શરીર પરિશ્રમને લીધે અત્યંત ગ્લાનિ પામવાથી કાઇ પણ પ્રકારે (.માટા કષ્ટથી ) એક ખેટક( ગામડા )માં પાંચ્યા. ત્યાં એક બ્રાહ્મણને ઘેર રહ્યો (ગયા ). તેને મનેાહર અને ઉદાર શરીરવાળા જોઇને તે બ્રાહ્મણે લેાજન આપ્યું. પછી ત્યાં ત્રણ રાત્રિ રહીને કાંઇક સારા શરીરવાળા થયા, ત્યારે તે રાજપુત્ર નંદકની સાથે ચાલ્યે. અનુક્રમે જતાં કુસુમપુરને એળંગી એ ગામની વચ્ચે હિમથી વ્યાપ્ત થયેલા શીતલ વાયુવડે હણાયેલા તે એક પગલું પશુ ચાલવાને અશક્ત થયા ત્યારે ન કે તેને કહ્યું —“ હે રાજપુત્ર ! અહીં સમીપે ઘણા પાંદડાના વિસ્તારથી શાભતા, મેાટા પ્રમાણુવાળા, p Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવ ૪ : . અનેક એક વૃક્ષોના સમૂહથી શોભતા પરિસરવાળું, પ્રસરતા (આવતા) ઘણા પ્રકારના પક્ષીના સમૂહના મધુર શદવડે મનહર અને શંકરના હાસ્ય જેવા વેત અને ઊંચા શિખરવાળા દેવાલયવડે ગોરવતાવાળું ઉદ્યાન દેખાય છે. તેથી આવે, ત્યાં ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈને શીતનો સંતાપ દૂર કરીને પછી આગળ જઈએ.” ત્યારે રાજપુત્ર કહ્યું કે –“ભલે એમ છે.” પછી ઉદ્યાનના મધ્ય ભાગમાં રહેલા દેવમંદિરમાં તે બનેએ પ્રવેશ કર્યો. ત્યાં રાજપુત્ર એક ખૂણામાં રહ્યો અને તે જેટલામાં એક ક્ષણવાર ઊભું રહે છે, તેટલામાં તેના મસ્તક ઉપર શીતળ જળને બિંદુ પડ્યો.” ત્યારે “આ શું છે?” એમ વિચારી તેણે પોતાનો હાથ ઊંચે પસાર્યો (ક) ત્યારે જળની ભરેલી કરપત્રિકા લાગી. ત્યારે “અહા! અહીં કોઈ પરદેશી માણસ સૂતેલે સંભવે છે.” એમ જાણો બીજે ઠેકાણે રહેવા લાગે, પરંતુ ત્યાં પગના અગ્રભાગવડે નિષેધ કરતા તે સ્થાને રહેલા એક પુરુષે કહ્યું કે-“હે મહાયશવાળા ! અહીં રહેલા મને તું રક્ષણ કરજે.” રાજપુત્રે કહ્યું કે-“તું કેણ છે?” તેણે કહ્યું કે-“હું કુલાલ ગામને રહીશ જવલન નામનો બ્રાહ્મણ છું. જન્મથી આરંભીને જ મોટા દારિદ્રરૂપી કેળના કંદ જે, સ્વપ્નમાં પણ પિતાના નિર્વાહને નહીં તે, તથા પ્રકારની કળાકુશળતા રહિત, હંમેશાં પર ઘરને વિષે ભિક્ષા માટે બ્રમણ કરીને દિવસને છેડે પ્રાણવૃત્તિ(આજીવિકા)ને કરતે અને આજીવિકારૂપી અટવમાં ત્યાગ કરાયેલે હું “આ કાત્યાયની દેવી મનવાંછિત આપવામાં કલ્પલતા જેવી છે.” એમ લેક પાસેથી સાંભળીને તેની આરાધના કરવા માટે અહીં આવ્યો છું. અને સર્વ(ચાર) પ્રકારના આહારનો ત્યાગ કરીને ભગવતીની આરાધના કરું છું. આજે વીસમી લાંઘણ વર્તે છે.” આ પ્રમાણે સાંભળીને દયા ઉત્પન્ન થવાથી રાજપુત્ર કહ્યું કે-“હે ભદ્ર! જે એમ છે તે આ ઉપ૨ પાણીની ભરેલી કાર પત્રિકા કેમ લટકાવી છે?” ત્યારે જવલને કહ્યું કે-“ જ્યારે દેવી મને પ્રસાદ આપશે, ત્યારે આ જળવડે હું મગનું ઓસામણ કરીશ, કેમકે પછી લાંઘણને લીધે શરીર ક્ષીણ થવાથી જળ લાવવાની મારી શક્તિ નહીં રહે. તેથી પ્રથમથી જ મેં આ ઉપાય કર્યો છે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“હે. ભદ્ર! આવી રીતે કરવાથી લાખ લાંઘણ કર્યા છતાં પણ દેવતાઓ વરદાન આપવામાં સન્મુખ સંભવતા નથી. પોતાના જીવિતની અપેક્ષા રાખ્યા વિના જ્યાં સુધી પિતાને આત્મા વિષમ કષ્ટમાં નંખાતે નથી, ત્યાં સુધી ઇચ્છિત કાર્ય સિદ્ધ થતા નથી, તેથી આવો વ્યામોહ શે છે? જે કદાચ પ્રાણીઓને જેમ તેમ (ગમે તે રીતે) ઇચ્છિતની પ્રાપ્તિ થતી હોય, તે કઈ પણ વખતે કોઈ પણ માણસ દુખી હોય જ નહીં.” એમ બેલતે દયાના સમૂહવડે ભરાચેલા હદયવાળો રાજપુત્ર પોતાના જમણા હાથમાં નીલમણિના જેવી કાંતિવાળી કરીને ધારણ કરીને ભગવતી દેવીની સમીપે ગયે. અને “આ ગરીબ બ્રાહ્મણની ઈચ્છા પૂર્ણ કર, અથવા તે મારા મસ્તકરૂપી કમળની પૂજાને સ્વીકાર અંગીકાર કર.” એમ બેલતે તે જેટલામાં ડાબે હાથે પિતાના કેશનો સમૂહ ગ્રહણ કરીને જમણા હાથવડે. પોતાના મસ્તક Page #336 -------------------------------------------------------------------------- ________________ જયસુંદર કુમારનો દેવી મંદિરે જવલનનો મેળાપ. [ ૨૩૧ ] ઉપર છરીને વ્યાપાર કરે છે તેટલામાં દેવીએ તેને પિતાના હસ્તતળમાં ધારણ કરીને કહ્યું કે-“હે વત્સ! સાહસ કરવાથી સર્યું, જે મારે કરવા લાયક હોય, તે તું કહે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“જે એમ હોય તે આ અત્યંત દુખી અને દૌર્ગત્યના સમૂહથી વ્યાપ્ત થયેલા બ્રાહ્મણને પૂર્ણ વાંછિતવાળો કર.” ત્યારે દેવીએ કહ્યું કે-“હે વત્સ! સત્વ રહિત માણસના મસ્તકને મુગટ સમાન આ બ્રાહ્મણ વાંછિત દાનને અગ્ય છે, તેથી તું કાંઈ પણ પિતાના વાંછિતને કહે, કે જેથી તે આપીને હું નિવૃત્તિ પામું.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“હે દેવી ! એમ ન કર. જે મારા ઉપર કાંઈ પણ પ્રસન્નતાને તું ધારણ કરતી હાય, તો આના મનોરથને પૂર્ણ કર.” ત્યારે આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને દેવીએ બ્રાહ્મણને કહ્યું કે-“હે વત્સ! તું તારા વાંછિતને કહે કે જેથી હું તને આપું.” ત્યારે અમર્ષ (ઈર્ષ્યા) ઉત્પન્ન થવાથી તે બ્રાહ્મણે કહ્યું કે-“હે દેવી! વાંછિતનું આપવું હમણું દૂર રહે, પરંતુ પ્રથમ તું મને આ કહે, કે મારા વિશ લંઘનને છેડે પણ સ્વપ્નમાં માત્ર દર્શન આપવાવડે પણ પિતાના માહાત્મ્યને નહીં પ્રકાશ કરતી તું અપ્રતિહારીની જેમ કેમ રહી છે? અને આ કઈ મહાપુરુષના વચન માત્રથી જ વરદાન આપવાનું કેમ અંગીકાર કરે છે?” ત્યારે દેવીએ કહ્યું કે-“હે બ્રાહ્મણ! લાખ લાંઘણવડે પણ અમારું મન પ્રસન્ન થતું નથી, પરંતુ સત્ત્વવડે જ પ્રસન્ન થાય છે. તે સાવ તારામાં જરા પણ નથી, પરંતુ આ કોઈક મહાસત્ત્વવાળાના કહેવા પછી તરત જ અનુસરતું ન કરાય, તે તૃણની જેમ પોતાના જીવિતને પણ ત્યાગ કરે માટે આ કારણ છે. હવે તેને જે રચતું હોય, તે મને કહે.” ત્યારે તે બ્રાહ્મણે વિચાર્યું કે-“પિતાના સામર્થ્ય (સત્વ)વડે અથવા ચિર કાળના કરેલા સુકૃતવડે જે પ્રાપ્ત થયું ન હોય, તે સત્વ રહિતપણે બીજાના આગ્રહવડે પ્રાપ્ત થયેલું ચિરકાળ સુધી રહેતું નથી. તે ભિક્ષા પણ સુખકારક છે, કે જે પિતાના પરાક્રમથી જ પ્રાપ્ત થાય છે તેથી આવા પ્રકારના લાભના મસ્તક ઉપર વજ પડે. ઘણુ જન્મમાં ઉત્પન્ન કરેલા નિર્મળ કર્મની પરંપરાથી રહિત પ્રાણીઓ પણ પિતાના હિતને શોધતા સતા ખરેખર પિતાના આહારના પ્રમાણથી જ તૃષ્ણાને શમાવી દે છે, તેથી કરીને બીજાના આગ્રહથી પ્રાપ્ત થયેલા આ ધનવડે શું ફળ છે?” એ પ્રમાણે વિચારીને તે જવલન બ્રાહ્મણ એકદમ આસન ઉપરથી ઊભે થયે, અને તત્કાળ પ્રાપ્ત થયેલા પ્રબલ વીર્યને વશથી વિકાસ પામેલા શરીરના સામર્થ્યવાળો તે લંઘનવડે શરીરનું બળ શુષ્ક છતાં પણ કર પત્રિકાને અને માતાને હાથમાં લઈને પિતાના ઘરની સન્મુખ ચાલ્યું. તે વખતે દેવી વિલખી (લજજાવાળી) થઈ, અને ફરીથી તેને બેલાવીને દેવીએ આદર સહિત કહ્યું કે-“હે ભટ્ટા ઘરની સન્મુખ કેમ ચાલે? વાંછિત અર્થને કેમ નથી માગતો?” ત્યારે ભદ્દે કહ્યું કે-“હે દેવી! સવવડે કે પુણ્યવડે નહીં ઉપાર્જન કરેલું ધન ગિરિના શિખર ઉપર નાંખેલા જળની જેમ કેટલો લાંબો વખત સ્થિર રહે? તેથી હે દેવી! તારે મને માફી આપવી, કે જેથી મેં તારે ઉપરોધ કર્યો.” ત્યારે દેવીએ કહ્યું Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : કે—“ એ એમ જ છે. પર`તુ હમણાં તું આ પ્રમાણે વીર્યના ઉલ્લાસવાળા થયા છે, તેથી અપાતા મનવાંછિતને પણ નહીં ઇચ્છતા તું અત્યંત સત્ત્વવાળા થયા છે, તેથી મનવાંછિત અને આપવામાં કુશળ એવા આ મણિને તું ગ્રહણ કર. ” ત્યારે ભટ્ટે કહ્યું કે—“ તારા પ્રણયના ભંગના ભયથી આ ગ્રહણ કરું છું, પરંતુ અર્થી( યાચક )પણાએ કરીને ગ્રહણ કરા નથી. કેમકે પુરુષનું જે અથીપણું છે, તે મરણુ વિના જિાની સ્ખલના છે, વાયુના ક્ષેાલ વિના કઠવિવરના નિરોધ છે, અને પ્રયાસ વિના ક્રાંતિના નાશ છે. ’” આ પ્રમાણે કહીને પિપાસા રહિત અને કેવળ વિકાસ પામતા સત્ત્વવાળા તે ભટ્ટ મણિને લઇને જેટલામાં કેટલાક પગલાં ગયા તેટલામાં ફરીથી તેણે વિચાર્યું કે— ,, “ જો મારે લબ્ધિ નથી, તા આ પત્થરવડે મને શું લાભ ? અને જો લબ્ધિ હાય, તા આ પત્થરના કકડા ગ્રહણ કરવાથી શું લાભ ? આ જગતમાં પ્રસિદ્ધ ઇભ્ય અને રાજા વિગેરે સુખી દેખાય છે, તે મણિ રહિત છતાં પણ સુકૃતના ચેાગથી તેવા ( સુખી ) ડાય છે. તેથી મનવાંછિતને પામવાની ઇચ્છાવાળા મનુષ્યે સર્વથા પ્રકારે પ્રયત્નવર્ડ સુકૃત ઉપાર્જન કરવામાં જ અત્યંત પ્રવૃત્તિ કરવી. ખીજાથી શું ફળ છે ? આ પ્રમાણે વિચારીને તેણે પાછા વળીને દેવીના હંસ્તકમળને વિષે નિષેધ કર્યા છતાં પણ મણિને મૂક્યા અને પછી તે પાતાને સ્થાને ગયા. પછી “ રાજપુત્રના સયાગથી ભટ્ટને સત્ત્વને લાભ થયા. ” એમ વિચારતી દેવીએ કહ્યું કે હે રાજપુત્ર ! વત્સ ! સૂર્યના કિરણેાવર્ડ વ્યાસ થયેલા સ્ફટિકમાંથી પણ અગ્નિના કણીયા કરે છે, સુભટના સંગથી કાચુર પુરુષને પણ વીના ઉચ્છ્વાસ થાય છે, અને દાતાર પુરુષને જોવાથી દાનને આપવા નહીં ઈચ્છતાને પણ દાન દેવાની ઈચ્છા થાય છે. ” ત્યારે રાજપુત્ર કહ્યું કે− હૈ દેવી ! તારા ભવનમાં રહેવાનું જ આ માહાત્મ્ય છે. બીજા કાને આવા પ્રકારની અસંભવિત ભાવનાનું સામર્થ્ય થાય ? ત્યારે દેવીએ કહ્યુ કે–“ ભલે કાંઇ પણ હા. હું વત્સ ! આ મણિ મેં તને જ આપ્યા છે. ” એમ કહીને તેના હસ્ત-કમળની મધ્યે તે મણિ મૂકીને દેવી અદ્રશ્ય થઈ ગઈ. રાજપુત્ર પશુ મણિ લઈને નંદકની સાથે સૂર્ય-મંડળના ઉદય થયા અને હિમના સમૂહ નાશ પામ્યા ત્યારે દેવાલયમાંથી નીકળ્યેા, અને દેવીએ આપેલા મણુિના માહાત્મ્યવર્ડ ઇચ્છિત અર્થની પ્રાપ્તિવાળા તે ઇચ્છા પ્રમાણે સર્વ ઠેકાણે કેટલાક લાંબા કાળ સુધી કર્યો. પછી પિતાના પ્રધાન પુરુષા અને પૌરજનાના નમ્રતાવાળા પ્રાર્થનાના વચનવડે તે પાળે વળ્યે, અને બળવાન પદાતિ, હાથી, અશ્વ, કેશ અને કોઠાર વિગેરે સમૃદ્ધિવર્ડ યુક્ત રાજલક્ષ્મીને પામ્યા. હવે તે જવલન બ્રાહ્મણુ કુણાલ ગામમાં ગયા અને પેાતાના ઘરમાં પેઠા. તેને જોઈ તેની ભાર્યા ઊભી થઇ, અને દેવતાદિકના વૃત્તાંત જાણીને તે ખુશી થઈ. પછી તે બન્ને પૂર્વની સ્થિતિ પ્રમાણે વર્તવા લાગ્યા. માત્ર તે દિવસથી આરંભીને કાઇની પ્રાર્થના નહીં કરતા, દીન વચનને નહીં ખેલતા અને કેટલાક ઘર પ્રત્યે ભમવાવડે પ્રાપ્ત થયેલા આહારવટે સતાષ પામતા તે દિવસેાને નિમન કરવા લાગ્યુંા. Page #338 -------------------------------------------------------------------------- ________________ - - - - - જવલનને થયેલ નિધાન પ્રાપ્તિ. [ ૨૩૩ ] “જેવી વાસના હોય, તે જ પ્રમાણે જેને સુખ દુખ પ્રાપ્ત થાય છે. સભ્યપ્રકારે તેને વિચાર કરીએ તે તે સુખ દુઃખ પરમાર્થથી સત્ય નથી. ગૃહસ્થીઓ ખેતી અને સેવા વિગેરેને વિષે આસક્ત થઈને પણ સારું સુખ માને છે, અને મસ્તકને લેચ તથા ભૂમિશયન વિગેરેને દુઃખરૂપ માને છે. પરંતુ પરલોકના સુખમાં આસક્ત થયેલા મુનિઓ તેને વિપરીત કહે છે, તથા પરમાર્થ દષ્ટિવડે તે જ પ્રમાણે (વિપરીતપણે ) અનુભવે છે. અન્યથા સારગુંજની જેમ એકચિત્તવાળા થઈને અગ્નિમાં પ્રવેશ કરે અને યુદ્ધમાં ભાલાને પણ કમળના નાળની જેવા કમળ કેમ છે?” આ પ્રમાણે તે મહાત્મા બ્રાહ્મણ મનમાં જૂદા પરિણામવાળો થઈને આ ભવ સંબંધી અર્થને વિષે જેમ તેમ જ્યાં ત્યાં સંતેષને પામતે હતે. પછી એક વખત રાત્રિએ છેલા પહેરમાં સ્વપ્નમાં આ પ્રમાણે તેણે જોયું કે કોઈ એક મનુષ્ય ચારે દિશામાં સિંહ, વરૂ, સર્પ અને શાર્દૂલવડે અત્યંત બ્રાંતિ પામેલા અને મોટા ભયથી પીડા પામેલા પિતાના આત્માને લાકડી વડે સિંહ વિગેરે ધાપદને હણને, ભય તથા શંકાને દૂર કરીને મોટા પર્વતના શિખર ઉપર ચડાવ્યું. આ પ્રમાણે સ્વપ્ન જોઈને મોટા સંતેષને ધારણ કરતા તે જવલન જાગે. અને તેણે વિચાર કર્યો કે-“આ સ્વપ્નને શો પરમાર્થ છે? તે નિશ્ચયથી જાણી શકાતું નથી. સામાન્યથી તે જણાય છે કે કલ્યાણને હેતુ છે. ” એમ વિચારીને તે પ્રભાતે વખપાઠકની પાસે ગયે. તેની પાસે કાંઈક ફળ મૂકીને આદર સહિત તેણે સ્વપ્નનું ફળ પૂછયું ત્યારે સ્વપ્ન પાઠકે પણ સારી રીતે વિચારીને કહ્યું કે-“હે બ્રાહ્મણ ! હું તને કહું છું કે આ વપ્ન સામાન્ય નથી. થોડા દિવસમાં જ તને કેઈ મહાપુરુષને સંગમ થશે, આ કારણથી જ તારા અનર્થનું નિસ્તરણ થશે.” ત્યારે “બહુ સારું” એમ કહીને જવલને તે અંગીકાર કર્યું અને મનમાં સંતુષ્ટ થઈ પિતાને ઘેર ગયો. પછી કઈક દિવસે તે ઘરના આંગણામાં બેઠો હતો ત્યારે મોટા વેગના લશથી રેણુના સમૂહને ઉછાળ અને ગુંજારવને કરતો મેટા વાયુનો સમૂહ તે પ્રદેશમાં આવ્યા. તે વાયુએ મંડળની લતા ભાંગી નાંખી ત્યારે વ્યાકુળ ચિત્તવાળો તે પણ લતાને લાવીને તેને ખોદવાને નિમિત્તે તે પ્રવર્યો. કેશવડે તે જમીનના દરને દવા લાગ્યું. તે વખતે તાંબાના ઘડાના કાંઠા ઉપર તે કેશ લાગવાથી તડતડ કરીને ખટકી ગઈ (પડી ગઈ છે. તે વખતે “આ શું છે?” એમ વિસ્મય પામેલા તેણે પાસેનો ભાગ શોધતાં એક માટે નિધાનને કલશ પ્રાપ્ત કર્યો. તેને બહાર કાઢીને પિતાના ઘરમાં નાખ્યા અને તેને ઠેકાણે લતાને આરોપણ કરી મંડપને ઊભો કર્યો. પછી ગ્ય સમયે તે નિધાનના મુખને ઉઘાડીને તેમાંથી દશ સ્ત્રીઓના સર્વ અંગને યોગ્ય મોટા મૂલ્યવાળા અલંકાર, અમૂલ્ય રત્નનો સમૂહ અને કેટલાક મોટા જાય કાંચનને સમૂહ બહાર કાઢ્યો. તે વખતે મોટા સંતેષને પામેલ તે વિલન વિચારવા લાગ્યો કે“તે મહાપુરુષ અને કાત્યાયની દેવીએ સત્ય જ કહ્યું હતું, કે સત્વ રહિત મનુષ્યને કોઈપણ Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : ઠેકાણેથી કાંઈપણ પ્રાપ્ત થતુ નથી. તેથી કરીને મેં ચેાગ્ય કર્યુ· કે સત્ત્વમાં ચિત્તને ધારણ કરીને મેં સીદાતા છતાં પણ તે દેવીએ આપેલ મણિને મનથી પણ ઇચ્છા નહીં, તેથી કરીને સત્ત્વ જ જીવિત છે, સત્ત્વ જ સમગ્ર લક્ષણેામાં પ્રધાન (મુખ્ય) છે. સત્ત્વ જ વાંછિત અર્થ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ અને કામધેનુ સમાન છે. સત્ત્વ જ દેવા અને દાનવાના પણ ચિત્તક્ષેપને ઉત્પન્ન કરે છે. સત્ત્વવડે નિવારણ કરેલા ભૂત અને સર્પ વિગેરે પશુ આક્રમણ કરી શકતા નથી. જળવડે છાંટેલાની જેમ સત્ત્વવર્ડ અગ્નિ મુઝાઇ જાય છે, અને સત્ત્વવાળા પુરુષાને જ મંત્ર અને તંત્ર વિગેરે સિદ્ધ થાય છે. આ પ્રમાણે દેવીએ અને તે કાઇ મોટા પુરુષસ ંહે જે પરમાર્થ પણે કર્યું, તેવું કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી. આ પ્રમાણે વિચાર કરતા જવલને “ હજી પણ કદાચ નિધાનના કલશમાં કાંઇપણ સભવે છે. ” એમ ધારીને તે કળશને નીચા મુખવાળા કર્યાં ત્યારે તેમાંથી લાખવડે જડેલી ભુજ પત્રિકા નીકળી. તેને તેણે આદરથી ગ્રહણ કરી. લાખને દૂર કરીને તે પત્રિકાને વાંચવા લાગ્યા. તે આ પ્રમાણે. “ સમુદ્રની વિજયયાત્રાને માટે ગયેલા શ્રીદત્ત સંબંધી આ ઉપાર્જન કરેલું દ્રવ્ય સર્વ સંખ્યાએ કરીને એંશી લાખ પ્રમાણવાળું છે, ” આ પ્રમાણે વાંચીને “ આ શ્રીદત્ત કાણુ ? મે' તેને યાં સાંભળ્યું છે ? કે ક્યાં અનુભવ્યા છે ? તથા આ આભરણાદિક સર્વાં દ્રવ્ય મે' કાઇ વખત ઉપાર્જન કર્યું છે કે ભાગવ્યું છે ? ” આ પ્રમાણે ઇહાહાર્દિક માણુની ગવેષણા કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ મૂર્છાવરે મીંચાયેલા નેત્રવાળા તે પૃથ્વીપીઠ ઉપર પડ્યો. ત્યારે “ શું આ નિધાન દેવતાના કરેલા ફાઇ વિકાર છે ? ” એમ વિચારીને ભયથી કંપતી બ્રાહ્મણીએ તેને શીત ઉપચાર કર્યાં. ક્ષણ માત્રમાં જ ચેતના પામીને તે સારા શરીરવાળા થયા ત્યારે બ્રાહ્મણીએ તેને કહ્યુ કે— t “ હું પ્રિયતમ ! પર ઘેરથી પ્રાપ્ત થયેલી લૂખી ભિક્ષા પણ મને સુખ આપે છે, પરંતુ દુરંત દોષને આપનારી રત્નના નિધાનની પ્રાપ્તિ પણ મને સુખકારક થતી નથી. જીવના અંતને કરનાર તેવા પ્રકારની ભાજનની સામગ્રીવર્ડ થ્રુ ફળ છે? પરંતુ પરિણામે સુખકારક કડાઇની ઉડેરક સારી છે. તેથી કરીને જે ઠેકાણે આ નિધિ પ્રાપ્ત થયા છે ત્યાં જ તેની પૂજા કરીને મૂકી દે; કેમકે જીવતા માણસને ફરીથી કાઇક વાર વાંછિત અના લાભ થશે. ” તે સાંભળીને કાંઇક હસીને જ્વલને કહ્યું કે-“ હું સુતનુ ! તુ આ પ્રમાણે ભયને કેમ વહન કરે છે? આ મારા શરીરના વિકાર કાંઇ નિધાનના દોષથી ઉત્પન્ન થયા નથી, પરંતુ જન્માંતરનું મરણુ કરવાના કારણથી થયા છે. ” ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે“ એમ શી રીતે ? ” ત્યારે તેણે નિધાનના સ્વરૂપને સૂચન કરવામાં મુખ્ય ગાથાવાળુ ભૂજ પત્ર દેખાડયું. તે તેણીએ ગ્રહણ કર્યું અને વાંચ્યું, પરંતુ તેના ગર્ભિત અર્થ નહીં સમજવાથી તેણીએ પૂછ્યું કે-“ હું આ અર્થના મધ્યને ( રહસ્યને ) જાણતી નથી, તેથી સ્ફેટ અક્ષરે કહેા. ” ત્યારે જ્વલને કહ્યુ કે સાંભળ. આ જ મેટ્રા નગરમાં પહેલાં Page #340 -------------------------------------------------------------------------- ________________ જ જવલને પિતાની પત્નીને સંભળાવેલ નિધાનપ્રાપ્તિની પૂર્વની શ્રી દત્તની કથા. [ ર૩૫ ] શ્રીદત્ત નામે વહાણને વણિક (વેપાર) હતા. કાળના કમવડે ઘરના ખર્ચ વડે અને જતાં આવતાં સ્વજન વર્ગનું સન્માન અને દાન વિગેરે કરવાવડે તેના ધનને સંચય ક્ષીણ થયે, કોશ અને જેઠાર ક્ષીણ થયા, વ્યાજે આપેલ ધનનો સંચય લીન થયા, તથા દૂર દેશમાં રહેલું ધન વણિકપુત્રોએ નાશ કર્યું. આ પ્રમાણે વૈભવને નાશ જઈને શ્રીદર કાંતિરહિત( શ્યામ ) થઈ ગયો. તે વખતે તેના બાલમિત્ર ક્ષેમ કરે તેને કહ્યું કે–“હે પ્રિય મિત્ર! પુરુષની સાથે રહેનારા સત્વને આ પ્રમાણે ત્યાગ કરી થોડા પ્રયાસથી સાધી શકાય તેવા પણ દ્રવ્યના ઉપાર્જનમાં તું તે સર્વને કેમ ગુપ્ત કરે છે અને પૂર્વપુરુષોની પરંપરાથી ચાલતા આવતા પરકાંઠે જવાના વ્યવસાયને કેમ કરતા નથી?” ત્યારે શ્રીદરે કહ્યું કે –“હે પ્રિય મિત્ર! બુદ્ધિને વૈભવ છતાં પણ ધનના વૈભવ વિનાને પુરુષ રૂની જેમ હું નિષ્ફળ માનું છું, તેથી હું શું કરું? અહીં હું કેવો ઉપાય આરંભે? અથવા હે મિત્ર ! શું કરેલું સારું કર્યું થાય? ( કહેવાય છે? આ પ્રમાણે હીંચકા ઉપર જાણે ચડ્યું હોય તેવું મારું મન કંઈ પણ ઠેકાણે સ્થિર થતું નથી. અરે ! મારો વિધાતા હમણા વિમુખ થયો છે. વાંછિત ફળને માટે હું જે કાંઈ ગ્રહણ કરું છું, તે હાથમાં રહેલું છતાં પણ અવશ્ય નાશ પામે છે.” ત્યારે ક્ષેમંકરે કહ્યું કે–“હે મિત્ર! જે કે એમ છે, તે પણ પુરુષે વિષાદને ત્યાગ કરી બુદ્ધિ, પરાક્રમ અને વ્યવસાયમાં તત્પર થવું. કેમકે આ વિષાદરૂપી પિશાચને ત્યાગ કરનાર, આળસ રહિત અને પરાક્રમરૂપી એક રસનો ત્યાગ કરનાર મનુષ્યને જે લક્ષમી અનુસરે નહીં તો તે લક્ષ્મી જ છેતરાઈ છે, એમ હું માનું છું. (૧). વિઘટિત થયેલા અને સો કકડાવાળા થયેલા મોટા કાર્યને પણ બુદ્ધિથી શોભતા વ્યવસાય ઉદ્યમ )વાળા પુરુષે સંઘટિત કરે છે, તેમાં શું આશ્ચર્ય છે? જે કદાચ કોઈ પણ પ્રકારે હરણને વિષે સિંહના હસ્તતલનો પ્રહાર નિષ્ફળ થયો હોય તે શું એટલા માત્રથી જ તે સિંહ ગુફામાં જઈ મરી જાય? તેથી હે શ્રીદત્ત! દેવને પ્રમાણરૂપ કરીને સર્વથા પ્રકારે પ્રાકૃત(સામાન્ય) માણસની જેમ વ્યવસાયરૂપી પ્રમાણુરહિતપણે તારે રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે તે મિત્રે નિર્ભત્સના કરેલા તે શ્રીદત્તે પરતીરને લાયક વિવિધ પ્રકારનું ભાંડ તૈયાર કરાવ્યું, અને ગાડાંઓ તથા ઊંટના સમૂહને તે ભાંડવડે ભરી દીધાં. પછી મોટા ઉદ્યમવડે ક્ષેમંકરની સાથે તે સમુદ્રને કાંઠે રહેલા રત્નપુર નગરમાં ગયે. ત્યાં કયાણકવડે મોટું વહાણ ભરાવ્યું, તથા ઘણું ભાતું, જળ, તૃણ, કાણ અને ઓષધ વગેરે ગ્રહણ કર્યું, કર્ણધાર( ખલાસી )ની પૂજા કરી, વહાણમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રને હાથમાં ધારણ કરતા સુભટના સમૂહને ચડાવ્યા, તપટ (સઢ ) ચઢા, લંગરે ખેંચી લીધી, સમુદ્ર દેવતાની પૂજા કરી, સારાં તિથિ મુહૂર્ત અને યોગમાં પરિવાર સહિત શ્રીદત વહાણ ઉપર ચડ્યો. દિગજના ગળાની ગર્જના જેવા ગંભીર વાત્ર વાગવા લાગ્યાં અને અનુકૂળ મનહર વાયુવડે ઊછળતા તપટવડે વૃદ્ધિ પામેલા વેગવાળું Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪ છે ? વહાણ ચાલ્યું. તે વખતે નાવમાં બેસેલા માણસોએ પર્વ અને વન સહિત આ આખા પૃથ્વીપીઠને જાણે કુંભારના ચક્ર ઉપર ચડાવ્યું હોય તેમ તરફ પરિભ્રમણ કરતાં જોયું. પવનવડે ઊછળેલા મોટા કોલવડે આમતેમ (ચોતરફ) ચાલો તારાઓને સમૂહ છીપલીના સંપુટમાંથી નીકળેલા મુક્તાફળની જેવો દેખાય છે. અતિ મોટા મજ્યના મુખમાંથી નીકળતે રફટિક મણિની જેવો ઉજવળ ઊંચે ઉછળ જળને પ્રવાહ જાણે કે બીજે જ (નવીન) માટે વેતપટ હોય તેમ શોભે છે. અતિ સ્વચ્છ પાણીને તળીયે દેખાતા મણિના સમૂહ, મોતી અને પરવાળા તે સમુદ્ર ગંભીર જળવાળો હોવા છતાં પણ જાણે જાનુ પ્રમાણ જ હોય તેવો દેખાતે હતો. તથા એક ઠેકાણે ચોતરફ મોટા વિસ્તારવાળો મોટો મેઘ પૃથ્વીતળ ઉપર આવીને જાણે કે જળને ગ્રહણ કરવાનો આરંભ કર્યો હોય તેમ શોભે છે. આ પ્રમાણે સમુદ્રને આદરવડે વિકસ્વર નેત્રથી જોતાં અને વૃદ્ધિ પામતાં મોટા ઉત્સાહવાળા તે જનો સમુદ્રના પારને પામ્યા. ત્યારે વેતપટને સંવર કર્યો, નાગરને નીચે નાંખ્યા, સર્વ કરીયાણા (સરસામાન) ઉતાર્યા, વેપાર ચાલુ થયે, સર્વ ભાંડને અદલબદલે થયે, બીજું ભાંડ ગ્રહણ કર્યું, તેથી અસંખ્યાતે લાભ થશે. પછી સર્વ દ્રવ્યની સંકલનાના અર્થવાળી અને મધ્યમાં પોતાના નામવાળી એક ગાથા ભુજંપત્ર ઉપર લખી – સમુદ્રની વિજયયાત્રાને વિષે ગયેલા શ્રી દત્તને આધીન થયેલું પોતે ઉપાર્જન કરેલું ધન સર્વ સંખ્યાએ કરીને એંશી લાખ પ્રમાણવાળું છે. આ મુજે પત્રને રત્નના દાબડાને વિષે નાંખીને પ્રધાન પુણ્યની મધ્યે સ્થાપન કર્યું. ત્યારપછી પાછા જવાની ઈચ્છાવાળા તેણે વહાણને ભરાવ્યું. અને સર્વ તૈયારી કરીને મન અને પવનના અનુકૂળ સંગે વેતપટ ચડાવીને તે વહાણ પાછું ચલાવ્યું અને તે મોટા વેગથી ચાલવા લાગ્યું. હવે તે વહાણ સમુદ્રની મળે પહોંચ્યું ત્યારે મણિ અને કાંચન વિગેરે અર્થના મોટા સમૂહને જોઈને લોભથી ચપળ થયેલા ક્ષેમકરનું ચિત્ત ચલાયમાન થયું. તેથી તેને અકાર્ય કરવાને પરિણામ ઉત્પન્ન થયે. પૂર્વકાળને બાળપણથી જ ઉત્પન્ન થયેલો પ્રેમનો પ્રબંધ તૂટી ગયે (નાશ પામે). કુળના ક્રમની અવગણના કરીને સર્વ દ્રવ્યને ગ્રહણ કરવાને અભિલાષા ઉત્પન્ન થયો. તેથી “આ શ્રીદત્તને શી રીતે હો?” એ પ્રમાણે દરેક સમયે ઉપાયના સમૂહને ચિંતવવા લાગ્યો. ત્યારે તે જ અર્થમાં આપેલા ઉપયોગવાળા અને બીજા વ્યાપારમાં નિવૃત્ત મનવાળા તેને જોઈને શ્રીદતે કહ્યું કે–“હે ક્ષેમકર ! ઇઢિયેના નિરોધવડે યોગીની જેમ એક જ લય ઉપર ચક્ષુને નાંખીને તું આ શું ધ્યાન કરે છે?” ત્યારે આકારને સંવર કરીને ક્ષેમંકરે કહ્યું કે–“હું કાંઈપણ ધ્યાન(વિચાર) કરતું નથી. માત્ર દેવના સમૂહને આ પ્રમાણે પ્રાર્થના કરું છું, કે જે તમારા પાદચંદનનું, શરણનું અને પૂજનનું ફળ હેય, તે વિલંબ( વિક્ત) રહિત આ યાનપાત્ર(વહાણ) પિતાને ઘેર જાઓ. જો કેઈપણ પ્રકારે કુશળતાથી અમે અમારે ઘેર પહોંચશું, તે ત્રણે સંધ્યાએ બીજા કાર્યથી વિરતિ પામીને તમારી પૂજા કરશું. “ ત્યારે શ્રીદતે કહ્યું કે-“આ નિષ્ફળ Page #342 -------------------------------------------------------------------------- ________________ હો . શ્રીદતને ક્ષેમંકરે કરેલો મિત્રદ્રોહ અને બંનેનું સમુદ્રમાં પતન [ ૨૩૭] ચિંતવન કરવાથી શું ફળ? જે થવાનું હશે, તે થશે, જે નહીં થવાનું હોય, તેને સંભવ જ નથી. આ પ્રમાણે અર્થને નિશ્ચય હોવાથી અહીં ચિંતા(વિચાર)નો શો અવસર છે? કેમકે કેઈપણ વખત કાર્યો ચિંતાને આધીન હતા જ નથી.” ત્યારે ક્ષેમંકરે કહ્યું કે –“હા. એમ જ છે, તે પણ તત્ત્વને જાણનાર પણ ચિત્તના વ્યાપારને રૂંધવા સમર્થ થતું નથી.” આ પ્રમાણે પરસ્પર જુદી જુદી વાતના વિસ્તારવડે દિવસને પૂર્ણ કરી રાત્રિએ તે બને સૂઈ ગયા, અને પ્રભાતસમયે શ્રીદતે સ્વપ્ન જોયું, કે-“શરીરની ચિંતા(ઠ) કરતા મને આ ક્ષેમંકરે સમુદ્રમાં નાખે.” આ પ્રમાણે જોઈને મનમાં વિસ્મય પામેલો અને જાગૃત થયેલે શ્રીદર વિચાર કરવા લાગે કે-“સ્વપ્નને અર્થ આ પ્રમાણે સૂચન કરે છે–અનુભવેલા, જોયેલા અને ચિંતવેલા પ્રકૃતિના વિકારે દેવના પ્રેરેલા હોય છે અને તે સ્વનના નિમિત્તો પુણ્ય અને પાપ જ છે, તેને અભાવ નથી. તેમાં જોયેલ, અનુભવેલ અને ચિંતવેલ પ્રકૃતિના વિકારોમાંથી જે એક પણ ન હોય, તે દેવે પ્રેરણા કરેલા પુણ્ય અને પાપનું કારણ પણું હોય. તે પણ આવા પ્રકારના કાર્યના વિષયવાળું પ્રગટ અક્ષરવડે કેમ ઘટી શકે? અથવા તો વિધાતા(દેવ)ના વ્યાપારો નહીં ઘટતાને ઘટાડવામાં હુંશિયાર છે. આ મારો મિત્ર છતાં પણ કેંઈ પણ કારણ કરીને હમણાં એકાગ્ર મનવાળો થઈને અત્યંત ચિંતાતુર દેખાય છે, તે હું જાણતો નથી. પૂર્વે મારા પૂછવાથી જે મને તેણે પ્રત્યુત્તર આપે તે પણ ચિત્તને ખેદ ઉત્પન્ન કરવા સિવાય બીજું કાંઈ નથી, એમ મને ભાસે છે. અથવા મટે નેહવાળે અને સાથે વસવાવાળે આ મારી સાથે જ ચાલે. આ આ મહાત્મા આવા પ્રકારના અનર્થને કરનાર કેમ ઘટી શકે ? આ અતિ મનોહર દ્રવ્યને સમૂહ હરિ અને મહાદેવને પણ લાભથી વ્યાપ્ત વિકુવે છે (કરે છે), તે પછી આ પણ ઘટી શકે છે.” આ પ્રમાણે વિચારતો શ્રીદત્ત શયામાંથી ઊઠીને, પ્રભાતનું કાર્ય કરીને ક્ષેમકરની પાસે જઈને બેઠે, અને તે જ પ્રમાણે કાંઈક ધ્યાન કરતે હેવાથી નિશ્ચળ નેત્રવાળો તેને જે. ત્યારે શ્રીદર સ્વપ્નને અનુસરતા વિચારને સમૂહ ઉત્પન્ન થવાથી સારી રીતે વિશેષ કરીને ઉપયોગમાં તત્પર રહેવા લાગ્યો. ત્યારપછી મધ્ય રાત્રિને સમયે શરીરચિંતા કરવાના મનવાળો તે ઊઠીને ધીમે ધીમે જવા લાગ્યું, તે વખતે તે જ અપધ્યાનમાં નિરંતર ઉપયુક્ત ચિત્તવાળા ક્ષેમકરે તેને જાણ્યા. તેથી તેને અનુસરતા માર્ગે પોતે લાગ્યો. શ્રીદત્ત પણ ચિત્તમાં ઉપગ રાખીને ઉચિત પ્રદેશમાં શરીરચિંતા કરવા લાગ્યા. બીજે ક્ષેમંકર) પણું વેષનું પરાવર્તન કરી વસ્ત્રવડે મુખને અત્યંત ઢાંકીને જલદી તે પ્રદેશમાં પ્રાપ્ત થયો. તેને શંકાને લીધે આમતેમ ચક્ષુને નાંખતા શ્રીદત્ત જોયા. તે વખતે જેટલામાં તે પ્રદેશથી ઉઠવાને તે તૈયાર થયે, તેટલામાં પિતાને થવાના મેટા આપાત વિનાશ નો વિચાર કર્યા વિના ક્ષેમંકરે તેને જળ તરફ ફેંકયે. પડતા એવા તેણે તથા પ્રકારે કઈ પણ રીતે ક્ષેમકરને ગ્રહણ કર્યો, કે જે પ્રકારે તે બન્ને એકી સાથે જ મેટા સમુદ્રમાં પડ્યા. તેમાં મજજન( ડુબવું) અને ઉન્મજજન( ઉછળવું) કરતા શ્રીદ થીગડા(આધાર). Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : ના વશથી કાઇપણુ પ્રકારે પૂર્વે ભાંગી ગયેલા કાઇક વહાણુનું પાટિયું પ્રાપ્ત કર્યું. તેને પ્રિય મનુષ્યની જેમ તેણે પેાતાની માહુરૂપી લતાવડે આલિંગન કર્યું ( પકડયુ' ). તેના સામ વડે તે સાતમે દિવસે સામે કાંઠે પહેાંચ્યા. માત્ર કંઠપ્રદેશમાં પ્રાપ્ત થયેલા જીવિત( પ્રાણ )વાળા તે સમુદ્રને કાંઠે રહેલા એવા વૃક્ષની નીચે પડ્યો. ત્યાં શીતળ વાયુવડે તેના શરીરને આશ્વાસન( શાંતિ ) મળ્યુ. તેથી ચાતરફ દિશાના વલય( સમૂહ )ને જોવા લાગ્યા. તેવામાં તેણે પ્રદેશમાં આવેલ કદ, મૂલ અને ફળના અથી એક તાપસને જોયા. ત્યારે તેને તેણે પૂછ્યું કે હે ભગવાન ! આ ક્યા પ્રદેશ છે? અથવા જળ ક્યાં છે ? ” ત્યારે તાપસે કહ્યું કે- આ વેલાગમ નામના પ્રદેશ છે. અને જળ તા અહીંથી દૂર છે. તેથી ક્ષીણુ ખળવાળા તુ ત્યાં જવાને શક્તિમાન નથી. તેથી આ જ કમંડળના જળને પીને તું સ્વસ્થ શરીરવાળા થા. ” શ્રીદત્તે તે અંગીકાર કર્યું. કમડળનું જળ પીધું તેથી કાંઈક સ્વસ્થ થયા, અને તે તાપસની સાથે આશ્રમમાં ગયા. ત્યાં કુલપતિને જોયા, તેના પગમાં તે પડ્યો, અને તેનાવડે આશીદ અપાયેલે તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. તેને કાઇપણ રીતે કુળપતિએ ઓળખ્યા. તેથી તેણે શ્રીદત્તને પૂછ્યું કે—“ આ કયા વૃત્તાંત છે?” ત્યારે તેણે વહાણમાંથી પડવુ' અને પાટિયાના લાભ થવા ત્યાં સુધીના સ` પેાતાના વૃત્તાંત યથાર્થ કહ્યો. તે સાંભળીને વિસ્મય પામેલેા કુળપતિ કહેવા લાગ્યા કે— આ “ અહા ! ક્ષેમકરનુ' અનુચિત કરવાપણું કેવું છે ? અહા ! અધમ વિધાતાનુ પ્રતિકૂળ વ વાપણું કેવું છે ? તથા અહા ! કાર્યના પરિણામનું દુર્લક્ષ્યપણું કેવું છે ? કે જેથી આવા સત્પુરુષ પણુ આવા પ્રકારની વિષમ દશાને પામે છે? અથવા તા સંસારમાં પડેલા પ્રાણીઓને આવા પ્રકારના વ્યસનમાં પડવું થાય તેને કાણુ ગણે છે ? તેથી હું વત્સ ! તુ` ચિત્તમાં સતાપ કરીશ નહીં. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે-“ હું ભગવાન ! કલ્પવૃક્ષના વિજય કરનારા તમારા ચરણકમળ જોવાથી મારા ચિત્તના સંતાપ દૂર નાશ પામ્યા છે, અને કલ્યાણરૂપી કંદલી ઉલ્લાસ પામી છે. ” કુલપતિએ કહ્યું કે—“ જે તારા આવા પ્રકારના ગુરુને વિષે પક્ષપાત છે, તેના ઉદય અવશ્ય થશે. તેમાં શું શક છે ? ” વખતે ભાજનની વેળા થઇ ત્યારે કુળપતિએ શ્રીદત્તને કામળ ફળ, મૂળ અપાવ્યાં. તેણે તે ખાધાં. કેટલાક દિવસે તે સારા શરીરવાળા થયા. પછી તેણે કુળપતિના પગમાં પડીને કહ્યું કે હું ભગવાન ! મને હવે અહીંથી પેાતાને સ્થાને જવાની રજા આપે।. ” ત્યારે કુળપતિએ કહ્યું કે “ હે વત્સ ! મારી પાસે કેટલાક કાળથી મંત્રસિદ્ધિ છે. તે તને સારી રીતે શીખવીને પછી તને રજા આપીશ. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે આ ખાખતમાં તમે જ પ્રમાણુ છે. ” પછી રાત્રિના સમય થયા ત્યારે પાટી ઉપર મત્રાક્ષ લખીને, તેને પુષ્પવડે પૂજીને એક અવ્યક્ત ઋષિકુમારને અધિવાસ કર્યો, અને એકસેા ને આઠ પુષ્પને નાંખવાપૂર્વક પત્ર પર ઉતારેલા મંત્રનુ સ્મરણુ કર્યું. ત્યારપછી એક ક્ષણમાત્રમાં જ દેવવડે અધિષ્ઠિત થયેલ તાપસકુમાર ખેલવા લાગ્યા કે “ મારું સ્મરણુ કેમ કર્યું ? ” ત્યારે Page #344 -------------------------------------------------------------------------- ________________ . દેવ અધિષ્ઠીત તાપસકુમારના કથન પ્રમાણે શ્રીદત્તનું રત્નપુરે આગમન. [ ૨૩૯] કુળપતિએ કહ્યું કે-“હે મહાયશ! આ શ્રીદત્ત જે પ્રમાણે વહાણમાંથી પડ્યો, અને જે પ્રમાણે આટલી ભૂમિ સુધી આવ્યું, તે અમે જાણ્યું, પરંતુ હવે પિતાના વહાણને અક્ષત શરીરવાળે આ કેવી રીતે મળશે? અથવા તે ક્ષેમકરનું શું થયું? તે યથાર્થ કહે.” ત્યારે પત્રમાં ઊતરેલા તે દેવે કહ્યું કે “ક્ષેમંકર પિતાના અને આ(શ્રીદત્ત)ના અકલ્યાણ કરનાર થઈને મગરની ભયંકર દાઢાપી શસ્ત્રવિડે કપાયેલાં સર્વ અંગવાળો થઈને યમરાજના ઘરનો અતિથિ થયેલ છે. તથા શ્રી દત્ત જે દશ રાત્રિને છેડે રતનપુર નગરમાં જાય. તે પરિપૂર્ણ સમગ્ર નના સમૂહવાળા પોતાના વહાણને પ્રાપ્ત કરે.” એમ કહીને તે પત્ર સવાભાવિક થઈ ગયું. પછી મંત્રમાણુને વિધિ સમાપ્ત કર્યો. પછી સર્વ પરમાર્થને જાણનાર તે શ્રીદર કુળપતિને પ્રણામ કરી તાપસે બતાવેલા (દેશના) માગે રત્નપુર તરફ વિદાય થયા. પછી દેશને પામેલો તે શ્રીદર તાપસને ત્યાંથી રજા આપીને અવિલંબિત ( નિરંતર) પ્રમાણે કરીને રત્નપુરમાં પહેર્યો. ત્યાં શાંબ નામના નગરના મુખ્ય શ્રેણીને ઘેર રહ્યો. તે શ્રેષ્ઠીએ ગઈ રાત્રિમાં સ્વપ્ન જોયું હતું કે-“કોઈ એક મહાપુરુષ કૂવામાં પડ્યો હતો, તેને મેં અને મારી પુત્રીઓ હસ્તનું અવલંબન આપીને ઉતાર્યો. ” તથા તે શ્રેણીની પુત્રી પરણવાને લાયક થયા છતાં પણ તેવા પ્રકારના યોગ્ય વરના અભાવથી પરણ્યા વિનાની જ વતે છે, એ મોટો ચિત્તનો સંતાપ તેને થતો હતો. ત્યાર પછી જનસમયે “સ્વાભાવિક મનોહર આકૃતિવાળો આ છે. ” એમ જાણીને તેણે શ્રીદત્તને ભેજન કરાવ્યું. ત્યારપછી છીએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કયાંથી આવે છે અને ક્યાં જવું છે?” ત્યારે શ્રીદત્તે સંક્ષેપથી સર્વ વૃત્તાંત કહ્યો. પછી સ્વનના અનુમાન વડે તેની ગ્યતા જાણીને શ્રેષ્ઠીએ પિતાની પુત્રી તેને આપી અને તેને વિવાહ કર્યો. ત્યાર પછી નવ રાત્રિ પૂર્ણ થઈ ત્યારે તે પિતાનું વહાણ ત્યાં આવ્યું, પરંતુ આ નાયક વિનાનું છે, એમ જાણીને નિયમિક(ખલાસીઓ)એ પરસ્પર વિચાર કરીને સર્વ પશ્ય(કરીયાણા)નો સમૂહ પિતાને આધીન કર્યો. અને કાંઠે ગયા પછી શુક(દાણ) આપીને બાકી રહેલ સર્વ દ્રવ્ય આપણે વહે. ચીને ગ્રહણ કરશું.” એમ નિશ્ચય કરીને તે વહાણને કાંઠે લાવ્યા. તે વખતે શ્રીદતે ત્યાં આવીને નિયમિક વિગેરેને પૂછયું કે-“અરે! તમે સર્વ કુશળ છો ને?” ત્યારે તેઓ બોલ્યા કે-“તું કોણ છે ?” શ્રીદર કહ્યું કે-“હું આ વહાણનો સ્વામી છું.” ત્યારે કાંઈક જાણતા છતાં પણ લાભથી પરાભવ પામેલા તેઓએ કેપ સહિત કહ્યું કે-“અરે! સંબંધ વિનાનું (અસત્ય) ન બોલ. અમારા જીવતા છતાં બીજે કોણ સ્વામી છે?” આ પ્રમાણે શ્રીદરનું નિરાકરણ કરીને વહાણમાંથી માંડ ઉતારવા લાગ્યાં. ત્યારે શ્રીદત્ત તે નગરના રાજા ચંદ્રપીડ પાસે જઈ તેની તે સંબંધી આજ્ઞા આપી. ત્યારપછી મોટું પ્રાભૂત લઈને નિયમિક રાજાની પાસે ગયા. ત્યાં પ્રાભૃત આપવાપૂર્વક તેઓએ પિતાને વૃત્તાંત જણાવ્યા. ત્યારે દાણના વશથી ઉત્પન્ન થયેલા દાક્ષિણ્યપણાએ કરીને રાજાએ તેઓનું કહેવું અંગીકાર કર્યું, પછી અતિ સંતેષને પામેલા તે નિયમકો ત્યાંથી ચાલ્યા (ગયા). આ અવસરે શ્રીદતે Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચે ઃ વહાણા વૃત્તાંત શાંખ શ્રેણીને કહ્યો ત્યારે તે મહાજન સહિત રાજકુળમાં ગયા. અને રાજાને પુષ્પ અને તાંબૂલ માપવાપૂર્વક વિન ંતિ કરવા લાગ્યા, કે— 66 ,, સામાન્ય લેાક પણ કાર્યના નિશ્ચય કર્યો વિના વિસ’વાદને દૂર કરતા નથી, એ વાત પ્રગટ જ છે, તેા પછી હું મહારાજા ! તમે દડધર શી રીતે કરા ? જો એક પક્ષના વચનના પ્રમાણપણાએ કરીને ન્યાયમાર્ગ હાય, તેા હમણાં પણ નિશ્ચે કલિકાલ રાજાની સ્થિતિ ઉતરી, માટે હે દેવ ! અહીં ખીન્ને પક્ષ પણ તમારે પૂછવા ચેાગ્ય છે. અને ત્યારપછી અર્થના વિચાર કરીને જે યાગ્ય લાગે, તે કરા. ” ગાળ અને સાકરથી પણ એકે કહેલી ગેાળી થાય છે, તેથી બન્ને પક્ષની પરીક્ષા કરવામાં દડધરા પ્રવતે છે. ” આ પ્રમાણે મહાજને કહ્યું ત્યારે લજજા પામેલા રાજાએ ફરીથી નિયંમકાને પાછા વાળીને પેાતાની પાસે ખેલાવ્યા. પછી રાજાએ શાંખ શ્રેષ્ઠીને કહ્યું કે- હવે બીજો પક્ષ એલે. ” ત્યારે તે શ્રેષ્ઠીએ શ્રીદત્તને કહ્યું કે- હું શ્રીદત્ત ! જે ચેાગ્ય હાય, તે તુ ખેલ. ” ત્યારે શ્રીદત્તે કહ્યું કે“ હું દેવ! સાંભળેા. લાભને વશ થયેલા મારા મિત્ર રાત્રિના મધ્યસમયે મને મારવા માટે વહાણમાંથી સમુદ્રમાં નાંખ્યા. અને પડતા એવા મે' તેને પણ હાથવડે પકડીને નાંખ્યા, પછી કાઇપણ રીતે દૈવયેાગે મે' પૂર્વે ભાંગેલા વહાણુના પાટિયાને પ્રાસ કર્યું, તેથી માટા કવડે હું અહીં આન્યા. તેથી હે દેવ ! આ વહાણુ મારું છે. આ નિર્યામકે બિચારા મારા કર્મ કર જ છે. ” ત્યારે રાજાએ કહ્યું કે હું નગરના પ્રધાન પુરુષા! સારી રીતે વિચાર કર. આમાં પરમાર્થ ( સાચું) શું છે? ” ત્યારે નગરના પ્રધાન લેાકાએ કહ્યુ કે “ હે દેવ ! બન્ને પક્ષને વસ્તુઓનુ પ્રમાણ, મૂલ્ય અને ગુપ્તષન પૂછે. ત્યારપછી જે ચેાગ્ય લાગે, તે કરા. ” ત્યારે રાજાએ પ્રથમ નિયામકાને પૂછ્યું, કે“ જો આ વહાણુ તમારું હાય, તેા કેટલા પ્રમાણવાળુ પશ્ય છે ? તેનુ શું મૂલ્ય છે ? અને ગુપ્તષન કેટલું છે ? તે કહેા. ” તે સાંભળીને ક્ષેાભ પામેલા તેઓ પરસ્પર ઉલ્લાપ કરવા લાગ્યા. ત્યારપછી રાજાએ કમળના પત્ર જેવી વિકવર દષ્ટિ શ્રીદત્ત ઉપર નાંખી. ત્યારે તેણે પુછ્યુ વિગેરે સંખ્યાવાળા સર્વ વ્યવહાર કહ્યો. તે પણ તેના ઉપરાધને વહુન કરતા રાજાએ કહ્યું કે—“ જો આ કાંઇ પણ વિશેષ પ્રકારે પ્રતીતિ ( વિશ્વાસ ) ઉત્પન્ન કરે, તા વિવાદ રહિતપણે આ વહાણુ આનું જ થાય. ” ત્યારે શ્રીદત્તે તે વહાણમાંથી પેાતાના નામના ચિન્હવાળી પેટીએ મગાવી. તેને રાજાના દેખતાં ઉઘાડી. તેમાંથી રત્નનેા દાખડા કાઢ્યો. તેની મધ્યે પૂર્વે લખેલા વિત્તની સંખ્યાને કહેવાના તાત્પર્ય વાળી ગાથાવાળું ભુજ - પત્ર બતાવ્યુ. તે રાજાએ વાંચ્યું. ત્યારે તેને નિશ્ચય થયા, તેથી નિયોમાને કાઢી મૂકયા. પછી શ્રીદત્તે સમગ્ર ધન પાતાને આધીન કર્યું. શાંખ શ્રેષ્ઠી પ્રસન્ન થયા. રાજાએ પાતાના હાથવર્ડ આપેલા પાનબીડા લઈને સર્વે પોરજના જેમ આવ્યા હતા તેમ પેાતાને ઘેર ગયા. શ્રીદત્તે ભાંડને ચાગ્ય સ્થાને રખાવ્યુ` અને કેટલુંક બદલાયું. પછી કુટુંબ સહિત શાંખ શ્રેષ્ઠીએ કરેલા મોટા મૂલ્યવાળા વસ્ત્ર અને અલંકારાદિક આપીને સન્માન કરેલા Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રીદત્તને તેની પ્રથમ ભાર્યાએ આપેલ છે. [ ૨૪૧ ] ભાર્યા સહિત તે શ્રીદત્ત ઉંટ વિગેરે ઉપર સમગ્ર ધનના વિસ્તારને ધારણ કરાવીને મોટા ભાટચારવડે પરિવરેલો અને નિરંતર દીન-દુઃસ્થ જનેને દાન આપવાવડે પ્રસન્ન કરતા પિતાના નગરને પામ્યું. રાજાએ તેની પૂજા કરી, નગરના લોકોએ સન્માન કર્યું અને સ્વજનવગું બહુમાન કર્યું. પછી અવસરે તેના મિત્રના ઘરના લોકોએ તેને પૂછયું કે “ક્ષેમકર ક્યાં છે?” ત્યારે દીર્ધ નિસાસા નાંખીને શ્રીદતે આ પ્રમાણે કહ્યું કે-“કોઈ પણ રીતે પ્રમાદથી રાત્રિને વિષે મૂકેલા પગવાળો હું વહાણમાંથી પડવા લાગે, તે વખતે તે મહાનુભાવ મને હાથમાં પકડીને ખેંચવા લાગ્યો, પણ શક્તિમાન ન થયો, તેથી અમે બને સાથે જ સમુદ્રમાં પડ્યા. તેમાં હું કેઈક પ્રકારે પૂર્વે ભાંગેલા વહાણના પાટિયાને પામીને સમુદ્રને ઉતરી ગયા અને ક્ષેમકરનું શું થયું? તે કયાં ગયા? તે મેં જાણ્યું નથી.” તે સાંભળીને તેને સ્વજનવર્ગ રુદન કરવા લાગે અને તેનું મરણકાર્ય કર્યું. ક્ષેમંકરને સ્થાને તેના પુત્રને સ્થાપન કર્યો. શ્રી દત્તે તેને વસ્ત્રાદિક આપવાવડે વિભૂષિત કર્યો. તે પુત્ર પણ તેને પિતાની સ્થિતિવડે સેવવા લાગ્યા પછી એક વખત શ્રીદતે સર્વ ભાંડનું વિનિવર્તન (અદલબદલે) કરીને કાંચન ગ્રહણ કર્યું, રત્નને સમૂહ કર્યો અને દશ જુવાન સ્ત્રીને પેશ્ય શ્રેષ અલંકારને સમૂહ એકઠો કર્યો, તથા તે લાખથી જડેલું ભુજ. પત્ર, આ સર્વ નિધાનના કલશમાં નાંખ્યું. ત્યારપછી ઘરના આંગણામાં નિર્જન સમયે તે કલશ પૃથ્વીતળમાં નાંખે, અને બાકીનું દ્રવ્ય ત્યાગ(દાન), ભેગ અને વેપાર વિગેરે કાર્યમાં ઉપગ કરવા લાગ્યો. એ પ્રમાણે કેટલાક કાળ ગયો. ત્યારપછી તેની પ્રથમ પર ણેલી ભાર્યા દુસહ ઉત્પન્ન થયેલી ઈર્ષારૂપી શલ્યવડે વ્યાપ્ત હદયવાળી થઈને સપત્નીના સન્માનદાનાદિકને સહન કરવા સમર્થ નહીં હોવાથી “મારે મારા પતિને શી રીતે મારે ?” એ પ્રમાણે ઉપાયના સમૂહને વિચારવામાં તત્પર થઈ. પછી બીજે કઈ દિવસે તેવા પ્રકારના તેના વિનાશના ઉપાયને નહીં જતી તેણીએ તાલપુટનું ચૂર્ણ પાણીના વાસણમાં નાંખ્યું, અને તે ભજન કરવા બેઠેલા શ્રીદત્તને આપ્યું. તે વખતે વિષના ઉગ્રપણાને લીધે અને યમરાજની સમીપે પ્રવૃત્તિપણું હોવાથી આંખના મટકા જેટલા જ કાળવડે તે મરણને પામ્યા. તે વખતે “આ શું થયું? શું થયું ?” એમ કોલાહલ થયો. મંત્રવાદી વિગેરે પુરના લેકો એકઠા થયા. પોપટના પિંછા જેવી વચ્છ શરીરની કાંતિવડે “આ વિષને વિકાર છે” એમ વિચક્ષણ પુરુષોએ જાણ્યું. “આ કેનું કાર્ય છે?” એમ વિચારીને પરિજનો શેધ કરવા લાગ્યા. ત્યારે “કાર્યને વિનાશ થવાથી આ શોધવડે શું ફળ છે?” એમ કહી સ્વજનેએ તેને નિષેધ કર્યો. તેનું મરણ કાર્ય કર્યું. પછી ઇગિત ચેષ્ટા) અને આકાર વિગેરે જાણવામાં નિપુણ પુરુષોએ “આ દુર્ણ કામ કરનારી તેની પહેલી ભાર્યા છે.” એમ જાણીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી. તેથી તે દુઃખને ભજનારી થઈ અને બીજી ઘરની સ્વામિની થઈ. ૩૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ર૪ર ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૪ : હવે શ્રીદર દુસહ વિષરૂપી અગ્નિથી હણાવાવડે મહાદુઃખથી વ્યાપ્ત થઈ આર્તધ્યાનના વશથી મરીને હરણ થયે તથા તે ચિર ભવવાળી (પહેલી) સ્ત્રી મારીને લઘક વૃક્ષપણે ઉત્પન્ન થઈ. પછી તે હરણને તેણે મારી નાંખે. ત્યારે તે અટવીને વિષે હાથીરૂપે ઉત્પન્ન થયે. તે મોટા શરીરવાળો, ઘણા પ્રકારની હાથણીઓ અને હાથીના બચ્ચાના સમૂહવડે પરિવરેલો, ઈચ્છા પ્રમાણે વૃક્ષો વડે ગહન નદીના પ્રવાહને વિષે ફરતો હતો, તેવામાં મોટા ભયંકર પ્રસરતા દાવાનળને તેણે જોયે. તે જાણે પ્રસરતી લાંબી વાળારૂપી ભુજાવડે હર્ષથી નાચ કરતો હોય, ઊંચા વૃદ્ધિ પામેલા ધુમાડાના મિષવડે જાણે શિખર ચડાવ્યું હોય, કુટી જતા વાંસના તડતડ શબ્દના મિષવડે જાણે અટ્ટહાસ કરતા હોય, તથા રાક્ષસની જેવા ઘેર આકારવાળો તે દાવાનળ આ સર્વ લેકને ગળી જવાના મનવાળો જાણે હોય તેમ દેખાવા લાગ્યા. તે વખતે મહાનુભાવ યૂથને પતિ તેવા મહાપ્રલયને જોઈને જીવવાની ઈચ્છાથી ત્યાંથી એક દિશામાં નાશી ગયે. તે અગ્નિ પણ મોટા વાયુથી પ્રવર્તે, યુથપતિના પૃષ્ઠભાગને નહી છોડતે દુષ્કર્મના સમૂહની જેમ થેડા જ કાળમાં તેની પાસે આવ્યું. તે વખતે થેડા પાણી અને કાદવના સમૂહવડે વ્યાપ્ત એક પલવલ(ખાબચીયા)ની મધ્યે પોતાના વિનાશને નહીં જાણીને કંપતા શરીરવાળો તે જલદી પડે. ત્યાર પછી તે વડવાનળ શાંત થયો ત્યારે સુધાવડે શરીરમાં કલેશ પામતે તે હસ્તીને નાથ મોટા વેગવડે જેટલામાં કાંઠા તરફ ચાલે તેટલામાં તે અગાધ પંકમાં ખેંચી ગયે, અને મોટા ભયંકર દુખથી તાપ પામ્યા. પછી સાત દિવસ સુધી જીવીને મરી ગયે. તે આ હું જવલન નામને તારો પતિ થયે છું, અને નિધિમાં નાંખી પૂર્વે લખેલા ભૂર્જપત્રને વાંચવાથી જાતિ સ્મરણને પામે છું. તેથી આ દ્રવ્ય મારું જ છે. પૂર્વે અનુભવેલા ભાવોના મરવડે જ મૂચ્છની પ્રાપ્તિ પણ થઈ છે, તેથી હે પ્રિયા ! નિધાનના ભૂત પિશાચના દેષની શંકા તું ન કર.” આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલી બ્રાહ્મણ વિચારવા લાગી કે “અહે! આ મોટું આશ્ચર્ય છે કે જેથી આવા પ્રકારનું અસંભવિત કાર્ય પણ સંભળાય છે. જવલન પણ તે દિવસથી આરંભીને દ્રવ્યના સમૂહના વિરપણાને, અવશ્ય નાશ પામવાના સ્વભાવ૫ણને અને અનેક અનર્થના સમૂહ ઉત્પન્ન કરવામાં તત્પરપણાને જાણીને મોટા વિસ્તારવડે દીન, અનાથ વિગેરેને દાન આપવા લાગ્યો. ત્યાર પછી કેઈક દિવસે રૂ૫વડે કામદેવ જે, તેજ વડે સૂર્ય જેવો, સૌમ્યતાવડે ચંદ્ર જેવો અને દુધર્ષ પણા વડે સિંહ જેવો તથા જાણે મૂર્તિમાન સાધુધર્મ હોય તેમ શોભતે એક સાધુ ભિક્ષાને નિમિત્તે તેને ઘેર આવ્યા. તે વખતે રૂપાદિક ગુણના સમૂહ જેવાવડે મેટા હર્ષના સમૂહને પામેલો તે જવલન વિવિધ પ્રકારના ફળ, ભય અને ભેજનવડે પૂર્ણ સુવર્ણ થાળ ભરીને પિતે જ સાધુને દાન આપવા માટે ઊભું થયું. સાધુ પણ રાગ દ્વેષ રહિત અને ત્રણ પ્રકારની એષણ સમિતિમાં ઉપગવાળા હોવાથી આમ્રાદિક અપરિણત (સચિત્ત) ફળે કરીને સહિત તે થાળને જોઈને “આ અકથ્ય છે” એમ જાણીને સર્વને ત્યાગ કરી Page #348 -------------------------------------------------------------------------- ________________ જ્વલને સ્વીકારેલી પ્રત્રજ્યા. [ ૨૪૩ ] ત્યાંથી નીકળવા લાગ્યા, તે વખતે દાન દેવામાં ખમણી બુદ્ધિવાળા જવલને તેના પગમાં પડીને વિનતિ કરી કે—“ હું ભગવાન ! તમે આ ગ્રહણ નથી કરતા, તેનું શું કારણ છે ?” ત્યારે સાધુએ કહ્યું કે—“ મહાભાગ્યવાન ! જે આ સહકાર (આમ્ર) વિગેરે વૃક્ષેાના કાચાં કળા શસ્ત્રથી પરિણમેલા ( અચિત્ત થયેલા ) નથી, તેથી તે સજીવ હાવાથી સાધુને તેના ઉપભાગ કરવા કલ્પે નહીં.” ત્યારે જવલને કહ્યું કે-“ ભલે, ફળા દૂર રહેા. આ સિદ્ધ (રાંધેલું) અશન કેમ ગ્રહણ કરતા નથી ? ” ત્યારે સાધુએ કહ્યું- ચિત્ત ફળના હિતપણાએ કરીને મિશ્ર દોષને પામેલું આ સિદ્ધ ભાજન પણ અકલ્પ્ય જ છે. ” એમ કહીને તે બીજે ઘેર ગયા. તે વખતે “ અત્યંત શ્લિષ્ટ ( મળેલી ) ધ ચેષ્ટાનુ પ્રધાનપણું કેવું ? ” એમ જાણી માટા સંતાષને પામેલ તે જવલન વિચારવા લાગ્યા, કે— "" 66 ઘણા બ્રાહ્મણ શ્રમણે સાધુઓ ) ભિક્ષાને માટે અહીં હંમેશાં આવે છે, પરંતુ આવા પ્રકારના ભાવ કેાઇએ દીઠા નથી અને કહ્યો પણ નથી. આવા પ્રકારના ગુણુને સમૂહ મેં કાઇ પણ શ્રમણાદિકના જોયા નથી. કને ચેષ્ટા પણ સારી પ્રતિષ્ઠા પામી છે, તેથી પરલેાકના માર્ગોમાં લાગેલા પ્રાણીઓને ખરેખર આ જ સાવાર્હ છે. અને માહથી અધ થયેલા જીવાને રાજ માર્ટી ચક્ષુ છે. હું માનુ' છું કે-પૂર્વે સ્વપ્નને વિષે મને જેણે રક્ષા કરી હતી, અને જેણે મને પર્વત ઉપર ચડાવ્યેા હતા, તે જ આ મહાનુભાવ છે; તેથી સંસારસમુદ્રને તારવામાં વહાણુ સમાન આ જ ભગવાન કાઈ પણ મારા કુશળ કર્મના ઉદયવડે મને પ્રાપ્ત થયા છે. આ પ્રમાણે વિચાર કરતાં તેનું તરત જ જમણુ નેત્ર કયુ. ત્યારે તે વિશેષે કરીને અત્યંત પરિતાષને પામ્યા. ત્યાર પછી શીઘ્ર શીઘ્ર @ાજન કરીને તે સાધુની સમીપે ગયા. આદર સહિત તેના ચરણને નમીને તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. ત્યારે સાધુએ તેને ચેાગ્ય જાણીને અત્યંત અપ્રમાદી મોટા સત્ત્વવર્ડ સાધવા લાયક, ક્ષમા વિગેરે મુખ્ય આચારના સારવાળા, તરત જ મેાક્ષસુખને આપનારા, બન્ને ભવની કલ્યાણપરપરા આપવામાં શ્રેષ્ઠ, સર્વ સાવદ્યને વવાપૂર્વક નિરવદ્ય કાર્યને સેવવામાં એકનિષ્ઠાવાળા તથા ઇચ્છા પ્રમાણે ઉછળતા દુ:ખે કરીને દમી શકાય એવા ઇંદ્ધિરૂપી હરણના સમૂહના નિરોધ કરવામાં દોરડાના બંધનવાળા સાધુધર્મ કહ્યો. તે તેને પૂ ભવના કરેલા સુકૃતના અનુભાવથી પસંદ પડ્યો. તથા નિર'તર સાધુની સેવા કરવાના વશથી યથાર્થ મધને પામેલે અને સંસારના નિવાસથી વિરક્ત ચિત્તવાળા તે સમુચિત ધર્મોનુષ્ઠાનમાં ધનના વ્યય કરીને અને પેાતાના સ્વજનાને મેધ કરીને મોટા સ ંવેગને પામેલે તે મહાત્મા બીજા કોઇ દિવસે સાધુની પાસે સાધુદીક્ષાને પામ્યા તથા દરેક સમયે અધિક વૃદ્ધિ પામતી સત્ત્વની ભાવનાવાળા, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે માટા તપનું વિધાન કરવામાં તત્પર તથા પેાતાના આત્માની જેમ સમગ્ર જીવના સમૂહનું રક્ષણ કરતા ગુરુની સાથે વાયુની જેમ અપ્રતિબદ્ધપણે ગામ અને આકર વિગેરેને વિષે વિહાર કરવા લાગ્યા. એકદા સ્વા Page #349 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : મારે ધ્યાયની સમાધિને વિષે મેાટા વિનયવડે ગુરુને પ્રણામ કરીને જવલન મુનિએ પૂછ્યું કે “તમારી જેવા પ્રકારની રૂપસંપદા છે, અને સર્વ લક્ષણેાએ કરીને સહિત આ દેહલતા છે, તેવા પ્રકારની સુખેથી લાલન કરેલા બીજા કાઇની દેખાતી નથી. તા યા નિમિત્તે કરીને નવીન યુવાવસ્થામાં પણ આવા પ્રકારનું કાયર મનુષ્યજનાને વ્યાકુલ કરનારું ચારિત્ર તમે ગ્રહણ કર્યું ? તે વિષે મને માઢુ કૌતુક છે, માટે સર્વથા પ્રકારે તમે કહેા.” ત્યારે સાધુએ કહ્યું કે “ હું મહાનુભાવ ! વીતી ગયેલી વસ્તુના કહેવાથી શું ફળ ? ” ત્યારે જ્વલન મુનિએ કહ્યું કે “તમે કહેા છે તેમજ છે, પરંતુ પેાતાના માલની નમ્રતાપૂર્વક પ્રાર્થનાને પૂર્ણ કરવી એ ગુરુને ઉચિત જ છે. ” ત્યારે ગુરુએ કહ્યુ કે“ જો એમ હોય તા તું સાંભળ. વિદેશા નામની નગરીમાં ધનવડે આચ( મોટા ) ધન નામના સા વાહ હતા. તેના વિજયાનંદ નામના સુપ્રસિદ્ધ પુત્ર છુ, હું ક્ષમાના સ્થાનરૂપે, સારા શીલવાળી, અત્યંત પ્રીતિવાળી અને જિને ધર્મને વિષે આસક્ત નવતી નામની ભાર્યો હતી. એકદા મહાનુભાવવાળી તેણીના શરીરમાં કાઈ પણ પ્રકારના ચિરકાળના ઉત્પન્ન થયેલા કર્માંના દેષે કરીને દુષ્ટ કુછ( કાઢ ) નામના મહાવ્યાધિ ઉત્પન્ન થયા. તેથી થાડા દિવસમાં જ સુવણૅની ક્રાંતિ જેવી શરીરની કાંતિ છતાં પણુ ભમરાના સમૂહ, કાયલ, ગવલ અને અંજનના જેવી થઇ ગઇ. એઇ અને નાસિકારૂપી વાંસ નષ્ટ થયા, આંગળીએ ગળી ગઈ, હાથ પગ વલય રહિત થયા, પરૂના પ્રવાહ શરીરમાંથી વહેવા લાગ્યા, અતિ દુઃસહ દુર્ગંધ ઉત્પન્ન થયા, અણુઅણુાટ કરતી માખીએના સમૂહના મુખ( ચાંચ )વડે શરીરમાં ત્રણના( છિદ્રના ) સમૂહ થયા. તેથી મંનમાં મરણુના નિશ્ચય કરીને મને આ પ્રમાણે કહેવા લાગી કે હું પ્રિયતમ ! દયાને પામેલા તમે જો મારું પ્રિય કરવાને ઇચ્છતા હા, તેા ચતુર્વિધ આહારના ત્યાગવડે મને અનશન આપે।. આવા પ્રકારની આપત્તિને પામેલી મારે હવે જીવવાથી શું ફળ છે? માટે હવે તે ત્રણ ભુવનમાં એક સારભૂત પંચ નવકાર જ મારું શરણુ છે. ’” ત્યારે હૈ સુતનુ ! ઔષધ આપવા વગેરેવડે હું તે પ્રકારે કરીશ કે, જેથી શીવ્રપણે તારું શરીર સારું થશે. આ પ્રમાણે તુ કાયર કેમ થાય છે ? ” આ પ્રમાણે મેં તેણીને કહ્યા છતાં પણ જવાબ આપ્યા વિના જ અનશનમાં સ્થિર રહી. ત્યારે પાસે રહેલા મેં તેણીને પંચ નવકાર મંત્ર આપ્યા. પછી અવસાન સમય પ્રાપ્ત થયા ત્યારે મેં પ્રેમ સહિત તેણીને આ પ્રમાણે કહ્યું.કે-“ દેવપો ઉત્પન્ન થયેલી તુ મને દર્શન આપજે, ” ત્યારે તેણીએ એ અંગીકાર કર્યું. પછી મનમાં સંવેગ પામેલી તે સમ્યક્ પ્રકારે પંચ પરમેષ્ઠીમત્રનું સ્મરણ કરતી મરણુ પામી. પછી સૌધર્મ દેવલેાકને વિષે મનેાહર દેવલક્ષ્મીને પામીને તત્કાળ અવધિજ્ઞાનવર્ડ પ્રિયતમને આપેલા પ્રતિવચન( ઉત્તર )ને જાણીને તત્કાળ ઉદય પામેલા બારે સૂર્ય કરતાં પણ અધિક તેજવડે દિશાઓના સમૂહને પ્રકટ કરતી તે મારી પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગી. “ હું આ પુત્ર ! તમે મને ઓળખેા છે. કે નહીં? તે હું તમારી ભાર્યા પૂર્વે કહેલુ Page #350 -------------------------------------------------------------------------- ________________ () જવલન સાધુનું સેમિનપુરના ઉદ્યાનમાં આગમન અને જ્યસુંદર રાજાને કરેલે અહિંસાને ઉપદેશ. [૪૫] સંભારીને કહેવા માટે અહીં આવી છું.” તે સાંભળીને સ્મરણ થયેલા પૂર્વકાળના વૃત્તાંતથી વૃદ્ધિ પામેલા મોટા સંતોષવાળા મેં તેની સાથે વાત કરી, ત્યારે તેણીએ મને આ પ્રમાણે કહ્યું કે “તમે કાંઈ પણ મનવાંછિતને કહે કે, જેથી અવશ્ય તેને હું પૂર્ણ કરું.” ત્યારે ચિત્તમાં વૈરાગ્યને પામેલા મેં જવાબ આપે. “જે સંસારમાં પ્રાણીઓનું જીવિત જળના ચંચળ કહેલ જેવું ચપળ છે, શરીર પણ અકસ્માત આવી પડતા વિવિધ પ્રકારના રોગના સમૂહવડે વ્યાપ્ત છે, યુવાવરથા પણ મોટા તીણ વાયુએ ઉછાળેલા રૂના જેવું ચંચળ છે. ગંધર્વ નગરની જેમ ક્ષણ માત્રમાં જ જેવાથી નષ્ટ પામેલે પ્રિયજનને સંયોગ છે. ત્રણમાં રહી હોય તેમ લક્ષમી પણ ચંચળ છે, શરીરની શોભા વીજળીની જેમ ક્ષણમાં નાશ પામનારી છે, તે હે સુતનુ! આ પ્રકારે સર્વ હોવાથી મારે શું વાંછિત કહેવું?” ત્યારે દેવતાએ કહ્યું કે “જે કે એમ છે, તે પણ કાંઈક કાર્ય મને કહે, કેમકે દેવતાનું દર્શન નિષ્ફળ ન થાય.” ત્યારે “હે દેવી ! જો એમ હોય, તે મને તું કહે કે–આજથી કેટલું લાંબુ મારું આયુષ્ય છે?” ત્યારે દેવીએ કહ્યું કે-“પૂરેપૂરા ત્રીશ વર્ષ છે, પરંતુ પરમાર્થથી તે કાંઈ પણ નથી. તેથી ધર્મને વિષે ઉદ્યમ કરવો યોગ્ય છે. લવસત્તમ દેવેનું પણ આયુષ્ય ક્ષીણ થાય છે, તે પછી બીજાની શી ગણતરી ? જે આ સંસારમાં ક્ષણભંગુર અને નિ:સાર આ શરીરવડે નિત્ય ધર્મરૂપી સાર સિદ્ધ થાય, તે શું સંપૂર્ણ ન થયું?” આ પ્રમાણે તે દેવતાનું વચન “બહુ સારું” એમ સારી રીતે અંગીકાર કરીને મેં દીક્ષા ગ્રહણ કરી. દેવી પણ પિતાને સ્થાને ગઈ. તેથી જવલન! તે વ્રતગ્રહણનું જે કારણ મને પૂછયું, તે આ છે. તું પણ આ સાંભળીને ધર્મને વિષે ઉદ્યમવાળે થા.” • - હવે તે સાંભળીને કપાળતળ ઉપર બે હસ્તકમળ રાખીને “તેમ જ હે” એમ બોલતે, વિશેષે કરીને તપ કરવામાં તત્પર, સંયમને વિષે ઉદ્યમી મનવાળો, સૂત્ર અને અર્થની પરિભાવનામાં તત્પર, અને પરે૫કારાદિકની પ્રવૃત્તિ વડે જગતના વિસ્તારને પવિત્ર કરતે તે જવલન સાધુ કાળના ક્રમવડે ગીતાર્થ થયે. પછી ક્રમે કરીને ત્રીશમું વર્ષ આવ્યું ત્યારે આયુષ્યનું સાવશેષપણું જાણીને, સર્વ પ્રાણીઓના ક્ષામાજિક કાર્યો કરીને, તથા વિશેષ કરીને સંલેખનાનું આરાધન કરીને વિજયાનંદ સાધુ પણ કાળ કરીને સહસ્ત્રાર કલ્પને વિષે દેદીપ્યમાન દેવ થયે. જવલન સાધુ પણ તે દિવસથી આરંભીને ઉત્પન્ન થયેલા મોટા સંસારના વૈરાગ્યને ધારણ કરતા અને પુર, આકાર વિગેરેમાં વિહાર કરતે સોમનપુરમાં આવ્યું અને બહાર અશોક વનમાં રહ્યો. હવે તે નગરને રાજા જયસુંદર કેટલાક ઘડેસ્વારના પરિવારવાળો રાજવાટિકાને માટે (ફરવા માટે) નીકળે. ત્યાં અશોક વનમાં સંચરતા મૃગના સમૂહને જોઈને મૃગયા(શિકાર)ના રસને અનુભવ કરવાના મનવાળે થઈને કર્ણ પર્યત ખેંચેલા પ્રચંડ ધનુષ્યમાંથી બાણનો વરસાદ કરતા તે વનની મધ્યે પેઠે. હરણને સમૂહ પણ ભયથી વ્યાકુલ લેનવાળે થઈને કોઈ પણ કયાંઈ પણ પલાયન કરી ગયા. તેની પાછળના માર્ગમાં લાગેલે રાજા પણ બાણના સમૂહને ફેંકતે ત્યાં સુધી ગયે, Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ છે ? કે જ્યાં તે સાધુ ચક્ષુના વિષયમાં આવ્યો. તે વખતે “હા! હા! મેં મહાપાપીએ તીક્ષણ બાવડે સાધુને કદાચ હણ્યા હત” આ પ્રમાણે ચિત્તમાં ઉત્પન્ન થયેલા મોટા સંતાપવાળો તે અશ્વ ઉપરથી ઉતરીને તેના પગમાં પડ્યો, અને તેને કેપ શમાવવા માટે વિનંતિ કરવા લાગ્યા, કે હે ભગવાન! આ નગરને રાજા હું મૃગયા કરવા માટે અહીં આવ્યું છું. અહીં સમાધિમાં રહેલા તમે છો એમ મેં જાણ્યું નહીં તેથી મારા મોટા અપરાધને તમે ક્ષમા કરે, કે બાણને સમૂહ મેં જે છોડ્યો. મને અભયદાન આપો.” સાધુ પણ તે જ વખતે કાયેત્સર્ગ પારીને કહેવા લાગ્યું, કે-“હે રાજા! તમને અભય હે. અમે કીડી માત્રને પણ હણતા નથી પરંતુ તમે પણ જીને અભયદાન દેવામાં તત્પર થાઓ. જેમ તમને દુઃખ પ્રિય નથી તેમ બીજા પણ સર્વ પ્રાણીઓને છે. આ પ્રમાણે હોવાથી તમે પ્રાણના સમૂહનો વધ શી રીતે કરી શકે? બીકથી ભય પામેલા નિર્બળ પ્રાણીઓનું રાજાએ રક્ષણ કરવું જોઈએ, એ રાજાને ધર્મ છે, તે પછી શુષ્ક તૃણને ખાનારા મૃગના વધને વિષે તે ધર્મ કયાંથી થાય ? આ જગતમાં અભયદાન સિવાય બીજું કઈ મોટું દાન નથી, તેમજ ધર્મ પણ નથી. તેથી હે રાજા ! તે અભયદાનરૂપ ધર્મવડે તમે તમારા આત્માનું કશળ કરો. આ લોકને વિષે રોગ, શોક, આપદા વિગેરે જે કાંઈ અત્યંત તીક્ષણ દુઃખ થાય છે, તે પ્રાણીના વધથી ઉત્પન્ન થયેલ છે એમ જાણે, અને સંસારને વિષે અત્યંત જમણ થાય છે.” આ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે રાજા પ્રતિબોધ પામે, અને બીજા વ્યાપારનો ત્યાગ કરીને મુનિના ચરણકમળની આરાધનામાં તત્પર થઈ હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. પછી હમેશાં દર્શનવડે વૃદ્ધિ પામેલા પ્રેમવાળા રાજાએ તે સાધુને પૂછયું કે “હે ભગવાન! આવા પ્રકારના દુષ્કર તપ કરવામાં તમને શું કારણ થયું છે?” ત્યારે ભગવાને કહ્યું કે-“હે મોટા રાજા! જે કંઈક એક કારણ હોય, તો તે કહી શકાય.” ત્યારે રાજાએ કહ્યું કે-“તે પણ વિશેષ કરીને તે સાંભળવાને હું ઈચ્છું છું.” ત્યારે જ્વલન સનિએ કહ્યું કે-“હે મોટા રાજા ! એમ હોય, તે તમે સાંભળો–પૂર્વે હું કુણાલ દેશને નિવાસી દારિદ્રવડે પીડા પામેલો બ્રાહ્મણ હતા. એક દિવસ કુસુમપુરની પાસે રહેલા બે ગામની વચ્ચે રહેલ સમીપે જ પ્રાતિહાર રહેલ કાત્યાયની દેવીની પ્રતિમાને સાંભળીને તેની આરાધના કરવા માટે ત્યાં ગયો. વશ લાંઘણુ કરી. તેવામાં રાત્રિએ મોટા સત્ત્વવાળો અને પરોપકાર કાર્ય કરવામાં તત્પર કઈ મહાપુરુષ ત્યાં આવ્યો. તેણે મારું સ્વરૂપ જાણીને તથા પ્રકારે કંઈપણ રીતે ભગવતીને વિનંતિ કરી કે-જે પ્રકારે તે દેવી મને વરદાન આપવા માટે સન્મુખ થઈ. ઈત્યાદિ સર્વ વૃત્તાંત ત્યાં સુધી કો, કે જેવામાં “સર્વ રહિત મનુષ્યને કાંઈ પણ સિદ્ધ થતું નથી ” એવા ભગવતીના વચનવડે અને તે મહાસત્વવાળા પુરુષના તથા પ્રકારના આશ્ચર્યભૂત પરાક્રમને જોવાવડે મને જે અત્યંત પરાક્રમ વૃદ્ધિ પામ્ય, તે જ કારણ સમગ્ર વાંછિતની સિદ્ધિવાળે ત્યાં સુધી Page #352 -------------------------------------------------------------------------- ________________ ચેથા ગણધરને વૃત્તાંત. [ ૨૪૭ ] થયે, કે જ્યાં સુધી આ પ્રવ્રજ્યા મેં અંગીકાર કરી.” તે સાંભળીને કાંઈક હસીને રાજાએ કહ્યું કે-“હે ભગવાન! તે જ હું છું, કે જે મેં પિતાના મસ્તકરૂપી કમળવડે પૂજા કરવાના નિશ્ચયવડે તમારા ઉપર દેવીને પ્રસન્નતાની સન્મુખ કરી.” ત્યારે સાધુએ તેને પૂછયું કે “આ કેવી રીતે?” ત્યારે તેણે રાજ્યના લાભ પર્વતને સર્વ પિતાને વૃત્તાંત કહ્યો. પછી ભગવાને કહ્યું કે–“હે મેટા રાજા! સત્વના પ્રધાનપણુએ કરીને જેમ તમે આ રાજ્ય ઉપાર્જન કર્યું, તેમ હવે સત્વમાં પ્રધાન ચિત્તવાળા થઈને પર લેક પણ સાધ.” ત્યારે રાજાએ “બહુ સારું” એમ કહીને તે અંગીકાર કર્યું. પછી તરત જ પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી, અને તેમાં અત્યંત ઉદ્યમી થયે જવલન તપવી પણ પાંચ પ્રકારના આચારની ચિરકાળ સુધી આરાધના તથા જિનશાસનની પ્રભાવના કરીને અને છેવટ અનશન કરીને મરણ પામીને સનસ્કુમાર દેવલોકમાં દેવ થયો. ત્યાં આશ્ચર્યકારક વૈભવના સમુદાયને ભોગવીને આયુષ્યના ક્ષયે આવીને આ જ જંબદ્વીપ નામના કોપને વિષે દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રમાં કાંપીલ્યપુર નામના નગરમાં મહેંદ્ર રાજાને પુત્ર વસિષ્ઠ નામે થઈને બાલ્યાવસ્થાથી જ આરંભીને પિતાના આત્માને અને પાંચ પ્રકારના વિષયસુખને જાણીને પ્રવજ્યા લેવાને ઇચ્છતા તે પિતા અને માતાને સારી રીતે પ્રતિબંધ કરીને કેટલાક રાજપુત્ર સહિત અહીં આવ્યા તથા પ્રવ્રજ્યાને અને ગણધરની પદવીને પામ્યા. આ પ્રમાણે ત્રીજા ગણધરના સંબંધવાળો વૃત્તાંત કહ્યો. હવે ચોથા ગણધરનો લાંબે વૃત્તાંત કહેવાય છે, તે સાંભળો. અથ ચતુર્થ ગણધર વૃત્તાંત. સમગ્ર જંબુદ્વીપના અલંકાર જેવા ભરતાર્ધક્ષેત્રરૂપ પૃથ્વીના કપાળના તિલકભૂત, પચાસ યોજનના વિરતારવાળો, તેનાથી અર્ધ (પચીશ એજન) ઉત્સધ (ઊંચાઈ)વાળો અને વિવિધ પ્રકારના રત્નકૂટની કેટિવડે આકાશને આંગણાને શોભાવતે વૈતાઢય નામને પર્વત છે. તેના ઉપર પોતાની સુંદરતાવડે સમગ્ર નગરની શોભાને તિરસ્કાર કરનાર, દેવાલય ઉપર રહેલા અને વાયુથી ફરકતા ધ્વજરૂપી આંગળીઓ વડે સૌધર્મ પુરને પણ તર્જન કરનાર તથા પિતાની સુંદરતાદિક ગુણે કરીને દેવોને પણ વલ્લભ (પ્રિય) ગગનવલ્લભ નામનું નગર છે. તેને વિષે અતુલ્ય ભુજાબળના ગર્વવડે દુર્જય શત્રુને દળી નાંખખવાથી પ્રાપ્ત કરેલા વિજયવડે વૃદ્ધિવાળા મેલી કીર્તિના સમૂહવડે જેણે દિશાઓના આંતરા ભરી દીધા છે એ, જુવાન સૂર્યના જેવા ઉછળતા પ્રતાપવડે દિશાઓના સમૂહને આક્રમણ કરનાર, તથા ચક્રવતીના લક્ષણને લાયક શોભતા સર્વ અંગના અવયવવાળે વિજયવેગ નામને વિદ્યાધર રાજા છે. તેને મદનાસુંદરી નામની રાણી છે, તેણીની Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ શેઃ લક્ષ્મી( શોભા )વાળા હસ્તકળવડે શોભતી મનહર અંગતતા જાણે કામદેવરૂપી વૃક્ષની લતા હોય તેમ તે શેભે છે. તેમને અનુપમ રૂપ અને લાવણ્યવડે મનહર તથા મહાદેવના હાસ્ય જેવા ઉજવળ યશવડે દિશાઓને ઉજ્વળ કરતો મહાગ નામને પુત્ર છે. પૂર્વે કરેલા સુકૃતને અનુરૂપ સુખને ભેગવતા તેમના દિવસે નિર્ગમન થવા લાગ્યા. એક દિવસ રાજા સભામંડપમાં બેઠા હતા અને પ્રધાન પુરુષો પિતાપિતાને સ્થાને બેઠા હતા ત્યારે પ્રતિહારે આવીને કપાળવડે પૃથ્વીમંડળને ચુંબન કરીને વિનંતિ કરી કે-“હે દેવ ! આપણા દ્વારને વિષે હાથમાં ચિત્રપફ્રિકાને ધારણ કરતે એક પુરુષ દેવના દર્શનમાં ઉત્સુક રહેલે છે.” ત્યારે રાજાએ કહ્યું કે-“ તેને જલદી પ્રવેશ કરાવ.” ત્યારે “બહુ સારું ” એમ કહીને તેણે તત્કાળ તેને પ્રવેશ કરાવ્યું. પછી વિનયથી મસ્તક નમાવીને રાજાને પ્રણામ કરી તે યોગ્ય આસન ઉપર બેઠો. પછી સંભ્રમ સહિત ચક્ષુ નાંખવાપૂર્વક વિદ્યાધર રાજાએ તેને પૂછયું કે-“હે પુરુષ! તું કયાંથી આવ્યા છે ? અથવા શું પ્રયોજન છે?” તેણે કહ્યું કે-“હે દેવ! હું કહું છું. ભેગપુરના અધિપતિ ચંડગતિ નામના વિદ્યાધર રાજાએ પિતાની કન્યા પવાનું રૂપ એક પાટિયા ઉપર આળેખાવીને તે ચિત્રફલક મારા હાથમાં આપીને મને તમારા દર્શન માટે તથા મહાગ રાજકુમારનું રૂપ પ્રતિબિંબ લાવવાને માટે મને મોકલ્યો છે. તે વખતે તે જેવાને સન્મુખ થયેલા વિદ્યાધર રાજાને તેણે ચિત્રપટ્ટિકા આપી. રાજાએ તે જરાક જોઈને જ પુત્રને આપી. અને તે તેને જોઈને નિશ્ચળ અને નિમેષ રહિત નેત્રને સ્થાપના કરીને મોહના વશથી વ્યાકુળ અને ઉછળતા રે માંચવડે કામદેવને પ્રગટ કરેતે જાણે થંભાઈ ગયે હય, જાણે લેપથી બનાવ્યા હોય અને જાણે પથ્થરમાં કર્યો હોય, તેમ એક ક્ષણવાર રહ્યો. ત્યારે “ ગુરુજનની સમક્ષ આ મારે અનુચિત છે.” એમ વિચારીને લજજાથી નમેલી ડોકવાળો તથા કપટથી ઉત્પન્ન કરેલા કેપના વિકારથી કામદેવના સંક૯૫( વિકાર)ને છુપાવતો તે બીજી બીજી વાતોના વ્યાક્ષેપવડે સેવાનો સમય પૂર્ણ કરીને ચિત્રપટ્ટિકાવાળા પુરુષની સાથે પિતાના મહેલમાં ગયો. ત્યારપછી એકાંતે રહેલા રાજપુત્રે આદર સહિત તે પુરુષને પૂછયું, કે “હે ભદ્ર! આ ઉપક્રમનું શું કારણ છે?” ત્યારે તેણે કહ્યું કે –“તે રાજકન્યાને કોઈ પણ કારણને લીધે પરણવાની વાર્તા પણ રુચતી નથી, પુરુષનું કીર્તન પણ સંતાપને ઉત્પન કરે છે, ઇંદ્રિયોના અર્થનો વિચાર પણ રુચતું નથી. આવા પ્રકારની તેણીની અવસ્થા જેવાથી અત્યંત સંતાપ પામેલા તેના માતાપિતાએ મંત્રતંત્રાદિકનો ઉપચાર જ નથી કર્યો એ કોઈપણ નથી, તે પણ તેણના ભાવનું પરિવર્તન થયું નહીં. પછી રાજાએ પોતાના પ્રધાન પુરુષોને સર્વ વિદ્યાધર રાજાઓની પાસે મોકલ્યા અને નમ્રતાપૂર્વક તે તે રાજાઓના બાલપુત્રોના પ્રતિષ્ઠદે મંગાવ્યા તે સર્વ પિતાની પુત્રીને દેખાડ્યા, પરંતુ સૂર્યમંડળને વિષે જેમ ચક્ષુ ન નાંખે તેમ તેઓને વિષે તેણીએ ચક્ષુ નાંખી નહીં. ત્યારપછી કોઈક દિવસે ત્યાં નારદ મુનિ આવ્યા. તે Page #354 -------------------------------------------------------------------------- ________________ ) • ' મહાવેગના પટ્ટદર્શનથી પવાને થયેલ હૃદયલ્લાસ. [ ૨૪૯ ] વખતે પૂર્વે કહેલી ચિંતાવડે વ્યાકુળ થયેલે તે વિદ્યાધરપતિ તેની સામે ઊભે થે નહીં. ત્યારે અપમાનની શંકા થવાથી તે મુનિ પાછા ફર્યા, તે રાજાએ જાણ્યું તેથી નમ્રતા સહિત તેને બોલાવીને પિતાને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી આદર સહિત પ્રણામ કરીને “ચિત્તની વ્યાકુળતાને લીધે મેં તમને જાણ્યા નહીં.” એમ બોલતાં રાજાએ તેને ખમાવ્યા. ત્યારે કાંઈક વિકસ્વર લોચનવાળા તે મુનિએ ખેચર રાજાને પૂછયું કે–“હે મોટા રાજા! અન્યચિત્ત થવાનું શું કારણ છે?ત્યારે તેણે પોતાની પુત્રીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને એક ક્ષણવાર યોગનિદ્રાને પામ્યા હોય તેમ સમાધિવાળા થઈને જ્ઞાનમાં આપેલા ઉપગવડે પુત્રીના પાણિગ્રહણને વૃત્તાંત જાણીને તે મુનિ કહેવા લાગ્યા કે –“હે મોટા રાજા! તું ચિત્તમાં સંતાપ ન કર. આ તારી પુત્રી ગગનવલભપુરના સ્વામીને મહાવેગ નામના કુમારની ભાર્યો થશે, પરંતુ કાંઈક કાળના વિલંબની અને કાંઈક વિનાની અપેક્ષા કરે છે.” ત્યારપછી તે રાજાએ પુત્રીના પ્રતિરૂપની ચિત્રપદ્રિકા મને આપીને તમારી પાસે મોકલ્યો છે. અને અહીંથી હું પાછો ફરું ત્યારે તમારા રૂપનું પ્રતિષ્ઠદક મારી પાસે તેણે મંગાવ્યું છે, તેથી હે રાજપુત્ર! “આ ઉપક્રમનું શું કારણ છે?” એમ તમે મને જે પૂછયું, તેમાં આ કારણ છે.” તે સાંભળીને રાજપુત્રે કહ્યું કે-“હે ભદ્ર! આ કાર્ય વિષમ છે. જે બન્ને પક્ષના પ્રતિબંધવડે વ્યાપ્ત થયેલ હોય, તે જ પ્રેમ મનહર છે. જેમ બને બાજુ રંગને પામેલું નીલ વસ્ત્ર મનહર હોય છે, પરંતુ બીજું (એક પક્ષનું) નહીં, કારણ કે અનુરાગીને વિષે પણ જે રાગ કરે તે તત્વવેત્તાઓએ સુખકારક કહ્યો નથી, તો પછી દુર્લય, રૂક્ષ અને વિપરીત મનવાળા વિરાગીને વિષે શું કહેવું ?” ત્યારે આવેલા પુરુષે કહ્યું કે-“હે રાજપુત્ર ! આ કારણથી જ તેણીને ભાવ જાણવા માટે તમારા રૂપનો પ્રતિષ્ઠદ મંગાવ્યો છે.” ત્યારપછી વય, આમરણ વિગેરે આપવાવડે સન્માન કરીને તથા રાજપુત્રના રૂપના પ્રતિષ્ઠદને આપીને વિદ્યાધર રાજાએ રજા આપેલ તે પિતાના નગરમાં ગયે, સ્વામીને જોયા, અને કુમારના રૂપની ચિત્રપટ્ટિકા તેને આપી. રાજાએ તે જોઈ, પછી આદર સહિત રાજકન્યાને તે આપી. ત્યારે પૂર્વજન્મના સનેહના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સવિલાસ વિકવર નેત્રવાળી તેણુએ તે ચિત્રપટ્ટિકાને સ્નેહ સહિત જોઇ. તેને વિષે જ એક ચિતપણાએ કરીને તે તન્મય જ થઈ ગઈ. તથા તે રૂપને જોતી વિદ્યાધર મહારાજાની પુત્રીની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ, હૃદય પણ અત્યંત ઉલાસપણાને પામ્યું. પાસે રહેલી સંગમવાળી સખીઓએ તેણીનું અંગ વૃદ્ધિ પામતું અને કંપતું જોયું, તથા પાળ૫ટ્ટ અતિ ઘણા રોમાંચવડે અલંકૃત જોયું અને અસાધારણ હર્ષ જે. આ વૃત્તાંત રાજાની પટ્ટરાણીએ જા અને મહારાજાને તે જણાવ્યું. ત્યારે તે જ દિવસે રાજાએ જેશીઓને બોલાવ્યા. તેમની પાસે લગ્ન જેવરાવ્યું. ત્યારે તેઓએ શુભ ગ્રહના Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચા : બળવાળું પાસે જ આવેલુ લગ્ન કહ્યું. એટલે વિદ્યાધર રાજાએ મહાવેગ કુમારને લાવવા માટે માટા સૈન્યના સમૂહ સહિત મહાબાહુ નામના સેનાપતિને મેકલ્યા. તે થાડા કાળે જ ગગનવલ્લભ નગરમાં પહોંચ્યા. તેને વિજયવેગ વિદ્યાધર રાજાએ બહુમાન આપ્યું. પછી ઉચિત લેાજન વિગેરે આપવાવડે સન્માન કરાયેલ તે ચૈાગ્ય સમયે રાજાની પાસે આન્યા. ત્યારે આદર સહિત પ્રણામ વિગેરે વિશેષ પ્રતિપત્તિ કરીને પાસેના પ્રદેશમાં આપેલા સુખાસન ઉપર તે બેઠા. પછી સ્નેહ સહિત રાજાએ તેને કહ્યું કે—“ ભાગપુરના રાજાની અને રાજલેાકની કુશળતા છે?” સેનાપતિએ કહ્યું કે–“હું દેવ! તમારી સાથે થયેલા સંબંધના પ્રભાવથી વૃદ્ધિ પામતા મહાકલ્યાણવાળા પુર અને જનપદ સહિત મહારાજાની કુશળતા છે. તથા ૧ળી-અત્યંત વિસ્તારવાળા પણ શ્રેષ્ઠ વૃક્ષ કેટલાકના જ સંતાપના નાશ કરે છે, પરંતુ પ્રસાર પામતા મેઘ તા પર્યંત અને વન સહિત આખી પૃથ્વીના સત્તાપના નાશ કરે છે. હું ખેચરેન્દ્ર! કલ્પવૃક્ષની જેવા માણસાના પુણ્યવડે સર્વ અંગે સુખ કરનારા તમારી જેવા કાઇક પુરુષા ઉત્પન્ન થાય છે. હું વિદ્યાધર ચંદ્ર! તમારા અંગથી ઉત્પન્ન થયેલી જ્ગ્યાનાનાં પ્રવાહવડે મારા પ્રભુનુ હૃદય તેવી રીતે કાઇપણુ પ્રકારે અત્યંત વ્યાસ થયુ' છે, કે જે રીતે અતિ દૂરથી વિકાસ પામેલે હૃદયના દાહ એકદમ શાંત થઇ ગયા છે, અને તે દાઢુ હિમ, હાર, ચંદ્ર અને ચંદન રસથી પણ દુઃસાધ્ય છે. ” આ પ્રમાણે પેાતાની પ્રશંસાના શ્રવણથી ઉછળતી લાવર્ડ મીંચાયેલા સુખકમળવાળા ખેચરે તેને કહ્યું કે આવું ખેલવાને કાણુ સમર્થ છે? ગિરિવર્ડ મથન કરાયેલ સાગર( ક્ષીરસમુદ્ર )માંથી અમૃત ઉત્પન્ન થયું. છૅ, એમ લેાકેા મેલે છે, તે અસત્ય છે, પરંતુ હું તે જિહ્વારૂપી ગિરિŠ મથન કરાયેલા મુખરૂપી સાગરમાંથી તે ઉત્પન્ન થયું છે, એમ માનુ છુ. સતાપ પામેલા પ્રાણીઓને સમૂહ જેવી રીતે તમારા જેવાની વાણીવડે શીતળતાને પામે છે, તેવી રીતે લાખ સંખ્યાવાળા ચંદ્રના કિરણાના સમૂહવડે પણ પામી શકતા નથી. ’” ત્યારપછી સેનાપતિએ કહ્યું કે–“ હું મહારાજા ! હવે આ વાત બંધ રહેા. પ્રસ્તુત અને સાંભળે.-હેશ્તમેળાપનું લગ્ન ( મુહૂત્ત ) સમીપે આવ્યુ છે, તેથી મહાવેગ રાજકુમારને લાવવા માટે અમારા સ્વામીએ અમને મેકલ્યા છે. તેથી કાળવિલખ વિના જ અમારા સ્વામીના મનારથ પૂર્ણ થાએ, લેાકેાના નેત્રા કૃતાર્થ થાશે, તથા અમારા રવામીની પુત્રીનું જન્મ અને વિત સફળ થાઓ. ” ત્યારે તે વિદ્યાધર રાજાએ અંગીકાર કર્યું. ત્યારપછી ઘણા વિદ્યાધરાના સૈન્યવર્ટ આકાશતળને વ્યાસ કરતા તથા હાથી, અશ્વ, યાન, વાહન અને વિમાનની શ્રેણિવટ સૂર્યના કિરણેાના વિસ્તારને નાશ કરતા મહાવેગ કુમારને ભાગપુર તરફ માકલ્યા. ત્યારે સેનાપતિની સાથે એક જ વિમાનમાં આરૂઢ થયેલા કુમાર અનેક નગર અને આકરવડે મનેાહર પૃથ્વીને જોતા કાળક્ષેપ વિના જ ભાગપુર પહેાંચ્યા. ત્યારે ચંડગતિ વિદ્યાધર રાજાએ સન્મુખ આવવાવર્ડ તેનુ' સન્માન કર્યું, અનુકુલ નિવાસ આપ્યા, હાથી, અશ્વ Page #356 -------------------------------------------------------------------------- ________________ મહાવેગકુમારનુ લગ્ન માટે ભાગપુરે આવવું. [ ૨૫૧ ] વિગેરેને ચેાગ્ય જાસા વિગેરે માકલ્યા અને કુમારને માટે વિશેષ પ્રકારના ઉપદ્યાગ અને પરિભાગને ઉચિત પુષ્પ અને તાંબલ વિગેરે માકલ્યા. ત્યારપછી રાજમાર્ગ શુદ્ધ કર્યા, મદિરા સંમાર્જન કર્યો, વિવાહની સામગ્રી તૈયાર થવા લાગી, વિચિત્ર શય્યા સજ્જ કરવા લાગ્યા, ખંડ, ખાજા વિગેરે દ્રવ્યના સમૂહ એકઠા કરવા લાગ્યા, ચીન, ચીન, દૈવષ્ય, નિમ્માલ અને દુકૂલ વિગેરે વસ્રોના ઢગલા કરવા લાગ્યા, હાર, દાર, કટક, ટિ સૂત્ર, કંકણ, કુંડલ અને કિરીટ વિગેરે વિવિધ પ્રકારના આભરણા સ્થાપન કરવા લાગ્યા, શાલભ'જિકાવર્ડ મનેાહર ચતુરિકાના સ્થિર થાંભલા ખાડવા લાગ્યા, સ્વજન વર્ગના સન્માનને માટે શ્રેષ્ઠ હાથી, અશ્વ વિગેરે તૈયાર કરવા લાગ્યા, તથા સમીપે આવેલા મહોત્સવને માટે ચિ'તક મનુષ્યા. આમતેમ હથી દોડવા લાગ્યા, તે વખતે યમરાજની જેવા અજાણ્યા આગમનવાળા કેઇ એક વિદ્યાધર પ્રતિહારને પણ જણાવ્યા વિના સુખાસન ઉપર બેઠેલા વિદ્યાધર રાજાની પાસે આવ્યા, અને ખેલવા લાગ્યા કે— હું વિદ્યાધરેંદ્ર ! રથપુરચક્રવાલ નામના પુરના અધિપતિ અનંતવીર્યના પુત્ર અનતકેતુએ મને તમારી પાસે માકા છે, અને આ પ્રમાણે કહેવરાવ્યું છે કે—“ જે આ પદ્મા નામની તમારી પુત્રી છે, તે ખીજા કાઈને આપવી નહીં, હું જ તેને પરણવા ઈચ્છુ છું. છતાં પણ જો કદાચ તે કન્યા બીજા કાઇને આપશેા, તે તેની પાસેથી પશુ હું' તેણીનું હરણ કરીશ. ” આ પ્રમાણે મર્યાદા રહિત પૂર્વે નહીં સાંભળેલ પ્રલાપાને સાંભળીને વિદ્યાધર રાજાએ કહ્યું કે-“ હું ભદ્ર! તું મહારાજાના પુત્રના દૂત છે, તેથી તુ અનુચિત મેલ નહીં. અન્યથા આવા પ્રકારનું મર્યાદા રહિત ખાલનારાને શરીર સંબંધી દંડ જ ચેાગ્ય હાય છે. ” તે સાંભળીને તે ત પણ “ શું તમે મારું કહેલું નહીં કરો ?” એમ ખાલતા જેમ આવ્યા હતા તેમ ગયા, પરંતુ તે ખેચર રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા. તેથી ચતુરંગ સૈન્ય વિશેષે કરીને તૈયાર કરાવ્યું. સર્વ ઠેકાણે અખ્તરને ધારણ કરનારા અને વિવિધ પ્રકારના શસ્રના સમૂહને ઉછાળતા સુભટના સમૂહો સ્થાપન કર્યો. એવા સમયે હસ્તમેળાપનું સારું મુહૂત્ત સમીપે આવ્યુ, તેથી અને પક્ષવાળાએ કાળને ઉચિત વહુ વરને સ્નાન અને પાંખવું વિગેરે કાર્ય કર્યું. ત્યારપછી અગ્નિમાં હામ કરવા લાગ્યા, બ્રાહ્મણના સમૂહ વેદ ભણવા લાગ્યા, કુલ સ્ક્રી મંગળ ગાવા લાગી, મુહૂત્તને કહેનારા( જોશી ) પુણ્યાહ. પુણ્યાહ. એમ કહેવા લાગ્યા, તથા વહુ અને વર અગ્નિની પ્રદક્ષિણા કરવા લાગ્યા, તે વખતે તે પૂર્વ કહેલ વિદ્યાધરેંદ્રના પુત્ર અનંતકેતુ દાસીનું રૂપ ધારણ કરીને રાજકન્યા પદ્માની પાસે આવ્યા. પછી વિવાહ પૂર્ણ થયા, કન્યાના પાણિમાચનનું પ્રદાન પ્રત્યુ, બન્ને પક્ષમાં પુષ્પ, તાંમૂલ, ભૂષણ અને દિવ્યાંશુક આપવાવડ માઢુ સન્માન કરવામાં આવ્યુ, વેશ્યા સીએ નૃત્ય કરવા લાગી, ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા, દીન અને દુ:સ્થ જનાને દાન અપાવા લાગ્યા, ઉત્સવના માટેા સમારંભ માટાઇને પામ્યા, તથા બન્ને પક્ષના લેાકા Page #357 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૪ થા : અત્યંત સ ંતુષ્ટ થયા, તે વખતે વિદ્યાધર રાજાના પુત્ર દાસીના રૂપને ધારણ કરનાર અનંતકેતુ સર્વ લેાકને વ્યાક્ષિક્ષ ચિત્તવાળા જોઇને પદ્મા રાજકન્યાને હાથમાં ધારણ કરીને મરક્તમણિના થાળ જેવા શ્યામ અથવા કાયલની ક્રાંતિ જેવા શ્યામ આકાશતળમાં ઊડ્યો. તે વખતે કેાઈ નિપુણ પુરુષે પણ તેને જોયા નહીં. ત્યારપછી કાંઇક પણુ શેષ રહેલા કાર્યને કરીને જેટલામાં કન્યાની માતા કન્યા પાસે આવે છે તેટલામાં તેને નહીં જોવાથી “ મારી પુત્રી ક્યાં ગઈ ? ” એમ ખેલતી ખેચર રાજાએ સાંભળી. ત્યારપછી ચિત્તમાં ક્ષેાભ પામેલા અને નારદના વચનનું સ્મરણ કરતા તે રાજાએ સર્વ ઠેકાણે સુલટાને મેાકળ્યા. તે સર્વ પદ્માને જોવા માટે તૈયાર થયા અને રંગને ભંગ થયેા. આ વૃત્તાંત સત્ર વિસ્તાર પામ્યા. તે વખતે તે સર્વ રાજલાક મુખની શ્યામ કાંતિવાળા થયા, અને મંત્રીએ પણ હવે શુ' કરવું ? એમ વિચારી મૂઢ થયા અને વિલખા થયા. આ અવસરે લાકના પ્રવાદ વિસ્તાર પામ્યા, કે—“અન તકેતુ પદ્માને હરણ કરી ગયા છે.” તે જાણીને રાજપુત્ર મહાવેગે માટા ચિત્તના અવૠભના સર...ભવર્ડ મોટા ઉત્સાહપૂર્વક કહ્યું, કે– “ અરે રે! ચતુરંગ સૈન્ય તૈયાર કરા. દુરાચારી કેટલે! માત્ર છે? ” ત્યારે તેના વચનની પછી તરત જ વિદ્યાધરનું સૈન્ય તૈયાર થયું. પછી તે સૈન્ય સહિત મહાવેગ કુમાર મન અને વાયુને જીતનારા વેગવડે દેવતાએ કહેલા તેને અનુસરનારા માર્ગે ચાલ્યા. પછી વૃદ્ધિ પામતા યુદ્ધના રસવાળા તે કુમાર મેરુપર્વતના તળમાં રહેલા ભદ્રશાલ વનના ગઢન( ઝાડી )માં પહોંચ્યા. ત્યાં તેણે કરુણા સહિત આક્રંદના શબ્દવડે વ્યાસ રુદનના શબ્દ સાંભળ્યેા. તે શબ્દને અનુસારે જતા તેણે મશિલાના તળ ઉપર દુઃસહુ શરીરને મૂકીને “હા આ પુત્ર! ફરીથી તમારું દર્શન મને ક્યારે થશે? હું' મંદભાગ્યવાળી હું શું હવે હું પર્વતશિખર ઉપરથી પડવાવડે કે મેટા વૃક્ષની શાખા ઉપર શરીરને લટકાવવાવર્ક આત્માના ત્યાગ કરું ? ” આ પ્રમાણે ખેલતી પદ્મા રાજપુત્રીને જોઇ અને મધુર વાણીવડે તેણીને આશ્વાસન આપ્યું. તે વખતે અકસ્માત્ આવેલા વિદ્યાધર રાજાના પુત્ર મહાવેગને જોઈને સંભ્રમ સહિત એક સમયે જ ઉત્પન્ન થયેલ હર્ષ અને લજ્જાથી ભરપૂર થઇને ફરીથી જીવ્યેા હાય એમ પેાતાના આત્માને માનતી અને વજ્રના છેડાવર્ડ સુખને ઢાંકતી તેણીને કુમારે કહ્યું, કે-“ હે પ્રિયા ! હવે વ્યાકુળતાવડે સર્યું, કહે, કે તે દુરાચારી ક્યાં છે ? ” ત્યારે રાજપુત્રીએ કહ્યુ કે હે પ્રિયતમ ! ઘણા પ્રકારના તિરસ્કાર, તાડન અને ઉલ્લાપ વિગેરે તેવા કાઇ પણ ઉપાયવડે તે પાપીએ મને ક્ષેાલ પમાડવા માટે માટેા આરંભ કર્યો, તા પશુ મારું ચિત્ત ક્ષેાભ પામ્યું નહીં, અને “ મારા ખીજે નાથ( પતિ ) અગ્નિ જ જ છે. ’ એમ ખેલતી અને રાતી મને અહીં મણિશિલા ઉપર તેણે તજી દીધી. અને તીક્ષ્ણ ખÎને હાથમાં ધારણ કરનાર પાતે પણ ગર્વ વડે ત્રણે ભુવનને તૃણની જેવું જોતા તરત જ અહીંથી પૂર્વ દિશાની સન્મુખ જતા રહ્યો, ” આ પ્રમાણે સાંભળીને અતિ ગાઢ( મજબૂત ) બખ્તર પહેરીને Page #358 -------------------------------------------------------------------------- ________________ = = છે . અનંતકેતુ અને મહાવેગના સૈન્યને પરસ્પર સંગ્રામ. [ ૨૫૩ ].. કુમાર વેગથી ચાલ્યો, એટલામાં કેટલાક લાંબા આકાશભાગને પામે તેટલામાં તે ખેચર રાજાને પુત્ર અનંતકેત તેની દષ્ટિગોચર થયે. ત્યારે મહાવેગ કુમારે તેને કહ્યું કે-“ અરે રે! અધમ ખેચર ! ધનુષ્યને જોયા વિના વેધ ઉત્પન્ન કરીને અથવા તે છળથી ઘાત કરનાર કૂતરાની જેમ કાંઈપણ ઉપધાન ઉત્પન્ન કરીને નાશી જતો તું હે પાપી કેમ લજજા પામતે નથી? અથવા તો આવી અધમ ચેષ્ટા વડે શું તું પાતાલમાં નહીં જાય ? અથવા તો આ કહેવાથી ? મારી સન્મુખ થઈ જા, અને તારું શરવીરપણું બતાવ. * આ પ્રમાણે સાંભળીને અત્યંત કોપથી ઉત્પન્ન થયેલ નેત્રની રાતી કાંતિના સમૂહવડે આકાશતળને રાતું કરતો, અથવા ખની શ્યામ કાંતિના મિષવડે જાણે યમરાજાને અનુસરતા હોય તેમ તે અનંતકેતુ વેગથી તેની સન્મુખ પાછો વળે અને કહેવા લાગ્યું, કે જે કોઈ પણ પ્રકારે દયાવડે કરીને શશલા અને મચ્છરના ઉપર કેસરીસિંહ કરપ્રહાર કરતો નથી, તે અરે! આ સિંહ બીકણ છે એમ કહેવું શું યેગ્ય છે? કીડા જેવાને વધ કરવાથી કઈ કીર્તિ અને કયું બળ પ્રાપ્ત થાય? જે તે ગુણહઠ ઔષધિ જેવી સંભાવના કરાય, તે શું તે છળથી ઘાત કર્યો કહેવાય?” ત્યારે મહાવેગ રાજકુમારે કહ્યું કે- “અહો ! દુષ્કર્મ કરનારને પણ મેટો ઉત્કર્ષ કે છે? આ જગતમાં મહાપુરુષે પોતે જ યોગ્ય અગ્યને જાણે જ છે. અને બીજા( અધમ) પુરુષે કહ્યા છતાં પણ તે યોગ્ય અગ્યને જાણતાં નથી. અરે રે! મહામોહ કે છે? દેષને ગુણપણે ગ્રહણ કરનાર મનુષ્ય તે દેષથી શી રીતે પાછા ફરે? અથવા ગુણને દોષપણે નિશ્ચય કરવાથી તે ગુણમાં શી રીતે પ્રવૃત્તિ કરે ? હે ભદ્ર! આવા પ્રકારના વિમૂઢ મનવાળા તારી પાસે મારે શું કહેવું? માત્ર જેનું ભદ્ર થવાનું હોય તેને આવા પ્રકારની ચેષ્ટા સંભવતી નથી. ” ત્યારે અનંતકેતુ બોલ્યો, કે-“તેં જે આ વાચાળપણું કહ્યું, તે પાછળથી તને હિતકારક નહીં થાય. યોગ્યપણું કે અમેગ્યપણું સુવર્ણની જેમ યુદ્ધરૂપી કષપટ્ટથી જ હમણાં પ્રગટ થશે, તેથી હવે તું તારા હાથમાં શસ્ત્રને ગ્રહણ કર.” આ પ્રમાણે જેટલામાં તે બેલે છે, તેટલામાં સમુદ્રના જળની જેમ શબ્દના આડંબરને કરતું મોટું સૈન્ય અનંતકેતુની પાસે આવ્યું. આ અવસરે–ભંભા, મૃદંગ, મર્દલ અને મોટા શબ્દવાળા હકારવડે વ્યાપ્ત ચાર પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. તથા બન્ને પક્ષના સૈન્ય હા, હો” એમ બેલતા યુદ્ધ કરવા લાગ્યા. તેમાં સામા પક્ષના હાથીઓના તીક્ષણ દાંતના અગ્રભાગવડે ભેદાવાથી હાથીઓનો સમૂહ નાશી જવા લાગ્યો, સન્મુખ આવતા બખ્તરવાળા વીર ધાઓ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા, બાણની વૃષ્ટિવડે છેદાયેલા વજાના ચિહ્નો અને છત્રવડે પૃથ્વીપીઠ આચ્છાદિત થયું (ઢંકાઈ ગયું). આશ્રય વિનાના કાયર મનુષ્ય દેવતાના સમૂહનું સ્મરણ કરવા લાગ્યા, ઉછળતા મોટા સુભટે પરસ્પર ઘાતના સમૂહને કરવા લાગ્યા, ઘાતથી ઉત્પન્ન થયેલી મૂછને પામેલા સુભટોને ઉપચાર કરવા માટે Page #359 -------------------------------------------------------------------------- ________________ [ ર૫૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે વીરોને બોલાવવા લાગ્યા, સંગ્રામના વેગથી મૂકેલા પોકારરૂપી ઘેર શબ્દવડે આકાશતળને વિસ્તાર રૂંધાઈ ગયે, ભેગને માટે પ્રાપ્ત થયેલા પક્ષીઓની પાવડે છાયા વૃદ્ધિ પામી, દીન મુખવાળા રાજાના સમૂહ છાગ, ગજેન્દ્ર અને અશ્વ ઉપર પલાંઠી વાળીને બેઠા, ગણ ન શકાય તેટલા પડેલા મડદા વડે પૃથ્વી ભરાઈ ગઈ. આ પ્રમાણે બન્ને પક્ષના ક્ષયને કરનારા, મેટા અને ભયંકર યુદ્ધના વ્યાપારને જોઈને તે બને કુમારે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આ અવસરે ગગનવલભ રાજાના પ્રધાન પુરુષોએ “આ વિના કારણે અન્ય જનેનો નાશ કરવાથી શું ફળ છે?” એમ કહીને મહાગ રાજકુમારને પાછો વા. બીજાને પણ રથનપુરચક્રવાલ નગરના રાજાના સચિએ પાછો વાળે. ત્યારે તે બને પિતાપિતાને સ્થાને ગયા. યુદ્ધને વ્યાપાર શાંત થયે. કામદેવની જેમ શેભ મહાવેગ કુમાર પદ્દમા સહિત ભેગપુર નગરમાં આવ્યું. ત્યાં વધામણ થઈ, ફરીથી તે નગરમાં મહત્સવ થા. પછી કેટલાક દિવસ ત્યાં રહીને ચંડગતિ વિદ્યાધરેશ્વરે આપેલાં ઘણાં વસ્ત્રો, અલંકાર, હાથીઓ અને અ વિગેરે પદાર્થો લઈને તે કુમાર પદ્દમા સહિત પિતાના નગરમાં આવ્યું. તે જોઈ રાજા હર્ષ પામે, તેણે સર્વ વૃત્તાંત જા. પછી પદમા રાજપુત્રીની સાથે પાંચ પ્રકારના વિષયસુખને ભેગવતે દેવલેમાં ઇંદ્રની જેમ વિવિધ પ્રકારની ક્રીડાવડે કીડા કરતે તે કુમાર રહેવા લાગ્યું. હવે અહીં થનપુરચક્રવાલ નગરમાં કઈપણ પ્રકારે (મુશ્કેલીથી) લાવેલા અનતકેતુ કુમારને વિદ્યાધરના રાજા અનંતવીએ કહ્યું કે-“હે વત્સ! બાળ(મૂર્ખ) જનને લાયક તે આ શું આચરણ કર્યું? કે જેથી આવું કાર્ય કરતા તે મને કે તારી માતાને કે બંધુ જનને કે મિત્રવર્ગને કોઈને પણ પૂછ્યું નહીં. વિચાર્યા વિના આવું કાર્ય કરવું તે શું બુદ્ધિમાન પુરુષોને યોગ્ય છે? હે વત્સ! એક જ વખત પ્રાપ્ત થયેલ અપયશરૂપી કલંક હજારે સુકૃતરૂપી જળ વડે ધોઈ શકાતું નથી, તે શું તું નથી જાણતે? અખંડિત પુરુષાર્થ વડે જ સપુરુષોનું જીવિત વખણાય છે. બીજા પુરુષના ઉપર ઠેષ કરનારી તે સીની ઉપર મહ શ કરે? અથવા તે તે આ શું નથી સાંભળ્યું? કે-“સ્ત્રીઓના હૃદયમાં જેઓ વસે છે, તેઓ જ પુણ્યશાળી છે. તથા જેઓ દેવેને પણ પૂજવા લાયક છે, તેઓને તે સ્ત્રીઓ જાણતી નથી. અથવા તે હે વત્સ! શું તે આશ્ચર્યકારક સનસ્કુમાર ભગવાનનું આ ચરિત્ર નથી સાંભળ્યું? કે જેણે વિવિધ પ્રકારના પ્રલાપ અને શૃંગારનું જાણે મનહર ઘર હોય, કામદેવનું જાણે ઘર હોય, લાવણ્યનું જાણે સંકેત કરવાનું સ્થાન હોય, મોટા પ્રતિબંધ(આગ્રહ)ની જાણે ખાણ હોય, રૂપાદિક ગુણેના સમૂહનું જાણે નિધાન હોય, અને દેવસુંદરીઓને પણ પરાભવ કરનાર ચોસઠ હજારની સંખ્યાવાળા અંત:પુરને તૃણની જેમ ત્યાગ કર્યો, તે વખતે તેણે તેના પ્રેમબંધની અપેક્ષા કરી નહીં, શાંતિના સારવાળા તેઓના અનુનયના વચનના વ્યાપારને ગયે નહીં, તેઓની સાથે પૂર્વકાળે કરેલા કેલિકીડાના આલાપને સંભાર્યો પણ નહીં, પરંતુ કેવળ સિંહની Page #360 -------------------------------------------------------------------------- ________________ . પિતાની શિખામણવડે અનંતકેતુને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ભાવના. [ રપપ ] જેમ પ્રવજ્યા ગ્રહણ કરીને ઘરમાંથી તત્કાળ નીકળી ગયે, અને ત્યારપછી સિંહની જેમ જાવજીવ સુધી તેણે વિહાર કર્યો. તેથી હે મહાનુભાવ! વત્સ ! મહાસત્વવાળા કેટલાક પુરુષ વિદ્યમાન મોટા અંત:પુરને પણ ત્યાગ કરે છે, અને બીજા પુરુષો બીજાને આધીન થયેલા અંત:પુરને હઠવડે ગ્રહણ કરવા ઈચ્છે છે. સનેહ કી અથવા રતિ કઈ? આવી સ્થિતિને વિષે સદભાવ કર્યો? તે પણ તેમાં જ રતિ હોય છે. અથવા તે કામદેવ કેને વિડંબના કરતો નથી?” આ પ્રમાણે વિદ્યાધરેશ્વરે ઉપદેશ આપે ત્યારે અનંતકેતુ પિતાના વિલાસને લીધે લજજાના ભારથી મીંચાયેલા નેત્રવાળે અને જાણે પિતાનું સર્વસવ હરણ કરાયું હોય તેમ અત્યંત કાંતિ રહિત મુખની શોભાને ધારણ કરતા પિતાના આત્માને નિંદવા લાગે, કે-“અરે ! પાપી જીવ! આ પ્રમાણે ઉત્તમ પુરુષનું ચરિત્ર સાંભળતે તું હજુ સુધી પિતાના ચરિત્રરૂપી મોટા પર્વતથી દબાયે છતાં પણ રસાતળમાં કેમ જ નથી ? અથવા પિતાના સત્કારપણાને કેમ અંગીકાર નથી કરતા? અહે! તારું વાગ્રંથિના જેવું કઠોરપણું કેવું છે? અહે! સદ્ધર્મની અપેક્ષા રહિતપણું કેવું છે? તથા દુર્ગતિમાં વસવાનું લાલસાપણું કેવું છે?” આ પ્રમાણે ઘણા પ્રકારની ભાવનાને ભાવતે તે રાજ પુત્ર તેવા કોઈ સંવેગના આવેગને પાયે, કે જેથી તરતજ પંચમુષ્ટિ લેચને કરીને દેવતાએ આપેલ, રજોહરણ અને પ્રતિગ્રહ વિગેરે સાધુવેશને ધારણ કરીને મેટા સવિડે આશ્રિત થયેલા ભવનની જેમ સર્વ સંગને ત્યાગ કરીને નીકળવા લાગે. તે વખતે તેના ચરણમાં પડીને વિદ્યાધર રાજાએ કહ્યું, કે-“હે વત્સ! કેમ આ પ્રમાણે અકસ્માત જ આ ન કહી શકાય તેવું, મેરુપર્વતને ઉપાડવા જેવું, હાથવડે મહાસમુદ્રને તરવા જેવું તથા ધારાવડે ભયંકર ખ જેવા સિંહને આક્રમણ કરવા જેવું દુષ્કર વ્રતનું ગ્રહણ આ પ્રથમ વયમાં જ તે કેમ આરંગ્યું ? હે વત્સ! શું તું નથી જાણતું ? કે કામદેવના બાણેની શ્રેણિ દુધર છે, ઇંદ્ધિરૂપી મહારાજેદ્રની શ્રેણિ દઈમ છે, મોટા સમુદ્રના મોટા કલોલની પરંપરાની જેમ દરેક ક્ષણે થતી શંકાની પરંપરા દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવી છે, તથા તર્ક વિના જ (અકસ્માત) આવી પડેલે કષાયરૂપી ભિલના ભાલાને સમૂહ દુઃખે કરીને રક્ષણ કરી શકાય તેવો છે, તેથી હે વત્સ! પાછલે કાળે કેટલાક લાંબા વખત સુધી અતિ કઠેર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપના કરવાવડે આત્માની તુલના કરીને તથા ભાવનાના સમૂહને ભાવીને વિચારીને) આ પ્રવજ્યા વિધાનનું આચરણ યોગ્ય છે.” તે સાંભળીને અનંતકેતુએ કહ્યું કે-“હે મહારાજા ! કુમાર્ગમાં પ્રવતેલા મારા મનને સન્માર્ગમાં જેડીને હવે વિક્ષેપને ઉત્પન્ન કરનારા વચનવડે તમે પ્રતિકૂલતા ન કરો. તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે, તે બીજે કંઈપણ ઉપકાર કરી શકે તેમ નથી. રાજ્ય, લક્ષ્મી અને સ્ત્રી જન આ સર્વ કામઉપભેગની સામગ્રી આપ્યા છતાં પણ તે દુર્ગતિના ફળવાળી છે, તથા પરિણામે અત્યંત વિરસ છે. વળી તે ખેચર રાજા! વૃદ્ધિ પામતા અનંત કલ્યાણવાળી સદ્ધર્મની બુદ્ધિ કયા કયા અભ્યદયનું કારણ અવશ્ય ન થાય? Page #361 -------------------------------------------------------------------------- ________________ - - ~ ~- ~ - - -- - - -- - [ ૨૫૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો : તેથી હવે સનેહને પ્રબંધ દૂર કરીને મારા સદ્ધર્મના કાર્યની સહાય અંગીકાર કરે. બાકીના કાર્યો પર્યાપ્ત (સમાપ્ત) થયું. મારું કાંઈ પણ સુકૃત છે, તેથી તમારે ઉપદેશ સાંભળીને તરત જ મારી બુદ્ધિ સાવધ કાર્યને ત્યાગ કરવામાં સજજ(તત્પર) થઈ. આ પ્રમાણે પિતાને સ્થિર કરીને, પ્રેમી સીજનની અવગણના કરીને સંવિન ચિત્તવાળે તથા માન અને શોક રહિત તે બહાર નીકળે. “ત્યારપછી હું પહેલે, હું પહેલો” એમ બોલીને નમસ્કાર કરતા ખેચરોના મણિમય મુગટેના ઉજજવળ માણિક્ય વડે જેના ચરણ કમળની પૂજા થઈ છે એ તે અનંતક, રાજર્ષિકુમાર નગરના લકેવડે પ્રશંસા કરાતા, માગધના સમૂહવડે સ્તુતિ કરતે, મંત્રી અને સામત વડે પૂજા કરાતે તથા પ્રકૃતિ વર્ગ વડે આદરપૂર્વક જેવા તે કુમાર ગુણશીલ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુણશેખર નામના સૂરિને જોયા. તેની પાસે ફરીથી સંયમના ઉદ્યોતને પામે. સૂત્રને અને અર્થને સારી રીતે ભણતે તે ગુરુની સાથે ગ્રામ અને આકારાદિકને વિષે વિહાર કરવા લાગ્યો. કાળના ક્રમ કરીને તે ધૃતરૂપી સાગરને પારગામી થયા. વિશેષ પ્રકારના (ઉત્તમ) તપ વિશેષવડે પૂર્વે કરેલા પાપરૂપી જળાશયને સુકવી નાંખનારા તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી વિવિધ પ્રકારની શંકાના સમૂહને નાશ કરતા તેને ગુરુએ સૂરિની પદવી આપી. પછી બીજા પ્રજનની અપેક્ષા રહિત, માત્ર ભવ્ય લોકના ઉપકારની અપેક્ષા કરતે, ઘણા સાધુના સમૂહવડે યુક્ત, હાથીની જેમ નિરંતર સૂત્રદાનના વરસાદને વરસતે, વરસાદના વ્યયવડે પણ શ્રતરૂપી ધનને ક્ષય નહીં પમાડતો, ધનવાન લેક, મંત્રી અને સામંતવડે સેવાતા ચરણકમળવાળે, કમળની જેમ પ્રતિબંધ(’ આગ્રહ )રૂપી પંકવડે નહીં લેપાત, અને કેઈન વડે પણ પરાભવને નહીં પામતે તે વિહારની પરિપાટી(અનુક્રમ) વડે ગગનવલલભ નગરમાં આવે. ત્રિક, ચતુષ્ક અને ચૌટામાં તેના આગમનની વાર્તા પ્રસરી. તથા મહાગ રાજપુત્રે વિશેષથી તે વાર્તા જાણી. પછી અત્યંત આશ્ચર્ય પામીને તે વિચાર કરવા લાગ્યો કે-“અહો!, મોટું આશ્ચર્ય જુએ, કે જેથી આવા પ્રકારના મહાપાપી માણસે પણ આવા પ્રકારની સારા સાધુની પદવીને પામે છે, અને આગળ આગળ ગુણરૂપી ગુણના શિખર ઉપર ચડે છે, તથા હરિહરાદિક પણું દુઃખે કરીને નિગ્રહ કરી શકે તેવા મોહરૂપી ધાને જીતે છે. સંસારના સ્વરૂપની જેવા ગહન( ગાઢ ) તથા દ્રવ્યાદિક જૂદા જૂદા કારણેની અપેક્ષાવડે ઘણા વિભાગવાળા કર્મપરિણામના વિલાસને કેણ જાણી શકે? દરેક સમયે ભાવનું પરિવર્તન જોવામાં આવે છે તેથી તે જ એકાંતે કરીને આ ભવ્ય છે અથવા ઇતર(અભવ્ય) છે, એમ કહી શકાય નહીં. સન્માર્ગમાં રહેલા પ્રાણી તે સન્માર્ગમાં જ વિશેષ ઉદ્યમ કરે છે, અને ઉન્માર્ગે રહેલે પ્રાણ સન્માર્ગનું સ્મરણ કરે તે અતિ દુષ્કર છે, તેથી સર્વ પ્રકારે તે મહાત્મા સામાન્ય ગુણવાન નથી કે જે મહાત્મા આ પ્રમાણે ૧. સૂત્રરૂપી મદના. Page #362 -------------------------------------------------------------------------- ________________ સૂરિમહારાજે કહેલ ધર્મોપદેશ અને નરવાહન રાજાનું કથાનક. [ ૨૫૭ ] અનુચિત પ્રવૃત્તિને પામેલા ચિત્તને પાછું વાળીને સચમરૂપી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા છે અને અહીં આવ્યા છે, તેથી તે મહાત્મા વંદન, નમસણુ અને પર્યું`પાસન વિગેરે પ્રતિપત્તિ( સેવા )ને લાયક છે. ” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને વિજયવેગ રાજા તથા નગરના ખીજા લેાકેાની સાથે કુમાર વગેરે તેને વંદન કરવા ગયા. ત્યાં જઈને રાજચિહ્નોને દૂર કરી આદર સહિત પ્રદક્ષિણા કરવાપૂર્વક તે સર્વે ગુરુના ચરણમાં પડ્યા ( નમ્યા ). પછી ગુરુએ આશીર્વાદ આપેલા તે ઉચિત આસને બેઠા. ત્યારપછી સભાજનાને વિષે અને વિશેષે કરીને મહાવેગ કુમારને વિષે અમૃતના બિંદુના સમૂહને ઝરતા નેત્રને નાંખતા સૂરિમહારાજે ધર્મ કથાના પ્રારંભ કર્યો— અત્યંત દુષ્કર એવા પણુ નદી, સમુદ્ર અને પર્યંતનું ઉલ્લંધન કરવાને શક છે, પરંતુ કદાગ્રહમાં લાગેલા આત્માને સન્માર્ગમાં સ્થાપન કરવા શકય નથી. તથા વળી કદાગ્રહમાં પ્રવૃત્તિ કરનારા રાગદ્વેષાદિક માટા શત્રુ છે, અને તે શત્રુએના નિગ્રહ વિવેકથી જ સભવે છે. વળી તે વિવેક હુંમેશા શાસ્ત્રના શ્રવણથી જ સંભવે છે. અને તેનુ` સમ્યક્ પ્રકારે શ્રવણુ સદ્ગુરુના ચરણની વિશેષ પ્રકારે સેવા કરવાથી જ સંભવે છે. માક્ષ માર્ગમાં ચાલેલા પ્રાણીઓને માર્ગ દેખાડનારા સુગુરુ જ છે, કેમકે મિથ્યાડૅ અંધ થયેલા પ્રાણીઓના ચક્ષુરૂપ પરમગુરુ જ છે. મારી જેવા અથવા નરવાહન રાજાની જેવા અત્યંત અાગ્ય જના પણ ગુરુના પ્રસાદથી જ માટી યાગ્યતાને પામે છે. આ ઉપદેશ સાંભળીને મોટા કૌતુકવડૅ વ્યાસ મનવાળા કુમાર અને રાજા વિગેરે કહ્યું, કે“ હું ભગવાન ! તમારું સર્વ સ્વરૂપ અમને પ્રત્યક્ષ જ છે, પરંતુ નરવાહન રાજાનું ઉદાહરણ પ્રસાદ કરીને કહેા. ’” ત્યારે સૂરિએ કહ્યું કે-“ સાંભળેા— વિવિધ પ્રકારના આશ્ચર્યરૂપી રત્નાના રાહણાચળની પૃથ્વીરૂપ વદેશા નામની નગરી છે. તેમાં નમતા સામતાના મુગટના મણુિના કિરણેાવડે વ્યાસ ચરણવાળા નરવાહન નામે રાજા છે. તેને સર્વૈજ્ઞ(જિનેશ્વર )ના શાસનને વિષે મારી ભક્તિવાળી પ્રિયદર્શીના નામની ભાર્યા છે, અને અમેાઘરથ નામના પુત્ર છે. તે સર્વે પાતપાતાના કાર્ય માં તત્પર થઈને કાળનું નિમન કરવા લાગ્યા. કેવળ (પરંતુ) મેટા પાપને કરનારા પણુ મનુષ્યેાને દિવસે દિવસે વૃદ્ધિ પામતા સુખ, સમૃદ્ધિ અને પુત્રાદિક પરિવારવાળા અને અત્યંત ધર્મને કરનારા મનુષ્યેાને દિવસે દિવસે હાનિ પામતા ધન, આરાગ્ય, સુખ અને પરિજનવાળા જોઇને અત્યંત વિપરીત થયેલા ચિત્તવાળા રાજા ધર્મ અને અધર્મના પક્ષને દૂર નાંખી દેવા લાગ્યા. ત્યારે કાઇ ઉચિત સમયે પ્રિયદશના રાણીએ તેને કાંઇક ઉપદેશ કર્યો કે—“ હે દેવ ! સર્વ લેાકાએ માનેલા ધર્મ અને અધર્મના સ્વરૂપને તમે કેમ દૂર કરા છે? કેમકે-રાજ્યાદિક પદાર્થ ધર્મનું ફળ છે એમ સામાન્ય જના પણ કહે છે, 33 Page #363 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : અને ધનના નાશ,રાગ અને શેક વિગેરે પાપનું મૂળ છે એમ પણ કહે છે. જો એમ ન હાય, તેા સર્વાં. જગત સુખી અથવા દુ:ખી જ હાય, કેમકે કારણ વિના રાજાપણું, રકપણું અને સરંગીપણુ' વિગેરે અનેક પ્રકારપણું કેમ ઘટે (સંભવે )?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્રા! જેમ માટીના પિંડનું ઘડાપણું અને મદિરાના પાત્રપણે અનેક રૂપણું છે, તેમ અહીં પણ જાણવું. હે સુતનુ! પૂજનાએ પાતાની બુદ્ધિથી રચેલા ઘણા પ્રકારના સૂત્રના વિસ્તારવર્ડ તને આ પ્રમાણે કુબેષ ઉત્પન્ન થયા છે, તેથી તું આ! પ્રમાણે ખેલે છે. કયા માણુસ દેખેલી( પ્રત્યક્ષ )વસ્તુના ત્યાગ કરીને નહીં દેખેલી વસ્તુને અનુસરે ? તેથી હૈ પ્રિયા ! હવે ફ્રીથી આવા પ્રકારના અસાર વિચારને તું કરીશ નહીં. ” તે સાંભળીને “સ્વામીના ચિત્તને અનુસરવું એ જ ભૃત્યાનું નિત્યકર્મ છે. ” એમ વિચારીને રાણી મૌન રહી. ત્યારપછી તે રાજા નિર ંતર મધ, મદિરા અને માંસના સ્વાદમાં આસક્ત થઇ, પ્રાણીઓના સમૂહના વધ કરવામાં પ્રવૃત્ત થઇ, ધર્મના વિષયની વાર્તાને પણ નહીં કરતા અને સર્વ પાપસ્થાનાને વિષે આસક્ત થઇ વિચરવા (રહેવા ) લાગ્યા. પછી કાઇ એક દિવસ તે રાજા સભામ`ડપમાં સિ'હાસન ઉપર બેઠા હતા ત્યારે દૂર દેશમાંથી આવેલા હેડાઉગે (કાઇ માણુસે) ઊંચા મુખના વિભાગવાળા, પ્રમાણવડે મુક્ત અને અનુક્રમે ગાળાકાર સુંઢવાળા, ધનુપૃષ્ઠના સંસ્થાનવાળા વિશેષ પીઠવાળા, કાચબાની જેવા શ્વેત નખવડે શાલતા મનેાહર ચરણવાળા અને ભુંડની જેવા જઘન પ્રદેશવાળા એક શ્રેષ્ઠ હાથી દેખાડ્યો. તેને જોઇને પ્રસન્ન થયેલા રાજા કારીગરોને પૂછવા લાગ્યા કે—“હું લેાકા ! આની શી કિંમત છે ? આ હાથી કઇ જાતિવાળા છે? અથવા તેનુ લક્ષણ શું છે? ’’ ત્યારે હાથીના લક્ષણ જાણનારા તેઓએ કહ્યું કે હું દેવ! તમે સાંભળેા.-પ્રથમ તા ૧રૂપ અને લક્ષણ વિગેરે જાણ્યા પછી તેનુ મૂલ્ય સભવે છે, તેથી કરીને પ્રથમ તેના ૧રૂપ વિગેરેને જાણા ( સાંભળેા ). ભદ્ર, મદ અને મૃગ આ ત્રણ પ્રકારે હાથીનું સ્વરૂપ છે. તથા આ ત્રણેને કાંઇક સદ્દશ હાય તે ચેાથા સંક્રાણું કહેવાય છે. તેમાં જે મધની ગોળી જેવા પીળા નેત્રવાળા, અનુક્રમે સારી રીતે ઉત્પન્ન થયેલા લાંખા પૂછડાવાળા, આગળ અત્યંત ધીર અને સર્વાં અવયવેાવર્ડ સમાહિત (સુંદર) હાય, તે ભદ્ર કહેવાય છે. ચલાયમાન, જાડા અને વિષમ ચ વાળા, મોટા મસ્તકવાળા, જેના પુછડાનું મૂળ જાડું હૈાય; જેના નખ, દાંત અને વાળ જાડા હાય, તથા જેના નેત્ર સિંહના નેત્ર જેવા પીળા હાય, તે મંદ કહેવાય છે. જે નાના હાય, જેની શ્રીવા (ડાક) નાની હાય, જેની ચામડી પાતળી ડાય, જેના દાંત, નખ અને વાળ ઝીણા હાય, જે બીકણુ ઢાય, ત્રાસ પામતા હાય, ઉદ્વેગ પામતા હોય અને નાશી જવાના સ્વભાવવાળા હાય, તે મૃગ નામના હાથી કહેવાય છે. આ ત્રણ જાતના હાથીના રૂપ અને શીલવડે જે થાડું થાતું પણ અનુસરણ કરે, તે સંકીણું કહેવાય છે, એમ જાણવુ. ભદ્ર હાથીને શરદ ઋતુમાં મદ ઝરે છે, મંદ હાથીને વસત ઋતુમાં મદ ઝરે Page #364 -------------------------------------------------------------------------- ________________ રાજાને જણાવેલ હસ્તિનું સ્વરૂપ અને રાજાએ કરેલી મુનિની કથ'ના. [ ૨૫૯ ] છે,મૃગ હાથી હેમંત ઋતુમાં જ મદ ઝરે છે અને સંકીણું હાથી સર્વ કાળે મદ ઝરે છે. ભદ્ર હાથી પેાતાના દાંતવડે બીજાને મારે છે, મંદ હાથી પેાતાની સુઢવડે બીજાને હશે છે, મૃગ હાથી માટા ગાત્ર( શરીર )વડે બીજાને હણે છે, અને સંકીર્ણ હાથી સવર્ડ હણે છે. ભદ્ર હાથીનું મૂલ્ય સવાલાખ સુવર્ણ છે, મંદ હાથીનું મૂલ્ય તેનાથી અ લાખનુ છે, તેનાથી અ` મૃગ હાથીનુ મૂલ્ય છે અને તેનાથી અર્ધ સંકીર્ણ હાથીનુ મૂલ્ય છે. હે મહારાજા! આ હાથી ભદ્ર જાતિના સભવે છે. હવે તમને જેમ ફ્રેંચે, તે મૂલ્ય આપે। અને આને ગ્રહણ કરી.” ત્યારે ખુશી થયેલા રાજાએ સવાલાખ સુવણુ અપાવીને તે હાથીને મુખ્ય હાથીની શાળામાં માકલ્યા અને હેડાઉગને રજા આપી. પછી કાઇક દિવસે રાજા અશ્વવાહનિકામાં નીકળ્યેા. ત્યાંથી પાછા આવતાં તેણે કૌશબ નામના ઉદ્યાનમાં અનેક લેકની પાસે ધર્મકથાને કહેતા ધસિંહ નામના સાધુને જોયા તેને જોઇને કાપવડે હેાઠને દમતા(કરડતા) રાજાએ કહ્યું કે“ અરે! કાણુ આ દઇચ્છા પ્રમાણે મોટા શબ્દવર્ડ ખેલે છે?” ત્યારે તેના પરિવારે કહ્યું –“હે દેવ ! આ સાધુ ધર્મકથાને કહે છે. ” ત્યારે લજ્જા અને મર્યાદાના ત્યાગ કરીને નરવાહન રાજા પ્રધાન અને પરિજનાએ નિષેધ કર્યા છતાં પણ અને અમાધરથ રાજપુત્રે સ્ખલના પમાડ્યા છતાં પણ ચામડાની લાકડીવડે કઠારપણે સાધુને મારવા પ્રવર્ત્યોં. આ વૃત્તાંત દેવીએ સાંભળ્યે તેથી તેણીએ રાજાને નિવારવા માટે પ્રધાન પુરુષા માકલ્યા. તેઓએ આવીને વિનતિ કરી ત્યારે “જો મારા રાજ્યને વિષે ધર્મ અધર્મની પ્રરૂપણા ન કરે, તે હું તેને છેડી દઉં.” રાજાનું આવુ' કહેવુ સાધુએ અંગીકાર કર્યું. ત્યારે રાજાએ તેને છેડી દીધા, એટલે તે બીજે ઠેકાણે વિહાર કરીને ગયા. આ વૃત્તાંત સાંભળીને નગરના લેાકે ખેદ પામ્યા, કે–“ રાજાએ અહીં જ હીલના કરવાથી હાનિને પમાઢે છે, હાંસી કરવાથી રાવરાવે છે, ક્રોશ કરવાથી વધ બંધ કરે છે, અને તાડન કરવાથી મરણુ આપે છે.’ એમ વિચાર કરતા લેાક અત્યંત ભય પામ્યા. રાજાની અપકીર્ત્તિ ચાતરફ પ્રસરી, ધાંથી લેાકેા દેશાંતરમાં જતા રહ્યા. સાધુનેા સમૂહ પણ જો કે તપના તેજવડે તે રાજાને ભસ્મની રાશિરૂપ કરવાને સમર્થ છે, તેા પણુ–“ બાળક( મૂર્ખ )ને સુલભ એવા આક્રોશ, તાડન, તજના અને ધબ્રશ આમાંના ઉત્તર ઉત્તરને અભાવે પૂર્વ પૂર્વને ધીર પુરુષ લાભ માને છે, '' તથા-જો તુ ક્ષમા કરીશ, તા તુ ખીજાવડે નમન કરાઈશ, અને તારું ક્ષમાશ્રમણ નામ પણ શાભશે. અને જો ક્ષમા ન કરીશ, તેા બીજા તને નમશે નહીં, અને ક્ષમાશ્રમણ નામને નિરર્થક ધારણ કરીશ. ' ઇત્યાદિ મનમાં ભાવના ભાવતા તે સાધુ બીજા દેશમાં ગયા. ત્યારપછી કાઇક દિવસે શિક્ષાને નહીં ગ્રહણ કરાવેલા તે શ્રેષ્ઠ હાથીને તત્કાળ ગ્રહણ કરીને લેાકાએ નિવારણ કર્યા છતાં પણ તેના પર ચડીને તે રાજા રાજવાટિકામાં ચાલ્યા. ત્યારે કાઇપણ પ્રકારે દેવના દુષ્ટ યાગથી ઇચ્છા પ્રમાણે વનમાં કરવાનું મરણુ Page #365 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે ઃ કરતે તે હાથી રાજાએ તીક્ષણ અંકુશના પ્રહારવડે કુંભસ્થળને જર્જરિત કર્યા છતાં પણ વિંધ્યાચળની સન્મુખ વેગથી ચા. પવનથી પણ અધિક વેગવાળા જતા તેને અટકાવવા માટે અશ્વનું સૈન્ય અને દ્ધાનો સમૂહ દેડ્યો, પરંતુ નિકાચિત કર્મના સમૂહની જેમ જરા પણ રેકવાને તેઓ સમર્થ થયા નહીં. પછી જેટલામાં એક નિમેષ માત્ર પણ સમય ન ગયો, તેટલામાં તે હાથી અદશ્ય થયે. તરત જ મોટી અટવીમાં પડ્યો (ગ), અને રાજા ક્ષુધા તૃષાવડે અત્યંત ગ્લાનિ પામ્યો. પછી અનુક્રમે જ તે હાથી એક મોટા વૃક્ષની નીચે ચાલે, તે વખતે તે રાજા તેના પરથી ઉછળીને તે વૃક્ષની શાખાને વળગી ગયો. હાથી આગળ ચાલ્યો. રાજા પણ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો અને પાણીની શોધ કરવા પ્રવર્યો. તેવામાં ભિલેએ તેને પ્રાપ્ત કર્યો ત્યારે તેઓએ તેનું આભરણાદિક સર્વ લઈ લીધું, અને માત્ર લંગોટ પહેરાવ્યો. પછી તેઓએ આદરથી પૂછયું કે-“તું કોણ છે?” રાજા કાંઈ પણ બોલ્યો નહીં. ત્યારે તેઓએ તેને લાકડી અને મુષ્ટિવકૅ માર્યો અને વૃક્ષની સાથે બાંધે. પછી ભિલો જેમ આવ્યા હતા તેમ ગયા. રાજા પણ રાત્રિને વિષે મોટા કછવડે ધીમે ધીમે બંધનને મોક્ષ કરીને દેશ તરફ ચાલે, અને કોઈ પણ પ્રકારે સુધા અને તૃષ્ણાવડે કિલષ્ટ શરીરવાળો તે રાજપુર નગરમાં પહશે. ત્યાં તળાવને વિષે જળ પીધું, તેથી સ્વસ્થ શરીરવાળો થયો અને શિક્ષાને સમયે નગરમાં પેઠો. ભિક્ષા માટે ભમવા લાગ્યો, અને કાંઈક તુચ્છ, રસ રહિત અશન અને ભુતને પામે. પછી સાંજને સમયે નગરની મધ્યે આ તસ્કર છે એમ ધારીને કોઈપણ ઠેકાણે નિવાસને નહીં પામતે તે નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં સ્વાધ્યાયને કરતા સાધુઓને સાંભળ્યા, તેથી તેમની પાસે ગયો. તેને દિવ્યજ્ઞાનરૂપી નેત્રવાળા સુધર્માસૂરિએ જે, અને કહ્યું કે-“હે મોટા રાજા નરવાહન! તું આવ્યું :” તે સાંભળીને “આ મને શી રીતે જાણે છે?” એમ વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યું, કે-હે સાધુ! તમે મને શી રીતે જાણે છો?” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મોટા રાજા! પિતાના દેશમાંથી સાધુઓને વિદાય કરતા તે પોતે જ પોતાના આત્માને જણાવ્યું છે.” આ પ્રમાણે સાંભળીને રાજા લજજા પામે. સૂરિએ તેને બોધ આપે, કે-“હે દેવાનુપ્રિય! કોઈપણ કુત્સિત સુકૃતના ઉદયવડે રાજ્યાદિક પામીને તુછ મતિવાળા મનુષ્યો ગર્વને પામે છે, અને મર્યાદા રહિત આ પ્રમાણે બોલે છે કે-“પુ૫ પાપ છે જ નહીં, પરલેક છે નહીં, કોઈ જીવ પણ નથી, તેથી લોક દાન, શીલ અને તપના કાર્યમાં કેમ પ્રવર્તે છે? ઈત્યાદિ ભૂતવડે ગ્રહણ કરાયું હોય તેમ બોલત, સિદ્ધાંત શાસ્ત્રના પરમાર્થને દુષિત કરતે, પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ વિરુદ્ધ કાર્યને કરતે, સાધુ જનને તિરસ્કાર કરતે, સારા લેકની અવગણના કરતા, હું જ તત્ત્વ જાણનાર છું, હું જ નિર્મળ વિવેકવાળો છું, બીજા સર્વ લેક મૂઢ અને અનુચિત બોલનાર છે, એમ અત્યંત બોલતો તારી જેવો મનુષ્ય હે રાજા ! અનર્થની પથારી(સમૂહ)ને અવશ્ય પામે છે.” આ પ્રમાણે Page #366 -------------------------------------------------------------------------- ________________ નર્વાહનને સૂરિજીએ પમાડેલ પ્રતિમાષ. [ ૨૬૧ ] સાંભળીને રાજાના ચિત્તમાં મેાટા પશ્ચાત્તાપ ઉલ્લાસ પામ્યા, તેથી તે કહેવા લાગ્યા, કે હે ભગવાન ! મેં કેવા પ્રકારની અનર્થની પથારી પ્રાપ્ત કરી છે ?” ત્યારે સૂરિએ કહ્યું કે આનાથી બીજું તને શું કહેવું? તે તે મહાત્મા તપસ્વીને દુચનવર્ડ દુ:ખ કર્યું, અને હાથના પ્રહાર વિગેરેવર્ડ તાડન કર્યું, તેથી કરીને તું રાજ્યથી ભ્રષ્ટ થયા, જિલ્લાએ કરેલી મેટા અંધનાદિક શરીરની પીડાને પામ્યા, અને માટા અપયશનુ ભાજન થયા, તથા પરલેાકમાં ધર્મ વિરુદ્ધ વર્તવાથી અતિ તીક્ષ્ણ દુ:ખની ખાણુરૂપ થઈશ. વળી પરલેાક નથી, પુણ્ય પાપ નથી વિગેરે જે તું કહે છે, તે પણ પ્રત્યક્ષ અનુભવ કરાતા પુણ્ય પાપના ફળપણાને લીધે ઉન્મત્તના પ્રલાપ જેવુ છે. તથા તપ વિગેરેનું નિષ્ફળપણું તું જે કહે છે, તે પણ અત્યંત અનુચિત છે. કેમકે જો તપસ્યાદિકનું ફળ ન હોય, તે અહીં જ રહેલા હું તારા થઇ ગયેલા વૃત્તાંતને શી રીતે જાણું? તેથી કરીને તપસ્યાદિક વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તથા પરલેાકના અસંભવ પણ અનુચિત છે, કેમકે જાતિસ્મરણાદિકવડે તેનું પ્રત્યક્ષપણું જ છે. વળી જે કુંભારના ઘડા, મદિરાપાત્ર વિગેરે દ્રષ્ટાંત તેં કહ્યું, તે પણ તારી સાથે જ વ્યભિચાર હાવાથી અત્યંત અઘટિત ( અનુચિત ) છે. કેમકે તું રાજા થઈને હમણાં રક થયા છે. તેની વિચિત્રતાના કારણથી શુભ અશુભ સ્વભાવવાળું કમ પણ અંગીકાર કરવું જોઇએ કે જે કર્મના વશથી સુખી જીવ પણુ અસુખી થાય છે, અને અસુખી પણ સુખી થાય છે. વળી દીઠેલું મૂકીને નહીં દીઠેલાને વિષે કાણુ પ્રવર્તે ? એમ જે તે કહ્યું, તે પણ શ્વપાક અને પાકના ફળના ઉપપ્લેાગ અને ત્યાગને જોવાથી અટિત( અયેાગ્ય ) છે. જો અષ્ટની કલ્પના અનુચિત છે એમ તારું' કહેવું સત્ય હાય, તેા પ્રારંભમાં મધુર એવું પણ કપાકનુ ફળ ભાવી કાળે વિનાશ કરનાર હાવાથી કેમ ત્યાગ કરાય છે? તથા ધર્મ કરનારા સીદાય છે, અને પાપ કરનારા સુખને અનુભવે છે, એમ તે જે કહ્યું, તે પશુ પૂર્વે કરેલા કર્મોથી ઉત્પન્ન થયેલું જાણવું, પરંતુ તે ( વર્તમાન )કાળના ધર્મ કે અધર્મને આશ્રીને ન જાણવું. તેથી હે રાજા ! ઈંદ્રિય વિષયના વશ કરવાપણાને અંગીકાર કરીને જેમ તેમ ખેલવાવડે તુ તારા આત્માના નાશ ન કર. સારા માર્ગોમાં પ્રવૃત્તિ કર, મધ, મદિરા અને પ્રાણીઘાતનેા ત્યાગ કર, તુચ્છ સુખના લેશ માટે થનારા માટા દુ:ખને તું અંગીકાર ન કર. સમગ્ર લેાકમાં પ્રસિદ્ધ, સિદ્ધાંતમાં કહેલ, સુખના કારણરૂપ અને જીવદયાની પ્રધાનતાવાળા એક ધર્મને જ તુ સારી રીતે આચરણ કર. જો તુ પેાતાની માટી કલ્યાણની મેાટી પર પરાને ઇચ્છતા હૈાય, તા અતિ કડવા અને કર્કશ( કઠણુ ) ફળવાળા પૂર્વે કરેલા દુષ્કર્માની નિંદા કર. હે રાજા ! જીવહિંસાદિક પાપસ્થાનાને વિષે પ્રવતેલા પ્રાણીઓનુ જે અનિષ્ટ થાય છે, તે અહીં શું કહેવું ? તે આ પ્રમાણે—સન્મુખ રહીને મારવું વિગેરે અન્યના ઘાત કરનારાના સસ્વનું હરણ અને હનન વિગેરે અતિ ભયંકર વિપાક પ્રત્યક્ષ જ દેખાય છે. તથા અસત્ય ખેાલનારની જિલ્લાના છેદ વિગેરે માટા અનર્થા પ્રાપ્ત થાય Page #367 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચેા : છે, પરબ્યનું હરણ કરનારને પણ મસ્તક, હાથ અને પગનું કાપવું વિગેરે પ્રાપ્ત થાય છે, પરસ્ત્રીમાં આસક્ત થયેલાને વિવિધ પ્રકારની વિડંબના દેખાય છે, તથા પરિગ્રહમાં આસક્તિવાળાને તેનાથી પણ વિશેષ વિડંબના દેખાય છે. હે પૃથ્વીનાથ ! આ પ્રમાણે પ્રત્યક્ષ દેખાતા અનંત દુ:ખવાળા પારૂપી પકને વિષે તુ પેાતાના આત્માને નાંખીશ નહીં. જો પેાતે ધર્મના ભાર અત્યંત ઉપાડવાને સમર્થ ન હોય, તેા ધર્મને પામેલા મનુષ્યને પણ અનુમાદના કરવામાં શું તું સમ નથી ? હું પૃથ્વીનાથ ! હજી કાંઇ પણ નાશ પામ્યું નથી. વિશિષ્ટ માર્ગને તુ ભજ. દૂર ગયેલી પણ લક્ષ્મી નીતિને પામેલા મનુષ્યને અનુસરે છે. ” આ પ્રમાણે સ્ફુટ અક્ષર વડે ગુરુએ ઉપદેશ કર્યો ત્યારે નરવાહન રાજને ઘણા પશ્ચાત્તાપ ઉત્પન્ન થયેા, તેથી તત્કાળ તેની મિથ્યાત્વની વાસના નાશ પામી, તથા અનેક પ્રકારના દુઘ્ધત્રિવડે ઉપાન કરેલા પાપના ભારથી ભય. પામેલા તે રાજા ગુરુના ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યા, કે— “હે ભગવાન! કૂવામાં પડેલા મનુષ્ય જેમ હાથના અવલખન દેવાવડ ખેચી કઢાય તથા માટી નદીના પાણીના પૂરમાં ડૂબતા માણુસ જેમ તત્કાળ આપેલા વહાણુવડે તરી જાય, તેમ સ્ફુટ અને પ્રગટ અર્થવાળા ધર્મના ઉપદેશ દેવાવડે તમે મારા ઉપર મોટો અનુગ્રહ( ઉપકાર ) કર્યા છે, તેથી હવે સ વિકલ્પના ત્યાગ કરીને કારણ વિનાના બંધુ સમાન તમારી પાસે જિનધના જ અંગીકાર કરું છુ. તથા અજ્ઞાનને વશ થયેલા, મિથ્યાત્વની ભાવનાથી ભાવિત( વ્યાસ ) થયેલા અથવા રાજ્યના ગવથી વ્યાપ્ત થયેલા મેં જે આ અાગ્ય આચરણ કર્યું છે, ધર્મ કરનારા મુનિજનેાનુ પ્રતિકૂલપણું ( શત્રુ પણું ) કર્યુ છે, અસહ્ય પદાર્થીની પ્રરૂપણા કરી છે, તથા સારા માર્ગની અવલપના( નિ ંદા ) કરી છે, આ વિગેરે જે યાગ્ય કાર્ય રાગાદિકને વશ થયેલા મેં કર્યું... હાય, કરાવ્યું હાય કે અનુમાન્ધુ' હાય, તે સર્વને હું નિ ંદું છું, ગીં કરું છું, અને અયેાગ્ય પ્રાયશ્ચિત્તને અંગીકાર કરું છું. ” ત્યારે ગુરુએ કહ્યું કે–“હે માટા રાજા ! તમારી જેવા ઉત્તમ પ્રકૃતિવાળાને આ ચાગ્ય જ છે. ” એમ કહીને પછી દિવ્યજ્ઞાનના ઉપયેાગવડે તેની યાગ્યતા જાણીને, તેને જિનધના ૫૨મા જણાવીને (કહીને), મિથ્યાત્વના ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરાવીને જિંદગી પર્યંત સમકિતનુ આપણુ કર્યું, તથા મધ, મદિરા અને રાત્રિભાજન વિગેરેના વિશેષે કરીને ત્યાગ કરાવ્યા. પછી તે રાજાએ પૂર્વે કરેલા દુષ્કૃતનું પ્રાયશ્ચિત અંગીકાર કર્યું, અને શક્તિ પ્રમાણે જિનધર્મની સમ્યક્ આરાધના કરવામાં પ્રવૃત્તિ કરી. તેને શ્રાવકના સમૂહે આ સાધર્મિક છે એમ જાણ્યા, અને તેથી વજ્ર અને લેાજનાદિકવર્ડ તેની પૂજા કરી. પછી કેટલાક દિવસને અંતે તે પેાતાનુ રાજ્ય પામ્યા. તે વખતે નગરના લાકાએ તેનુ વર્ષોપન કર્યુ. પછી રાજાએ માટી ઋદ્ધિના સમૂહ સાધુ્રવને નગરમાં પ્રવેશ કરાવ્યા. હુમેશાં જિનધર્મમાં તેના ઉદ્યમ કરવાવર્ડ પ્રિયદર્શીના દૈવી આનંદ પામી. અનુક્રમે અમેાધરથ રાજપુત્ર પણ ત્યાં આન્યા. ધર્મના અીજના વિશેષે કરીને Page #368 -------------------------------------------------------------------------- ________________ પાના અનુરાગનું પૂર્વવૃતાંત. [૨૬૩] અનુરાગવાળા થયા. આ પ્રમાણે અત્યંત અયોગ્ય છતાં પણ, દુર્ગતિમાં જવાને કોલ કરાર આવ્યા છતાં પણ, મોટી નિંદાને પામ્યા છતાં પણ, તથા પિતાના રાજ્યથી ભ્રષ્ટ થયા છતાં પણ તે નરવાહન રાજા ફરીથી મોટી ઉન્નતિ(અસ્પૃદય)ને, ઉદાર ધર્મને અને સુગતિને જે પાયે, તે સદ્દગુરુના ઉપદેશનું માહાસ્ય જ છે. સમ્યફ પ્રકારે સમાધિ મનવાળા ગુરુઓ ધન્ય જીવોને પાપરૂપી કાદવમાં ખૂચેલા પ્રાણીઓના સમૂહને ટેકારૂપ લાકડીના જેવી અનુશિષ્ટિ(શિખામણ ) આપે છે. સદ્દગુરુના ચરણના પ્રસાદે કરીને એવું કાંઈ પણ દુય નથી, કે જે જાણી ન શકાય, તથા એવું કોઈ દુર્લભ નથી, કે જે પ્રાપ્ત ન થાય. આ પ્રમાણે હે વિજયવેગ વિદ્યાધર રાજા! અને હે મહાગ રાજ પુત્ર! તમે મને નરવાહન રાજાનું જે આખ્યાન પૂછયું હતું, તે આ મેં તમને જણાવ્યું.” આ સાંભળીને ઘણું લેકે પ્રતિબંધ પામ્યા, અને પિતાપિતાની શક્તિ પ્રમાણે તપ-નિયમની ક્રિયા કરવા પ્રવર્યા પછી રાજા વિગેરે સર્વ લેકે ઉઠીને ગુરુના ચરણને પ્રણામ કરીને જેમ આવ્યા હતા તેમ ગયા. પછી બીજા દિવસે ફરીથી રાજા વિગેરે સર્વ લેકે આવ્યા. ગુરુએ ધર્મકથાનો પ્રારંભ કર્યો. પછી અવસરને પામીને ઉત્પન્ન થયેલી શંકાવાળા રાજપુત્રે ગુરુના ચરણકમળને પ્રણામ કરીને પૂછ્યું કે-“હે ભગવાન રૂપાદિક ગુણવડે અધિક એવા પણ બીજા રાજ પુત્રના સમૂહને મૂકીને માત્ર મારા પ્રતિછંદ(છબી-ફેટા)ને જ જઈને બરાબર સ્વરૂપને નહીં જાણવા છતાં પણ પડ્યા રાજપુત્રી માટે વિષે અનુરાગ પામી, તેનું શું કારણ? અથવા તો તે સર્વ વ્યતિકર (વૃત્તાંત) જાણતા છતાં પણ તમે તેમાં વિક્ષેપ કર્યો, તેનું શું કારણ?” ત્યારે સૂરિએ અવધિજ્ઞાનના બળથી પૂર્વભવનું સર્વ વૃત્તાંત જાણીને કહ્યું કે-“હે રાજપુત્ર! તું આ વૃત્તાંત સમ્યફ પ્રકારે સાંભળ:– આ જ જંબુદ્વીપને વિષે અર્ધ ઐવિત ક્ષેત્રની પૃથ્વીના અલંકારરૂપ કુડિનપુર નામનું નગર છે. ત્યાં ષકર્મ કરવામાં તત્પર તથા પિંડને આપવાવડે અને ગાદિકના વિધાનવડે પ્રાણીઓના ઉપકારને કરેતો અર્જુન નામનો એક બ્રાહ્મણ રહે છે. તેને સારા શીલવાળી અને ધર્મમાં તત્પર સુષેણું નામની ભાર્યા છે. તથા બાલ્યાવસ્થાથી જ સાથે ધૂળની ક્રીડા કરતો કેલિદત્ત નામને મિત્ર છે. આ સર્વ (ત્રણે) સ્વભાવથી જ પ્રાણુંએને વિષે અનુકંપા કરવામાં તત્પર હતા, સ્વભાવથી જ દાક્ષિણ્ય અને દાન આપવાના શીલવાળા હતા, સજજને નિંદા ન કરે તેવા અને કુશળ પુરુષ હસે નહીં તેવા વ્યવ હારવડે વર્તતા તેઓ કાળને નિર્ગમન કરવા લાગ્યા. કેવળ અર્જુને બ્રાહ્મણ તેના (કોમના અને ઈર્ષાના) વિપાકને જાણતા છતાં પણ અત્યંત કોપવાળો અને ઈષ્યવાળો હો, સુષેણ સારા શીલવાળી અને માનવાળી હતી, તથા કેલિદત્ત પણ અંગીકાર કરેલાનું પાલન કરવામાં વ્યસનવાળો અને સ્વચ્છ (નિર્મળ) સ્વભાવવાળ હતું. આ પ્રમાણે કેટ Page #369 -------------------------------------------------------------------------- ________________ II [ ૨૬૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ? લાક દિવસો ગયા ત્યારે એક દિવસે અત્યંત હિમના કણિયાથી વ્યાપ્ત વાયુ વાવા લાગ્યો, મોટી ઠંડી( ટાઢ)ને સમૂહ પડવા લાગે, દરેક ઘરમાં રાખેલા અગ્નિની પાસે બેસીને માણસે એ દિવસનો પહેલો પહોર વ્યતીત કર્યો, ધનવાન પુરુષો પાકા તેલમાં કાલવેલા કંકુ(કેસર)વડે શરીરને અભંગ કરવા લાગ્યા, તથા વિકસ્વર કુંદપુષ, પારતિપુષ્પ વિગેરેની સમૃદ્ધિવડે શોભતો હેમંત ઋતુ પ્રાપ્ત થયો. દિવસના અંત સમયે સૂર્ય અસ્ત પામે, અને આકાશતળ સંધ્યાના વાદળાના રંગથી ભરાઈ ગયું, તે વખતે પોતાના ઘરમાં એક ઠેકાણે અર્જુન, સુષેણ અને કેલિદત્ત સુખાસન ઉપર બેઠા હતા, તથા એકાંતમાં તેને પરિજન બેઠો હતે, તે વખતે આ પ્રમાણે વાર્તા થઈ (ગામમાં થતી વાર્તા સાંભળી) કે-“આજે યશોવર્ધન નામના શ્રેષ્ઠીના પુત્રની વહુ પ્રથમ યોવનમાં વર્તે છે, તેણીનો તેવા પ્રકારને દોષ જોયા વિના પણ તેના પતિએ કઠોર વચનવડે તેની અત્યંત તજેને કરી, કે–“તારે કોઈની સાથે બેલિવું નહીં અને કોઈને ઘેર જવું નહીં, કેમકે જેનો પ્રચાર રૂં ન હોય તેવી સુશીલા સ્ત્રી પણ થોડા કાળમાં જ દુરશીલપણાને પામે છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“હે આર્યપુત્ર ! આ પ્રમાણે કઠોર અક્ષરવડે શિક્ષાવચન કહેવાથી શું ફળ છે ? આ જગતમાં જેની જેવી પ્રકૃતિ હોય, તે લાખે શિક્ષાના દાનને (વચનને ) પામીને પણ સરળ કરેલા કૂતરાના પુંછડાની જેમ અન્યથા થતી નથી. જેમ પ્રસરતી સમુદ્રની વેળા મર્યાદા વિના શાંત પામતી નથી, તેમ દુર્બયની પ્રવૃત્તિને નિવારણ કરનારી કુલમર્યાદા જ છે. ” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તેના પતિનો કોપ વૃદ્ધિ પામે, તેથી “હે પાપી ! પ્રતિષ્ઠા પામેલા તારા આત્માને તું કહે છે?” એમ કહીને તેણે તે પ્રમાણે કર્યું, કે જે પ્રકારે નવી વહુની જેમ અત્યંત ગુપ્તસ્થાનમાં તેણીને રૂંધી (નાંખી). તેથી તે ચંદ્ર સૂર્યને પણ જેતી નથી. ત્યારે તેણીને અમર્ષ (કા૫) ઉત્પન્ન થયે, અને પતિને પ્રતિબંધ કરવા માટે ઉપાયના સમૂહને વિચારવા લાગી. પછી કઈક દિવસે તેના ઘરમાં કઈક મહત્સવ થયે તેથી સર્વ સ્વજનવર્ગને નિમંત્રણ કર્યું, તેમને ભોજન કરાવ્યું અને રાત્રિએ ગૃહદેવતાની પાસે જાગરણ પ્રારંગ્યું. તે વખતે ઘરના લોકો ગીત, નૃત્ય જોવામાં વ્યાપ્ત થયા ત્યારે તે વહુએ વિચાર્યું કે-“ આજે મારે અહીંથી નીકળવાનો સમય છે. ” પછી તે પુરુષને વેષ ધારણ કરીને ગુપ્ત ઘરમાંથી બહાર નીકળી. “આ પુરુષ છે.” એમ ધારીને ઘરના આરક્ષકોએ તેને રોકી નહીં, તેથી વિન રહિતપણે તે ઈચ્છિત સ્થાને ગઈ. ”—આ પ્રમાણે કથાને સાંભળીને ઈષ્યને સમૂહવડે પ્રસરતા ક્રોધના આવેશવાળા અર્જુને કહ્યું કે “અહો ! દુષ્ટ વનિતાનું રૂંધન કરવા ઇંદ્ર પણુ શક્તિમાન નથી.” ત્યારે કેલિદત્તે કહ્યું, કે-“હે પ્રિય મિત્ર ! તું સર્વ સ્ત્રી જનની નિંદા ન કર. સીતા વિગેરે મહાસતીઓના ચરિત્ર સાંભળવાથી હર્ષનો ઉત્કર્ષ થાય છે.” ત્યારે સુષેણાએ કહ્યું કે-“કોઈ પણ સારા શીળવાળી નથી, એમ આર્યપુત્રને અભિપ્રાય છે.” આ પ્રમાણે વિતર્ક રહિત તેઓના દિવસે જવા લાગ્યા. પછી કોઈ વખત રાત્રિએ Page #370 -------------------------------------------------------------------------- ________________ પઘાના અનુરાગનું પૂર્વવૃત્તત. [ ર૫ ] પહેલા પહાને છેડે અર્જુન અને કેલિદત્ત દ્વારને માગે ઘરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે એક પુરુષને કાંઈક વસ્તુ લઈને વેગવડે વંડીને ઉલંઘન કરીને જતે જે. તે વખતે તે ઈર્ષ્યાળુ હોવાથી “ભાને સંકેત કરેલો આ કેઈ પુરુષ છે.” એમ ધારીને કેપ પામેલા તેણે ભુજારૂપી અર્ગલા ગ્રહણ કરી અને સ્ત્રીને પૂછયું કે-“આ કેણ છે?” ત્યારે પિતાના કાર્યમાં વ્યાકુલ હેવાથી તસ્કરને નહીં જાણતી સુષેણાએ કહ્યું કે“કેણ ક્યાં છે?” ત્યારે-“અરે પાપણ ! ઈચ્છા પ્રમાણે આની સાથે તું રહી છે, અને મેં તને પૂછયું કે-આ કોણ છે ? અને ક્યાં છે ? ત્યારે તું અજાણપણને પ્રગટ કરે છે.” આ પ્રમાણે બોલતા અને ભુજારૂપી અર્ગલાને ઘા કર્યો. તે વખતે હા ! હા! કાર્યનું તત્વ જાણ્યા વિના આ ઘાત કરે અગ્ય છે.” એમ બોલતે કેલિદત્ત તે બંનેની વચ્ચે પડ્યો અને ઘાતવડે પ્રાપ્ત કરાયે, તથા મર્મસ્થાનમાં ઘાત થવાથી તત્કાળ મરણ પામ્યા. તે વખતે-“અહો ! કેમ આ મહાનુભાવ કેલિદત્ત મારે નિમિતે મરણ પામ્યા ?” એમ પશ્ચાત્તાપ કરતી સુષેણા પણ તે પ્રકારે તેણે હણી, જેથી તે પણ પરલોકમાં ગઈ. અર્જુન પણ લેકને વિષે “આ સ્ત્રીઘાતક છે, બ્રાહ્મણઘાતક છે અને આ મહાપાપી છે.” એમ ધિક્કાર કરાતે તે જ ભાવમાં મોટા રેગવડે આયુષ્ય ખાવીને મરણ પામે, અને આવશાત થયેલે તે પહેલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થયે. કેલિદત્ત વ્યંતર થયે, સુષેણ પણે તેવા પ્રકારના સંકલેશવાળી નહીં હોવાથી ફરી પણ બ્રાહ્મણ થઈ. ત્યાં પહેલી વયમાં જ વિધવાપણાથી દુઃખી થઈ તાપસીની દીક્ષા લઈને, અત્યંત ઘેર બાળતપ કરીને તથા મરીને સૌધર્મ દેવકમાં સાત પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. કેલિદત્ત પણ ત્યાંથી ચચૅ સતે સિંહપુર નગરમાં સાગર નામને વણિકપુત્ર થયે. પહેલી યુવાવસ્થામાં પણ સંસારના વૈરાગ્યની બુદ્ધિ પ્રાપ્ત થવાથી શ્રમણ થઈને છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે કઠોર તપમાં તત્પર થઈને, કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. અર્જુન પણ નરકમાંથી નીકળીને તિર્યંચ થ. ત્યાંથી મરીને શંખપાલિકા ગામમાં શંખ નામે ગ્રામપુરને પુત્ર થઈને કેઈપણ પ્રકારે ધનશર્મ સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરીને અતિ ભયંકર અને સામાન્ય માણસના મને વિકલ્વર કરનાર ચારિત્રનું પાલન કરીને છેવટ મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. હવે પિતાના આયુષ્યને ક્ષય થયો ત્યારે કેલિદત્તને જીવ સારા કુળમાં મનુષ્ય થઈને સર્વજ્ઞના ધર્મને યથાર્થ પ્રાપ્ત કરીને દેવલોકમાં ગયે. ત્યાંથી આવીને આ ગગનવલલભ નગરમાં આ મહાવેગ નામને તું રાજપુત્ર થયેલ છે. સુષેણ પણ સૌધર્મ દેવલેથી ચવીને રાજગૃહ નગરમાં કુબેર શ્રેષ્ઠીની શામા નામની પુત્રી થઈ. અર્જુન પણ તે જ નગરમાં ધન નામના શ્રેષ્ઠીને પુત્ર થયે. તેની સાથે તે શામાને વિવાહ થયું. ત્યાં ચિરકાળના વેરભાવથી તેને જોઈને જ રાત્રિએ વિવાહ સમાપ્ત થયા પહેલાં જ એક દિશાને આશ્રીને ૩૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪ : નાશી ગઈ અને મહેંદ્રપુરમાં ગઈ. ત્યાં સારી સાથ્વીની પાસે પ્રવજ્યા લઈ તેનું પાલન કરી મરીને જ્યોતિષ્ક દેવને વિષે દેવી થઈ. કાળના ક્રમવડે ત્યાંથી અવીને ભેગપુર નગરમાં ચંડગતિ વિદ્યાધર રાજાની પદ્દમાં નામે પુત્રી થઈ. પૂર્વભવે પતિને ષ કરવાથી પુરુષો ઉપર દ્વેષવાળી થઈ. કેવળ હે મહાવેગ! કેલિદત્તરૂપ થયેલા તે પોતે તેને આપેલ ઘાત અંગીકાર કર્યો. હતું તેથી તેણીનું ચિત્ત જે તેં વશ કર્યું હતું, તેના વશથી તને પતિરૂપે અંગીકાર કર્યો. તથા જે અર્જુન હતું, તે હું અનંગકેતુ થયે છું. પૂર્વભવના મલિન કર્મને પ્રભાવથી તેણીને ગ્રહણ કરવા પ્રાપ્ત થયે, તો પણ તેણીએ મારા ત્યાગ કર્યો, તેથી હે મહાવેગ! તને આશ્રીને પદ્દમા રાજપુત્રીને જે અનુરાગ અને મને આશ્રીને જે વિરાગ થયે, તે સર્વ મેં તેને કહ્યું.” ત્યારે આ સર્વ વૃત્તાંત મનમાં વિચારતા મહાવેગ રાજપુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પદ્દમા દેવીને પણ તે સર્વ વૃત્તાંત સાંભળીને જાતિસ્મરણના વશથી પૂર્વે અનુભવેલ વ્યતિકર પ્રત્યક્ષ થયા. તેથી જગદગુરુના ધર્મમાં જ એક ચિત્તવાળી થઈ. આ પ્રમાણે સતજ્ઞાનરૂપી ચક્ષુવડે તેઓનું સર્વ વૃત્તાંત ફુટ રીતે જોઈને તથા કહીને તે મુનિરાજ મૌન રહ્યા. તે સાંભળીને સારી રીતે વૈરાગ્યને પામેલા રાજાએ કહ્યું, કે-“હે ભગવાન! હું તમારી પાસે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્યારે ગુરુએ કહ્યું કે-“હે ખેચરરાજા! ઘણા વિદ્ધના સમૂહથી ભરેલા આ ધમર્થને વિષે કાળના વિલંબનો ત્યાગ કરીને સારી રીતે ઉદ્યમ કર.” ત્યારે ખેચરરાજાએ પિતાને સ્થાને મહાગને સ્થાપન કર્યો, અને પોતે દુઃખને નાશ કરનારી ચારિત્રલક્ષમી અંગીકાર કરી. પછી ગામ, આકર વિગેરેને વિષે ગુરુની સાથે જ ચિરકાળ સુધી અપ્રતિબદ્ધ (અનિયમિત) વિહાર કરીને દેવકની લક્ષ્મીને પામે. હવે અહીં મહાવેગ મનોહર વિદ્યાધરની પદવીને પામીને તેવી રીતે કેઈપણ પ્રકારે પ્રવર્યો, કે જેથી સમગ્ર ખેચરનું બળ પિતાને આધીન કર્યું. ત્યારપછી કઈક દિવસે તે મહાત્મા પૂર્વકાળે ઉત્પન્ન કરેલા કેઈપણ કર્મવડે મોટા વ્યાધિથી વ્યાકુળપણાને પામે. ત્યારે મંત્ર, તંત્ર અને વિજ્ઞાન વડે શોભતા ઘણા વૈદ્યોને બોલાવ્યા. તેઓએ ઘણા ઉપચાર કર્યો, પરંતુ કાંઈપણ ઉપકાર થયે નહીં. મનમાં અત્યંત ખેદ પામતે અને જરા પણ સુખને નહીં પામતે શાંત ચિત્તવાળે તે મહાસત્વ વિચારવા લાગે, કે-“પૂર્વે કરેલા દુષ્કૃત્યને ભેગવ્યા વિના કોઈપણ પ્રકારે તેને મોક્ષ (નાશ) થતો નથી, તેથી હે જીવ! તું કેમ મુંઝાય છે? અને કેમ સંતાપ પામે છે?” આ પ્રમાણે તે વિચારે છે, તે સમયે ઘણા લોકોને ઉપકાર કરનાર એક વિદ્યાધર મહાવૈદ્ય તેની પાસે આવ્યો. તેણે રેગનું ઉત્થાન (ઉત્પત્તિ) પૂછયું, અને તેના ઉપશમ માટે આરંભ કર્યો, અને જાણ્યું કે પશુના આહાર વિના રેગની શાંતિ નહીં થાય. એમ જાણીને તેણે તે વાત ખેચરરાજાને કહી. ત્યારે તેણે પણ કહ્યું, કે-જીવના વધવડે જે સુખ મને થાય, તે સુખવડે મારે સર્યું. આ જન્મને વિષે અને બીજા જન્મને વિષે પણ Page #372 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગણધરને વૃતાંત. [ ર૬૭ ]. પ્રાણઘાતવડે કરીને જે કંઈ ઉદય થયું છે, તે એક મારે જ છે. મારા કુળને વિષે પણ તે ન હો.” આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ તત્કાળ તેને વિદાય કર્યો, અને રેગથી ઉત્પન્ન થયેલા દુઃખને સમ્યફપ્રકારે સહન કરવા લાગ્યો. પછી કઈક દિવસે રાત્રિના પ્રદેષ સમયે અત્યંત દુસહ રોગથી પીડા પામેલા તે રાજાએ વિચાર્યું, કે-“જે કોઈપણ પ્રકારે આ વ્યાધિને સમૂહ શેડો પણ શાંત થાય, તો આ રાજ્યલક્ષ્મીને સર્વથા ત્યાગ કરીને હું પ્રવજયા અંગીકાર કરૂં.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે શધ્યામાં રહ્યો. ચિરકાળે નિદ્રા આવી, ક્ષુધા ઉત્પન્ન થઈ, રતિ (પ્રીતિ) ઉત્પન્ન થઈ, દરેક સમયે રોગનો સમૂહ દૂર થવા લાગ્યા. ત્યારે સર્વ પ્રધાન લોકોને બોલાવીને પોતાને સ્થાને કનકવેગ નામના પિતાના પુત્રને સ્થાપન કરીને તથા તેને શિક્ષા આપીને સાઠ વિદ્યાધર રાજપુત્ર સહિત મેઘઘેષ સૂરિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી કલંક રહિત ચાગ્નિને ચિરકાળ સુધી પાળીને બ્રહ્મલેક કપમાં દેવલ કમીને પામ્યા. અને ત્યાં દશ સાગરોપમનું આયુષ્ય પાળીને તથા દિવ્ય દેવસુખ ભોગવીને ત્યાંથી ચવીને આ જ ભરતક્ષેત્રને વિષે સુરપુર નામના નગરમાં કનકકેતુ નામના રાજાની શાંતિમતી નામની રાણીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થર્યો. પછી ઉચિત સમયે તેનું બ્રહ્મ નામ સ્થાપન કર્યું. પછી યુવાવસ્થાને પામ્યા છતાં પણ પૂર્વ જન્મમાં અનુભવેલા ચારિત્રગુણવડે સ્ત્રીના પરિગ્રહથી વિરક્ત મનવાળો તે કેટલાક ધર્મમિત્રની સાથે સર્વવિરતિની ઈચ્છાવાળો થઈને મારા કેવળજ્ઞાનને મહિમા જાણીને અહીં આવ્યો છે, તથા પ્રવજ્યા અને ગણધરની લક્ષમીને પામ્યો છે. આ પ્રમાણે ચોથા ગણધરના વિષયવાળી વક્તવ્યતા કહી. હવે પાંચમા ગણધરના વિષયવાળી તે વક્તવ્યતાને કાંઈક સાંભળે. પાંચમા ગણધરનો વૃત્તાંત, આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં અંગ નામના દેશમાં વાસુપૂજ્ય જિનેશ્વરના જન્મથી ઉત્પન્ન થયેલ મેટા આનંદના પ્રકર્ષવાળી, અત્યંત સમૃદ્ધિવડે વ્યાસ પ્રધાન કેવડે અધ્યાસિત અનેક પ્રાસાદની પરંપરાવડે સુશોભિત તથા બહુ પુત્રવાળા કમળાવડે અધિષિત(વ્યાસ) સરોવરની પંક્તિ જેવી ચંપા નામની નગરી છે. તેમાં ક્ષત્રિયના કુળરૂપી આકાશતળને વિષે ચંદ્ર જે જિતારિ નામનો રાજા છે. તેને મોટા પ્રસાદનું સ્થાનરૂપ અને સર્વ પ્રજનને વિષે મોટા વિશ્વાસનું પાત્રરૂપ શિવદત્ત નામનો અમાત્ય છે. તેને વસંતસેના નામની ભાર્યા છે. તે પુત્ર વિનાની છે, તેથી તે પુત્રને માટે દેવતાદિકની પૂજામાં તત્પર થઈને મંત્ર, તંત્રમાં કુશળ પુરુષોને પૂછવાવડે દિવસેને નિર્ગમન કરે છે. પછી એક દિવસ કોઈપણ પ્રકારે પુત્રના સંભવને નહીં જોતી Page #373 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે? હેવાથી, નાન, વિલેપન અને શૃંગારને ત્યાગ કરી, હાર વિગેરે ભૂષણના સમૂહને ત્યાગ કરી, ડાબા હસ્તતળ ઉપર મુખકમળને આરોપણ કરી, મલિન દુકૂલ વાવડે મસ્તકમંડળને આચ્છાદન કરી તથા પૃથ્વીતળ ઉપર નિમેષ રહિત શૂન્ય લેચનને સ્થાપન કરી કાંઈપણ મનમાં વિચારતી એવી તેને રાજભવનમાંથી આવેલા મંત્રીએ જોઈ. અને તેને પૂછ્યું કે-“હે સતન! સમય વિના આ દુર્થી અવસ્થાને તું પામી છે, તેનું શું કારણ છે? શું મારાથી અથવા પરિજનથી કાંઈ પણ અપરાધને સંભવ થયો છે? તે તું કહે.” ત્યારે વસંતસેનાએ કહ્યું, કે-“હે આર્યપુત્ર! કેઈનાથી કાંઈ પણ દુરવસ્થા થઈ નથી. કેવળ પોતાના કર્મથી કરેલો જે કઈ વિનિપાત ( દુઃખ) થયો છે, તે ધનના વાપરવાવડે કે સામર્થના વ્યાપારવડે દૂર કરી શકાય તેવું નથી.” ત્યારે અમાત્યે કહ્યું, કે-“તે વિનિપાત કર્યો છે?” વસંતસેનાએ કહ્યું કે-“પુત્રના વિરહ સિવાય બીજે કર્યો વિનિપાત કહું?” મંત્રીએ કહ્યું, કે-“હા. એમ જ છે, પરંતુ અહીં શું કરીએ? કેમકે જે કાર્ય પુરુષાર્થથી સાધી શકાય છે, અથવા જે કાર્ય બુદ્ધિના પ્રગથી સાધી શકાય છે, તે કાર્ય ઉદ્યમી પુરુષને જેમ તેમ (કોઈ પણ પ્રકારે) સિદ્ધ થાય છે. તે પણ હે પ્રિયા ! તું શેકને મૂકી દે. હવે હું કોઈ પણ પ્રકારે તેવું કરીશ, કે જેથી તારો વાંછિત અર્થ હાથમાં જ સફળતાને પામશે.” ત્યારે તે પ્રિયાએ કહ્યું કે “ક્યા ઉપાયવડે થશે?” મંત્રીએ કહ્યું કે “કુળદેવતાની આરાધના કરવાવડે આ અર્થ સાધવા લાયક છે. કેવળ દશ રાત્રિ સુધી તું મારા દર્શનની ઈચ્છા કરીશ નહીં, કેમકે ઇકિયેનું દમન કર્યા વિના ઈચ્છિત કાર્ય સિદ્ધ થતું નથી. ” તે સાંભળીને વસંતસેનાએ તેનું વચન અંગીકાર કર્યું. આ પ્રમાણે પરસ્પર વચનના ઉપન્યાસ( કહેવા)વડે તેઓને પરસ્પર વિચાર કરતાં મોટો કાળનો વિલંબ થયે. તેવામાં તત્કાળ રાજાને પ્રતિહાર ત્યાં આવ્યું, અને તેને કહ્યું કે “ હે અમાત્ય ! આપણા રાજા ઘણા કાળ સુધી તમારા માર્ગને જોતા જોતા રહ્યા છે અને હમણાં મને જલદીથી તમને બોલાવવા માટે મોકલ્યો છે તેથી શીધ્રપણે ચાલે.” તે સાંભળીને “જેવી દેવની આજ્ઞા.” એમ કહીને અમાત્ય જલદી ચાલ્યો. રાજકુળમાં પહોંચે તથા રાજાને પ્રણામ કરીને સુખાસન ઉપર બેઠો. રાજાએ પૂછયું કે “આટલા કાળનો વિલંબ થયો તેનું શું કારણ?” અમાત્યે કહ્યું કે–“હે દેવ ! કાંઈ પણ ઘરના પ્રજનના પરતંત્રપણુએ કરીને કાળ વિલંબ થયો છે. ” રાજાએ કહ્યું કે –“શું બીજે કાળે ઘરના પ્રજનને અભાવ હતે? કે જેથી હમણાં તેના સંભવમાં આટલે કાળ વિલંબ થયે? તેથી ફુટ રીતે સત્ય કહે.” ત્યારે રાજાના કાનના મૂળમાં રહીને પોતાની સ્ત્રીને યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજાએ કહ્યું કે–“ તારી સ્ત્રીને ઉદ્યમ સ્થાને છે (ગ્ય છે).” ત્યારે અમાત્યે કહ્યું કે “હે દેવ ! મેં પુત્રના લાભને નિમિત્તે દશ રાત્રિ સુધી કુળ દેવતાની આરાધના અંગીકાર કરી છે. તે જે તમે દેવ પ્રસાદ કરીને સર્વ વ્યાપારના ત્યાગની અનુજ્ઞા મને આપે, તે મારું કાર્ય પ્રમાણના શિખર ઉપર આરૂઢ Page #374 -------------------------------------------------------------------------- ________________ શિવદત્તને કુળદેવતાએ આપેલ વરદાન. [૬૯] થાયે (સફળ થાય).” ત્યારે રાજાએ કહ્યું કે–“ અમાત્ય ! રાજ્યના કાર્યની ચિંતાને ત્યાગ કરીને દશ રાત્રિ સુધી તે દેવીની આરાધના કર. આ બાબતમાં તારે કાંઈ પણ અપરાધ નથી.” તે સાંભળીને “તમારો માટે પ્રસાદ થયે” એમ અંગીકાર કરી તે જ કાળના કાર્યનું ચિંતવન કરતા તેને રાજાએ વિદાય કર્યો, ત્યારે તે પિતાને ઘેર ગયે. ત્યાં એકાંત સ્થળે એક મંદિર તૈયાર કરાવ્યું. ત્યાં સંમાર્જન કરેલા અને છાણથી લીધેલા એક પ્રદેશમાં ધરા નામની દેવતા સ્થાપન કરી, તેની પૂજા કરી, તથા જ્ઞાન અને વિલેપન કરીને અમાત્યે કહ્યું કે –“ દેવી ! તું મને વરદાન આપીશ ત્યારે જ હું ભેજન કરીશ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે દેવીના પગમાં પડયે. અને ચિરકાળ સુધી તેણીના ગુણની સ્તુતિ કરીને દર્ભાસન ઉપર બેઠે. તથા ભગવતીના મુખકમળ ઉપર નિશ્ચળ નેત્રરૂપી ભમરાને સ્થાપન કરી તેમાં જ એક ચિત્તવાળે રહેવા લાગ્યો. પછી સાતમે અહોરાત્ર (દિવસ) પ્રાપ્ત થયો ત્યારે તેના સત્યની પરીક્ષા કરવા કરવા માટે દેવીએ તેને ક્ષોભ પમાડવાને પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે –એક ઠેકાણે શિયાળનાં ક્ષેત્કાર શબ્દ અને મોટા ડમડમ શબ્દને કરતા ડમરૂથી ઉત્પન્ન થયેલ અને પૃથ્વીના આંતરાને ભરી દેનાર ભયંકર શબ્દ નીકળ્યા. બીજે ઠેકાણે તીર્ણ, યમરાજની જિલ્લા જેવી લાંબી અને અતિ કુટિલ કાત્રિકા ( કાતર) જેના હાથમાં છે, એ અતિ ભયંકર અને ઉછળતે પિશાચને સમૂહ વિસ્તાર પામે. બીજે ઠેકાણે ભયંકર, વિસ્તાર પામેલા શરીરવડે સૂર્યના કિરણના વિસ્તારને રૂંધનારા, અને ગાઢ અંધકારની જેવા શ્યામ સપના સમૂહ ઉછળવા લાગ્યા. એક ઠેકાણે કેસરાવડે વ્યાપ્ત કંધરા( ડોક )વડે ભયંકર શરીરવાળા સિંહને સમૂહે સજજ કરેલા મોટા ભયંકર શબ્દ નીકળવા લાગ્યા. બીજે ઠેકાણે તીવ્ર વાળાના સમૂહવડે વનખંડને કેળિયારૂપ કરતા (બાળતા) અને આકાશતળમાં પ્રસરતા ભયંકર અગ્નિ પ્રગટ થયે. આ પ્રમાણે વિવિધ પ્રકારને વિભીષિકા(ભય)ને સમૂહ તે અમાત્યને ભય પમાડવા માટે તે દેવીએ તેવા કેઈ પણ પ્રકારે કર્યો, કે જેનાથી ઇંદ્ર પણ ક્ષોભ પામે. તે પણ તે મહાત્મા અમાત્ય એક રૂંવાડા(લેશ) માત્ર પણ પિતાના કૃત્ય(ધ્યાન)થી કંપે નહીં. કેમકે તેમાં જ એક ચિત્તવાળા સત્વ વાળા પ્રાણુઓને શું અસાધ્ય હોય ત્યારે તુષ્ટમાન થયેલી તે દેવી ઝણું ઝણ શબ્દને કરતા મણિના નૂપુરના શબ્દના મિષથી જાણે તેના સત્ત્વની પ્રશંસા કરતી હોય તેમ પ્રત્યક્ષ થઈને કહેવા લાગી, કે-“હે મહાસત્ત્વવાળા ! તું વરદાન માગ. તારી સારી ચેષ્ટાવડે હું પ્રસન્ન થઈ છું.” ત્યારે પિતાના કપાલતલ ઉપર કેમળ હસ્તકમળને આરોપણ કરીને (મૂકીને) અમાત્યે કહ્યું, કે-“હે દેવી! જેને માટે મેં તારા ચરણકમળની આરાધના કરી છે, તે શું તારું અપાયું છે કે જેથી “વરદાન માગ” એમ તું મને કહે છે?” દેવીએ કહ્યું કે-“હે વત્સ! તું કહે છે તેમ જ છે. પરંતુ મારું ચિત્ત કાંઈક વ્યાકુળ થયું છે, તેથી તેને પૂછવા હું પ્રવૃત્ત થઈ છું. ” ત્યારે મનમાં વિસ્મય પામીને અમાત્યે Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૪ ચા : "" કહ્યું કે—“ હે દેવી ! મને માઢું કૌતુક થયુ' છે, તેથી પ્રથમ (હુમણાં ) વરદાન આપવું દૂર રહેા, પરંતુ ચિત્તના વ્યાક્ષેપનુ કારણ તું કહે. ” દેવતાએ કહ્યું–“ કહું છું. હે વત્સ ! સંતાનના વિચ્છેદથી ભય પામેલે તું પુત્રને ઇચ્છે છે. તે પુત્ર આપવાથી કના વશવડે વૃદ્ધિ પામતા તે તારા ઘરમાં મેટા દારિદ્નના ઉપદ્રવ કરશે. તેથી કરીને તારા અતુલ્ય સાહસવર્ડ વશ કરાયેલા હૃદયવાળી હું તને શું પુત્ર આપું? કે બીજું કાંઇ પણ વાંછિત આપું? આ જ વિક્ષેપનુ કારણ છે.” તે સાંભળીને અતિ ભય પામેલા અમાત્ય વિચાર કરવા લાગ્યા, કે— અહા! જે દોગત્ય છે તે યમરાજના આવવા વિનાનું મરણુ છે, અગ્નિ વિના શરીરના દાહ છે, અને દુકાળ વિના ભૂખમરા છે. આમ છતાં હવે મારે શું કરવુ' ઉચિત છે? ” આ પ્રમાણે વિચાર કરતાં તેને ફરીથી દેવતાએ કહ્યું કે-“ હું વત્સ ! હવે તને જે રૂચે, તેને તું માગ. ” ત્યારે “ ગૃહસ્થીઓને પુત્રના અભાવ માટું દૂષણ છે. એમ પેાતાની બુદ્ધિથી મનમાં નિશ્ચય કરીને અમાત્યે કહ્યું કે હું દેવી! ભલે ગમે તેમ થાઓ. મારી વસતસેના ભાયોને પુત્ર આપ. દેવીએ કહ્યું- ભલે. પુત્ર આપ્યા. તુ શકા કરીશ નહીં. પરંતુ વિશેષે કરીને દેવ અને ગુરુની પૂજાને વિષે રહેજે.” એમ કહીને તે દેવી અદૃશ્ય થઇ. પછી તે અમાત્ય પૂજા વિધિ સમાપ્ત કરીને ઘેર ગયા. ત્યાં સ્નાનાદિક ઉપચાર કરીને તથા દેવ અને ગુરુના ચરણનુ સ્મરણ કરીને ભાજનમંડપમાં બેઠા, તથા મિત્ર, જ્ઞાતિ અને સેવક સહિત તેણે ભેાજન કર્યું. ત્યારપછી મુખશુદ્ધિ કરીને કપૂરના પાત્ર સહિત પાનબીડાને હાથમાં રાખી કામળ દુકૂળ વસ્ત્રથી ઢાંકેલા ( પાથરેલા ) માટા પલ્પક ઉપર બેઠા. તે વખતે કાર્યસિદ્ધિની સભાવના કરતી વસંતસેના તેની પાસે આવી, અને સુખાસન ઉપર બેસીને પૂછવા લાગી, કે- હું આ પુત્ર ! આરાધના કરાતી ભગવતીએ શું કર્યું? તે કહેા. ” ત્યારે અમાત્યે કહ્યું કે—“ તારી પુત્રની ઇચ્છા પૂર્ણ કરવાવડે સર્વ કર્યું.. ' વસતસેનાએ કહ્યું કે—“ આ પુત્ર ! તમારા નિશ્ચયને અસાધ્ય શું હાય ? માત્ર તુષારના કાદવથી જાણે વ્યાસ થઇ હાય તેવી કમળની માળાની જેવી શ્યામ તમારા સુખની ક્રાંતિ કાઇ પણ કારણથી દેખાય છે, તે હુ' જાણતી નથી. કેમકે મનવાંછિત અર્થાની સિદ્ધિ થવાથી આવા પ્રકારની શાલા મલિન થાય નહીં. ' ત્યારે અમાત્યે કહ્યું કે—“ ચિરકાળથી ભેાજન, સ્નાન અને વિલેપન વિગેરે શરીરના સત્કાર ત્યાગ કરવાથી આવા પ્રકારની જ કાંતિ સભવે છે. ” ત્યારે “ તમે જે જાણેા તે ખરૂ છે. ” એમ કહીને વસ'તસેના મૌન રહી. પછી અનુક્રમે કમળના વનની જડતાનું ખંડન કરવામાં પ્રચંડ કિરણાવાળા સૂર્ય અસ્ત પામ્યા. તે વખતે પૂર્વ દિશા જાણે સૂર્યના શાકથી રાતા વસ્ત્ર પહેરીને દીક્ષા લેતી હાય તેમ જાવયના રસની જેવા રાતા રંગથી ઉચ્છ્વાસ પામતા સધ્યાના વાદળારૂપી વસ્રના આવરણવાળી થઇ. જેની કાંતિના પ્રસાર અધકારના સમૂહથી વ્યાપ્ત થયા છે એવા તારાઓના સમૂહ જાણે કે દોષાસ’ગ( રાત્રિના” અથવા ઢાષના સંગ )ના વશથી અમનહરપણાને પામ્યા હાય તેમ દેખાવા લાગ્યા. તેવામાં ,, ,, ܕܕ Page #376 -------------------------------------------------------------------------- ________________ --- -- • પુત્ર પ્રાપ્તિની સાથોસાથ દારિદ્રયની પણ પ્રાપ્તિ. [ ૨૭૧] કુમુદને વિધુરપણું (કરમાવાપણું) આપીને “તે સૂર્ય ક્યાં ગયે?” એમ કેપથી જાણે રાતા શરીરવાળો થયો હોય તેવો ચંદ્ર ઉદય પામે. આવા પ્રકારની રાત્રિને વિષે સુખશયામાં સૂતેલી વસંતસેનાએ પ્રભાતસમયે સ્વપ્ન જોયું, કે-દેખાતા સુંદર આકારવાળો પૂર્ણકળશ મારા મુખમાં પેઠે, પરંતુ તે કલશ ખાલી હતું. આ પ્રમાણે જેવાથી હર્ષ અને વિષાદવડે વ્યાકુલ હૃદયવાળી તે જાગી, અને અમાત્યની પાસે તે સ્વપ્ન તેણીએ કહ્યું. ત્યારે અમાત્યે પણ કળશ માત્રના દર્શનથી પુત્રજન્મનો નિશ્ચય કર્યો, અને ખાલીપણાથી ધનના વિરહની સંભાવના કરી. તથા પ્રકારના દેવીના વચનના નિશ્ચયનું સ્મરણ કરીને તે(ધન)ની અપ્રાપ્તિનો પરિહાર કરવા માટે કહેવા લાગે, કે–“હે પ્રિયા / દેવીના પ્રસાદવડે સૂચન કરાયેલ આ પુત્રલાભ તને અવશ્ય થશે. હવે તું કાંઈ પણ સંશય કરીશ નહીં. ” ત્યારે વસંતસેનાએ કહ્યું કે-“જે એમ હોય, તે તે ખાલી કેમ દેખાય? ” અમાત્યે કહ્યું કે-“હે પ્રિયા ! તે કળશ શું ખાલી છે? કે ભરેલું છે? તે નિદ્રાથી મીંચાયેલા લોચનવાળી તે સમ્યફપ્રકારે જાણ્યું ન હોય.” ત્યારે “ એમ હો.” એમ કહીને વસંતસેના સંતેષ પામી. તે જ રાત્રિએ તેણીને ગર્ભ પ્રગટ થયે. કાંઈક અધિક નવ માસ વ્યતીત થયા ત્યારે તેણીને પ્રસૂતિ થઈ, અને વિદ્યુમ(પરવાળા)ની જેવા રાતા હાથ પગવાળા તથા માખણની જેવી કે મળ કાયાવાળે પુત્ર જન્મે. તેનું વર્ધાપન કર્યું. પછી બારમો દિવસ પ્રાપ્ત થયે ત્યારે સમગ્ર સ્વજને અને નગરના લેકેને ભેજન, દાન અને સન્માન કરવાપૂર્વક તે બાળકનું દેવપ્રસાદ એવું યથાર્થ નામ પાડયું. પછી પાંચ ધાવમાતાવડે લાલન પાલન કરાતે તે અનુક્રમે કુમારપણાને પામ્યા. ત્યારે તેને સમગ્ર કળાને સમૂહ ભણાવ્યો. પછી અહિચંદ્ર શેઠની સેમા નામની કન્યા તેને પરણાવી. પરસ્પર સનેહવડે તેમના દિવસો જવા લાગ્યા. માત્ર જૂદા જૂદા વ્યય(ખર્ચ)ના આવી પડવાથી ધનનો સાર નાશ પામવા લાગ્યો. તે વખતે અમાત્યે આ પ્રમાણે વિચાર કર્યો, કે-“દેવીએ જે દારિઘ કહ્યું હતું, તે વનમાં ખાલી કળશ જેવાવડે દઢ થયું. તેથી હવે શું કરવું? દ્રવ્ય વિના કાંઈ પણ કરી શકાય નહીં.” આ પ્રમાણે તે વિચારે છે, તે અવસરે ત્યાં રાજ પુરુષ આવ્યા. તેઓ રાજાના આદેશથી તે તે અપરાધના સ્થાને કહીને, તેના હાથમાંથી મુદ્રાને ગ્રહણ કરીને તથા ઘરનું સર્વસ્વ હરણ કરીને રાજકુળમાં ગયા. અમાત્યને પણ કુટુંબ સહિત ગુપ્તિમાં (કેદખાનામાં) નાખ્યા અને લાંઘણ કરાવી, તથા દુર્વચનવડે તર્જના કરાવી. તે વખતે અમાત્યે વિચાર કર્યો, કે શત્રુના ઘરથી પ્રાપ્ત થયેલ અસાર ભિક્ષાની પ્રવૃત્તિ કરવી સારી છે, વનમાં રહેવું સારું છે, અથવા વ્યાધિવાળાપણું સારું છે, બીજા માણસનું ચાકરપણું કરવું સારું છે; પરંતુ અધિકારવડે રાજાની લક્ષમી પ્રાપ્ત થાય તે સારી નથી. કેમકે પ્રારંભમાં મનોહર Page #377 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ શે ? સંપદા જેવામાં આવે, અને છેવટે દુઃખ પ્રગટ થાય છે, માટે અધિકારવડે વિલાસ પામતા મનુષ્યના મસ્તક ઉપર વજાશનિ પડો. બેસ, ઊભું રહે, બેલ, જા, અને મૌનવડે આ કાર્ય કર. આ પ્રમાણે દષની જેવા રાજાઓ સેવકને હુકમ કરીને પીડા કરે છે. આ પ્રમાણે છેવટે જેને અસાધારણ વિટંબણા આવી પડે છે, તે અનર્થ પ્રાપ્ત થવાથી, ભેગવવાથી કે દેવાથી પણ શું ફળ છે? રાજાનું સન્માન પ્રથમ ખાંડ, શેરડી અને સાકરના રસ જેવું મીઠું લાગે છે, અને તે જ સન્માન પરિણામે તાલપુટ વિષ જેવું થાય છે.” આ પ્રમાણે તે અમાત્ય જેટલામાં અત્યંત દુઃખથી હણાયેલો ચિંતાતુર રહે છે, તેટલામાં રાજપુરુષે આવીને કહેવા લાગ્યા, કે-“હે અમાત્ય! દેવ આદેશ આપે છે, કે-અંદરનું (ગુપ્ત) ધન આપીને દેવના ચરણસ્પર્શ વડે (દેવતાના સોગન ખાવાવડે) તારા આત્માને તું શુદ્ધ કર.” ત્યારે “બહુ સારું” એમ અમાત્ય અંગીકાર કર્યું. પછી સર્વ ધનને વિસ્તાર આપીને દેવતાના ચરણના સ્પર્શવડે રાજાના ચિત્તને વાસિત (ખુશ) કર્યું. પછી રાજાએ તેને ગુણિબંધનથી મુક્ત કર્યો. ત્યારે તે પિતાને ઘેર ગયે. મનમાં ખેદ પામેલા તેને વસંતસેનાએ કહ્યું, કે-“હે આર્યપુત્ર! ધીરજનો ત્યાગ કરી, ચિત્તના અવશંભને છોડી તથા કાયરપણાને અંગીકાર કરી તમે કેમ આ પ્રમાણે વર્તે છે? શું આ સંસારની સ્થિતિ અપૂર્વ છે? તે આ પ્રમાણે–ભમતા અરઘટ્ટની ઘડીની શ્રેણિની જેમ ખાલી થયેલા પુરુષે તત્કાળ પૂર્ણ થાય છે, અને પૂર્ણ થયેલા ખાલી થઈ જાય છે. તેમાં શું આશ્ચર્ય છે? કાળવડે કોણ કોળિયે કરાયો નથી? કેણ ભીખ માગનાર ગૌરવને પામે છે? લક્ષમીથી કોણ મૂકાયો નથી? અને બળ પુરુષવડે કણ દૂષિત થયો નથી? રાજાઓને કેણુ વહાલે છે? કેણ મનવાંછિતને પામ્યા છે ? કોને આપત્તિઓ પ્રાપ્ત નથી થઈ? તેથી હે નાથ ! તમે સંતાપનો ત્યાગ કરો.” ત્યારે અમાત્યે કહ્યું કે –“હે પ્રિયા ! અકસમાત દુઃખ આવી પડવાથી સંતાપ થાય છે, અને સમ્યફ પ્રકારે નિશ્ચિત થયેલ ભાવી આપદા આવી પડવામાં તે(સંતાપ)ને શો અવકાશ હેય?” વસંતસેનાએ કહ્યું કે – “હે આર્યપુત્ર ! કેવી રીતે તેનો નિશ્ચય થયે?ત્યારે અમાત્ય દેવીને પુત્રના વરદાન આપવાને વ્યતિકર અને સ્વપ્નમાં ખાલી કળશની પ્રાપ્તિના સદભાવથી વૈભવને અભાવ કહી બતાવ્યું.” ત્યારે વસંતસેનાએ કહ્યું કે –“ જે એમ છે, તે પુત્ર વિના શું આપણે ન ચાલે ?” અમાત્યે કહ્યું કે “આ તો નિમિત્ત માત્ર જ છે. પરમાર્થપણે તે કઈ કઈને આપવા કે હરણ કરવા સમર્થ નથી. તે આ પ્રમાણે-જેના વડે જે સુખ કે દુઃખ, જે ઈષ્ટ કે અનિષ્ટ, અથવા જે લક્ષમી કે તેનો નાશ પામવાનો છે, તેને તે અવશ્ય પામે છે. પૂર્વે કરેલા કર્મવડે જીવને જે શુભ કે અશુભ પામવાનું છે, તે તેવા પ્રકારે જ પરિણમે છે. તેમાં બીજે તો નિમિત્ત માત્ર જ થાય છે. દશરથના પુત્ર(રામ)ના હાથવડે અવશ્ય દશાસ્થ(રાવણ)ના મરણને સંભવ હોવાથી મોટા અનુભાવવાળી જનની પુત્રી (સીતા) નિમિત્ત માત્ર થઈ છે. સર્વ લેક આઠમાં ચંદ્રને માણ Page #378 -------------------------------------------------------------------------- ________________ અમાત્ય કુટુંબને મુનિરાજને મેળાપ. [ ર૭૩] સનાં અનિષ્ટનું કારણ કહે છે, તેને જ રાહુ ગળી જાય ત્યારે બીજા કોને આઠમા કહે? તેથી કરીને પુત્ર વિના પણ મારે અવશ્ય દોત્ય થવાનું હતું. તેને કાળ હમણાં પ્રાપ્ત થયે હેવાથી તે દોગે મને પ્રાપ્ત થયું છે. તેમાં પુત્રને શો દોષ છે?” વસંતસેનાએ કહ્યું કે-“હા. એમ જ છે.” પછી અમાત્ય પિતાના કુટુંબ સહિત ત્યાંથી નીકળીને એક પાસેના ગામમાં ગયા. ત્યાં તે સર્વેએ યથાયોગ્ય કામ કરવાવડે આજીવિકા કરવાને પ્રારંભ કર્યો. એ પ્રમાણે દિવસો જવા લાગ્યા. હંમેશાં કર્ણકારક ક્રિયા કરવાથી અમાત્યનું શરીર ક્ષીણ થયું. ઊભા થવું, સૂવું, અને ચાલવું વિગેરે ક્રિયાને કgવડે કરતા તેને પુત્ર કહ્યું, કે-“હે પિતા! તમે શરીરના પ્રયાસવડે તમારા આત્માને કેમ દુઃખી કરો છો? હું જ બધું કામ કરીશ.” ત્યારે તેની માતા બોલી કે-“ હે વત્સ! તું સારું છે. સુપુત્રને એ જ માર્ગ છે, કે માતાપિતાને વિષે સર્વ પ્રયત્નવડે યોગ્ય સેવામાં જોડાવું (લાગવું).” આ પ્રમાણે હંમેશાં મહાકણ વડે પરઘરના કામ કરવા વિગેરેવડે દિવસના અવસાન સમયે ભેજનની પ્રાપ્તિના સંભવવડે તે અમાત્ય અને તેને પુત્ર દેવપ્રસાદ પણ અત્યંત વૈરાગ્યને પામ્યા. પછી મનમાં દુભાતા તે બંને જીર્ણ ઘાસની કોટડીમાંથી નીકળીને દ્વારને વિષે ગયા. ત્યાં કેલિ વૃક્ષની નીચે રહેલા એક મુનિને જોયા. તે જાણે સાક્ષાત ધર્મ હોય તેમ શોભતા હતા. તેણે એક જ ચરણ ઉપર આખા શરીરને ભાર ધારણ કર્યો હતે (એક પગે ઊભા હતા), સૂર્યમંડળની સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કર્યા હતા, તેણે કામદેવને નાશ કર્યો હતે, એવા કલંક રહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને ધારણ કરનાર તે મહામુનિને જોયા. તે વખતે તેના દર્શને નથી ઉલ્લાસ પામતા મોટા હર્ષથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકથી વ્યાપ્ત શરીરવાળા તે અને તેના ચરણમાં પડયા. મુનિ પણ અવધિજ્ઞાનના બળથી તેમના ગુણને લાભ જાણીને કાર્યોત્સર્ગ પારીને ઉચિત પ્રદેશમાં બેઠા. ફરીથી હર્ષવડે વિકવર લેનવાળા તે બનેએ તેને પ્રણામ કર્યા, તેને ધર્મલાભ આપીને મુનિએ કહ્યું કે–“હે દેવાનુપ્રિય! તમે આવ્યા?” ત્યારે તેમણે કહ્યું કે –“હે ભગવાન! હા. એમ જ છે.” પછી મનમાં વિસ્મય પામેલા અમાત્યે કહ્યું કે–“હે શ્રેષ્ઠ સાધુ! આવા અતિ દુષ્કર તપવિશેષ કરીને આ તમારા આત્માને કેમ પ્રયાસ આપો છો?” સાધુએ કહ્યું કે- “અમાત્ય ! પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોને આવા પ્રકારના વિશેષ તપ વિના કેમ ક્ષય થાય? જે આ લેકનાં કાર્યો પણ મોટા કલેશ વિના સિદ્ધ થતા નથી, તે આત્યંતિક પરલકના શુભ કર્મો શી રીતે સિદ્ધ થાય ? તૃણની જેમ રાજ્યને ત્યાગ કરીને ધીર પુરુષો(સાધુઓ) પુર, નગર, નિગમ અને સંબોધને છોડીને ઘેર તપસ્યા કરવા માટે વનવાસને અંગીકાર કરે છે. તમે પણ પડી ગયેલા સર્વપણુએ કરીને દિવસોને નિર્ગમન કરતા કાર્યના તત્વને નહી જાણીને આ જ પ્રમાણે આત્માને કેમ સૂરો છો ? (દુઃખી કરે છે?) દુઃખી અવસ્થામાં પાડવાને - '૩૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪ છે ? વિષે એક (અદ્વિતીય) કુશળ અને પ્રગટ પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોનું પ્રતિવિધાન કેમ કરતા નથી ? જેમ ઉપેક્ષા કરે છેડે પણ વ્યાધિ તત્કાળ અનર્થને ઉત્પન્ન કરે છે, તેમ દુષ્કર્મનો લેશ પ્રતિકાર નહીં કરવાથી દુઃખને આપે છે. તેથી અનંત દુઃખના કારણરૂપ તે મોટા દુષ્કર્મને તપ, નિયમ અને ભાવનાવડે આ જ ભવમાં વિનાશ પમાડે ગ્ય છે. ” તે સાંભળીને વિમિત મનવાળા તેમણે કહ્યું કે –“અમે પૂર્વ ભવમાં આવું કટુક રસવાળું કર્યું દુષ્કર્મ કર્યું હતું? અથવા હમણાં (આ ભવમાં) તેને નાશ કરવા માટે શું કૃત્ય અમે કરીએ? તે પ્રસાદ કરીને અમને હમણાં આદેશ આપ. હે મોટી કરુણાવાળા ભગવાન! દુસહ દુઃખરૂપી મોટા સમુદ્રના ઉછળતા કર્મવિપાકરૂપી મોટા કલોલવડે હરણ કરાતા અમોએ દ્વીપની જેવા તેમને પ્રાપ્ત કર્યો છે. તમે જ અમારી માતા છે, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા ગુરુ છે, તથા તમે જ અમારા સ્વામી અને બંધુ છો, તેથી તમે અમને ઉચિત માર્ગમાં જોડો.” તે સાંભળીને મોટા દુઃખના સમૂહવડે ભરેલા અને કરુણાવાળા તેને વચનના સમૂહવડે વિશેષ ઉત્સાહ પામેલા તે સાધુ કહેવા લાગ્યા કે “હે દેવાનુપ્રિયે ! તમે એકાગ્ર મનવાળા થઈને સાંભળ-જય પતાકાવાળું, ઊંચા અને મોટા પ્રાસાદના શિખરવડે આકાશને રૂંધનાર, અત્યંત મોટી અદ્ધિના વિસ્તારવડે કુબેરને લઘુ કરનારા શ્રેષ્ઠીવાળું, નહીં જોયેલા ઉપદ્રવ અને વ્યાધિવાળું, હંમેશાં મોટા આશ્ચર્યને દેખાડનાર, અને બુધજનોએ નિવાસ કરેલ સુરપુરની જેવું વસંતપુર નામનું નગર છે. તેમાં શત્રુરૂપી હાથીને મારવામાં સિંહની જેવા મોટા પરાક્રમવાળા અરિદમન નામે રાજા સર્વત્ર પ્રસિદ્ધિવાળો છે. તે રાજાને બાહયાવસ્થાથી આરંભીને વૃદ્ધિ પામતી મોટી દ્વિના વિસ્તારવાળો તથા સમગ્ર લેકને ચક્ષ સમાન નદ નામનો મિત્ર છે. તેને સુંદરી નામની ભાર્યા છે, તેમને સ્કંદ નામનો પુત્ર છે. તે સ્વભાવથી જ વિનયવાળો અને કળાના સમૂહમાં કુશળ છે. તેને નામે કરીને શીલવતી અને અર્થે કરીને ધર્મરતા ભાર્યા છે. તથા પ્રકૃતિથી જ નિરંતર ઉચિત કાર્ય કરવામાં તત્પર છે. પરસ્પર પ્રેમના બંધુપણાએ કરીને વર્તતા તેઓનો દિવસ જવા લાગ્યા, તેવામાં તેવા પ્રકારના ચોર, જળ, અગ્નિ, મદિરાપાન, વેશ્યા અને ઘત વિગેરે વ્યસનનો અભાવ છતાં પણ ક્ષીણ થતા ધનના સમૂહને જોઈને દે પિતાને કહ્યું કે-“હે પિતા ! આ પ્રમાણે વિવિધ પ્રકારના વ્યાપાર કરતા છતાં પણ અને પરિમિત ખર્ચ કરવા છતાં પણ દિવસે દિવસે કઈ પણ અદgવડે જાણે હરણ કરાતું હોય તેમ ક્ષીણ થતું ધન કેમ દેખાય છે ? ” ત્યારે નંદે કહ્યું કે-“હે વત્સ ! કાંઈ પણ કારણ દેખાતું નથી, પરંતુ જેમ તું કહે છે તેમ આ સર્વ ધન ક્ષીણ થતું જ દેખાય છે. ” ત્યારે કદે કહ્યું કે-“હે પિતા! દ્રવ્યના વિનાશને આશ્રીને શી રીતે નિશ્ચય કરે?” નંદે કહ્યું કે- “નિશ્ચય કરવામાં એક કારણ છે. જે પૂર્વ પુરુષનું નાંખેલું અક્ષય નિધાન પ્રાપ્ત થાય, તે નિચે કાંઈ પણ નાશ પામવાના સ્વરૂપવાળું થાય નહીં. ” ત્યાર પછી શુભ દિવસે બળિદાન નાંખવાપૂર્વક Page #380 -------------------------------------------------------------------------- ________________ સ્કંદની કપટી-મૂછ. [ ૨૭૫ ] તે પિતા પુત્ર અને નિધાનનું સ્થાન મેંદવા લાગ્યા. પછી જેટલામાં કેટલુંક ખેદે છે તેટલામાં પુંછડાની છટાવડે પૃથ્વીપીઠને તેડતા, ચણેઢીની જેવા લોચનની પ્રજાના સમૂહવડે અકાળ સંધ્યાને દેખાડનારા, અતિ ભયંકર મુખરૂપી કુહરમાંથી નીકળતા અગ્નિની શિખાવડે દેદીપ્યમાન, જાણે કલિકાળના કેશને સમૂહ હોય, જાણે યમરાજાના નેત્રને વિશે હોય, તથા મંદરાચળવડે મથન કરાતા મોટા સમુદ્રના તીવ્ર વિષવડે વ્યાપ્ત જાણે ચપળ કલેલ હોય, તેવા તથા મોટા કુંફાડાવડે પૃથ્વીને કંપાવતા મોટા સર્પો પ્રાપ્ત થયા. તેમને જોઈને અત્યંત ભય પામેલા તે નંદ અને કંદ વેગથી નાશી ગયા. પછી કેટલાક લાંબા (ઘણા ) દિવસો ગયા ત્યારે તેમણે ધૂળના સમૂહવડે તે નિધાનના ખાડાને પ્રદેશ પૂરી દીધું. “ પુણ્યની પરિપાટી (પરંપરા) નાશ પામી.” એમ વિચારીને ભય પામેલા તે નંદ અને રકંદ કુટુંબની આજીવિકાને પણ મૂકીને કાંઈક વાસણને સમૂહ લઈને ગોલ દેશ તરફ ચાલ્યા. ચાલતા તેઓને માર્ગમાં દેવશર્મા નામનો સાર્થવાહ મળે. તેઓને પરસ્પર વાર્તાલાપ થયે, અને એક જ (સમાન) દેશ તરફ જવાપણાએ કરીને સાથે જ ચાલ્યા. પછી કેટલાક લાંબા માર્ગને ઉલંઘન કર્યો તેવામાં ભિલોની ધાડ આવી પડી. તે જઈ જીવિતના નાશથી ભય પામેલા સાર્થવાહ, નંદ અને કંદ એક દિશાએ નાશી ગયા. પછી નાયક રહિત થવાથી તે સાર્થને વિશેષ કરીને લુંટ્યો. માત્ર હસ્તના જ સહાયવાળા તે સાર્થવાહ, નંદ અને કંદ નરપુર નગરમાં પહોંચ્યા. પરના ઘરને વિષે કામ કરવા લાગ્યા. કાંઈક દ્રવ્યનો સમૂહ ઉપાર્જન કર્યો. તેઓના ચિત્તનું સમાધાન (શાંતપણું) થયું. તેઓ જે વ્યવસાય કરતા હતા, તેનાથી તેમને ઇચ્છિત લાભ થયો હતો. દેશ, કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવને આશ્રીને સુખ, અસુખ (શુભ, અશુભ), લાભ, અલાભ વિગેરે ભા(પદાર્થો) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે કેટલુંક ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને તે ત્રણે જને એક જ ઠેકાણે રહીને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. પછી એક દિવસે તે દેવશર્મા સાથે વાહે નિધાનને ક૯૫ પ્રાપ્ત કર્યો, અને તેમાં લખેલે, દિશાના વિભાગ રહિત, દ્રવ્યની સંખ્યા સહિત અને વિશ્વાસ ઉપજે તે નિધાન-નિબંધ (નિધાનને લેખ) વાં, અને તે લેખ સમાન હદયવાળાપણું હોવાથી નંદ અને અંદને દેખાડ્યો. તે વાંચીને તેમણે લાઘા કરી. ત્યારે સાર્થવાહે કહ્યું કે “જે તમે સહાયવાળા થાઓ, તે આ નિધાન આપણે ગ્રહણ કરીએ. ” ત્યારે તેમણે તે અંગીકાર કર્યું. પછી જોશીને શુભ મુહુર્ત પૂછીને તે સર્વે (ત્રણે) કહેલા સ્થાને ગયા. ત્યાં બલિવિધાન કર્યું. પછી દવા લાગ્યા. ત્યારે તે નિધાન પ્રત્યક્ષ થયું. તે વખતે તેને ગ્રહણ કરવા માટે મેટા ક્ષટપણાથી શ્વાસના રૂંધવાપૂર્વક નેત્રને નિશ્ચળ કરીને મરેલાની જેમ ચેષ્ટા રહિત થઈને તે કંદ ભૂમિપીઠ ઉપર પડ્યો. તે જોઈ સાર્થવાહ અને નંદ ભય પામ્યા, અને “અરે! આ શું થયું?” એમ કહી નિધાનને ત્યાગ કરી વંડા ઉપચાર અને શરીરની સંવાહના કરવાવડે કંદને ઉપચાર કરવા લાગ્યા. પરંતુ કાંઈપણ વિશેષ (ફેરફાર) Page #381 -------------------------------------------------------------------------- ________________ [ રહ૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે : થયે નહીં. ત્યારે બંદે કહ્યું કે-“મને આ વિશ્વ પ્રાપ્ત થયું. તેથી આ દેષ શાથી ઉત્પન્ન થયે? તે જણાતું નથી, તે હવે નિધાનને પૃથ્વીભાગ ઢાંકી દે. તેને ખમાવીને મૂકી દે. કદાચ આમ કરવાથી કાંઈક પણ કંદને ઉપકાર થાય.” તેનું આ કહેવું સાર્થવાહ અંગીકાર કર્યું અને તે જ પ્રમાણે કર્યું. તે જ વખતે સકંદ સાવધાન (સારે) થયે અને નેત્રને વિકસાવર કરીને કહેવા લાગ્યો, કે-“આ શું છે ?” ત્યારે સાર્થવાહે તેને પૂર્વને સર્વ વૃત્તાંત કહ્યો. કપટના સ્વભાવપણાએ કરીને કંદે કહ્યું કે-એમજ છે. જે વખતે મૂચ્છથી મારા નેત્ર મીંચાઈ ગયા તે વખતે કેઈએ કહ્યું કે-“આ નિરપરાધી કેમ હણાય છે? અહીં તો સાર્થવાહ જ હણવા લાયક છે કે જેથી તેણે જ આ દવાનું આરંભયું છે.” આની પછી કેઈએ કાંઈ પણ કહ્યું કે ન કહ્યું, તે હું કાંઈ પણ જાણતું નથી.” આ પ્રમાણે સાંભળીને તે સાર્થવાહ ભય પામે. પછી “જીવ નર ભદ્રને જુએ છે” એમ વિચાર કરીને નિધાનને ઢાંકીને તે સાર્થવાહ નંદ અને રકંદની સાથે ઘેર ગયે. ત્યાં પરસ્પર વાત કરીને દિવસ નિર્ગમન કર્યો. સંધ્યાકાળ પ્રાપ્ત થયે. ત્યારપછી રદ એકાંતમાં પિતાના પિતાને કપટથી કરેલી મૂચ્છ વિગેરે વૃત્તાંત પ્રગટ કરવાવડે સાર્થવાહને નિધાનથી વિમુખ કરવાના ઉપાય મેં કર્યો છે અને તે નિધાન આપણે જ ગ્રહણ કરવું છે એમ કહ્યું. ત્યારે બંદે તે સર્વ જાણ્યું અને સંતુષ્ટ મનવાળા તેણે તેની પ્રશંસા કરી. ત્યારપછી સર્વ નગર માણસ રહિત થયું, સાર્થવાહ પણ સૂઈ ગયા ત્યારે પોતાની સર્વ તૈયારી કરીને તથા તે નિધાન ગ્રહણ કરીને નંદ અને સ્કંદ પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં એક નિવાસસ્થાને ગયા. ત્યાં રહીને જોવામાં તે નિધાનને ઉઘાડીને જુએ છે તેવામાં દરેક રત્ન મોટા મૂલ્યવાળો જોયા. ત્યારે મેટા હર્ષના સમૂહને પામેલા તેઓ પરસ્પર બોલવા લાગ્યા, કે–“આ જગતમાં બુદ્ધિને જે ઉલ્લંઘન કરનાર છે, જે ઈચ્છા કરવાને શકય નથી, અને જે વિચાર્યા છતાં પણ ઘટી શતું નથી, તેવા પણ મનુષ્યના વાંછિત અર્થને વિધાતા વિનને અત્યંત નાશ કરીને તત્કાળ પ્રાપ્ત કરાવે છે. તમે સાક્ષાત્ જુઓ, કે–જે સમયે આ વિધાતા પ્રતિકૂળપણાને પામે છે, તે જ સમયે આપણા હાથમાં રહેલા પણ વિત્તાદિકને નાશ થાય છે. મુગ્ધ બુદ્ધિવાળા મનુષ્ય દેવેને શા માટે નમે છે? શા માટે રાજાની સેવા કરે છે? ધ્યાન અને તપનું વિધાન કરવાવડે આ દેહને કેમ પીડા પમાડે છે? કે જેથી ક્રીડા માત્રમાં જ વાંછિત અર્થના સમૂહને સાક્ષાત અપાવનાર વિધાતા દેવને મનુષ્ય પૃથ્વીપીઠ ઉપર મસ્તકને સ્થાપન કરીને કેમ વાંદતા નથી? અને પૂજતા નથી?” ત્યારે સ્કદે કહ્યું કે-“હે પિતા ! પ્રસન્નતાના પ્રકર્ષવડે સયું કેમકે એકાંત હર્ષને પામેલા મનુષ્યને પણ કદાચ વિધાતા સહન કરતું નથી, અને કદાચ દુઃખી ઉપર પણ અનુકંપા કરે છે, કેમકે વિધાતાને સર્વ વ્યાપાર દુર્લફય છે.” ત્યારે નંદે કહ્યું કે-“હે વત્સ ! તેં સારું કહ્યું, હે વત્સ! તેં સારું કહ્યું. બૃહસ્પતિ જેવો પણ કર્યો બીજો મનુષ્ય આવું ભણવાને શક્તિમાન હોય?” Page #382 -------------------------------------------------------------------------- ________________ દેવશર્મા સાથવાહને મિત્રોના પ્રપંચ જાણી થયેલુ દુઃખ. [ ૨૭૭ ] "C તે પછી ત્યાં સ્વસ્થ શરીરવાળા થઇને અખંડિત ( નિરંતર ) પ્રયાણવડે કરીને વસતપુરમાં પહોંચ્યા. ત્યાં રાજાએ તેમનું સન્માન કર્યું, નગરના લોકોએ પણ બહુમાન આપ્યું. પછી પૂર્વના પ્રવાહવડે નગરનાં કાર્ય અને રાજ્યનાં કાર્ય ચિતવવા લાગ્યા. હવે અહીં તે સાઈ વાહ રાત્રિ પ્રભાતરૂપ થઇ ત્યારે નંદ અને સ્કંદને નહીં જોવાથી ત્રિક, ચતુષ્ક અને ચર વિગેરે ઠેકાણે તેમને જોવા લાગ્યા. કેઇપણ ઠેકાણે તેમની પ્રવૃત્તિ નહીં પામવાથી મનમાં ખેદ્મ પામ્યા. અને તેઓ ક્યાં ગયા હશે? કયાં રહ્યા હશે ? અથવા કાઈ તસ્કરાદિકવર્ડ આ પરદેશી છે એમ જાણીને મંદિગ્રાહવર્ડ ( કેદીની જેમ પકડવાવડે ) લઈ જવાયા હશે ? ” આ પ્રમાણે કુવિકલ્પથી વ્યાપ્ત થયેલ તે તેમના ઉપગરણના સમૂહને કાંઇપણ નહીં જોવાથી ચિંતવવા લાગ્યા, કે—“ જો કદાચ લેાલથી પરાભવ પામેલા મનવાળા તે તે નિધાનને પ્રાપ્ત કરીને નાશી ગયા હોય, તેા હું પણ તે નિશ્વાનનું સ્થાન જોઉં. ” એમ વિચારીને તે નિધાનના પૃથ્વીભાગમાં ગયા. ત્યાં ચારે દિશામાં નાંખેલા ખળિકાન અને પુષ્પને, ખાદેલા કળશને તથા પ્રધાન વસ્તુવડે પૂજેલા તે પ્રદેશને સમ્યક્ પ્રકારે જોઇને તથા મૂર્છાની પ્રાપ્તિ વિગેરે કપટના સ્થાનરૂપ સમગ્ર સ્પંદના વિલાસને જાણીને ચિત્તમાં અત્યંત સંતાપ પામેલા તે “ અરે ! આ પાપી મિત્રએ મને કેવા છેતર્યાં? હવે હું શું કરુ? અથવા કાને કહું ? અથવા કયા ઉપાય શરૂ કરું ? ” એમ વિચારીને ભાજન પાણીના ત્યાગ કરી વર્તાવા લાગ્યા, ત્યારે તેને પાડાશીએ પૂછ્યુ હું સાઈ વાહ ! સુખની શ્યામ કાંતિવાળા તુ ઉદ્વેગ પામ્યા હાય તેવા કેમ દેખાય છે ? ” ત્યારે સાઈવાડે કહ્યું કે—“ તે ન ંદ અને સ્કંદ નામના મારા સ્વજના કયાં ગયા ? એ ચિતાથી આવી રીતે ઉદ્વેગ પામેલા મનવાળા હૂં થયા છું. '' ત્યારે પાડાશીએ કહ્યું કે-“ તમારા સ્વજનાએ જતી વખતે મારી પાસે તમને આ પ્રમાણે કહેવરાવ્યું છે, કે-“ અમે કેટલાક દિવસ ઉત્સવના પ્રચાજનથી જવાના છીએ, તમે સમાધિવર્ડ ( સુખવડે) રહેજો, અને અમે પાછા આવશું ત્યારે તમને મળીને જેમ ઉચિત હશે તેમ કહ્યું ” તે સાંભળીને “ અહા ! કપટના આરભની કુશળતા કેવી છે ? ” એમ વિચારીને શૂન્ય હુંકાર આપીને સાલાહે તેનુ કહેવુ' મંગીકાર કર્યું, અને દિવસને અ ંતે ભાજન કર્યું. સૂર્ય અસ્ત થયા. પેાતે શય્યામાં સૂતા. તે વખતે ઘણા કુવિકલ્પની કલ્પનાવડે બુદ્ધિના વિપર્યાસ ઉત્પન્ન થવાથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જૈન મુનિધર્મની સ્થિતિની જેમ આખી રાત્રિ નિદ્રા રહિત મુખવાળા તે થયા, અને તેથી ચાર પહેારવાળી પણ રાત્રિ લાખ પહેારવાળી જાણે થઈ હાય તેવી નિર્ગીમન કરી. પછી શય્યામાંથી ઊઠ્યો અને પ્રભાતનુ કાર્ય કર્યું. પછી વ્યાપારમાં જોડેલાથી બાકી રહેલા વિત્તને ગ્રહણ કરીને વસતપુર તરફ ચાલ્યે. હવે આ તરફ નંદ અને સ્કટ્ટૈ તે સાવાહના ભાગમનની સભાવના કરી, તેથી તેના વિદ્યાતને માટે રુદ્ર નામના પાતાના ભાણેજને કેટલાક સહાયકારક મનુષ્ય સહિત સમયને ચેાગ્ય કહેવા લાયક સર્વ ઉપદેશને આપીને દેવશમાં સાર્થવાહની સન્મુખ મોકલ્યા. ત્યારે તે વિલંબ રહિત ગમનવડે સન્મુખ ,, Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : "" આવતા ગાડાના સાથીઓને પૂછવાવર્ડ સાથે વાહની ખખર જાણીને ગાલ દેશની સંધિ( સીમાડા )ને પામ્યા. ત્યાં એક સીમાડાના ગામની સમીપે કૂવાના કાંઠા પાસે રહેલા વટવૃક્ષની નીચે વસેલા ઘેાડા સાને જોયા. ત્યારે તે તેની સમીપે ગયા, અને કહેવા લાગ્યા, કે—“ અરે ! દેવશર્મા સાથ`વાહ કયાં છે ? તે તમે શું જાણેા છે ? ” ત્યારે ભવિતવ્યતાના વશથી સાવાડે કહ્યું કે-“ અરે ! તમારે તેનું શું પ્રયેાજન છે ? ” રૂદ્રે કહ્યું કે–“ તે અમારા પિતામહની સમાન છે. તેનુ પ્રયાજન અમે પછી કહેશું. ત્યારે કાર્યનું તત્ત્વ વિચાર્યા વિના સાÖવાડે કહ્યું કે—“ તે જ દેવશર્મા હું છું. તે સાંભળીને રૂદ્ર ખુશી થયા અને ત્યાં જ જન્મ્યા. પછી ઉચિત સમયે એકાંતમાં શાકની અવસ્થા દેખાડતા તે રૂદ્ધે કહ્યું કે-“ હું સા વાહ ! નંદ અને દે મને તમારી પાસે આ પ્રમાણે કહેવા માલ્યા છે, કે-“ રાત્રિએ તમે અત્યંત નિદ્રાવાળા હતા ત્યારે અમે જેવામાં તે નિધાનના પ્રદેશમાં ગયા, તેવામાં કાઇક પુરુષો તે નિધાનને ગ્રહણ કરી વેગથી પલાયન કરી ગયા. તેના માર્ગે અમે દોડ્યા અને દૂર પ્રદેશ સુધી ગયા, પરંતુ તે નિધાનને ગ્રહણ કરનારા પ્રાપ્ત થયા નહીં. પછી પાછા વળવાને અશક્તિમાન તેમણે તમને તે વાત જણાવવા મને મેકલ્યા છે. તેથી કુવિકલ્પના ત્યાગ કરી મારી સાથે તમે આવા, કે જેથી કાળના વિલમ વિના તમને નંદ અને સ્કંદની સાથે મેળાપ કરાવી દઉં, ” તે સાંભળીને મુગ્ધ બુદ્ધિપણાએ કરીને સાવાડે “ બહુ સારું ” એમ કહી અંગીકાર કર્યું. અને રૂદ્રે વિનયના ઉપચારની વૃત્તિવડે તેનું હૃદય પાતાને વશ કર્યું. પછી સાથે જ મળીને કેટલેક સુધી પ્રયાણ કર્યો પછી એક ગામમાં રાત્રિએ સાવાહ અત્યંત નિદ્રામાં હતેા ત્યારે તેનુ સર્વસ્વ હરણ કરીને રુદ્ર વેગડે પલાયન થયા, વસતપુરમાં ગયા અને નંદ તથા સ્કંદને તે હરણુ કરેલા વિત્તના સમૂહ આપ્યા ત્યારે તે મને તથા સુંદરી અને પુત્રવધૂ શીલવતી સવે અત્યંત ખુશી થયા. પછી કેાઇક દિવસ મહાકટે કરીને સાવાતુ ત્યાં આન્યા. ત્યારે કપટના સ્વભાવથી નંદ અને કદે તેની પ્રતિપત્તિ કરી, તેને ભાજન કરાવ્યું, અને વસ્ત્રદાનવડે સન્માન કર્યું. પછી ઉચિત સમયે સાવાડે ના વૃત્તાંત કહ્યો. ત્યારે નૐ અને સ્કંદે કહ્યુ` કે-“ હું સાથે વાઢુ ! તે દુરાચારી કેાઈ ધૃત્ત હશે. અમારા સંબધી નથી, તેમજ અમારા કુળમાં કોઇનું રુદ્ર નામ પણ નથી. ” સા વાહે કહ્યું કે-“ ભલે એમ હુશે. ” ત્યારપછી કાંઇક ભાતુ આપીને વિદાય કરેલા સા વાહ પેાતાને સ્થાને ગયા. પછી તેઓએ ચિરકાળ સુધી દ્રવ્યના સમૂહના દાન, ભાગ અને ઉપભાગ વિગેરે પ્રકારવર્ડ વિલાસ કર્યાં. તથા વચનાથી ઉપાર્જન કરેલા દ્રવ્યના ઉપભાગવડે સર્વે એ પરભવમાં દુઃખને આપનાર અંતરાય ક ઉપાર્જન કર્યું. કાળના ક્રમે કરીને ચેાગ્ય આયુષ્ય પાળીને સર્વે મરણ પામ્યા, અને મનુષ્ય તથા તિય ચ વિગેરે ગતિમાં ઉત્પન્ન થયા. મિત્રની સાથે વિસંવાદ અને પરધનના ગ્રહણુવડે વૃદ્ધિ પામતા માટટ હર્ષના વશથી પૂર્વ ઉપાર્જન કરેલા મેાટા અંતરાય કર્મના ઉદયવડે તેઓને જ્યાં જ્યાં જન્મ .. Page #384 -------------------------------------------------------------------------- ________________ નંદ તથા કંદનું તિર્યંચાદિ ગતિમાં ભ્રમણ | [ ૨૭૯ ] થાય છે, ત્યાં ત્યાં અત્યંત ઉદ્યમ કરતા છતાં પણ તેઓને ભેજનાદિકની પ્રાપ્તિ અવશ્ય થતી નથી. લેભથી પરાભવ પામેલા ચિત્તવાળા પ્રાણીઓ આ જગતમાં જે પાપનાં કર્મો કરે છે, તે કર્મો પરિણામે બાધા કરે છે. જેમ લુબ્ધ અને મુગ્ધ બિલાડે પિતાના મસ્તક ઉપર રહેલા ગાઢ લાકડીના ઘાતને નહીં તે એકદમ દૂધ તરફ અનુસરે છે, તેમ રાગાદિવડે મોહ પામેલા મનવાળા પણ અકૃત્યથી ઉત્પન્ન થયેલી દુઃખની પરંપરાવડે કટુક વિપાકને નહીં જાણતા અકૃત્યનું આચરણ કરે છે. દાહ જવરથી પરાભવ પામેલા માણસો જેમ સારા રસવાળા રસાલુને પીએ છે, અને પછી તે અપથ્યથી હણાઈને કાણની જેમ નિચેષ્ટ પડે છે, તેમ અજ્ઞાનથી હણાયેલા પ્રાણીઓ મોટા રસ વડે કરીને અકૃત્યને સેવે છે, તેથી તેના કટુ વિપાકથી હણાયેલા તેઓ દુઃખના સમૂહને સહન કરે છે. થોડા દિવસના જીવિતને માટે જે પ્રાણીઓ જે પાપના સમૂહને ઉપાર્જન કરે છે, તે સરસવ માત્રના સુખને માટે મેરુપર્વત જેવડા મોટા દુઃખને ઉપાર્જન કરે છે. ઘણું કહેવાથી સર્યું. નંદ અને કંદ તથા તે સ્ત્રીઓ દરેક જન્મમાં સુધાવડે હણાઈને તિર્યંચાદિક ગતિને વિષે ઘણા અંતરાય કર્મની નિર્જરા કરીને કાપીલ્ય નગરમાં નંદને જીવ સાગર છીને પુત્ર ધનદેવ નામે થયે, અને સકંદ તેને જ નાન ભાઈ ભાનુદત્ત નામે થયે, તથા સુંદરી અને શીલવતી તેમની જ નાની બહેને એમાં અને સીતા નામે થઈ. પૂર્વભવના લાંબા સહવાસને આશ્રીને તેમના ચિત્ત પરસ્પર ગાઢ પ્રેમથી બંધાયા. સર્વે અનુક્રમે વૃદ્ધિ પામ્યા, અને યોગ્ય કળાની કુશળતાવાળા થયા. તેની બન્ને બહેને તે જ નગરમાં સાર્થવાહના શુભંકર નામના એક પુત્રની સાથે પરણાવી. ધનદેવ અને ભાનુદત પણ કંચન શ્રેણીની વિજય અને જયંતી નામની પુત્રીને પરણ્યા. પછી દ્રવ્યને ઉપાર્જન કરવા વગેરેમાં પ્રવૃત્ત થયા. આ પ્રમાણે કૃતકૃત્ય (કૃતાર્થ ) થયેલા તેના પિતાએ કઈ દિવસે બહુશ્રુતવાળા, ઘણા શિષ્યોના પરિવારવાળા, અને એક ગામથી બીજે ગામ વિહાર કરીને પ્રાપ્ત થયેલા ગુણદત્ત નામના સૂરિની પાસે સાધુધર્મ સાંભળીને પ્રતિબંધ પામીને પ્રવજ્યા અંગીકાર કરી. તથા અનેક સ્થળે વિહારવડે વિચારવા લાગ્યા. અહીં ધનદેવ અને ભાનુદત અન્યોન્ય નેહવાળા થઈને ખેતી કર્મવડે અને બીજી કળાઓના કાગવડે ઘણે દ્રવ્યને સમૂહ ઉપાર્જન કરીને દીન અને અનાથ વિગેરેને દાન દેવામાં તત્પર થઈ સમુચિત ધર્મના આચરણ વડે વર્તવા લાગ્યા. કાળના ક્રમે કરીને તેમને પણ પુત્રો થયા. તેમને ભણાવ્યા, તે યૌવનને પામ્યા, સ્ત્રીઓનો પરિગ્રહ કરાવ્યો (પરણાવ્યા), દ્રવ્ય ઉપાર્જન કરવા માટે જોડ્યા. કાળના ક્રમે કરીને વ્યવહારમાં પ્રવર્તતા તેઓએ તથા પ્રકારે કોઈપણ રીતે પ્રધાન જનેનો ઉપચાર કર્યો, કે જે પ્રકારે તેઓ જ પીર જનોના કારણિકપણાને (મુખ્યપણને ) પામ્યા. પિતા પાસેથી પણ સર્વ દ્રવ્યનું આકર્ષણ કરીને મોટી ઋદ્ધિવાળા થયા. ધનદેવ અને ભાનુદત વૃદ્ધપણાને પામવાથી તથા પ્રકારના કાર્ય કરવામાં - ૧. ઘી, મધ, દહીં, ખાંડ, મરી વિગેરે પદાર્થો એકઠા કરેલ હોય તે. Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : અસમર્થ થયા, તેથી મેાટા પરાભવને પામ્યા. ત્યારપછી તથાપ્રકારના ઓષધની સારવારના અભાવથી તેમની ભાર્યા વિજયા અને જય'તી મરણ પામી. આ અવસરે છઠ્ઠું નહીં થવાથી બાકી રહેલા પૂર્વભવે ઉપાર્જન કરેલા અંતરાય કર્મ તે બન્નેના ઉદયમાં આવ્યા. તેના વશથી તે બન્ને મહાનુભાવ ભાર્યાના મરણુના દુ:ખવડે, પુત્રના પરાભવવર્ડ અને પરિજનના અપમાનવટે અત્યંત દુઃખી અવસ્થાને પામ્યા. ઘણું શું કહેવું ? પૂર્વે કરેલા દુષ્કૃતના દોષવડે તેઓ તેવા કોઇપણ પ્રકારના પરાભવ સ્થાનને પામ્યા, કે જેથી વિકાળ સમયે ( સાંજે ) ભાજન પણ મહાકષ્ટથી મળતુ હતુ. અતિ કઠાર અને નિષ્ઠુર ( તુચ્છ ) ઘણા વચનેાવડે તિરસ્કાર પામતા હતા, અને દુ:ખના સમૂહથી વ્યાપ્ત થયેલા તેઓ પ્રતિસમયે મૃત્યુને સારું માનતા હતા. આ પ્રમાણે ઢઢ રીતે માટે વૈભવ છતાં પણ કર્મીના દોષથી તેઓને ભયંકર આકારવાળુ' અત્યંત માટુ દૌગત્ય આવી પડયું. કાઇક દિવસે ઉત્પન્ન થયેલા અતિ મેાટા કાપવાળી પુત્રવધુઓએ લેાજનના નિષેધ કરીને તેવા પ્રકારની કાઇપણ રીતે મેાટી હીલના કરી, કે જે પ્રકારે મહાનુભાવ દુ:ખથી પીડા પામેલા તે બન્ને પેાતાના શ્વાસને રૂંધી શીઘ્રપણે મરણને પામ્યા, અને ત્યાંથી વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં પુત્રવધૂના તિરસ્કાર સ્મરણુ થવાથી ઉછળતા કાપવાળા તેમણે પેાતાના પુત્રાને તેવા પ્રકારે કર્યા, કે જે પ્રકારે પરગૃહને વિષે ભિક્ષા માટે ભમવા લાગ્યા. તથા સામા અને સીતા નામની. તેમની બહુના કાળના કર્મ વડે પુત્રાવાળી થઇ. તે પુત્રા કળાના સમૂહમાં કુશળ થયા, ઘણું દ્રશ્ય ઉપાર્જન કર્યું અને ભાર્યાના સંગ્રહ કર્યો, તથા વ્યાપાર કરવા લાગ્યા. તેમના પિતા કાળધર્મ પામ્યા. આ અવસરે તે બહેનેાને પણ ચિર કાળના ધનહરણની અનુમતિના આશ્રયવાળુ અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. તેના વશથી તે પતિના દુ:ખવડે અને પુત્રાની અવજ્ઞાના વચનાના ત્રાસવર્ડ અત્યંત આ ધ્યાનને પામી. ઉચિત કરતી હતી અને ખેાલતી હતી, તેા પણ વહુએ તેના ધિક્કાર કરતી હતી, પરજન પણ તેમને કાંઇ પણ ગણુતા નહેાતા, દિવસને અંતે પણ એક ગ્રાસ માત્ર પણ ભાજન પામતી નહેાતી, અને લેાજનની ઈચ્છાવર્ડ આવેલી તેમને પુત્રવધૂએ કહેવા લાગી કે- પતિના વિરહવાળી તમે શું પ્રાપ્ત કર્યું ? પરગૃહને વિષે કેમ ભિક્ષા માગતી નથી ? '' આ પ્રમાણે પેાતાના પુત્રાની સમક્ષ પશુ વહુએ તર્જના કરી ત્યારે તેમણે અનશન ગ્રહણ કર્યું', અને તથાપ્રકારના પરિણામના વશથી મરીને તેઓ પણ વ્યંતરી થઇ. તેઓએ પણ વિભ’ગજ્ઞાનવર્ડ પૂર્વકાળના પુત્ર અને વહુઓના અચેાગ્ય કાર્યં જાણ્યા, તેથી તત્કાળ તેઓને કાપને અતિરેક ( અધિકપણું. ) વિકાસ પામ્યા, અને તેથી તેમના સમગ્ર પરિગ્રહ ( ધનાદિક ) હરણુ કરવાવડે કંગાળ જેવા કરીને તે વહુએ અને પુત્રાને મૂકી દીધા. પછી કાળના ક્રમવર્ડ મેઢું આયુષ્ય પાળીને પ્રથમ ધનદેવ અને ભાનુદત્ત ત્યાંથી ચવ્યા, અને કુણાલા નગરીમાં વિનયધર શ્રેણીના પુત્ર થયા. ત્યારપછી તે સામા અને સીતા પણ પેાતાના સ્થાનથી ચવીને Page #386 -------------------------------------------------------------------------- ________________ શિવદત્ત વિગેરેના પૂર્વભવનું કથન. [ ૨૮૧ ]. પૂર્વની જેમ તેમની જ નાની બહેનપણે ઉત્પન્ન થઈ, અને પૂર્વના અભ્યાસવડે પરસ્પર ગાઢ પ્રેમવાળા તે ચારે દિવડે અને બુદ્ધિના પ્રકર્ષવડે વૃદ્ધિ પામ્યા. ત્યાં પાણિગ્રહણ કર્યા વિના જ તેઓએ તથા પ્રકારના સારા મુનિની પાસે ધર્મ સાંભળીને સંસારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રવજયા ગ્રહણ કરી, અને ઉગ્ર તપશ્ચરણ કરવાને પ્રારંભ કર્યો. અને આ પ્રમાણે ધ્યાન કરવા લાગ્યા. “સંવેગના સારરૂપ સમગ્ર આગમ અને નીતિમાર્ગના સંબંધવડે શુદ્ધ ક્રિયામાં આસક્ત મનવાળા થઈને અહા ! કેવી રીતે અમે ભવરૂપી મહાસમુદ્રનું ઉલ્લંઘન કરીને શીધ્રપણે મોક્ષસ્થાનને પામશું?” આ પ્રમાણે પ્રતિસમયે શ્રેષ્ઠ ભાવનાઓને ભાવતા, નિરંતર ગુરુના પાદસેવનમાં તત્પર રહેતા, વૃદ્ધ, બાલ, માંદગીવાળા અને તપસ્વી સાધુઓના પ્રયજનને વિષે સારી ભાવનાપૂર્વક પરાક્રમને ફેરવતા, ગામ અને કુળને વિષે મમતાને ત્યાગ કરતા, પિતાના જીવની જેમ સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરતા, ઇધિને અત્યંત જય કરવામાં જ એક ઉદ્યમને કરતા, ક્રોધાદિક સમૂહનો નિગ્રહ કરવામાં જ આસક્ત થતા, સમગ્ર દેષ રહિત પિંડ( જનાદિક)નું ગ્રહણ કરતા, વસ્ત્રાદિક વસ્તુ, શમ્યા અને આસનને સેવતા, શરીરને વિષે પણ સ્નેહ રહિત અને સંયમરૂપી અમૃતવડે તૃપ્તિને પામતા તેઓના દિવસો વ્યતીત થવા લાગ્યા. આ પ્રમાણે સ્વાધ્યાય અને ધ્યાનાદિકમાં ઉદ્યમવાળા એક સકંદ વિનાના તે ત્રણેએ પૂર્વે બાંધેલા અંતરાયકર્મને ઘણું ખપાવ્યું, અને સ્કદે પૂર્વકાળમાં ઘણા સંકલેશને વશ થવાથી તથ, પ્રકારનું ઘણું કર્મ અપાવ્યું નહીં. પછી આયુષ્યને ક્ષય થયે ત્યારે તે ચારે મરીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને પ્રથમ હે અમાત્ય ! તે નંદને જીવ તું શિવદત્ત નામે ઉત્પન્ન થયે. અને દેવભવની પૂર્વના ભવની સુંદરી નામની તારી ભાર્યા પણ આ વસંતસેન નામની તારી ભાયી થઈ છે. પૂર્વભવને સ્કંદ પુત્ર હમણાં આ દેવપ્રસાદ નામને તારો પુત્ર ઉત્પન્ન થયા છે અને પૂર્વભવની શીલવતી પુત્રવધૂ હમણું સમા નામની દેવપ્રસાદની ભાર્યા થઈ છે. આ પ્રમાણે પૂર્વે કરેલા સાધારણ કર્મવડે તમે એક કુટુંબના વાસમાં જોડાયા છે, તથા હે અમાત્ય ! હમણાં તારા પુત્રના ઉત્પન્ન થયેલા મોટા અંતરાયના દેષથી બીજાઓને (તમને) પણ આ દારિદ્ર પ્રાપ્ત થયું છે, અને રાજાનું સન્માન (રાજાનું અપમાન પામ્યા છે ) પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે મુનિરાજે કહ્યું ત્યારે તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને ચિરકાળનું છતાં પણ જાણે હમણાનું જ હોય તેમ પિતાનું સર્વ દુશ્ચરિત્ર પ્રગટ થયું, તથા મોટા સંવેગને પામેલા તે બને પિતાના આત્માને નિંદવા લાગ્યા. આ વૃત્તાંત સાંભળીને વસંતસેના અને તેમાં પણ પૂર્વભવને જાણનારી થઈ. આ અવસરે મુનિએ કહ્યું કે “હે અમાત્ય ! તે મને પૂછ્યું હતું કે “પૂર્વે અમે શું દુષ્કૃત કર્યું હતું?” તે મેં આ કહ્યું. તથા “તે દુષ્કૃતના નાશને નિમિત્ત કોઈપણ કાર્ય કરવાનો ઉપદેશ આપો” Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ર૮૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૪ શેઃ એમ જે તે પૂછયું હતું, તેમાં તે દુષ્કર્મ તમે પ્રાયે કરીને ખપાવ્યું છે, પરંતુ દેવપ્રસાદનું તે દુષ્કર્મ હજુ પણ કાંઈક ખાવાનું બાકી છે.” ત્યારે તે આ પ્રમાણે સાંભળીને અત્યંત ભય પામે, અને મુનિના ચરણમાં પડીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે ભગવાન! તેને ખપાવવાને કાંઈક પણ ઉપાય મને કહો.ત્યારે ભગવાને કહ્યું કે-“હે વત્સ! મોટા નિશ્ચય વિના તેના ખપાવવાના ઉપાયો નિર્વાહ કરી શકાશે નહીં. ” દેવપ્રસાદે કહ્યું કે“હે ભગવાન! તમે એવી શંકા ન કરે. દુઃખનો વિપાક મેં પ્રત્યક્ષ જોયે છે, તેથી મને હવે અનિશ્ચય શો હોય?” તે સાંભળી તેની યોગ્યતા જાણીને સમગ્ર કર્મરૂપી વૃક્ષનું ઉમૂલન કરવામાં વાયુ સમાન ધર્મધ્યાનને વિધિ કહેવાનું મુનિએ શરૂ કર્યું. પૂર્વ દિશાની સન્મુખ કે ઉત્તર દિશાની સન્મુખ થઈને પવિત્ર આચારવાળે, ધ્યાતા ( ધ્યાન કરનાર), સમાધિયુક્ત, સુખાસન ઉપર બેઠેલે, પવિત્ર શરીરવાળે, પલાંઠી બાંધીને . (વાળીને), મન, વચન અને કાયાના વ્યાપારને રુંધીને, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર રાખીને, શ્વાસ અને વિશ્વાસને મંદ કરીને, પિતાના દુશ્ચરિત્રની નિંદા કરતો, સર્વ પ્રાણીઓને ખમાવતે, પ્રમાદને નાશ કરતો, તથા જિનેશ્વરના ધ્યાનમાં જ એકચિત્તવાળે થઈને ગણધર ગુરુનું સ્મરણ કરવું, તથા વાયુકુમાર દેવેએ શુદ્ધ કરેલા, મેઘકુમારે એ સીચેલા (છાંટેલા), તથા અતુદેવતાઓએ જાનુ પર્યત વિખેરેલા પુષ્પવાળા પૃથ્વીભાગને વિષે વૈમાનિક, તિષિક અને ભુવનવાસી દેએ અનુક્રમે મણિ, સુવર્ણ અને રૂપાના મનહર ત્રણ પ્રકાર(ગઢ) રયા હોય છે, પાદપીડ સહિત અને ત્રણ છત્ર સહિત શ્રેષ્ઠ સિંહાસન સહિત ભામંડળ, ચૈત્યતર અશોકવૃક્ષ) અને તેરણ વિગેરેવડે વ્યાસ, ચક્રવજ, સિંહવા, ધર્મધ્વજ અને વિજ પટવડે શેભે છે, વ્યંતરદેવેએ કરેલા સુવર્ણ કમળના ડોડાના મધ્ય ભાગમાં પાદયુગલને ભગવાન મૂકે છે, તેની આગળ ધૂપઘડી ચાલે છે અને ચામર વીંઝાય છે, તથા દેને સમૂહ જય જય શબ્દની ઘોષણા કરે છે, આગળ ચાલતા ઇંદ્રો માર્ગમાં રહેલા લેકેને દૂર રાખે છે. પૂર્વ દ્વારથી ભગવાન સમવસરણમાં પ્રવેશ કરે છે. દેના વાજિત્રના શબ્દના સમૂહવડે આકાશનું વિવર ભરાઈ જાય છે. પછી જિનેશ્વર પૂર્વ દિશાની સન્મુખ બેસે છે, બાકીની ત્રણ દિશામાં દે ભગવાનના પ્રતિરૂપ કરે છે. રત્નના બનાવેલા દંડવાળા વેત ચામરને ઇદ્રો હર્ષ સહિત પિતાના હાથ વડે પ્રભુને વિઝે છે, ચારે દિશાના ખૂણામાં (વિદિશામાં) રહેલા ભવ્ય જીવોના સમૂહ પ્રભુના પાદરે સેવે છે, તથા બીજા પ્રકારના વલયની અંદર વિવિધ પ્રકારના તિર્યંચના સમૂહ પરસ્પર વૈરભાવને ત્યાગ કરીને રહે છે અને પ્રભુના પાદને સેવે છે. પ્રભુનું સર્વ અંગ એક સમયે જ ઊગેલા બારે સૂર્યમંડળની જેવું દેદીપ્યમાન હોય છે, પ્રભુનું રૂપ સુરેંદ્ર, અસુરેંદ્ર વિગેરેના સમૂહવાળા ત્રણે લોકને જીતનારું હોય છે તથા તેણે મેહરૂપી વૃક્ષનું ઉમૂલન કર્યું છે, રાગરૂપી મોટા રોગને નાશ કર્યો છે, કે પરૂપી અગ્નિને શાંત કર્યો છે (બુઝળે છે ), તથા સમગ્ર દેષરૂપી વ્યાધિનું Page #388 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહારાજે વર્ણવેલ ધર્મધ્યાનને અનુપમ વિધિ. [ ર૮૩]. • અવંધ્ય ઔષધ સમાન તે છે. અનંત કેવળજ્ઞાનવડે તેમણે સમગ્ર વસ્તુનો પરમાર્થ પ્રગટ કર્યો છે, દુઃખેથી કરી શકાય તેવા સંસારરૂપી મોટા સમુદ્રમાં પડેલા છોને ઉદ્ધાર કરવામાં તેમનું સામર્થ્ય છે. તથા ત્રણ લેકના મુગટ સમાન, ત્રણ લેકના ગુરુ, ત્રણ લેકના જીએ નમેલા ચરણવાળા, ત્રણ લેકને ઉદ્ધાર કરવાના મહામ્યવાળા જિતેંદ્રનું ધ્યાન કરવું. ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠેલા પ્રાણીઓને ઉપકાર કરવામાં તત્પર, મોક્ષમાર્ગના ધર્મને ઉપદેશ આપતા, લેકના પાપને નાશ કરનાર, પ્રાણીઓની સર્વ સંપદાના મૂળરૂપ, સમગ્ર લક્ષણેને ધારણ કરનારા, સર્વોત્તમ પુણ્યને ઉત્પન્ન કરનારા, ધ્યાન કરનારાઓને મોક્ષપદ સાધનારા, મહાયોગીના મનને આનંદ આપનારા, જન્મ, જરા અને રોગ રહિત થયેલા, સિદ્ધની જેમ ધર્મરૂપી કાયામાં રહેલા, હિમ, હાર અને ગાયના દૂધ જેવા નિર્મળ (ઉજવળ), અને કર્મના સમૂહને નાશ કરનાર એવા જિનેશ્વર પિતાની પાસે જ હોય તે પ્રતિભાસ થાય, ત્યાં સુધી નિશ્ચય ચિત્તવાળા થઈને ધ્યાન કરજે. તેનાથી પણ વધારે ભક્તિવાળો થઈને, ભૂમિ ઉપર જાનુને રાખીને તથા મસ્તકને નમાવીને જિનેશ્વરના ચરણને સ્પર્શ કરતા પિતાના આત્માને માન. જિનેશ્વરે રક્ષણ માટે આ અંગીકાર કર્યું છે, તે કર્મરૂપી પંકને નાશ થવાથી તે સ્વરૂપ દેવાદિકે પણ જાયું છે, એમ ચિંતવવું. ત્યારપછી તે જિનેશ્વર જાણે પાસે જ વતે છે એમ ધારીને ગંધાદિકવડે તેની સર્વાગ પૂજા કરવી, સ્તુતિ કરવી, અને બાધિલાભાદિકની પ્રાર્થના કરવી. આ પ્રમાણે નિત્ય અભ્યાસ કરવાથી જિનેશ્વરના ગુણ અને રૂપાદિકનો સમ્યક્ પ્રતિભાસ થાય છે, સંવેગ થવાથી કર્મો ક્ષય થાય છે, શુદ્ધ જનેવિડે અલંઘનીયપણું અને વચનનું અપ્રતિહતપણું પ્રાપ્ત થાય છે, રેગાદિકની અત્યંત શાંતિ થાય છે, અર્થને ઉપાર્જન કરવાના હેતુઓનું અવધ્યપણું, પ્રાપ્તિપણું અને સમર્થપણું થાય છે. તથા એકાગ્ર ચિત્તવાળો થવાથી સૌભાગ્યાદિકને પણ પામે છે. અથવા આ સર્વ કેટલું માત્ર છે? મનુષ્ય, દેવ અને મુક્તિના સુખ પણ વિલંબ રહિતપણે હસ્તના વિષયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંમેશાં સમવસરણમાં રહેલા જિનેશ્વરનું સ્મરણ કરી, તેને અંતે ધ્યાનને સંવર કરી ઉચિત કાર્યમાં પ્રવર્તવું. આ પ્રમાણે હે દેવાનુપ્રિય દેવપ્રસાદ ! જે તું તારા કલ્યાણને ઈચ્છતા હોય તે પરમ ગુરુએ રચેલા આ ધ્યાન વિધિને તું સમ્યફ પ્રકારે અંગીકાર કર.” આ સર્વ સાંભળીને દેવપ્રસાદે કહ્યું કે-“હે ભગવાન ! ચિંતામણું રત્નને કોણ ગ્રહણ ન કરે?” ત્યારે શિવ, દેવપ્રસાદ અને અમાત્ય વિગેરે સર્વેએ જિન ધર્મ ગ્રહણ કર્યો. દેવપ્રસાદે ધ્યાનના પરમાર્થને ગ્રહણ કરવામાં અને જાણવામાં સારભૂત ગૃહસ્થ ધર્મકાર્યને વિધિ જા. પછી અમાત્ય વિગેરેને અંતરાય કર્મ ક્ષીણ થનાથી રાજસન્માન વિગેરે વૈભવને વિસ્તાર પ્રાપ્ત થયે. કાળના કેમે કરીને મેટા ધ્યાનમાં આરૂઢ થવાવડે કર્મને ક્ષય થવાથી દેવપ્રસાદ પણ રાજાના મોટા પ્રસાદને પામે, અને સમૃદ્ધિને પામેલે તે કોઈ પણ રીતે તથા પ્રકારે વિશેષે કરીને જિનેશ્વરના વંદન, પૂજન, પર્યું પાસના અને શાસન પ્રભાવના વિશે Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : રેમાં પ્રવો, કે જેથી જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષયાપશમવડે પ્રાપ્ત થયેલ નિર્મલ બુદ્ધિના પ્રસારવાળા થઈને તેણે સ્મશાનની જેવા ગૃહવાસને, બંધનની જેવા બંધુ જનને, વિષની જેવા વિષયના સંગને, રાક્ષસીના સમૂહ જેવા સ્રીજનને, તથા કષ્ટના ભાજન જેવા ધનને વિચારીને( માનીને ) શ્રમણસિંહ સાધુની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી ગ્રહણ અને આસેવના શિક્ષાની સમ્યક્ આરાધના કરીને તે ખર્ગની ધારા જેવી તીક્ષ્ણ સાધુ ક્રિયાને પાળીને છેવટે અનશન કરીને સનત્કુમાર દેવલેકમાં ઇંદ્રની જેવી વિશેષ ઋદ્ધિવાળા દેવ થયા. ત્યાં ચિર કાળ સુધી પાંચ પ્રકારના વિષય સુખને ભાગવીને ત્યાંથી ચવીને ક્ષિતપ્રતિષ્ઠિત નગરમાં માટી રાજલક્ષ્મીના વિસ્તારના આડંબરવાળા અને અસાધારણુ પરાક્રમવડે સમગ્ર સામત રાજાના સમૂહને વશ કરનારા મહીધર નામના રાજાની રૈવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું સામ નામ સ્થાપન કર્યું. પછી શરીરના ઉપચયવડે અને બુદ્ધિના પ્રકવડે વૃદ્ધિ પામ્યા. તથા ક્રમે કરીને સમગ્ર લેાકના લેાચનને આનંદ ઉત્પન્ન કરનાર યુવાવસ્થાને પામ્યા, તા પણ તે મહાત્મા મદ અને કામદેવના દોષને દૂર કરી, ઇક્રિયાના વિકારને ઉપશમાવી તથા વિરુદ્ધ આચરણનું નિવારણ કરીને રહેવા લાગ્યા. પછી માતાપિતાએ તેને કહ્યું કે-“ હે પુત્ર ! સમયને ઉચિત કાર્ય કરવામાં તત્પર થયેલ પુરુષ મેાટી પ્રસિદ્ધિને પામે છે, તેથી હમણાં હે વત્સ ! પાણિગ્રહણ કરીને તથા રાજ્યલક્ષ્મીને ભાગવીને ચિરકાળે સર્વ વાંછિતને સમાપ્ત કરીને પછી ઉચિત કાર્ય કરજે. ” સામે કહ્યું કે“ હૈ પિતા ! એમ જ છે, પરંતુ પુત્ર, શ્રી વિગેરે લક્ષણવાળા સ્નેહરૂપી તંતુવડે બંધાયેલા ગર્વિષ્ઠ પ્રાણીઓ સાંકળથી બાંધેલા હાથીની જેમ જરા પણુ પરાક્રમ કરવાને સમર્થ થતા નથી, આત્માનું હિત કરવાને ઉત્સાહ પામતા નથી; અને તથાપ્રકારની અવસ્થાવાળા થઈને આગળ આગળ પ્રિયજનાના વિનિપાતથી થયેલા સુખ દુ:ખની ચિ'તાના સમૂહવš સંતાપ પામીને પગલે પગલે દુભાય છે. પરંતુ પહેલી વયને વિષે જ તેનાથી નિવૃત્ત ચિત્તવાળા પુરુષ લાંખા માળે ચાલેલા મુસાફરની જેમ માને જાણનારા મનુષ્યના સયાગવડે કષ્ટને પામતા નથી, અથવા વિયેાગવડે સુખને પામતા નથી. ” માતાપિતાએ કહ્યું કે “ હે વત્સ ! અમારા વચનના આગ્રહવડે આ અમારી પહેલી પ્રાર્થનાના ભંગ કરવા તારે ચેગ્ય નથી. ” કુમારે કહ્યું કે–“તે પ્રા ના કઇ છે? ” માતાપિતાએ કહ્યું કે–“શ્રીના પરિગ્રહ સર્વથા કરવા, એ જ અમારી પ્રાર્થના છે. ” ત્યારે માતાપિતાનું વચન ઉલ્લંઘન કરવા લાયક નથી એમ વિચારીને તથા ચારિત્રનું આવરણ કર્યાં છે એમ જાણીને કુમારે કહ્યું કે-“ હું માતાપિતા ! પ્રથમ મે* તા તમને મારા અભિપ્રાય નિવેદન કર્યાં. હવે તમને જેમ સૂચે તેમ કરી. તમે ચિરકાળ સુધી પ્રભાવવાળા છે, તેથી ઇચ્છા પ્રમાણે આચરણુ કરનારા મને કયા સમય છે ? ” તે સાંભળીને માતાપિતા ખુશી થયા. પછી રાજાએ પ્રધાન પુરુષાને માક. લ્યા. તે પુરુષસિંહ નામના સામત રાજાની સર્વાં લક્ષણે કરીને સહિત ચ'પકમાલા Page #390 -------------------------------------------------------------------------- ________________ સેમ રાજકુમાર અને કાર્તવીર્ય વચ્ચે સંગ્રામ. [ ૨૮૫ ] નામની પુત્રીને માગવા ગયા. ત્યાં કાળના વિલંબ વિના જ પુરુષસિંહ રાજાને જે. તેને તેઓએ આવવાનું પ્રયોજન કર્યું. ત્યારે તે રાજા હર્ષ પામે. સારા મુહૂર્ત તે કન્યાને આપી. ત્યાર પછી “જેમ રાજકુમારની પાસે જ વિવાહને માટે આને મોકલવી જોઈએ.” એમ નિશ્ચય કરીને પ્રધાન પુરુષો પાછા ફર્યા. “તે કન્યાનો વૃતાંત મહીધર રાજાને જણ તેણે પણ જેશીઓને બોલાવ્યા અને હસ્તમેળાપનું લગ્ન મુહૂર્ત) પૂછયું. તેઓએ સારી રીતે વિચારીને પાસેનું જ લગ્ન કર્યું. ત્યારપછી તેના વચનવડે પુરુષસિંહ રાજાને કહેવરાવ્યું, કે-“તમારી પુત્રી ચંપકમાળાને શીધ્રપણે મોકલે, કેમકે વિવાહનું લગ્ન સમીપે જ આવ્યું છે.” આ પ્રમાણે સાંભળીને પુરુષસિંહ સામંત રાજાએ અકસ્માત વિઘ આવી પડવાનું નહીં વિચારીને ઉચિત સામગ્રી સહિત ચંપકમાળાને વિદાય કરી. પછી અમ્મલિત નિરંતર) પ્રયાણવડે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ જતી તેણીને માર્ગમાં દૂતો પાસેથી જાણીને તથા વચ્ચે પડીને શતદ્વાર નગરના રાજા કાર્તવીર્યે ગ્રહણ કરી, આ વૃત્તાંત મહીધર રાજાએ તથા પુરુષસિંહ સામંતે જાયે. ત્યારે તે બન્ને ક્રોધના સમૂહને પામીને શીધ્રપણે કાર્તવીર્ય તરફ ચાલ્યા. તે વખતે સેમ રાજપુત્ર આ વૃત્તાંત જાણીને, પિતના મોટા લઘુપણને વિચારીને, પિતાની પાસે જઈને, તેને પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યો, કે-“હે પિતા! તમે પિતાને સ્થાને જ (અહીં જ) રહો. તે (કાર્તવીર્ય) શું માત્ર છે? જો કે તે ઘણા હાથી અને અજવાળો હોય, જો કે ઘણું સંખ્યાવાળા સુભટના પરિવારવાળા હોય, અને જે કે મોટા સામંત લોકની મોટી ઘટનાથી વ્યાસ (સહિત) હેય, તે પણ હે પિતા! મર્યાદાનો લોપ કરનાર તેને મેં છ જ છે એમ તમે માને. કેમકે મર્યાદાથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય ઉદયને પામતે જ નથી. જેનો વિજય થવાને હેય તેવાની બુદ્ધિ પણ હે પિતા! આવા પ્રકારની ન હોય તેથી આ કાર્યથી તમે વિરામ , પામો, અને મને જ આદેશ આપ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ ઘણું હાથી, અશ્વ અને દ્ધાના પરિવારવાળા અને ક્ષત્રિય યુદ્ધને અંગીકાર કરનાર તે કુમારને જલદી મક. પછી તે સીમાના પ્રદેશને પામે. ત્યાર પછી તેણે દૂતના વચનવડે કાર્તવીર્ય રાજાને આ પ્રમાણે કઠોર વચનવડે કહેવરાવ્યું કે “જેનું મરણું અને રાજ્યને નાશ પ્રાપ્ત થયો હોય તેવા રાજાની પ્રાયે કરીને અનીતિ કરવાની બુદ્ધિ થાય છે, તેથી તે આ અય કર્યું છે. તેથી જે કે પિતાની મેળે જ નાશ પામવાને ઉદ્યત થયેલા તને મરેલાને મારવા જેવું આ યુદ્ધનું ઉત્થાન કરવું અમને યેગ્ય નથી, તે પણ લેકેના હાસ્યથી ભય પામેલા અમે તે સહન કરતા નથી. તેથી અમે બીજું શું કરીએ ? હવે તું યુદ્ધને અને નીતિને અનુસર. અહીં ઘણું કહેવાથી શું?” આ પ્રમાણે કઠેર અક્ષર કહેવાથી કેપના વેગવડે રાતા થયેલા નેત્રની કાંતિના સમૂહવડે સભાલેકને રાતા કરતા કાર્તવીર્ય રાજાએ અર્ધચંદ્રના આકારથી શોભિત કરેલા ( જણાવેલા) દૂતની પાસે સંનાહની (યુદ્ધની) ભેરી વગડાવી. ત્યારે પ્રલયકાળમાં ક્ષોભ Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : પામેલા પુષ્કરાવતા મેઘની ગર્જનાની જેવા તે સેરીના મટા શબ્દ શ્રવણના વિષયમાં આવવાથી ચપળ અને માટા અવાના સમૂહ પ્રખર શબ્દ કરવા લાગ્યા, મુખ પરના શુડાટે।૫વડૅ પર્યંતની જેવા મેાટા હાથીના સમૂહને તૈયાર કર્યા, વિવિધ પ્રકારના શસ્રના સમૂહવડે રથના સમૂહ ભરી દીધા, ગણતરી ન કરી શકાય તેટલા ગર્વિષ્ઠ સુભટા ઉછળવા લાગ્યા. આ પ્રમાણે ચાર પ્રકારનું સૈન્ય તૈયાર થયું ત્યારપછી મેરુપ તવડે મથન કરાતા મેાટા સમુદ્રના શબ્દની જેવા યુદ્ધના વાજિંત્રાના શબ્દ થવા લાગ્યા, તથા અખતર પહેરેલા અને ધારણ કરેલા ખાણવાળા મેટા સામતાની સન્મુખ થતા મદ્દોન્મત્ત હાથીઓવાળું કા વીંનું સૈન્ય વેગથી ચાલ્યુ. તેનુ' આગમન સાંભળીને સેામ રાજપુત્ર પણ પાતે જ વર્ષાઋતુના પ્રથમ મેઘની જેમ નિર ંતર મૂકેલા માણુ, શૈલ, ભાલા, તિરિ, તામર અને વિસરના વરસાદવš આકાશતળને ઢાંકતા હોય તેમ કાવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સામતાની સાથે સામતા જલદીથી યુદ્ધ કરવા લાગ્યા, અશ્વવારા મોટા કાપથી અશ્વવારાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુલટા સુભટાની સાથે તથા સામાન્ય જના સામાન્ય જનાની સાથે યુદ્ધ કરવા કરવા લાગ્યા. આ પ્રમાણે પડતા મોટા શસ્ત્રવાળું યુદ્ધ થવા લાગ્યુ, કાયર માણસા નાશી જવા લાગ્યા, માટા યાદ્ધાએ રણસંગ્રામના ઉત્સાહને લીધે રામાંચરૂપી કંચુકવાળા થયા. ક્ષયકાળની જેવા ભયંકર સંગ્રામ થયા, પેાતાના સૈન્ય સહિત સિંહની જેવા પુરુષસિંહ રાજા પણ શત્રુના સૈન્યને મૃગના સમૂહની જેમ હણુતા હશુતા શીઘ્ર પ્રાપ્ત થયા. ત્યારપછી બન્ને સૈન્યની વચમાં આવી પડેલે ઘણા સૈન્યવાળા છતાં પણ તે કાર્તવી રાજાને ચાતરફ ખાણના પ્રહારવડે તેવી રીતે કાંઇપણ કર્યું કે-દુ:સહ મૂઢપણાને અને દુ:ખી અવસ્થાને પામ્યા, કે જેથી કરીને અત્યંત દુ:ખા તે રાજા વેગથી પેાતાના નગર તરફ પલાયન કરી ગયા. ત્યારપછી શત્રુના સૈન્યના વિજય કરવાથી પ્રાપ્ત થયેલા વીર્ય વાળા તે બન્ને સૈન્યા કાવી રાજાની પાછળ લાગ્યા. તે વખતે બીજો ક્રાઇ પણ છૂટવાના ઉપાય નહીં જોવાથી ભય પામેલા રાજાએ પણ તત્કાળ તે ચ’પકમાળાને તેમની સન્મુખ વિદાય કરી ( માકલી ). ત્યાર પછી નહીં નાશ પામેલા ધન, આભરણ અને વાહન વિગેરે સામગ્રી સહિત અક્ષત પરિવારવાળી તે કન્યાને પ્રાપ્ત કરીને સેામ કુમારના સિંહ જેવા પુરુષા સાથે મળીને જ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યા. ત્યાં વર્ષાપન થયું. વૈભવના સમૂહ સહિત સેામ રાજપુત્ર અને ચ'પકમાળાના વિવાહ થયા, સામતાને સન્માન આપ્યું, નગરના લેાકેાની પૂજા કરી, સેવક અને પ્રકૃતિ વના યથાયાગ્ય ઉપચાર કર્યો. ત્યાર પછી બન્ને પક્ષના મોટા હર્ષોંથી વ્યાસ વિવાહનું પ્રયાજન સમાપ્ત થયું ત્યારે વિશેષે કરીને વજ્ર અલંકાર વિગેરે સાર વસ્તુ આપીને માટા સંતાષને પામેલે તે પુરુષસિંહ સામત જેમ મળ્યા હતા તેમ પોતાના નગરમાં ગયા. રાજપુત્ર પણ પૂર્વે કરેલા કલ્પવૃક્ષની જેવા વિષય સુખને ચંપકમાળાની સાથે ભાગવતા દિવસેાને નિર્ગામન કરવા લાગ્યા. પછી કાઇક દિવસે એકદમ રાજાએ તેને Page #392 -------------------------------------------------------------------------- ________________ વિનય"ધર મુનિએ શાક નિવારણ કરવા રાજાને આપેલ ઉપદેશ. [ ૨૮૭ ] કહ્યું કે–“ હે વત્સ ! હવે તું રાજ્યને અંગીકાર કર અને અમે સિદ્ધિ ( મેાક્ષ ) ગતિને નિમિત્તે મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને પરિજન વગેરેના ત્યાગ કરી મૃગ, રૂ, કિપ અને કપિજલ વિગેરેના મનહર વિજન ( જન રહિત ) વનને વિષે રહેવાને ઈચ્છીએ છીએ. '' સામે કહ્યુ કે હું પિતા ! જેમ આ પૃથ્વી નાગરાજ વિના ખીજા કેાઈએ ધારણ કરી શકાય તેમ નથી, તે જ પ્રમાણે આ રાજ્યના મહાભાર તમારા વિના ખીજો કાણુ ધારણ કરવા શક્તિમાન છે ? ચદ્ર અને સૂર્યના કિરણેાના સમૂહવર્ડ પ્રકાશિત થતા આકાશતળને તુચ્છ છાયા માત્રની કાંતિવાળા શનિ અને બુધ પ્રકાશિત કરવાને શું શક્તિમાન છે ? ” રાજાએ કહ્યું કે“હે વત્સ ! પેાતાના પુણ્યના પ્રભાવથી કલ્યાણુને પામનારા આ જીવલેાકને વિષે અમે કાણુ છીએ ? અથવા અમારી શી શક્તિ છે? તે પશુ પ્રેમથી ખંધાયેલી બુદ્ધિવાળા તારી જેવા મનુષ્ય આ પ્રમાણે ગૌરવને વિસ્તારે છે. ” તે સાંભળીને આ વાર્તાએ કરીને સયુ ” એમ ખેલતા કુમાર પાતાને ઘેર ગયા. ત્યાર પછી શાસ્રા - ના શ્રવણુને વિષે, ગુરુના ચરણુકમળની સેવાને વિષે, ધર્મના ચિંતવનને વિષે, દેવાની પૂજાને વિષે તથા સમયને ઉચિત લાકના કાર્યને વિષે વતા કુમારના કેટલાક લાંબા દિવસ ગયા ત્યારે ચંપકમાળાને રિશેખર નામના પુત્ર ઉત્પન્ન થયા. તેનું વર્ધાપન થયું, પિતામહ મેટા ને પામ્યા અને તેના પિતા ઘણા પ્રકારના મનારથના આરભથી ભરાઈને રજિત થયા. પછી તે ચાર વર્ષના પર્યાયને પામ્યા ત્યારે તેને વ્યાધિ ઉત્પન્ન થયા. વૈદ્યો તેની ચિકિત્સા કરવા લાગ્યા, પરંતુ કાંઇ પણ ફેર પડ્યો નહીં. કેવળ વૃદ્ધિ પામતા તે વ્યાધિથી તે બાળક મરણને પામ્યા. ત્યારે તેનુ પારલૌકિક કાર્ય કરીને રાજકુમાર વિગેરે સર્વે અત્યંત શાકના સમૂહવડે ભરપૂર હૃદયવાળા થયા. તે જ વખતે વિનયધર નામના મુનિવર્ય ત્યાં આવ્યા.તેને તે સર્વે એ પ્રણામ કર્યાં ત્યારે મુનિએ આદર સહિત તેને કહ્યું કેઃ— 66 "" અરે! તમે કેમ શાક કરે છે!! વિકાશ પામતા આ સાંસારિક સ` પદાર્થના સમૂહ અવશ્ય અત્યંત અનિત્ય છે. કઠાર પવનથી હણાયેલા પીપળાના પાંદડા જેવું આ વિત ચંચળ હાવાથી જે કાંઇ પણ જીવાય છે, તે માટું આશ્ચર્ય જાણેા. મનુષ્યનું ઉચ્છ્વાસ માત્ર જ આજીવિત હાવાથી સ્થિરતાની આશા શી રાખવી ? ચેાતરમ્ ચાલતા પવનને રૂંધવા માટે કાઇ પણ શક્તિમાન નથી, જે જીવિત નિરંતર સમુદ્રની વેળાની જેમ જવું આવવું કરે છે, તે જીવિતનું સ્થિરપણું કાણું કરી શકે? તે કહેા. ઘણા મગર, મત્સ્ય અને પાણીથી ભરપૂર મેટા સમુદ્ર પણુ કદાચ સુકવી શકાય, કદાચ પતાને પણ પેાતાના સ્થાનથી બીજા સ્થાને લઈ જઈ શકાય. પરંતુ ચ'ચળ જીવિતને નિષ્રકંપ ( સ્થિર ) કરવાને શક્તિમાન ન જ થવાય. આ પ્રમાણે રહેલા સંસારને વિષે અહા! ડાહ્યા પુરુષાએ શેના (કાના) શાક કરવા ? જો હિર (વાસુદેવ ), ચક્રવંતી, ઇંદ્ર, દાનવ અને ભટ્ટિય વિગેરે પણ મરણને પામે છે, તેા પછી માત્ર બાળકના મરણને જોવાથી કયા વિસ્મય છે? જે Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થો : પર્વતના પણ પરમાણુઓને નિપુણપણાએ કરીને હરણ કરે છે, તે યમરાજરૂપી પવનનું પ્રતિવિધાન (ઉપાય) શી રીતે કરાય? જેમ પક્ષીએ એક વૃક્ષ ઉપર રાત્રિએ રહીને પ્રભાતસમયે પિતાપિતાની ઈચ્છાને અનુસરીને કોઈ પક્ષી ક્યાંઈ પણ જાય છે, તે જ પ્રમાણે અન્ય અન્ય સ્થાનથી એક કુટુંબમાં આવેલા છે યમરાજરૂપી સૂર્યના ઉદયકાળ બીજી બીજી નિને વિષે જાય છે. આ પ્રમાણે વિચારીને તેના અનુમાન વડે સમગ્ર પદાર્થોનું ક્ષણભંગુરપણું સારી રીતે જાણીને ધર્મને માટે જ ઉદ્યમ કરો.” આ પ્રમાણે સાંભળીને રાજા અને રાજપુત્ર શેકને ત્યાગ કરી તથા મુનિવરના ચરણને નમીને આ પ્રમાણે કહેવા લાગ્યા, કે-“મોહરૂપી અંધકારમાં પડેલા અને કૃત્ય અકૃત્યને નહીં જાણતા અમને સન્માર્ગ દેખાડનારા તમેએ માર્ગને વિષે સ્થાપન કર્યો. જે મોહરૂપી અંધકારને સમય સૂર્ય ચંદ્રવડે પણ હણવાને શક્તિમાન ન થવાય. તે અમારો મોહરૂપી અંધકાર હે ભગવાન! તમે વચનરૂપી કિરવડે અત્યંત હર્યો. ચિર કાળે કરેલા સુકૃતવાળા જીવોને તમારી જેવા મુનિઓ જોવામાં આવે છે, કેમકે ચિંતામણિ રત્ન કદાપિ અપુણ્ય વાનના હાથમાં શું રહે છે?” આ પ્રમાણે ચિરકાળ સુધી તે મુનિવરની સ્તુતિ કરીને તથા મોહના સંમોહને દૂર કરીને રાજા અને કુમાર વિગેરે પોતપોતાના કાર્યમાં ઉદ્યમી થયા. પછી તે સાધુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. ત્યાર પછી કેટલાક લાંબા દિવસો ગયા ત્યારે ચંપકમાળા દેવીને પણ વિવિધ પ્રકારના રોગનો સમૂહ પ્રાપ્ત થયેલ અને ગ્લાન પણાને પામી. ત્યારે વૈદ્યોને બોલાવ્યા. તેઓએ તેણીને ચિકિત્સા વિધિ પ્રારંભે, પરંતુ કાંઈ પણ વિશેષ (ફેરફાર) ન થયું. ત્યાર પછી ત્રિક, ચતુષ્ક અને ચર્ચરને વિષે પડહ વગાડવાપૂર્વક આ પ્રમાણે આઘોષણા કરાવી, કે-“જે માણસ આ દેવીને નીરાગ શરીરવાળી કરે, તેને રાજા મનવાંછિત અર્થ આપશે.” તે સાંભળીને કલિંગ દેશમાં જન્મેલે એક વૈદ્ય ત્યાં આવ્યું. તેને રાજકુળમાં લઈ ગયા. તેણે દેવીને જોઈ. રોગનું નિદાન ( કારણ ) સાંભળ્યું. ત્યારે પોતાની બુદ્ધિવડ રેગની શાંતિના મોટા ઓષધનો નિશ્ચય કરીને તે વૈદ્ય કહ્યું, કે–“હે મહારાજા ! જે આ દેવી માત્ર સાત રાત્રિ સુધી જ મદિરાની સાથે પંચુંબરીના ફળને ખાય, તે સારા શરીરવાળી થઈ જાય.” ત્યારે આ હકીકત ચંપકમાળાને કહેવરાવી. ત્યારે સર્વજ્ઞના ધર્મમાં નિશ્ચય સ્થાપન કરેલા મનવાળી તેણીએ કહ્યું, કે મોટા પવનથી ચંચળ થયેલા કમલિનીના પત્રના અગ્રભાગમાં લાગેલા જળબિંદુની જેવા આ ચંચળ જીવિતને માટે કર્યો ડાહ્યો માણસ આવું અકાર્ય કરે ? એમ કર્યા છતાં પણ કદાચ વીજળીની જેવું ચપળ જીવિત નાશ પણ પામે જે કદાચ તે જીવિત શાશ્વત થતું હોય, તે તેવું કરવું પણ શોભે. શ્રી વિતરાગના ધર્મને જાણીને તથા જીવિતનું અનિત્યપણું જાણીને કે માણસ આવું પાપ કરીને પિતાના આત્માને છેતરે? તેથી ભલે કાંઈ પણ થાઓ. હવે તે હું પંચ પરમેષ્ઠીના ચરણકમળને છોડીને બીજા કેઈનું પણ સ્મરણ નહીં કરું, વંદન નહીં કરું, અને પૂજન નહીં કરું. આ પ્રમાણે કરેલા Page #394 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા ગણધરનું વૃત્તાંત. [ ૨૮૯] નિશ્ચયવાળી મારું મરણ કે જીવિત ગમે તે થાઓ, કેમકે અકાર્યને સેવન કરનારા તે જીવિતવડે પણ મારે સર્યું. પિતાની પ્રતિજ્ઞાન ભંગ નહીં કરીને તથા પિતાના કુળકમના આચારનો નાશ નહીં કરીને જે મરણ થાય તે પણ જીવિત જ છે. અને તેથી ઊલટું થાય તે જીવિત પણ મરણ જેવું જ છે. પ્રતિજ્ઞાન ભંગ કર્યા વિના જેણે મરણ પણ અંગીકાર કર્યું હોય તે જ આ જગતમાં ધન્ય છે, અને તેની જ ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ છે. આ પ્રમાણે વિશુદ્ધ ચિત્તવાળી તે પંચ નમસ્કારનું સ્મરણ કરતી મરણ પામીને વર્ગની લક્ષમીનું પાત્ર થઈ. ત્યાર પછી તેનું પારલૌકિક કાર્ય કરીને સમ કુમાર યમરાજાનું અત્યંત સ્વચ્છેદશીલપણું જાણીને તથા વ્યાધિથી વ્યાપ્ત થયેલાનું અનિવારિત પ્રસરપણું નિશ્ચય કરીને યંગ્ય સમયે પોતાના પિતાને કહેવા લાગ્યો, કે-“હે પિતાહવે ગ્રહવાસને વિષે શું રહેવું ? જૂદા જૂદા ગૃહવ્યાપારના કરવાવડે આત્માને શું અગાધ ભવસમુદ્રમાં નાંખે ? તથા જાણતા પુરુષોએ પણ અનિત્યતાદિક અગ્નિની જવાળાની શ્રેણિના સમૂહની મધ્યે શું વસવું ? તથા વળી બાળ૫ણને વિષે પણ જેણે ચારિત્ર ગ્રહણ કર્યું હોય, તેના પાદ વાંદવા લાયક છે, કે જેઓએ અગ્નિના જે દુસહ પ્રિયને વિયોગ અનુભળ્યું જ નથી. તેથી હે પિતા ! સર્વથા પ્રકારે મોહના પ્રચારને ખલના પમાડવા માટે તમે સહાયભૂત થાઓ. હવે મારે ગૃહવાસમાં ઉત્પન્ન થતાં સુખે કરીને સર્યું.” આ પ્રમાણે છે મોટા રાજા ! નિશ્ચિત મતિવાળા પોતાના પુત્રને તેના પિતાએ અનુમતિ આપી. ત્યારે તે મહાત્મા કુમાર મારી કેવળજ્ઞાનની ઉત્પત્તિ જાણુને પાંચસો રાજપ સહિત શીધ્રપણે અહીં આવ્યું અને દુર્લભ ચારિત્રને તથા ગણધર પદવીને પામ્યા. આ પ્રમાણે પાંચમા ગણધરની કાંઈક વક્તવ્યતા કહી. હવે છઠ્ઠા ગણધરની તે વક્તવ્યતાને હું કહું છું, તે તમે સાંભળે. અથ છઠ્ઠા ગણધરનું વૃત્તાંત સર્વે દ્વીપ અને સમુદ્રની મધ્યે સ્થાન પામેલે જબૂદ્વીપ નામને દ્વીપ એક લાખ જનના પરિમાણવાળે છે. તેના કપાળના તિલક સમાન ઐરાવત નામના ક્ષેત્રમાં ઇંદ્રના નગર જેવું મનહર સુવર્ણપુર નામનું નગર છે. જે નગરમાં કમળને જળ(જડ)ને સંગ છે, અરિષ્ટ રત્નનું જ કૃષ્ણપણું (શ્યામપણું) છે, રાત્રે ચક્રવાક પક્ષીને જ પ્રિયને જ વિયેાગ છે, પરંતુ લેકેને આ કાંઈ પણ નથી. તે નગરમાં ગર્વિક દુષ્ટ માણસોના નાશ કરવાવડે યશના સમૂહને પામેલો અને મોટા રાજાઓના સમૂહવડે નમાયેલા ચરણવાળો શિવધર્મ નામે રાજા છે. તેને વામદેવ નામને મંત્રી છે તે બુદ્ધિવડે સાક્ષાત્ બૃહસ્પતિ જેવો છે, તથા સારી રીતે જોડેલી મનની એકાગ્રતાના પ્રાગવડે - ૭ Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ છે : સીમાલની કુટિલતાને જાણનાર છે. તેને શિવા નામની જાય અને બંધુમતી નામની પુત્રી છે. તે પુત્રી અસમાન રૂપલક્ષમીવડે દેવવધૂ અપ્સરા)ની શોભાને નીચી કરે છે. તે બંધુમતી એક દિવસ દાસીઓના સમૂહ સહિત તથા પુષ્પની છાબડી, ધૂપ, ચોખા અને દવાને હાથમાં રાખનાર કિંકરના સમૂહવડે અનુસરાતી નગરની બહાર ઈશાન ખૂણામાં રહેલા કામદેવના મંદિરમાં ગઈ. ત્યાં કામદેવની પૂજા કરીને આમતેમ ફરતી તેણીને તે પ્રદેશમાં ચિત્ર આલેખવામાં પ્રવર્તેલા એક ચિત્રકારના પુત્ર જોઈ. તે વખતે “અહે! આનું રૂપ ? અહે ! આની સુંદરતા ? અહો આનું લાવણ્ય ? અને અહો ! આને વિલાસને વિશ્વમ?” એ પ્રમાણે મોટા વિસ્મયને પામેલા તેણે તેણીના અંગ અને પ્રત્યંગને નિપુણ બુદ્ધિથી જોઈને સાવધાનપણે કામદેવના ભવનની સન્મુખ રહેલી ભીંતના એક ભાગ ઉપર તેણીનું મનોહર ૨૫ આળેખ્યું. પછી તે અમાત્યની પુત્રી પણ એક ક્ષણ વાર ત્યાં રહીને પિતાને ઘેર ગઈ. પછી કોઈ પણ પ્રકારે પૂર્વના નશીબે કરીને તેણીના ઉપર માટે અનુરાગ થવાથી તરત જ મહાદેવ નામના સેનાપતિના હેમદત્ત નામના પુત્રે ભેજનાદિક વ્યાપારનો ત્યાગ કર્યો, અને પ્રધાન પુરુષને મોકલીને નમ્રતા સહિત પ્રાર્થનાપૂર્વક મંત્રીની પાસે તે મંત્રી પુત્રીની પરણવા માટે માગણી કરી. ત્યારે રૂપ, યોવન અને ગુણાદિકવડે આ યોગ્ય છે એમ જાણીને મંત્રીએ સારે દિવસે બંધુમતીનું વેવિશાળ કર્યું. બાદ પરસ્પર વસ્ત્ર અને તાંબૂલ આપવાને ઉપચાર થયે, ત્યાર પછી એક દિવસે કામદેવના ભવનને વિષે યાત્રા પ્રારંભી (ઉત્સવ થયો). ત્યાં નાટક વિધિ પ્રવાર્યો. લેકે જેવાને માટે આવ્યા. પછી યાત્રાને વૃત્તાંત જાણીને નગરના અને દેશના લોકો સહિત શિવધર્મ રાજા પોતે પણ આ. મોટા વિસ્તારથી પ્રેક્ષણક (નાટક) શરૂ થયું. ત્યાર પછી કોઈ પણ પ્રકારે કમળ નવા કમળની જેવા વિકવર ચક્ષુને આમતેમ નાંખતા તે રાજાએ ભીંતમાં આળેખેલું બધુમતીનું રૂપ જોયું-તે વખતે વાલેપની જેવા તેણીના રૂપને વિષે રાજાના નેત્ર અત્યંત લીન થયા, અને માખીની જેમ તે દષ્ટિ પાછી વળી નહીં. તથા રાજાનું હૃદય પણ તેના અનુમાગે તથા પ્રકારે કોઈ પણ રીતે લાગી ગયું, કે જેથી જલદીથી ચોરે હરણ કરેલ ધનની જેમ તે પાછું વળ્યું નહીં. તે વખતે લોકોએ સમગ્ર વ્યાપાર કરીને રહિત અને નિશ્ચળ સમગ્ર અવયવવાળા તે રાજાને જાણે પથ્થરમાં ટાંકણવડે કરેલ હોય તેવો જોયે. અંતઃકરણમાં રૂધેલા સર્વ (ત્રણે) યોગવાળો અને તેમાં જ પિતાના ચેતન્યને સ્થાપન કરનાર તે રાજા પરપુરમાં પ્રવેશ કરનાર ગીની જેમ જણાયે નહી. કાંઈ મંત્ર નથી, તંત્ર નથી, મુદ્રાને વિન્યાસ નથી, તથા મંડળનું આલેખન નથી, તે પણ રાજા ચેતન રહિતપણે પરાધીન થયે, એ આશ્ચર્ય છે. ત્યાર પછી રાજાએ કોઈપણ પ્રકારે મોટા કાદવમાં પડેલા ઘરડા બળદની જેમ ચક્ષુને ખેંચીને દેવલક(પૂજારી)ને પૂછયું કે-“અરે ! શું પાતાલ વનિતાનું કે શું દેવની અસરાનું ? કે શું વિદ્યાધર રાજપુત્રીનું કે બીજી કેઈનું ? આ રૂપ આળેખ્યું છે ?” ત્યારે વિનય Page #396 -------------------------------------------------------------------------- ________________ • બંધુમસીનું રૂપ જોઈ કામાતુર થયેલ રાજા. | [ ૨૯ ] સહિત મતક નમાવીને તેણે કહ્યું કે “હે દેવી! ચિત્રકાર જાણે છે.” રાજાએ કહ્યું કે“જો એમ હોય તે ચિત્રકારને બોલાવ.” તેણે “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તે ચિત્રકારને આણ્યો. ત્યારે ભયથી સંબ્રાંત લેનવાળે તે તેના પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યો કે-“હે દેવ! મને આજ્ઞા આપ.ત્યારે કમળના પત્ર જેવા વિકસ્વર લચનવડે જેવાપૂર્વક પિતાના હાથવડે પાનબીડું આપીને તેને એકદમ પિતાની પાસે આસન અપાવ્યું. તેના ઉપર તે બેઠો. પછી, રાજાએ તેને પૂછયું કે-“અરે! કનું રૂપ જોઈને તે આ રૂપ આળેખ્યું છે? તે તું કહે.” ત્યારે તેણે કહ્યું કે-“દેવ! અમાત્યની પુત્રીનું આ રૂપ છે.–તે મેં કાંઈક લેશે ઉદ્દેશવડે અહીં આલેખ્યું છે. પરંતુ સર્વ રૂપને સાક્ષાત પ્રજાપતિ કદાચ આળેખી શકેતે પણ વ્યાકુળતા રહિત હોય તે જ આળેખી શકે. અથવા તે કરોડ નેત્ર હોય તે તેણીનું રૂપ જોઈ શકે, અને લાખ હાથ હેય તે તેણીનું રૂપ આળેખી શકે. તેણીના સૌભાગ્યાદિક ગુણોનું વર્ણન કુટ રીતે કરવાને અસંખ્ય મુખવાળો પણ સમર્થ થઈ શકે નહીં. આ પ્રમાણે હોવાથી બીજે માણસ શું કરી શકે ? ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે કામદેવના ક્રોધથી મૂકેલા બાણના વરસાદની વેદનાને મહાકષ્ટવડે રૂંધીને તે ધ્યાકુલતાને ઉદ્દેશીને રાજા તરતજ ઊભે થયે, અને રાજલોકને પિતપિતાને ઘેર જવાને માટે વિદાય કરીને પિતે પિતાના ભવનમાં પેઠો. ત્યાં તેણીના વિરહરૂપી અગ્નિવડે સર્વ અંગમાં તાપ પામેલે શવ્યાના નિરૂહમાં શરીરને મૂકીને રહેવા માટે અસમર્થ થયેલ છે તે બોલવા લાગ્યો કે – “અરેરે ! કમળના વલયાદિક લાવીને શવ્યા ર, હિમની વૃષ્ટિ કરો કે જેથી પ્રલય કાળના અગ્નિ જેવો મારા શરીરનો આ દાહ તત્કાળ વિનાશ પામે. શું આજે મર્યાદા રહિત (ઘણા) તેજવાળા બારે ઉગ્ર સૂર્યો એકી વખતે જ ઉદય પામ્યા છે ? અથવા તે શું યુગક્ષયના વાયુવડે વૃદ્ધિ પામેલી જ્વાળાવાળે આ અગ્નિ સમગ્રને બાળી નાંખવા પ્રવૃત્ત થયે છે ? કે જેથી ચંદ્ર, હિમ, હાર અને મોટા મેલને અગ્નિની જવાળા જેવા હું સાક્ષાત પ્રગટ માનું છું. તથા શરીરને લગાવેલ આ ચંદન રસ પણ મોટા વડવાગ્નિની જવાળા જેવો ભાસે છે.” આ પ્રમાણે કામની અત્યંત વિષમ દશામાં પડવાથી વિપરીત વચનેને બોલનારા રાજાને જોઈને અમાત્યે કહ્યું કે-“હે દેવ! આ ક્ષત્રિય જમની સાથે રહેલી ધીરતાને છોડીને સામાન્ય જનને લાયક આવા વ્યાપારમાં કેમ પ્રવર્તી છો?ત્યારે જાણે સાંભળતા ન હોય તેમ રાજાએ આ પ્રમાણે કહ્યું કેહે અમાત્ય ! ચિત્રમાં આળેખેલી તે યુવતી તારી પુત્રી સંભળાય છે.” અમાત્યે કહ્યું હા. હે દેવ! એમ જ છે.” પછી રાજાને અભિપ્રાય જાણીને કાંઈ પણ કારણને ઉદ્દેશીને અમાત્ય પિતાને ઘેર ગયે, અને પિતાના વૃદ્ધ જનેની સાથે રાજાના વ્યતિકરને વિચારવા લાગ્યા. તેવામાં અહીં શિવધર્મ રાજા કામદેવરૂપી મોટા થવડે ગ્રહણ કરો હેવાથી વિલાસ સહિત હાસ્યરૂપી નાવડે દિશાના સમૂહને સનાન કરાવતી (પ્રકા Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ ૪છે શિત કરતી) અને કમળના પત્ર જેવા લાંબા નેત્રવાળી તેને જ સંભારતે જાણે ક્ષણમાં મૂછ પાયે હેય, ક્ષણમાં જાણે ઉન્મત્ત થયે હેય, ક્ષણમાં જાણે વિલાસવાળે થયે હાય, ક્ષણમાં જાણે ધીરજવાન થયો હોય, અને ક્ષણમાં જાણે કાયર થયો હોય, તેમ વર્તવા લાગ્યા. ત્યારે પ્રધાન પુરુષોએ “આ રાજા કામને વશ થયો છે ” એમ જાણીને અમાત્યને બોલાવ્યો. અને કહ્યું કે-“હે અમાત્ય ! તમારી પુત્રી રાજાને આપે–અત્યંત વહાલી પુત્રી પણ બીજાને અવશ્ય દેવાની જ છે. જે તે સ્વામીને માટે હોય તે શું પર્યાપ્ત ન થયું ? જેના જીવવાથી વાળ અને વૃદ્ધ સહિત આ લેક જીવે છે, તે પુરુષનું શંકા રહિતપણે સર્વ પ્રયત્નવડે રક્ષણ કરવું જોઈએ. પિતાનું જીવિત આપવાવડે પણ ચાકરોએ સ્વામીનું રક્ષણ કરવું યોગ્ય છે, તે પછી પુત્રી, ધન અને વજન વિગેરે બાહા વતની શી ગણતરી ? તેથી કરીને કાળના વિલંબ વિના પુત્રી આપવાના મહત્સવ કરવાવડે સ્વામીનું મનવાંછિત પૂર્ણ કરવું એગ્ય છે.” ત્યારે અમાત્યે કહ્યું કે-“તમે સમયને ઉચિત જ કહ્યું છે. કેવળ તે પુત્રી સેનાપતિના પુત્ર હેમદત્તને બહુમાનપૂર્વક અનેક પ્રકારે માગણી કરવાથી પૂર્વે આપેલી છે, અને પરસ્પરના ( બનેના ) ઘરને વિષે વેવિ શાળના મહોત્સવને આશ્રીને ભેજન, વસ્ત્ર અને પાનબીડા આપવા વિગેરે કાર્ય કર્યા છે. અને થોડા જ દિવસને છેડે હસ્તગ્રહણને ઉચિત વિશેષ પ્રકારના પ્રહાદિકવાળા સુલગ્નને નિશ્ચય કર્યો છે. આ પ્રમાણે હેવાથી પિતે જ આપીને પોતે જ કેમ લઈ લેવાય? વળી નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “રાજાઓ એક જ વખત બેલે છે, ધાર્મિક પુરુષ એક જ વખત બેલે છે, અને એક જ વાર કન્યા અપાય છે. આ ત્રણે એક જ વખત એક જ વાર થાય છે.” ત્યારે પ્રધાન જનોએ કહ્યું કે-“હે અમાત્ય ! અહીં તારો અપરાધ શો છે ? અહીં રાજાભિયોગ જ અપરાધ પામે છે.” અમાત્યે કહ્યું કે-“તમે જાણે.” તેઓએ કહ્યું-“ જાણ્યું જ છે. કુળ જેને આધીન હોય, તે પુરુષનું આદરવડે રક્ષણ કર, કેમકે ગાડાના તુંબને નાશ થવાથી આરાઓ આધારવાળા દેતા નથી.” અમાત્યે કહ્યું કે આ કેને પ્રિય ન હોય ?” પ્રધાન પુરુષોએ કહ્યું કે “જે એમ હોય તે જેશીઓને બેલા, અને હસ્તમેળાપને એગ્ય લગ્ન જોવરાવો.” ત્યારે “ભલે એમ હે,એમ કહીને સર્વ કાર્ય કર્યું. ત્યાર પછી શુભ મુહૂર્તને વિષે મોટા વિસ્તારવડે રાજાને અમાત્યની પુત્રી પરણાવી. વિવાહ પૂર્ણ થશે. પ્રધાન લોકો ખુશી થયા. હૃદયમાં ઈછેલી સ્ત્રીના લાભવડે રાજા આશ્વાસન પામ્યા. નગરના લોકો ખુશી થયા. આ વૃત્તાંત કેઈ પણ પ્રકારે સેનાપતિના પુત્ર હેમદ જાયે. ત્યારે હૃદયની અંદર ગાઢ કોપને પામ્યા છતાં પણ રાજાને કાંઈ પણ કરવાને અશક્ત તે-“શું કરું ? કેને કહું? અને કયા ઉપાયને આરંભે?” ઈત્યાદિક કુવિકલ્પની પરંપરાવડે વ્યાકુળ મનવાળે તે તેવા પ્રકારના દુખના અધિકપણાને પામે, જે જેથી યુક્ત અને અયુક્તને નહીં જાણત, ભક્ષ્ય અને અભયને નહીં ઓળ ખતે તથા કહેવા લાયક અનેં નહીં કહેવા લાયકને નહીં જાણતે તે એકદમ ઉન્મત્ત Page #398 -------------------------------------------------------------------------- ________________ રાજાને પેાતાના કાર્ય માટે થયેલ પશ્ચાત્તાપ. [ ૨૯૩ ] "" થઈ ગયા. તેથી દરેક શહેરમાં, દરેક ભવનમાં, દરેક દેવાલયમાં અને દરેક પ્રધાન જન પાસે નષ્ટ ચિત્તવાળા તે કહેવા લાગ્યા, કે-“ રાજાએ મારી સ્ત્રીને ગ્રહણ કરી. શુ કાઇ પણ ઠેકાણે કાઇ પરાપકાર કરવામાં જ એક બદ્ધ ચિત્તવાળા સત્પુરુષ છે ? કે જે તે રાજાની પાસેથી લઇને મને તે આપે? ” આ પ્રમાણે સર્વત્ર ખેલતા તેને કાઇ પણ પ્રકારે રાજાએ સાંભળ્યેા ( જાણ્યા ) ત્યારે તેણે પ્રતિહારીને પૂછ્યું કે“ અરે! કાણુ છે ? ” તેમણે કહ્યું કે હે દેવ ! સેનાપતિના પુત્ર હેમદત્ત નામના છે. '' રાજાએ કહ્યું કે-“ શા માટે તે આવું મેલે છે ? ” પ્રતિહારે કહ્યુ કે–“ હે દેવ ! આના પરમાથ અમાત્ય જાણે છે.” ત્યારે રાજાએ તે વૃત્તાંત અમાત્યને પૂછયા. ” તેણે કહ્યું કે હે દેવ ! આ વીતી ગયેલી કિથાવડે શું ફળ છે ? ” રાજાએ કહ્યું કે-“હું અમાત્ય ! ખેદ કરવાથી સર્યું. જેવુ ડાય તેવું કહે. ” અમર્ત્ય કહ્યું કે—“ હું દેવ ! જો આવા આગ્રહ હાય તા સાંભળેા.— ચિત્રકના પુત્ર ચિત્રમાં આળેખવાવડે જે આ મારી પુત્રો આળેખી છે, અને માટા આગ્રહવડે વ્યાપ્ત બુદ્ધિવાળા મેં તમને પરણાવી છે. તે પુત્રી પ્રથમ બહુમાન અને બહુ પ્રાર્થનાપૂર્ણાંક સેનાપતિના પુત્રને મે' આપી હતી. તેને અભાવ થવાથી નષ્ટ ચિત્તવાળા આ જાણે પિશાચથી પરાભવ પામ્યા હોય તેમ કદાચિત કાંઇ પણ આ પ્રમાણે સ્વછ દપણે ખેલતા ફર્યા કરે છે. ’” મા સ વાર્તા મૂળથી સાંભળીને—“ અરે રે! અનાર્ય લાકને ઉચિત એવું મોઢા વિનાનું આ કાર્યાં મેં આચયું છે. ” એમ વિચારીને અત્યંત ખેદને પામલે રાજા કહેવા લાગ્યા કે— જ્યાં રાજાએ પણ લેાકેાના અપવાદની શંકા તજીને અયેાગ્ય કાર્યમાં પ્રવર્તે છે, ત્યાં ક્ષત્રિયની વાર્તા પણ હણાઇ ગઇ. હું પાપી જીવ! જેમાં માત્ર સરસવ . જેટલું જ સુખ છે, અને મેરુપર્યંતથી પણ વધારે અપયશ છે, તેવું આ કાર્ય કરવું તે તારે શું ચુક્ત છે ? અપયશવડે મિલનપણાને પામેલું આ તારું' જીવિત પણ શું શ્લાધા કરવા લાયક છે ? હું તા સારા ચારિત્રરૂપી ગુણુવાળાનું મરણ પણુ મહેાત્સવ માનુ છું. આ પ્રમાણે ઘણું પ્રકારે ખેદ કરતા રાજાને જોઇને અમાત્યે કહ્યું કે હૈ દેવ ! અહીં તમારા શે। દોષ છે ? તમે આ જાણ્યું નહતું, કે આ પુત્રી કાઈને આપી છે. પ્રધાન પુરુષાના આગ્રહથી જ આ મેં' તમને પરણાવી છે.-કદાચ કોઇ પણ પ્રકારે કુળ, પર્વત અને સમુદ્ર વિગેરે પાતાના સ્થાનને તજે છે, પરંતુ તમે દેવે માટા કાને પામ્યા છતાં પણ કદાપિ પાતાના સ્થાનના ( મર્યાદાના ) ત્યાગ કર્યો નથી. તેથી હું પૃથ્વીનાથ ! ,, આ નિરર્થક શાકવડે શું ફળ છે ? હવે સન્નીતિરૂપી તુલા( તાજવા )નું આલેખન કરનાર તમે જેમ ઉચિત લાગે તેમ કરી. ” આ પ્રમાણે અમાત્યના કહેલા વચનને સાંભળવાવડે યેાગ્ય આચરણના પશ્ચાત્તાપને દૂર કરીને રાજા હૈમદત્ત નામના સેનાપતિના પુત્રને ખેલાવીને કહેવા લાગ્યા, કે-“ અરે! તું તારી ગૃહિણી( સ્ત્રી )ને જાણે છે કે નહીં ? ” ત્યારે જરાક ચેતના પામેલા સેનાપતિના પુત્રે કહ્યું કે-“ હે દેવ ! હું તેણીને મારા Page #399 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ: ૪ : આત્માની જેમ જાણું છું.” ત્યારે મનમાં અત્યંત કરુણાને પામેલા રાજાએ મનહર અંગારને ધારણ કરનારી, ઉદાર શરીરવાળી બંધુમતી વિગેરે પાંચ અંતઃપુરની સ્ત્રીઓને બોલાવીને સેનાપતિના પુત્રને બતાવી. ત્યારે વિશેષ કરીને ચિત્તની સમાધિને પામેલા તેણે સંજમથી ભરાયેલા નેત્રવડે આદર સહિત જોઈને તે બંધુમતીને દેખાડી કે-“હે. દેવ ! આ ભાર્યા મને આપી છે. ” તે સાંભળીને પશ્ચાત્તાપ પામેલા રાજાએ વિચાર્યું કે-“આવા નિર્મળ મતિવાળા પણું આને લેકેએ ઘેલે કરી દીધું. બીજાના હૃદયમાં વર્તતા દુઃખને બીજે કઈ જાણી શકતું નથી. આ સ્ત્રીને માટે જ આવા પ્રકારના મોટા દુઃખને પામે છે તેથી આ મહાનુભાવને આ આપવી. હજી પણ કેટલાક પુરુષ દુખથી ઉપાર્જન કરેલા ધનને અને જીવિતને પણ બીજાના સંતોષને માટે આપે છે, તો પછી આ સ્ત્રીને રાખવાથી શું ફલ?” આ પ્રમાણે વિચારીને રાજાએ પોતે જ મોટા હર્ષને પરાધીન થયેલા હૃદયવાળા હેમદત્તને તે સ્ત્રી આપી. ત્યારે તે કમળના પત્ર જેવા દીધું નેત્રવાળી તેણીને ગ્રહણ કરીને પિતાને ઘેર ગયો. તે વખતે ભુવનના અંતરાલને ભરી દેનાર રાજાનો યશ વિસ્તાર પામે. વિશેષ એ કે-“હું અમાત્યની પુત્રી થઈને તથા રાજાની મોટી રાણુ થઈને હવે તેના ચાકરની ભાર્યાપણાને હું શી રીતે પામીશ? તેથી આ તે અત્યંત મોટી નિંદાનું સ્થાન છે.” એમ વિચારીને તે બંધુમતી ચિત્તમાં સંતાપને પામી. ત્યાર પછી તેણીએ પાન, ભોજન અને શણગાર વિગેરેનો ત્યાગ કર્યો, હસ્તતળ ઉપર મુખને સ્થાપન કરીને કાંતિ રહિત થઈને શૂન્ય ચક્ષુના નિક્ષેપવાળી અને મૌનને ધારણ કરનારી તે હેમદત્તના ઘરમાં રહી. તેને અભિપ્રાય નહીં જાણતા હોવાથી મનમાં હર્ષ પામેલા સેનાપતિએ પણ પુત્રવધૂના આગમનને માટે ઉત્સવને આરંભ પ્રવર્તા. નગરના લેકેને ભોજન કરાવ્યું, પાનબીડા આપ્યા, માગધ અને દીનાદિકને વાંછિત દાન આપ્યું. પછી દિવસને અંત થયે ત્યારે સેનાપતિએ આ વાત જાણી કેવિનય સહિત કા છતાં પણ પુત્રવધૂ ભેજન કરતી નથી. આ વાત તેણે અમાત્યને કહી. તેણે પણ ઘણું વચનની રચનાવડે ઘણા પ્રકારે સમજાવી તે પણ તેણીએ કોઈ પણ પ્રકારે કાંઈ પણ અંગીકાર કર્યું નહીં. તે જાણી ગભરાયેલા ઘરના જ “હવે શું કરવું?” એમ વિચારીને ચિત્તમાં વ્યાકુલ થયા. સેનાપતિ અને હેમદત્ત પણ મોટા શકને પામ્યા. કેઈ પણ પ્રકારે અમાત્યે તેણીને કહ્યું કે-“હે પુત્રી ! તારું મનવાંછિત તું કહે.” ત્યારે તે બેલી કે-“હવે મારે ઘરવાસવર્ડ સર્યું. ઘરમાંથી નીકળીને તાપસની દીક્ષા લઈને પછી હું ભજન કરીશ.” આ પ્રમાણે કરેલા નિશ્ચયવાળી તેણીને વિસર્જન કરી અને તે તાપસી થઈ. પછી સમાન વયવાળા મિત્રો વડે હાંસી કરાતા અને સંતાપને પામેલા તે હેમદને વિચાર્યું કે-“હવે મારા આ જીવિતને ધિક્કાર છે કે જેથી પાપી અને દુર્ણ શીલવાળી આણે પણ આ પ્રમાણે મારે ત્યાગ કર્યો, તે હવે મારે પણ ઉગ્ર તપ કરે રોગ્ય છે.” ત્યાર પછી આ સર્વ વૃત્તાંત માતાપિતાને કહીને તે નીકળી ગયે, અને Page #400 -------------------------------------------------------------------------- ________________ રાજાને ઉત્પન્ન વૈરાગ્ય ભાવના. [ ૨૯૫ ]. પંચાગ્નિ તપ ગ્રહણ કરવા માટે શીધ્રપણે કલિંગ દેશમાં ગયા. ત્યાં જઈને પૂર્વ કાળના વૈરાગ્યને વહન કરતે તે ત્રિપુરમધ્યાકાર નામના વનમાં ગયે. તે વન નંબ, જબિર, નિબ, તાલ, તમાલ વિગેરે મોટા વૃક્ષોના અમૂહવડે શોભતું હતું તથા રિઝ, કલકંઠ, શુક, સારિકા, જીવંજીવ અને કપિંજલ વિગેરે પક્ષીઓના સમૂહના કૈલાહલે કરીને વ્યાપ્ત હતું. તે વનમાં પોતાની ચારે દિશાના ભાગમાં રચેલા અગ્નિના મોટા ચાર કુંડમાંથી નીકળતી મટી વાળાના સમૂહવડે તપ અને મસ્તક ઉપર પ્રચંડ સૂર્યમંડળના કિરણના સમૂહવડે વિશેષ કરીને કપાળતલમાં વૃદ્ધિ પામતા તાપવાળે તે તાપસ કદાપિ પાંચ દિવસને છેડે, અને કદાપિ આઠ દિવસને છેડે પારણું કરતો હતો. આ પ્રમાણે દુખે કરીને આચરી શકાય તેવા વિશેષ તપને અંગીકાર કરીને તે રહેવા લાગ્યું. તે વખતે તે પ્રદેશમાં રહેલા નગર અને આકર વિગેરેમાં તેની પ્રસિદ્ધિ પ્રસરી. દુષ્કર તપાનુષ્ઠાન સાંભળવાથી ઉલ્લાસ પામતી મોટી ભક્તિના સમૂહથી ભરપૂર મનવાળા રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરેવડે જેના ચરણ સેવતા હતા તે તે દિવસોને નિર્ગમન કરવા લાગ્યા. શિવધર્મ રાજા પણ તે દિવસથી આરંભીને વિષયમાં વિરક્ત ચિત્તવાળો થઈને વિચાર કરવા લાગે કે-“ ચિરકાળ સુધી યથાકત (શાસ્ત્રમાં કહેલી) નીતિવડે આ પૃથ્વીતળનું કલંક રહિતપણે પાલન કર્યું, દુખે કરીને નિગ્રહ કરી શકાય તેવા અને મનુષ્યને કલહ ઉત્પન્ન કરવામાં ઉદ્દભટ (ઉદ્ધત) એવા ચરટેને (ધાડ પાડનાર) પણ નિગ્રહ કર્યો, તથા સમ્યગદષ્ટિપણુએ કરીને સાધુઓને પણ ગ્ય આચારને વિષે જેડયા, ધર્મને વિરોધ દરથી નાશ કર્યો અને બીજું પણ મારી ભૂમિકાને ઉચિત કાર્યને સમૂહ સંપૂર્ણ કર્યો. હવે જે કંઈ પણ પ્રકારે મારે સુગુરુની સાથે સંગ થાય, તે તેણે કહેલા ધર્મવિધિને અંગીકાર કરીને હું આત્માના હિતને આરંભ કરું.” આ પ્રમાણે તે વિચારવા લાગ્યા. આ અવસરે સૂર્ય અસ્ત પામે અને રાત્રિરૂપી મોટા સમુદ્રના કલેકેની જાણે શ્રેણિ હોય તે સમૂહ પ્રસર્યો. કાળના પરિણામવાળા મોટા મના પુચ્છની છટાના આરે છોટનવડે કુટેલા આકાશના વિભાગરૂપી છીપલીને સંપુટથી ઉછળેલા મતીના સમૂહ જે તારાને સમૂહ પ્રગટ થયા. ત્યારે પ્રદેષની ક્રિયા કરીને તે રાજા સુખશયામાં સૂતે. તેણે પ્રભાતસમયે સ્વમમાં કિરણેના સમૂહથી વિકાસ પામેલા અને તત્કાળ કમળના સમૂહને વિકસ્વર કરનાર સૂર્યને જો. તે અવસરે મૃદંગ, મર્દલ, ઉદામ અને ભેરીને શબ્દના સમૂહવડે બીજા શબ્દોને મંદ કરનારા મંગળ વાજિંત્રે વાગવા લાગ્યા ત્યારે રાજા જાગૃત થયે; પછી પ્રભાતનું કાર્ય કરીને તે સભામંડપમાં બેઠા, મંત્રી અને સામંતે વિગેરે તેની પાસે આવ્યા અને યોગ્ય સ્થાને બેઠા. રાજ્યના કાર્યોનું ચિંતવન કર્યું. જનપદના વિસંવાદ( તકરાર)ને છેદ્યા, અનીતિ માર્ગે જનારાને શિક્ષા કરી. આ અવસરે હસ્તતળમાં વસ્ત્ર રાખીને તથા “અન્યાય અન્યાય” એમ મોટી વાવડે બોલતો એક પુરુષ રાજાની દષ્ટિમાર્ગ પડ્યો. ત્યારે પ્રતિહારને રાજાએ પૂછયું કે-“અરે ! આ Page #401 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો : બિચારા શું ખેલે છે ? ” પ્રતિહારે કહ્યું કે હું દેવ ! હું કાંઇ પણ જાણતા નથી. ” રાજાએ કહ્યુ` કે–“ તેને અહીં ખેલાવીને પૂછ. ' ત્યારે પ્રતિહારે તેને સભામાં પ્રવેશ કરાભ્યા. રાજાએ તેને પૂછ્યું કે-“ અરે ! કણે તારા પરાભવ કર્યાં છે? ” ત્યારે તેણે કહ્યું કે હૈ દેવ ! સાંભળેા. — આજ નગરમાં હું દેવલ નામના ગૃહપતિ છું. મારે નાના ચાર ભાઈ છે અને ચાર બહેના છે, તથા પુત્રા, પુત્રી અને તેના પણ પુત્રા અને પુત્રી, તથા બહેનેાના પુત્રા અને પુત્રીઓ ઘણા છે. તે સર્વે અત્યંત સ્નેહથી બંધાયેલા વસે છે. તે સર્વે સરખા હૃદયપણાએ કરીને વર્તતા ગૃહકાર્યનું ચિંતવન કરવામાં તત્પર થઇને દિવસે નિ મન કરે છે. એક વખત કેઇ પણ સુકૃતના ત્યાગવડે અથવા અકાળે કાપ પામેલા યમરાજના વશથી મંત્રતંત્રના ઉપચારને નહીં ગણુતા અને તથાપ્રકારના, . પ્રતિવિધાનને નિષ્ફળ કરતા મહાભ્યાધિ મારા કુટુંબને પ્રાપ્ત થયા. એ ત્રણ દિવસ ગ્લાનપણું પામીને દેવતાએ માગેલું આપવું, શાંતિકરણ અને ગ્રહપૂજા વિગેરે વિવિધ ઉપાયે કર્યા છતાં પણ મનુષ્યા નાશ પામવા લાગ્યા. તેમના મરણુના મહાદુ: ખરૂપી તીક્ષ્ણ ભાલાવડે વિધાયેલા હૃદયવાળા, તેના ઉપશમના કાઇ પણ ઉપાયને નહીં જોતા અને પેાતાના પણુ મરણની શકાને પામેલા હું જેટલામાં રહું છું. તેટલામાં છાયાની ક્રીડાની જેમ, ગંધ નગરની જેમ, માયા ઇંદ્રજાળના વિલાસની જેમ, અને સ્વપ્નમાં જોયેલા વસ્તુના સમૂહની જેમ સ` કુટુંબ નાશ પામ્યું. માત્ર અધમ યમરાજના ભયધી ભય પામેલા અને છેઠેલા પત્રની જેમ કંપતા મને અને મારા મેાટા પુત્રને તેમના મ્રુતકા કરવા માટે ભગવાન વિધાતાએ બચાવ્યા. મરેલાના પારલૌકિક કૃત્ય કરીને શૂન્ય ઘરની જેમ પાતાના ઘરના ત્યાગ કરીને હું આમતેમ રહેવા લાગ્યા. અન્ય દિવસે તે મારે માટા પુત્ર નંદનાદ્યાનમાં સમવસરેલા, ઘણા સમૂહથી રિવરેલા અને અનેક ભવ્ય પ્રાણીઓને ધર્મના ઉપદેશ આપતા વિજયઘાષ સૂરિની પાસે કાઇક રીતે ગયા. ત્યાં તે સૂરિએ શું મનને માહ પમાડનાર ચૂર્ણ નાંખવાવડે કે શું ઉગ્ર વિદ્યાના ખળવટે તેને વશ કર્યાં ? તે જાણી શકાતુ નથી. પછી મસ્તકના કેશના સમૂહના લાચ કરી હસ્તતળને વિષે ધારણ કરેલા કામળ પેરત અને રપિષ્ઠિકા વિગેરે ઉપગરણુવાળા અને ધર્મ ધ્યાનને પામેલા તે સત્ર શેાધ કરતા મેં આજે મહાકષ્ટવડે. જોયા, અને મેં તેને પૂછયું કે-“ હે વત્સ ! તે આ શું આરછ્યું ( કર્યું' ) ? ” તે જાણે મને ન ઓળખતા હાય તેમ કાછની જેવા મૌનને આલખન કરીને રહ્યો. ઘણી વાર ખેલાવ્યા છતાં પણ જેટલામાં તે કાંઈપણ ન આવ્યે તેટલામાં હું પૃથ્વીનાથ ! પૂર્વ નાશ પામેલા કુટુંબના દુ:સહુ શાકના આવેગવાળા હું બીજું ૧. પાતાના શરીરની છાયા સાથે ક્રીડા કરવાની જેમ. ૨ મુખવત્રિકા. ૩ એધેા. . હજારગુણા થયેલા, કાંઇ પણ કરવાને Page #402 -------------------------------------------------------------------------- ________________ દેવળને શેકનિવારણ કરવા રાજાએ આપેલ ઉપદેશ. [ ૧૭ ] અસમર્થ થવાથી તમને આ વૃત્તાંત કહેવાને હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે પોતાનું વૃત્તાંત કહ્યું ત્યારે સર્વ સભાના લોકે હસવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે-“હે દેવ ! હમણાં ધર્મોપદેશ આપનારા સાધુઓને સંકટ પ્રાપ્ત થયું, કે જ્યાં આવે અન્યાય કહેવામાં આવે છે.” ત્યારે કાંઈક હસતા (ફરકતા) એાછપુટ, દેહ અને "સ્તકવાળા રાજાએ કહ્યું કે-“અરે મુગ્ધ! જે સંસારના નિર્વેદનથી અથવા મરણના ભયથી તારા પુત્ર પ્રજ્યા અંગીકાર કરી, તે તેમાં શું સાધુને દૂષણ પ્રાપ્ત થયું ? વળી હે મૂઢ! તારા ભાઈ, પુત્ર અને નેતૃ વિગેરે મરી ગયા, તેના સંબંધી કોઈ શક નથી, અને જે મહાનુ ભાવો સંસારનું ક્ષણભંગુરપણું જોઈને (જાણીને) અને ધર્મને સાધવામાં તત્પર એવું મરણ પણ સારું છે.” એમ ભાવના ભાવીને દીક્ષા અંગીકાર કરી, તેને તું આ પ્રમાણે શોક કરે છે? અહે! તારી મહામોહની મૂઢતા ! અહા ! તારું વિચાર રહિતપણું ! વળી આ જગતમાં જે ધર્મ રહિત મરણ પામે છે તે અત્યંત શોક કરવા લાયક છે, પરંતુ જે ધર્મને પામ્યા હોય તે જીવિતમાં અને મરણમાં બનેમાં કીર્તિના સ્થાનને પામે છે. કુટુંબના ક્ષય થયા છતાં પણ જે ધર્મને પાપે તે જ હૃદયમાં ખટકે છે અને બાકીનું જરાપણ ખટકતું નથી. અહા ! મેહનું માહાસ્ય કેવું છે? જે અગ્નિથી ઘર બળતું હોય ત્યારે કોઈ ઈષ્ટ માણસ ત્યાંથી નાશી જાય, તે તેને શું તે ઘરની અંદર અંધ? આમ કરવું શું યોગ્ય છે? તે જ પ્રમાણે જે તે કઈ પણ વૈરાગ્યના કારણથી ગ્રહવાસનો ત્યાગ કરી ધર્મને પામ્યો છે, તે તેને ત્યાંથી પાછા વાળવો શું યોગ્ય છે? આ લોક નિરંતર મૃત્યુ, જરા, રેગ અને શોક વિગેરરૂપ અગ્નિવડે બળાતે જ છે તેમાંથી નીકળતા જીવને જે નિવારણ કરે, તે માટે શત્રુ જ છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, ત્યારે યથાર્થ બેધને પામેલે તે દેવળ પિતાના હસ્તસંપુટને કપાલતલ ઉપર સ્થાપન કરીને ' કહેવા લાગ્યા, કે-“હે દેવી! તમે સાચું કહ્યું. હું શું કરું ? કે જેથી કોઇ પણ મોહના દુર વિલાસવડે પ્રત્યક્ષ દેખાતા ગુણવાળો ધમર્થમાં પણ મારું મન પ્રવર્તતું નથી, અને સમગ્ર દેષના સમૂહરૂપ સંસાર સંબંધી કાર્યમાં મોટા ઉત્સાહથી પ્રવર્તે છે. માત્ર હમણાં હે દેવ ! તમારા વચનરૂપી અંજનશલાકાવડે મોહરૂપી અંધકારને નાશ થવાથી મારા પુત્ર આચરણ કરેલા માર્ગને અંગીકાર કરવા મારું મન ઈચ્છે છે. તેથી હવે હું તે જ ભગવાન ધમોચાર્યની પાસે જાઉં અને દીક્ષા ગ્રહણ કરું.” તે સાંભળીને પહેલાં પણ કામાદિકથી ચિત્તમાં વૈરાગ્યને પામેલો, સદગુરુના દર્શનને ઇચ્છતો, તે દેવળના કહેવાથી વિશેષ વૃદ્ધિ પામેલા ઉત્સાહવાળો અને કેટલાક પ્રધાન પુરુષો વડે પરિવરેલો તે રાજા તત્કાળ તૈયાર કરેલા જયહસ્તી ઉપર ચડીને તે જ દેવળ નામના ગૃહપતિએ દેખાડેલા માર્ગ વડે નંદન ઉધાનમાં ગયા. ત્યાં શ્રેષ્ઠ હાથી ઉપરથી નીચે ઉતર્યો. મોટા વિનયવડે ગુરુને વાંદા. તે ગુરુએ તેને ધર્મલાભ આપે. ત્યારે તે ઉચિત આસને સ્થાને) બેઠે. ૩૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૯ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચા : પછી ગુરુએ ધર્મ કથા પ્રારંભી.—“ હે શ્રેષ્ઠ નર (રાજા ! ) આ નગરમાં જે કાંઇ મન અને નેત્રને અધિક આનંદ ઉત્પન્ન કરે છે, તે સર્વ ધર્મનુ જ ફળ છે એમ શંકા રહિત તું જાણુ. વળી તે ધર્મ જીવહિંસાદિક સર્વ પાપાને વવાથી હાય છે, અને તે પાપાના ત્યાગ હુંમેશાં સદ્ગુરુના ઉપદેશવડે સભવે છે, કેમકે આ જીવ પોતે જ મિથ્યાત્વ અને પ્રમાદાદિક વેરીથી બંધાયેલા હાવાથી ચાગ્ય અાગ્યને તથા કૃત્ય અકૃત્યને જાણી શકતા નથી. વળી તથાપ્રકારે જાણુતા છતાં પણ વિપરીત બુદ્ધિપણાએ વર્તતા તે જીવ અધ માણસની જેમ ભયંકર દુર્ગતિરૂપી કૂવામાં અવશ્ય પડે છે, તેથી કરીને યથાસ્થિત અના અવાધ( જ્ઞાન )થી વ્યાસ, શ્રદ્ધા( સમકિત )રૂપી જ્ઞાનના સારવાળું અનુષ્ઠાન( ક્રિયા ) અતુલ્ય ફળવાળું તું સારી રીતે જાણુ. સર્વે જીવા અનંત વાર મનુષ્ય ભવમાં જન્મને પામ્યા છે, પરંતુ પરિપૂર્ણ ધર્માંની સામગ્રી કદાપિ પ્રાપ્ત કરી નથી તેથી હું નરવર ( રાજા ) ! આ સામગ્રી પામીને હુવે પ્રમાદરૂપી મદિરાના મઢના ત્યાગ કરીને સદ્ધર્મના કાર્યને વિષે અત્યંત ઉદ્યમી મનવાળા તુ તૈયાર થા. આ રાજ્યાક્રિક થાડા પદાર્થો પ્રારંભમાં મધના જેવું મધુરપણું ધારણ કરે છે, અને પછી મોટા તાલપુટ નામના વિષના સદશપણાને ધારણ કરે છે. પેાતાને આધીન આનંદવાળા અને અવિનાશિત માક્ષસુખને છેાડીને કથો ડાહ્યો માણસ તુચ્છ અવસ્થાવાળી ( ક્ષણભંગુર ) વસ્તુને વિષે આનંદ પામે ? વળી તે મેાક્ષસુખને જીવ કલંક રહિત યતિની ક્રિયા( ચારિત્ર )વર્ડ પ્રાપ્ત કરે છે, અથવા સારા શ્રાવાની ક્રિયાવર્ડ પ્રાપ્ત કરે છે. આ એ સિવાય બીજો કાઈ ઉપાય નથી. શુભ ક્રિયાને પામીને પણ કુકના દોષથી કેટલાક અજ્ઞાની જીવા નાગદત્તની જેમ ક્રીથી પણ મિથ્યાત્વને પામે છે. ” તે સાંભળીને રાજાએ કહ્યું કે“હું ભગવાન ! તે નાગદત્ત કાણુ ? ” ત્યારે સૂરિમહારાજે કહ્યું કે-“ સાંભળ.— ,, મગધ દેશમાં દેવરાપુર નામનુ નગર છે. તેમાં બે મિત્રા છે. રામ નામે વણિકપુત્ર અને નાગદત્ત નામે બ્રાહ્મણપુત્ર છે. તે બન્ને પરસ્પર મોટા પ્રેમવડે વર્તાતા હતા અને દિવસેાને નિર્ગમન કરતા હતા. કાઇક દિવસ ત્યાં બૈરાજ્ય ( રાજા રહિતપણું) થયું, તેથી ત્યાંના લેાકા ચાર વિગેરેવર્ડ પીડા પામવા લાગ્યા. તે વખતે નગર સહિત તે દેશને દુ:ખી અવસ્થાવાળા જાણીને રામ અને નાગદત્ત દક્ષિણ દેશમાં ગયા. ત્યાં તથાપ્રકારની ચેષ્ટામાં (વ્યાપારમાં) પ્રયોં. અને મેાટા કાને કાપવાવર્ડ પ્રાણવૃત્તિને (આજીવિકાને) કરવા લાગ્યા. એક વખતે કાષ્ઠાદિકને માટે દરવાજા પાસે (મહાર) ગયા. ત્યાં કાયાત્સો રહેલા, અત્યંત ધ્યાનના પ્રકમાં ચડવાવર્ડ મેરુપર્યંતની જેવા નિશ્ચળ તથા વાયુ રહિત તરંગ વિનાના મેાટા સમુદ્રની જેવા સ્તબ્ધ એક મહાખલ નામના સાધુને જોયા. તે વખતે તેના દર્શનથી મોટા હને પામેલા તે બન્ને જેટલામાં એક ક્ષણ વાર બીજા વ્યાપારના ત્યાગ કરીને ૧. અથવા ઘણા. Page #404 -------------------------------------------------------------------------- ________________ રામ અને નાગદત્ત પ્રહણ કરેલી દીક્ષા. [૨૯] * ઊભા રહીને જ તેને જોવે છે, તેટલામાં કોયલના કંઠની જેવી સ્વરછ કાંતિવડે મેઘના સમૂહની શોભાને તિરસ્કાર કરનાર અને મોટી ફણાના વિસ્તારવડે ન જોઈ શકાય તે એક માટે સર્પ ડાબી બાજુની ગુફામાંથી નીકળીને આમતેમ ભમીને કાંઈ પણ જનના સમૂહને નહીં પામવાથી ઉછળતા મોટા કપરૂપી અગ્નિવાળો તે સર્પ તે સાધુને ડસીને ફરીથી તે જ ડાબી બાજુની ગુફામાં પેઠે. તે પણ તે સાધુને તેના વિષને વિકાર થયે નહીં, અને તેથી જરા પણ ધર્મધ્યાનથી ચલાયમાન થયા નહીં. તે વખતે વિસ્મય પામેલા રામ અને નાગદત્ત પરસ્પર વિચાર કરવા લાગ્યા, કે-“આ ભગવાન અતિશયવાળા છે. તેના ચરણકમળ મોટા પુણ્યના સમૂહથી પામી શકાય છે. આ પ્રત્યક્ષ કલ્પવૃક્ષ જ છે, તેથી આનું અવલંબન કરવું યોગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને પારેલા કાર્યોત્સર્ગવાળા તે સાધુની પાસે ગયા, તેના પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે ભગવાન! આ પ્રમાણે કાળે રહેલા તમે શીત અને આતપ વિગેરેવડે કેમ બાધા પામતા નથી? કે જેથી આ પ્રમાણે અવિચળ (સ્થિર) રહે છે?” સાધુએ કહ્યું, કે-“હે મહાઅનુભવવાળા! ધ્યાનની કાણા( દિશાસીમા-હદ)ને પામેલા સાધુઓ શીત વિગેરેથી બાધા પામતા નથી કે જેથી આ પ્રમાણે કહેવાય છે અને અનુભવાય છે-ધ્યાનને વિષે ભાવિત ચિત્તવાળે અને નિર્જરાની અપેક્ષાવાળ સાધુ શરીર સંબંધી ઘણા પ્રકારના શીત અને આતપ વિગેરેવડે બાધા(પીડા) પામતે નથી.” આ પ્રમાણે સાંભળીને તે બન્નેનું મન વિસ્મય પામ્યું. “આ પ્રત્યક્ષ ચિંતામણિ સર્વ પ્રકારે આરાધવા ગ્ય છે. વળી આની આરાધના કરવાથી રોગ, દારિઘ અને ઉપદ્રવ વિગેરેનો નાશ થાય છે.” આ પ્રમાણે તે બન્નેને તે રુચિકારક થયું. ત્યાર પછી વિનંતિ કરવાનો આ અકાળ છે.” એમ વિચારીને તે બને સાધુની પાસે જ સૂતા. રાત્રિને સમયે કોઈ પણ પ્રકારે તેમની નિદ્રા નાશ પામી, તેથી જેટલામાં નેત્રકમળને વિકસ્વર કરીને પિતાની પાસે જુએ છે, તેટલામાં કાયોત્સર્ગ રહેલા ભગવાનની ગુણસ્તુતિ કરવામાં તત્પર, આરંભેલા શુદ્ધ કાગલી ગીતવાળા, મનહર નૃત્યના ઉપચાર કરનારા અને વચ્ચે વચ્ચે વાગતી વીણાના શબ્દવડે વ્યાસ દેના સમૂહને જે. આથી તેઓ વિશેષ પ્રકારે હર્ષ પામ્યા. પછી પ્રભાતસમય થયો ત્યારે અત્યંત સનેહપૂર્વક મુનિના ચરણમાં પડીને તેઓ કહેવા લાગ્યા, કે-“હે ભગવાન! અત્યંત દોગે ત્યાથી પીડા પામેલા અમે રત્નના નિધાન જેવા તમને ઘણે કાળે પ્રાપ્ત કર્યા, તેથી હવે તમારા ચરણકમળની આરાધના કરવાને અમે ઈચ્છીએ છીએ.” સાધુએ કહ્યું-“તેમાં શું અયોગ્ય છે? માત્ર સારા સાધુઓને ગૃહસ્થને પરિગ્રહ અયોગ્ય છે, તેથી જો તમે મને અનુસરવા ઈચ્છતા હે, તે પ્રવજ્યા ગ્રહણ કરે, મારી સમીપે રહે, અને એક ગામથી બીજે ગામ વિચરે.” તે બનેએ આ અંગીકાર કર્યું અને શુભ મુહૂર્તે તેની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયાના સમૂહને Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : પાળવામાં તત્પર અને પરમ ગુરુની શુશ્રુષા વિગેરે ગુણાને પામેલા તે બન્ને વિચરવા લાગ્યા. પછી કાઈ એક સમયે તે સાધુએ તેમને એષ આપ્યા, કે— ', "" “ હૈ દેવાનુપ્રિયા ! સાક્ષાત્ કલ્પવૃક્ષની લતા જેવી આ જિનેશ્વરની દીક્ષા માત્ર એક દોત્ય દોષના જ નાશ કરનારી નથી, પરંતુ ખીજા પણ મનવાંછિતને પ્રાપ્ત કરવામાં એક તત્પર છે, અને તેને વિષે જ એકચિત્તવાળા ધીર પુરુષાને તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ જિનેશ્વરની દીક્ષાથી જ ચક્રી, ઇશ્વર, તીર્થંકર અને ગણધરની પદવી, આમૌષધિ વિગેરે અનેક પ્રકારની લબ્ધિ, સુંદર અને ઉદાર શરીરનુ રૂપ, સૌભાગ્ય, ભાગ, લાલ અને આજ્ઞાનું ઐશ્વર્યાં વિગેરે સર્વ પ્રયત્ન વિના જ પ્રાપ્ત થાય છે. વળી આ દીક્ષા જ સર્વ પ્રકારના ઉત્પન્ન થતા દુ:ખને જલાંજળિ આપનાર ( નાશ કરનાર ) છે, તથા આ દીક્ષાથી જ શાશ્વત સુખની શ્રેણિ( સમૂહ )ના સારરૂપ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી કરીને આ ચારિત્રને વિષે એક ક્ષણ માત્ર પણ પ્રમાદનું આચરણ કરનારા ન થશે. કેમકે આ ચારિત્ર( દીક્ષા )ને કાંઇપણુ અસાધ્ય નથી. તે ખાખત ઘણું કહેવાથી શું ? ” આ પ્રમાણે સાંભળીને રામ અને નાગદત્તે વિતક ના ત્યાગ કરવાપૂર્વક “ તે પ્રકારે હા એમ સં અંગીકાર કર્યું, પરંતુ નાગદત્તને બ્રાહ્મણ જાતિની સાથે વૃદ્ધિ પામેલા શુચિપણારૂપ પિશાચાદિકના કારણથી કલ્પાદિક મુનિના આચારા રૂચતા ન હતા, અને બીજાને ( રામને ) તે આચારા અમૃતની જેમ પરિણમ્યા. આ પ્રમાણે ચિરકાળ સુધી પ્રત્રજ્યાનુ પાલન કરીને છેવટે મરણ પામીતે તે બન્ને સાધમ દેવલાકને વિષે પુષ્પાવત’સક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પાળીને ત્યાંથી ચન્યા સતા તે અને વસંતપુર નગરમાં પદ્મદત્ત નામના શ્રેષ્ઠીના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં ખળાવસ્થાથી જ પરસ્પર પ્રેમવાળા બન્ને એક જ સ્થાને શયન, ભાજન અને ગમન વિગેરે ચેષ્ટા (ક્રિયા ) કરવામાં તત્પર થઇને દિવસોને નિČમન કરવા લાગ્યા. એક દિવસ ત્યાં અનંત નામના કેવળજ્ઞાની આવ્યા. તેને વાંદવા માટે નગરના સર્વ લેાકેા ગયા. રામ અને નાગ દત્ત પણ ગયા. ભગવાન કેવળીએ તેને મેાક્ષસ્થાનના મૂળવાળા અન્ને પ્રકારના ધર્મ કહ્યો. તે સાંભળીને ઘણા ભવ્ય છવા પ્રતિધ પામ્યા. રામ પણું પૂર્વ ભવમાં પાળેલા ધર્મ પણાએ કરીને તત્કાળ જિનધર્મમાં એકચિત્તવાળા થયા, પરંતુ નાગદત્ત તેનાથી વિપરીતપણાએ કરીને કેવળીના વચનને અનેક પ્રકારે સાંભળ્યા છતાં પણુ તથા હેતુ, યુક્તિ અને હૃષ્ટાંતવડે ઉપદેશ અપાયા છતાં પણ પ્રતિમાધ પામ્યા નહીં. કેવળીનુ' વચન અત્યંત મનેાહર છતાં પણ દુષ્કર્મ વડે દૂષિત થયેલા મનવાળા જીવને મલિન વસ્ત્રને વિષે કેસરના રંગની જેમ જરા પણુ લાગતુ' નથી (અસર કરતું નથી ). તે ધન્ય જીવના શ્રવણુને વિષે જેમ જેમ કૅવળીનુ વચન પ્રવેશ કરે છે, તેમ તેમ ધવડે સર્પના વિષની જેમ તેનું મિથ્યાત્વ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે હે રાજા! ધર્મ વડે કાંઇક પણ સ્પર્શ કરાયેલા કેટલાક પ્રાણીએ દુષ્કર્મ વડે દૂષિત મનવાળા હોવાથી ધર્માંના અત્યંત Page #406 -------------------------------------------------------------------------- ________________ • હેમદત્ત અસુકુમારને રાજાને મારી નાંખવા કરેલ નિષ્ફળ પ્રયાસ. [ ૩૦૧ ] અગ્યપણાને પામે છે. જેમ કેટલાક દબુદ્ધિવાળા માણસો નિધાનને પામીને પણ તેની. ઉપેક્ષા કરે છે, તેમ જિનધર્મને પામીને પણ કેટલાક આનંદ પામતા નથી (ઉપેક્ષા કરે છે). જેમ કેઈક વહાણ સમુદ્રને કાંઠે પામ્યા છતાં પણ પ્રમાદના વશથી ભાંગી જાય છે, તેમ કેટલાક છે ધર્મ પામ્યા છતાં પણ ફરીથી મિથ્યાત્વને પામે છે. હે રાજા ! દરેક સમયે ઉત્તરોત્તર (આગળ આગળ) વિશુદ્ધિના પ્રાર્થના પ્રબંધને પામેલા જિન ધર્મ ને વિષે નિપુણ બુદ્ધિવાળ ક માણસ પ્રમાદ કરે?” આ પ્રમાણે ઘણા પ્રકારે સૂરિ. મહારાજે તેવી રીતે કોઈપણ પ્રકારે દષ્ટાંતે સહિત જિનધર્મ કહો, કે જેવી રીતે (જેથી) તે રાજા ધર્મની સન્મુખ દઢ (અત્યંત) થયે. દેવલ પણ સર્વ કુવિકલ્પને ત્યાગ કરી પિતાના પુત્રે આચરણ કરેલા ચારિત્રને જ પામે. શિવધર્મ રાજા પણ સમ્યક પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર કરીને જેમ આવ્યો હતો તેમ (પિતાને ઘેર) ગયે, અને હંમેશાં જિનચંદન, પૂજન વિગેરે ધર્મકાર્ય કરવાવડે દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. હવે આ તરફ તે હેમદત્ત દુષ્કર પંચાગ્નિ તપવાળા તાપસવ્રતને ચિરકાળ સુધી કરીને છેવટે ભક્તપાનનો ત્યાગ કરી તથા મરણ પામી અસુરકુમારને વિષે ભુવનપતિ દેવપણાને પામે. ત્યાં ઉત્પન્ન થયે તે જ વખતે મોટા વિમયને પામેલા તેણે “મેં પૂર્વ ભવે શું યજ્ઞ કર્યો? કે તપસ્યા કરી? કે દાન આપ્યું? કે જેના પ્રભાવથી મેં આ દિવ્ય દેવની દ્ધિ પ્રાપ્ત કરી?” આ પ્રમાણે વિચારતા તેણે વિલંગ જ્ઞાનના પ્રયોગથી પૂર્વ ભવ જે, અને ભાર્યાના અપમાનના કારણવાળું તાપસ દીક્ષાનું વિધાન જાણ્યું. ત્યાર પછી તત્કાળ શિવધર્મ રાજાને આશ્રીને તેને મોટા કેપને સંરંભ ઉત્પન્ન થવાથી “અહે! તે દુરાચારી આજે કયાં છે? હમણાં જ તેને યમરાજના મુખરૂપી ગુફામાં મોકલું.” એમ વિચારીને વેગથી તે દેડ્યો. તેને પરિજને વિનંતિ કરી કે-“હે દેવ ! • આ પ્રમાણે અવસર વિના (કારણ વિના) પ્રચંડ કેપને આડંબર કેમ થ? પ્રથમ તે આ સિંહાસનને તમે શોભા (તેના ઉપર બેસો). પછી ચિરકાળથી જતા રહેલા નાથના શકનો અંત આવવાથી તુષ્ટમાન થયેલી અને તમારા મુખકમળના દર્શનથી વૃદ્ધિ પામતા વિલાસ અને હાસ્યવાળી આ અસુકુમારીએવડે પરિજનને પ્રમોદ આપનાર અને આદરપૂર્વક ભૂલ્યોએ પ્રગટ કરેલા છત્ર, ભંગાર અને રત્નના સમૂહવાળ મંગળ મહોત્સવ કરાઓ.” તે વખતે મેટી ઈષ્યોથી પ્રસરતા કેપવડે રાતા નેત્રનો વિક્ષોભ કરતે તે તેઓના વચનને નહીં માનીને પોતાના ભવનમાંથી નીકળે. અને મનને પણ જીતનારા વેગવડે. શિવધર્મ રાજાના ભવનને પ્રાપ્ત થયે, અને ત્યાં રાજાના ઉગ્ર પ્રભાવને જોઈને પણ તેણે તેને ત્યાગ કર્યો નહીં. ત્યારે કાપેલી દાઢાવાળા સર્ષની જેમ તેનો સંરંભ (ઉદ્યમ) નિષ્ફળપણાને પામ્યો અને રાજાનું રક્ષણ કરનારા અત્યંત મોટા વ્યંતરોના તિરસ્કારથી ભગ્ન થયે. તેથી લજજાવડે કરમાઈ ગયેલા મુખકમળવાળો તે વેગવડે પાછો વળ્યો. તે વખતે અસુરકુમારીએાએ તેને કાંતિ રહિત અને ઉત્સાહ રહિત જે. અહીં શિવધર્મ રાજા Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચે। : પણ આજ્ઞાનો ખંડન રહિત, શત્રુની વિરુદ્ધ વાસનાના નાશ કરનાર, નિર્મળ માનવાળા, પ્રતિપક્ષના સ્થાનને દળી નાંખનાર (નાશ કરનાર), નિર ંતર અપાતા દાનવાળા અને ભયથી પીડા પામતા પ્રાણીઓનું રક્ષણ કરનાર માટા રાજ્યનું પાલન કરીને તથા સર્વજ્ઞના ધર્મની સમ્યક્ આરાધના કરીને, છેવટે ચતુર્વિધ આહારના ત્યાગ કરવામાં તત્પર થઈ હૃદયને વિષે આદરપૂર્ણાંક પંચ નમસ્કારને પરાવર્તન કરતા ( ગણુતા ) તે કાળ કરીને ( મરીને ) ઈશાન દેવàાકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. પછી છ પ્રકારની પર્યાસિવર્ડ પર્યાપ્તપણાને પામેલા તે મહાત્મા તુષ્ટમાન થયેલી ચાર અગમહિષીવડે, ચાર લેાકપાળવર્ડ, મંગરક્ષકાડે, ત્રણ પદાર્ડ, સાત સૈન્યડે, સાત સેનાધિપતિŠ, તથા જય જય શબ્દને ખેલતા દેવા અને દેવીઆવડે, વારવાર માંગલિકના સમૂહને કરતા અને વિવિધ પ્રકારના ગીત અને નૃત્યના ઉપચારને પ્રગટ કરતા દેવ અને દેવીએવડે, ચાતરક્ પિરવરેલા તે દેવ જેટલામાં સુખાસન ઉપર બેઠેલા રહે છે, તથા દેવલક્ષ્મીના લાભનું કારણરૂપ પૂર્વભવે કરેલ દાન, તપ, દિવ્ય અવધિજ્ઞાનવર્ડ જાણે છે, તેટલામાં તાપસના ભવમાં અસુરપણાને ઉપાર્જન કરનાર અને ચિતામાં નાંખેલા પાતાના મોટા શરીરને અગ્નિની જવાળાના સમૂહને સ્તંભત કરવાવડે જ સંભાવના કરેલ ચિરકાળના ભાર્યોના વિયેાગના વૃત્તાંતવાળા વેરને સમાસ કરતા હેમદત્તને જોયા, તથા “હા ! હા! આ અત્યંત દેઢીપ્યમાન કરેલા પણુ અગ્નિ રાજાના શરીરને કેમ મળતા નથી ? ” એમ Àાકના સમૂહથી વ્યાસ થયેલા અને “ હવે શું કરવુ? ” એવા વિચારથી મૂઢ થયેલા સમગ્ર લેાકાને જોયા. તે વખતે તત્કાળ ઉછળેલા કાપાગ્નિવાળા શિવધર્મ રાજાના જીવ ઇંદ્રના સામાનિક દૈવ દેવસભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે−“ રે! રે ! દેવા! યમરાજના મુખમાં પેસવાની ઈચ્છાવાળા અને દુષ્ટ ચરિત્રવાળા આ અધમ અસુરની અતિ દુષ્ટ ચેષ્ટાને તમે જીએ, જુએ. મારું' શરીર ખાળવાને માટે ચિરકાળથી ચિતાને વિષે નાંખ્યું છે તે પણ આ દુરાચારી અગ્નિનું સ્તંભન કરીને તેને બળવા દેતા નથી. બીજો થાડા પણ મારા પ્રત્યુપકાર સ્કુટ રીતે કરવાને અશક્તિમાન એવા તે ચહુટિકાવડે વેરને સમાવવા ( વેર વાળવા ) ઇચ્છે છે. ” આ પ્રમાણે અમ ( ઇર્ષ્યા-ક્રોધ ) સહિત ખેલતા સ્વામીને જોઇને વિવિધ પ્રકારના શસ્ત્રોને હાથમાં ધારણ કરનારા, ગાઢ વના અખ્તરવર્ડ શરીરને શેાભાવતા અને સ્વામીના પરાભવને નહીં સહન કરતા સેનાધિપતિ વેગથી તેની સન્મુખ ઢાક્યા. ત્યારપછી વીજળીના ઢગલા જેવા દેદીપ્યમાન શરીરવાળા અને “ અરે ! ૨ ! નહીં પ્રાર્થના કરવા લાયકની ( અનિષ્ટની ) પ્રાર્થના કરનારા! અને દુરંત પ્રાંત લક્ષણવાળા ! તુ હવે અહીંથી ક્યાં જઈશ ? પાતાલમાં પ્રવેશ કર્યા છતાં પણ તારા મેક્ષ નહીં થાય. એ પ્રમાણે ખેલતા તેઓને જોઇને તે અધમ અસુર નાશી ગયા. અને તેને દૂર કાઢી મૂકીને " "" ૧ દુષ્ટ ચેષ્ટાવડે. Page #408 -------------------------------------------------------------------------- ________________ દ િશ્રીધર રાજવીને કહેલ સ્વવૃત્તાંત. [ ૩૦૩] વિશેષ કરીને ગશીર્ષ(ચંદન) અને અગરૂના સારભૂત કાછવડે તે રાજાના શરીરને સત્કાર( સંસ્કાર) કરીને તે ઠેકાણે મોટે થુભ(સ્તંભ) સ્થાપન કરીને તેઓ પિતાને સ્થાને ગયા. આ પ્રમાણે શિવધર્મ રાજાને જીવ મટી દેવલમીને ચિરકાળ સુધી જોગવીને જિતેંદ્રના ચરણનું સ્મરણ કરતો તે મહાત્મા ત્યાંથી ચળે. પછી આ જ ભરતક્ષેત્રને વિષે પોતનપુર નામના નગરમાં નાગબળ નામના રાજાની સુંદરી નામની રાણીના ગર્ભને વિષે પુત્રપણે પ્રગટ થયે. ગ્ય સમયે તેનો જન્મ થયે અને તેનું વર્ધાન થયું. પછી યોગ્ય સમયે તે પુત્રનું શ્રીધર નામ સ્થાપન કર્યું. પછી પાંચ ધાવમાતાવડે પાલન કરાતે તે તમાલ વૃક્ષના બાળક(નાના તમાલ વૃક્ષ)ની જેમ દેહના ઉપચય વડે વૃદ્ધિ પામ્યો. પછી કળાના સમૂહનો અભ્યાસ કરી સમાન વયવાળા સામંત રાજાના પુત્રની સાથે વિવિધ પ્રકારની કીડાવડે કીડા કરતો તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યો. પછી મોટા યોવનને પામેલા તેને નહીં ઈચ્છતા છતાં પણ પ્રસેનજિત રાજાની રાજીમતી નામની કન્યા પરણાવી. તેણની સાથે સમયને યોગ્ય કોઈ વખત વિષયના વ્યાસંગ(આસક્તિ )વડે, કઈ વખત હાથી અને અશ્વના વાહનવડે, કઈ વખત ચિત્રવિચિત્ર પાંદડાને છેદવાના વિને દવડે અને કોઈ વખત ગૂઢ શાસ્ત્રના પદાર્થની ભાવનાવડે તે વર્તતું હતું, તેવામાં કઈ એક દિવસે રાજસભાને વિષે સર્વ સામતે, મંત્રીઓ, સંધિ પાળે અને સેનાપતિ વિગેરે પ્રધાન જનની મથે રહેલા રાજાની પાસે તે બેઠો હતો અને વિવિધ પ્રકારની વાત થતી હતી ત્યારે વિનયથી મસ્તકને નમાવતા પ્રતિહારે આવીને વિનંતિ કરી, કે-“હે દેવ ! હજારો વાર પૂછયા છતાં પણ પ્રજનને નહીં કહેતે કોઈ એક પુરુષ કેવળ તમારા દર્શનને જ ઈચ્છતો દ્વારમાં રોકેલો રહ્યો છે. ” રાજાએ કહ્યું, કે-“તેને અહીં પ્રવેશ કરાવ.” ત્યારે પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યું. પછી તે રાજાના પગમાં પડીને (નમીને) વિનંતિ કરવા લાગે, કે-“હે દેવ ! હું આ નગરમાં જ રહેનાર ભાનુ નામના બેકીને દત્ત નામને પુત્ર છું. સર્વ વ્યસનના સંગમપણાએ કરીને નિરંતર ધનના નાશને કરતા મને મારા પિતાએ કહ્યું, કે –“હે વત્સ ! જેમ મધમાખીઓ વડે માત્ર મુખમાં જ ગ્રહણ કરેલા રસના કણિયાના સમૂહ એકઠા થવાથી કેટલેક કાળે ઘરની જેવડે મધના બિંદુને સમૂહ થાય છે, તેમ ઘણા પ્રકારના કર્મ, શિલ્પ, વેપાર અને વિદ્યાવડે એક એક કેડીને એકઠી કરવાથી ઘણે કાળે ધનની વૃદ્ધિ થાય છે. ઘણે પ્રકારે વૃદ્ધિ પમાડે તે ધનને સમૂહ પણ મોટા પવનવડે રૂના ઢગલાની જેમ વેશ્યા અને જુગાર વિગેરેવડે નાશ પામે છે તેથી હે પુત્ર! જે તે પરિમિત વ્યય (ખર્ચ) કરતે વર્તે, તે સુખેથી તારે નિવહ થાય, અન્યથા તું જલદીથી અત્યંત દુઃખને પામીશ.” તે સાંભળીને પિતાની પાસે “જેમ તમે કહો છો તેમ હું વતીશ.” એમ માત્ર વચનવડે જ અંગીકાર કરીને ફરીથી હું ઈચ્છા પ્રમાણ ધનનો ખર્ચ કરવા પ્રવર્યો. ત્યાર પછી કોઈક દિવસે સૂરદેવ નામના એક ગીની સાથે મારે પ્રીતિ Page #409 -------------------------------------------------------------------------- ________________ + -- - - - - - - - કે - ". - [ ૩૦૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે : ભાવ થયે. તેણે એક દિવસ મને કહ્યું, કે-“મારી પાસે સુગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલ યક્ષિણી કલ્પ છે. જે તે સહાયકારક થાય, તે કેયૂર નામના વિવર(ગુફ)માં પ્રવેશ કરવાવડે પોતે જ જોયેલે થાય (સિદ્ધ થાય).” ત્યારે મેં તે અંગીકાર કર્યું. પછી આ વાત માતાપિતાને કહા વિના જ હું યેગીની સાથે કેયૂર વિવર તરફ ગયે. ત્યાં બળિદાન કરવાપૂર્વક અમે બન્નેએ પ્રવેશ કર્યો, અને કલ્પમાં લખેલાને અનુસરીને ઘણા પૃથ્વી ભાગને અમે ઉલંઘન કર્યો, અને ભવનની મધ્યે રહેલા મણિમય સિંહાસન ઉપર બેઠેલી તથા તેની બન્ને બાજુ દાસ દાસીને ચપળ હસ્તતળવડે અત્યંત ચલાવેલા ચામર વાળી ભગવતી યક્ષિણીને અમે જોઈ. તેને જોઈને જાણે નિધાન પ્રાપ્ત થયું હોય તેમ અમે ખુશ થયા. પછી યથાયોગ્ય પ્રતિપત્તિ (સેવા-પૂજા) કરીને અમે મણિપીઠિકા પાસે બેઠા. પછી યક્ષિણીએ અમને કહ્યું કે “તમે આવ્યા?” એમ તેણે પૂછયું, ત્યારે અમે કહ્યું કે-“હે દેવી ! તમારા ચરણકમળના પ્રભાવથી અમે અહીં આવ્યા.” ' યક્ષિણીએ કહ્યું “જે નગરમાંથી તમે આવ્યા છે, તે નગરમાં નાગબળ નામનો રાજા છે. ” ત્યારે મેં કહ્યું-“હે દેવી! હા. એમ જ છે.” પછી એક ક્ષણ નિમન કરીને દેવીએ કહ્યું, કે-“નાગબળ રાજાને શ્રીધર નામે પુત્ર છે?” મેં કહ્યું-“હે દેવી ! હા. એમ જ છે.” ત્યારે યક્ષિણીએ કહ્યું કે “તે મહાનુભાવ આ ભવની પૂર્વને ચોથા ભાવમાં મારો ભાઈ હતે.” ત્યારે અમે કહ્યું કે-“હે દેવી ! હમણાં (આ ભવમાં) તેનો વિયોગ કેમ થયે ?ત્યારે દેવીએ કહ્યું કે-“આ વાત મૂળથી સાંભળો– મરડુ દેશમાં અરિષ્ઠપુર નામનું નગર છે. ત્યાં અશકદર નામે વણિક હતે. તેને ધનદેવ નામે પુત્ર હતા, અને ધનવતી નામની પુત્રી હતી. તે બને પરસ્પર વધતા પ્રેમવાળા વૃદ્ધિ પામ્યા. કેઈક દિવસે અશોકદર મરણ પામે. ત્યારે ભાઈએ બહેનને ગૌરવવડે વૃદ્ધિ પમાડી અને યોગ્ય સમયે પરણાવી. બાપના થોડા પણ વિરહને નહીં સહન કરતી તેને મોટા કણથી સાસરાને ઘેર લઈ ગયા. ત્યાં દેવના દુષ્ટ યોગવડે કરીને શળની વેદના ઉત્પન્ન થવાથી તેણીને ભર્તા મરી ગયે. તેનું પારલોકિક કાર્ય કરીને તે ભાઈને ઘેર પાછી આવી. ભાઈએ કમળ વાણીવડે તેણીને કહ્યું કે-“હે બહેન! તું સંતાપ કરીશ નહીં, અને જરા પણ દીનતા કરીશ નહીં. મારા ઘરમાં તું જ પ્રમાણભૂત (મુખ્ય) છે. જે માણસ તારું થોડું પણ પ્રતિકૂળપણું કરશે, તે મારો માટે શત્રુ જાણુ.” આ પ્રમાણે સાંભળીને તેણીને સંતાપ કાંઈક શાંત થયે, અને ભાઈના ઘરની ચિંતા કરવા (સારસંભાળ કરવા) લાગી. પરંતુ ભાઈની ભાર્યાને અમર્ષ (ક્રોધ) ઉત્પન્ન થયે, તેથી “મારા જીવતાં છતાં કેણુ આ ઘરના સ્વામીપણાને પામી છે?” એમ દરેક દિવસે વૃદ્ધિ પામતા અપરિમિત (મોટા) ચિત્તસંતાપવાળી તે તેણના છિદ્ર (ષ) જેવા પ્રવતી. તથા પિતાના પતિને કહેવા લાગી, કે “આ તારી બહેન હંમેશાં ગૃહકાર્યની - આ પ્રમાણે ઉપેક્ષા કરે છે, આ પ્રમાણે કઠોર શબ્દ બોલે છે, આ પ્રમાણે જુદા જુદા Page #410 -------------------------------------------------------------------------- ________________ = ધનપતીનું દીક્ષા-ગ્રહણ. [ ૩૦૫ ] ઘરને વિષે બમણ કરે છે, તથા વળી તેણીએ આ આપ્યું, આ ખાધું, આ હરણ કર્યું અને આ આચરણ કર્યું.” આ પ્રમાણે દરેક ક્ષણે તે બોલવા લાગી, તથા તેણીને લઘુ છિદ્રને પણ મોટું કરીને પતિને કહેવા લાગી, તે પણ પવનવડે પર્વતના શિખરની જેમ તે પતિનું ચિત્ત જરા પણ ચલાયમાન થયું નહીં. પછી કાળના કેમે કરીને તે સ્ત્રીને પુત્રભાંડ (પુત્ર, પુત્રી) ઉત્પન્ન થયા. અને તેથી અવકાશ મેળવીને તે વિષે કરીને પરિજનોને આજ્ઞાના નિર્દેશમાં સ્થાપન કરવા લાગી. બહેનની સાથે મોટા ટ્રેષને કરતી અને બીજા શ્રેષને નહીં જેતી તે પતિને કહેવા લાગી, કે-“આ બહેન આ પ્રમાણે શુદ્ધ શીળવાળી નથી, તે તે સ્થાને વિષે વર્તતી તેને મેં દેખી છે અને સાંભળી છે.” આ પ્રમાણે તેને આશ્રીને દરેક માણસ પ્રત્યે બેલતી તે ભાર્યાને ભાઈએ કઠોર વાણવડે તિરસ્કાર કર્યો, ત્યારે તે રેતા છોકરાવાળા ઘરને છોડીને મોટા કેપથી બીજે ઘેર ગઈ. આ સર્વ વૃત્તાંત બહેને જા. ત્યારે દુશીલપણાના દોષને પામેલી તે ભેજનને ત્યાગ કરીને “હવે હું શુદ્ધ થઈશ ત્યારે ખાઈશ.” એમ નિશ્ચય કરીને ઘરના એક ખૂણામાં સંતાઈને રહી. પછી મધ્યાન્હ સમયે ધનદેવ દુકાનના માર્ગથી ઘેર આવ્યા. ત્યાં ધનવતીને નહીં જેતે અને બાળકે ને રડતા જોઈને તે પૂછવા લાગે, કે-“ધનવતી ક્યાં છે?” ત્યારે ચાકરેએ કહ્યું કે-“આ ઠેકાણે રહેલી છે.” ત્યારે તે તેની પાસે આવ્યું, અને કહેવા લાગ્યો કે-“હે બહેન ! ઘરના વ્યાપારને ત્યાગ કરીને આ પ્રમાણે તું કેમ વતે છે?” ત્યારે તેણીએ પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અશ્રના જળવડે વ્યાપ્ત નેત્રવાળો તે તેણીના ચરણ ઉપર પિતાનું મસ્તક મૂકીને ત્યાં સુધી રહ્યો, કે જ્યાં સુધી કેપને ત્યાગ કરીને તે તે સ્થાનથી ઊભી થઈ, અને ઘરનું કાર્ય ચિંતવવા (કરવા) લાગી. તથા રડતા પુત્રથી સંતાપ પામેલે તે પોતાની ભાર્યાને પણ ઊંચાનીચા (સારા નરસા) વચનવડે સ્થાપન(સ્થિર) કરીને ઘેર લાવ્યું. પછી પૂર્વના પ્રવાહ વડે (પ્રથમની જેમ) ઘરના માણસો વર્તવા લાગ્યા. ત્યાર પછી કેઈક સમયે બહેને વિચાર કર્યો કે-“હવે મારે ઘરમાં રહેવું ગ્ય નથી. જો કે કપટ રહિત પ્રેમના અનુસંબંધવાળા આ મારા ભાઈને પિતાની મર્યાદા ઉલ્લંઘન કરાવવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી, તે પણ આ ભેજાઈ મર્યાદા રહિત છે, અને બાળકોને ત્યાગ કરી બીજે ઘેર જતી રહે છે, તેથી ભાઈને તે મોટું સંતાપનું કારણ છે. તેથી ચિત્તના સંતાપને ઉત્પન્ન કરનારા આ ઘરવાસવર્ડ શું?” આ પ્રમાણે તે વિચાર કરતી હતી તે સમયે ઘણી સાધ્વીઓના પરિવારવાળી રાજિમતી નામની પ્રવતિની (ગુણ) તે ગામમાં આવી. તેની પાસે તે ગઈ. ધર્મદેશના સાંભળી તેથી સંવેગના સારવાળી અને ધર્મના વ્યાપારમાં સમુખ એવી તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ. પછી તે વાંચીને પિતાને ઘેર ગઈ. ત્યાં ભાઈને પિતાને અભિપ્રાય કહ્યો. તે સાંભળીને તે શોક કરવા લાગ્યો ત્યારે તેણીએ ધીમે ત્યાં સુધી તેને સમજાવ્યું, જ્યાં સુધી મોટા આગ્રહથી તેણને તેણે ' Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થો : રજા આપી. પછી સારા તિથિ, મુહૂર્ત અને ચેગને વિષે ગેધર નામના ગણિએ ચતુવિધ સંઘની સમક્ષ તેણીને દીક્ષા આપી, અને રાજિમતી સાધ્વીને સેંપી. તથા “હે મેટા પ્રભાવવાળી! હવે તું શ્રમણ ધર્મને વિષે સારી રીતે વર્તજે” એ પ્રમાણે ધર્મોપદેશ સહિત અનુશિષ્ટિ(આજ્ઞા) આપીને ગોપધાન વિગેરે ક્રિયાના સમૂહને વિષે સારી રીતે પ્રવૃત્તિ વાળી કરી. ત્યાર પછી કેટલાક દિવસ ત્યાં રહીને તે પ્રવર્તિનીએ ત્યાંથી બીજે ઠેકાણે વિહાર કર્યો, તેણીએ પણ તેની સાથે વિહાર કર્યો. આ પ્રમાણે કેટલેક લાંબે કાળ ગયા પછી ફરીથી અનિયમિત વિહારવડે વિચરતી તે પ્રવર્તિની સહિત અરિષ્ટપુરનગરમાં આવી, તેના દર્શનથી ધનદેવ તુષ્ટમાન થયે અને તેની ભાર્યા કષાયવાળી થઈ, પરંતુ પતિની રક્ષા કરવા માટે બાહ્યવૃત્તિથી વિકસવર સુખકમળવાળી થઈને “અહો! બહુ સારું કર્યું કે અહીં વિહાર કરવાવડે અમારા ઉપર અનુગ્રહ કર્યો.” એમ બોલતી તે તે સાધ્વીના ચરણમાં પડી, અને હંમેશાં તેની સેવા કરવા લાગી. તથા ધનદેવ તે દિવસથી ઘરના વ્યાપારને ત્યાગ કરી સમય પ્રમાણે સાધ્વીની સેવામાં તત્પર થયે. “ક તે દિવસ હશે? કે જે દિવસે બહેને અનુસરેલા માર્ગને અંગીકાર કરીને સર્વ સાવઘવ્યાપારને ત્યાગ કરીને પાપરૂપી પર્વતને વજા શનિરૂપ, મોટા કલ્યાણરૂપી વેલડીના સમૂહને જળની નીક( નદી) સમાન, ભવરૂપી સમુદ્રના કાંઠારૂપ સંયમની આરાધના કરતે હું કયારેય વિહાર કરીશ?” એ પ્રમાણે નિરંતર મને રથની ભાવના કરતા અને પુત્ર ગૃહાદિકને એ વસ્તુની બુદ્ધિથી જે તેને તેની ભાર્યાએ જા. “ જ્યારે આ મારો પતિ આ બહેન સાધ્વીને મળે, ત્યારથી આરંભીને જ સર્વને ત્યાગ કરવાની ઈચ્છાવાળો હોય તેમ જણાય છે, તેથી જેટલામાં હજુ દીક્ષાદિક કાંઈપણ ગ્રહણ ન કરે, તેટલામાં મારે તેના અભિપ્રાય વિધાતા કરે એગ્ય છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મોટા મૂલ્યવાળા સુવર્ણાદિકના આભરણે. ભજનની મધે ગુપ્ત રીતે નાંખીને ભિક્ષા લેવા માટે ઘરમાં પડેલી તેની બહેન સાધ્વીને તેણીએ તે ભેજન આપ્યું. પછી જાણે ઉત્તમ ભાવ હોય તેમ મોટા વિસ્તારવડે તેણીને વાંદીને વિદાય કરી. પછી જેટલામાં તે સાધી કેટલાક પગલાં આગળ ચાલી નહી, તેટલામાં ગૃહકાર્યમાં જોડાયેલા ધનદેવ ભર્તાની પાસે જલદી જલદી જઇને તેણીએ કહ્યું કે-“હે સ્વામી! તારી બહેનના ચરિત્રને તું જે, જે. ઘરને સર્વ સાર લઈને તે અહીંથી નીકળી ગઈ.” તે સાંભળીને “અરે ! મહાપાપણ! એવું કેમ સંભવે ?” એમ કહીને તેણે તે ભાયને તિરસ્કાર કર્યો. ત્યારે તેના વિશ્વાસને(ખાવીને) માટે તે સાધ્વીને પાછી વાળીને પિતાના ઘરમાં આણી, અને કહ્યું કે-“તમારું પાત્ર દેખાડે.” ત્યારે તે સાધ્વીએ તેણીને અભિપ્રાય નહીં જાણવાથી પોતાનું પાત્ર દેખાડયું નહીં, ત્યારે તેણીએ બળાત્કારે તે પાત્ર લઈને તેમાંથી આભરણે બહાર કાઢીને પતિને દેખાડ્યાં. તે જોઈને તે વિલખ થયે (શરમાયો). સાધી પણ પિતાના ઉપાશ્રયે ગઈ, અને તે સર્વ વૃત્તાંત તેણીએ પ્રવત્તિનીને કહ્યો. ત્યારે તેણીએ કહ્યું કે—“હે મટા Page #412 -------------------------------------------------------------------------- ________________ ત) • ' સુંદરીને જેવાથી વસુના જીવને થયેલ જાતિસ્મરણ [ ૩૦૭ ] ww wn૧૧-~ ~~ પ્રભાવવાળી ! તારે કોઈક દુષ્કર્મને સમૂહ તને પ્રાપ્ત થયું. તેથી કરીને હમણું તપસ્યાદિકને વિષે વિશેષ ઉદ્યમ કરે યોગ્ય છે.” ત્યારે તેણુએ “તત્તિ” “બહ સારું' એમ કહીને અનિક્ષિપ્ત ( નિરંતર) માસ માસના તપકર્મ કરીને ભેજન કરવાનું આરંવ્યું. તેથી તેનું શરીર ક્ષીણ થયું, અને ઊભા થવું વિગેરે કાર્યમાં અસમર્થ થઈ. ત્યારપછી પ્રવર્તિનીની રજા( આજ્ઞા) લઈને મેટી સમાધિને પામી સર્વ પ્રાણીઓના સમૂહને ખમાવ્યા, ગુરુની સમક્ષ બાલ્યાવસ્થામાં કરેલા વિલાસની વિશેષ કરીને આલેચના લીધી, તથા ચતુર્વિધ આહારનું પચ્ચખાણ અંગીકાર કર્યું. પછી પંચ નવકારનું સ્મરણ કરતી તે મરણ પામીને સનસ્કુમાર દેવકમાં મધ્યમ આયુષ્યવાળા દેવને વિષે દેવપણું પામી. તથા મહાપ્રભાવવાળો ધનદેવ સૂક્ષમ બુદ્ધિવડે ભાર્થીને કપટને વ્યાપાર નિશ્ચય કરીને તત્કાળ સ્મશાનની જેવા ઘરને ત્યાગ કરીને ગેશ્વર નામના ગણીની પાસે દીક્ષા ગ્રહણ કરીને તેવું કઈક પ્રકારનું ઉગ્ર તપનું અનુષ્ઠાન અંગીકાર કર્યું, કે જેથી ક્ષીણ શરીરવાળો તે અનશન કરીને, પ્રાણ ત્યાગ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી કાળના ક્રમવડે અવીને સુવર્ણપુર નગરમાં શિવધર્મ નામને રાજા થયા. તથા તે દુરાચારી ભાઈની ભાર્યો તેવા પ્રકારના અભ્યાખ્યાન (દોષ) આપવાવડે ઘણા પ્રકારની નિંદાને પામીને વાત, પિત્ત વિગેરેથી ઉત્પન્ન થયેલા રોગ વડે વ્યાકુળ થઈને મરણ પામીને, કેટલાક લાંબા કાળ સુધી સંસારમાં ભમીને, તેવા પ્રકારના વિશેષ અજ્ઞાન તપ કરવાવડે કર્મની લઘુતાને પામીને કોઈક પ્રકારે મંત્રીની પુત્રી થઈ. અને ત્યાં પૂર્વના પ્રતિબંધના વશથી શિવધર્મ રાજાનું ભાયાપણું પામ્યા છતાં પણું દેવપણે થયેલા સાધ્વીને જીવે પૂર્વકાળના ક્રોધના વશથી વિયોગવાળી કરી અને તાપસીનું વ્રત ગ્રહણ કરાવ્યું. ત્યારપછી કાળના ક્રમવડે સનસ્કુમાર દેવકથી અવીને તે ધનવતીને જીવ વાણિજગ્રામ નામના નગરમાં સાંબ નામના વણિકની સુંદરી નામની પુત્રી થઈ. ત્યાં મિથ્યાષ્ટિના સંગવડે અને સારા સાધુના દર્શન નહીં થવાથી તે મિથ્યાત્વને પામી. તથા તે જ નગરમાં રહેનારા વસુમત્રના વસુ નામના પુત્રની સાથે પરણી, યુવાવસ્થાને પામેલી તેણીને વિષે અત્યંત રાગવાળો થયો, થોડા કાળમાં જ તે મરણ પામ્યા. અને તે મહાનુભાવ ગંગાનદીને સામે કાંઠે પારસપુર નામના નગરમાં ગ્રામરક્ષકના પુત્રપણે ઉત્પન્ન થયે. અને તે સ્ત્રી નિષ્કલંક શીલ પાળવામાં તત્પર, પ્રાણનાથના વિયેગરૂપી મહાદુઃખથી પરાભવ પામેલી અને અનેક પ્રકારના અજ્ઞાન તપવિશેષ કરવામાં આસક્ત થયેલી તે માતાપિતાના આગ્રહથી બાર વર્ષ સુધી રહીને પછી મરણને માટે ગંગા સાગર તરફ ચાલી. અનુક્રમે સાર્થની સાથે ચાલતી તે વિધિ(કર્મ)ના વશથી તે જ પારસપુરના સીમાડામાં એક વૃક્ષની નીચે રહી. તે વખતે કોઈ પણ પ્રકારે મિત્રજનની સાથે રમત તે પૂર્વને ભર્તા વસુ તે જ પ્રદેશમાં આવ્યા. ત્યારે તે મહાનુભાવ તેણીને જોઈને “મેં આને ક્યાં જોઈ છે?” એમ ઈહાપહ, માર્ગણ અને ગષણાના વશથી જાતિ સ્મરણને પાયે, અને તેણુને Page #413 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કરતાવ જ છે ઃ પિતાની ભાર્યા, જાણીને તેણે પાન ભેજનને ત્યાગ કર્યો, અને જાણે ખંભિત થયે હયા તથા ચિત્રમાં આળેખેલ હોય તેમ તે રહ્યો. તે જાણીને નગરના લેકે અને સ્વજને ત્યાં એકઠા થયા (આવ્યા છે. તેઓએ તેને પૂછયું કે-“હે વત્સ! આ પ્રમાણે તું કેમ વર્તે છે?” તેણે કહ્યું કે “આ તીર્થયાત્રા માટે આવેલી સુંદરી મારી પૂર્વભવની ભાય છે. આના વિના હું અવશ્ય મારા પ્રાણ ત્યાગ કરીશ.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને તેના પિતા વિગેરે જનોએ પ્રીતિવાળા વચનવડે તેણને બોલાવી, અને તેને વૃત્તાંત કહ્યો. ત્યારે ચિરકાળની વાર્તા, હાસ્ય અને ભેજના અનુભવેલા વૃત્તાંત જણાવવાવડે તેણીને વિશ્વાસ થયે, કે-“અવશ્ય તે આ મારો પતિ છે” એમ જાણીને પણ મોટા હર્ષના સમૂહને પામી. તે માણસો પણ મનમાં આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે— આ અમારો પુત્ર ક્યાં ? અને આ પણ મહાનુભાવવાળી અહીં કેમ કોઈ પણ કર્મના વશથી અતિ વિયેગવાળી છતાં પણ સંયેગવાળી થઈ ? હે ! આશ્ચર્ય છે કેદેશાંતરમાં ગયેલા પણ જેનો અને ભવાંતરમાં ગયેલા પણ જેને જેની સાથે સંગ કે વિગ થતું હોય તે તેને સંગ કે વિયેગ વિધાતા કરે છે. ગમ્ય અને અગમ્યને જાણતું નથી, તથા સન્માર્ગ અને ઉન્માર્ગને પણ જાણતું નથી, તે પણ છે જેને સંબંધી હોય, તે તેના (પૂર્વભવના સંબંધે કરીને) તેની સાથે જોડાય છે. અહીં બહુ વિસ્તાર કરવાથી સર્યું. હે સુતનુ (સારા શરીરવાળી) ! અહીં તારો જરા પણ દેષ નથી. તે પૂર્વ ભવના પતિને અનુસર, અને મરણની ઈચ્છાને ત્યાગ કરી સર્વ સ્ત્રીઓને વિષે પ્રતિજ્ઞાને નિર્વાહ કરનારી તું એક જ છે. આ જગતમાં તારા સિવાય બીજી કેણ આવું દુષ્કર કાર્ય કરવા સમર્થ છે ? તારું શીલરૂપી રન પ્રશંસા કરવા લાયક કેમ ન હોય ? કે (શીળ)ના પ્રસાદથી અત્યંત દુર્ઘટ (દુર્લભ) પણ પૂર્વ ભાવને ભર્તા સુઘટિત (સુલભ) થયે. આવા પ્રકારને વૃત્તાંત શાસ્ત્રમાં સંભળાય છે, પણ લેકમાં દેખાતું નથી. અહા ! અઘટિતને ઘટિત કરવામાં વિધાતાનું પણ હું આશ્ચર્ય માનું છું.” આ પ્રમાણે વિસ્મય પામેલા માણસે મરણને માટે તૈયાર થયેલી પણ તેણીના ચિત્તને પાછું વાળીને તેણીને પૂર્વ ભવના પતિને ઘેર તરત જ લઈ ગયા. ત્યાં અત્યંત નેહથી ભરપૂર મનવાળા તેણે ગૃહની સ્વામિની કરી. ત્યાર પછી તે શેષ આયુષ્યનું પાલન કરીને મરણ પામી. અને અહીં યક્ષની અંગના થઈ, તે જ હું હમણું અહીં વર્તુ , અને પૂર્વભવના મરણને પામેલી હું નિરંતર પૂર્વભવના ભાઈનું સમરણ કરું છું. તે મારો ભાઈ હમણું શ્રીધર નામને રાજપુત્ર ઉત્પન્ન થયેલ છે. તથા હે દેવાનુપ્રિયે ! તમે બને તેવા પ્રકારના સુકૃતના સમૂહને ભજવાવાળા નથી (અથવા ભાગીદાર નથી), કે જેથી અહીં ભોગ અને ઉપભેગની યેગ્યતાને તમે પામે. તેથી કરીને તમે જેમ આવ્યા તેમ પાછા જાઓ. તથા આ મેતીને હાર તે મોટા પ્રભાવવાળા મારા ભાઈ નાગબળ રાજાના પુત્ર અને પિતાના Page #414 -------------------------------------------------------------------------- ________________ રાજાના નાના પુત્રનું મૃત્યુ અને શ્રીધરનુ` રાજાને શાંત્વન. [ ૩૦૯ ] કુળના ઉદ્ધાર કરનાર શ્રીધરના કંઠમાં સ્થાપન કરીને આ મારા પૂર્વભવના વૃત્તાંત કહેજો. ” આ પ્રમાણે કહીને તે યક્ષિણીએ તેમને માતીના હાર આપ્યા તથા કેટલાક રત્ના અમને આપીને તેણીએ અમને રજા આપી. ત્યાર પછી હે દેવ ! અમે કાંઇ પણ જાણ્યુ' નથી. માત્ર તે ગુફાના દ્વારને વિષે સુતેલાની જેમ અને મદ્યાન્મત્તની જેમ અમે ચેતના રહિત થઇને રાત્રિનું નિ`મન કરીને પ્રાત:કાળે સૂર્યોદય થયા ત્યારે દૂર થયેલી નિદ્રાના વિકારવાળા અમે ઊઠીને હાર અને રત્નની ગાંઠ ( પાટકી ) ગ્રહણ કરી અસ્ખલિત ( નિરંતર ) પ્રયાણુવર્ડ આ નગરમાં આવ્યા. જેટલામાં અમે તે ગાંઠ છેાડી, તેટલામાં એક હાર જ જોયા. અને તેણે આપેલા રત્ના કાઇ પણ ઠેકાણે ગયા, તે ખરેખર ભગવતી જ જાણે. ” આ પ્રમાણે સાંભળીને “ આ બન્ને નિગીના મસ્તકના મુગટરૂપ છે. ” એમ કહીને રાજસભાના લેાકેાએ તેમની હાંસી ( મશ્કરી ) કરી. રાજપુત્ર શ્રીધર પણ પૂર્વે અનુભવેલા વૃત્તાંતના સ્મરણથી ક્ષણ માત્ર જાતિસ્મરણ થવાથી મૂર્છાવર્ડ મીંચાયેલા નેત્રવાળા થઈને પછી આધ (શુદ્ધિ) પામીને સિંહાસન ઉપર બેઠી. ત્યાર પછી તે પુરુષે દિશાના સમૂહને ઉદ્યોત કરનાર અને આમળાના ફળ જેવા માટા મેતીના બનાવેલ હાર કુમારના કંઠને વિષે સ્થાપન કર્યાં. પછી તેને ઉચિત પ્રસાદ ( દાન ) અપાવ્યું, અને તે જેમ આન્યા હતા તેમ માતાને સ્થાને ગયા. ત્યાર પછી નાગમળ રાજાએ “ આવું પૂર્વ સાંભળ્યુ નથી, અને જોયુ પણ નથી. ” એ પ્રમાણે વિચાર કરીને કહ્યું કે હું વત્સ શ્રીધર શું આ એમ જ છે ? ” ત્યારે રાજપુત્રે કહ્યું કે—“ હે પિતા ! સ્કુરાયમાન માટી પ્રભાના પ્રવાહવાળા આ હાર નેત્રના વિષયમાં આવ્યા છતાં શ્રુ તમાને સમ્રુદ્ધ ભાસે છે ( રહે છે ) ? ” તે સાંભળીને રાજા અને સભાના લેાકેા આશ્ચર્ય પામ્યા. તે દિવસથી આરભીને રાજપુત્રની મતિ મેાટા વૈરાગ્યને પામી, તેથી માયા ઇંદ્રજાળની જેમ પરમા રહિત સમગ્ર સંસારનું સ્વરૂપ જાણવા લાગ્યા. આ માતા પિતાના ચિત્તનું રક્ષણ કરવા માટે ખાાવૃત્તિથી કેટલાક લાંબા દિવસ સુધી રાજ્યકા નું પાલન કરીને કાઇક દિવસે તે રાજાની પાસે ગયા. જેટલામાં સ સંગના વિષયમાં કાંઇક કહેવા લાગ્યા તેટલામાં અંત:પુરમાં માટા કાલાહલ ઉન્મ્યા. ત્યારે “આ શુ? ” એમ વિચારીને સર્વ રાજલાકા ઊંચા મુખ કરીને જોવા લાગ્યા. તે વખતે નિરંતર પડતા અશ્રુના સમૂહવર્ડ વ્યાપ્ત નેત્રવાળી અને અત્યંત હા હા શબ્દના સમૂહને કરતી પ્રિયકરા નામની દાસચેટી (દાસી) આવી. ત્યારે “ હું ભદ્રા આ શું છે? ” એમ રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે—“હું દેવ! તે આ તમારા નાના પુત્ર દેવની સેકા માનતા કર્યો છતાં પણ, સ્કંદ ( કાર્તિ`૪ સ્વામી ), મુકુંદ ( કૃષ્ણ ) અને મિહિર વિગેરે દેવાની પૂજા કર્યા છતાં પણ, દિવ્ય ઔષધિના પ્રયોગ કર્યો છતાં પણ, વિવિધ પ્રકારના મંગળ પ્રવર્તાવ્યા ( કર્યો) છતાં પણ, મૃત્યુંજયની માલાના મંત્રાની ઉઘાષણા કર્યા છતાં પણુ તથા હાથમાં વિવિધ પ્રકારના અને ધારણ કરનારા સુભટના સમૂહ સમીપે રાખ્યા છતાં પણ કાઈ Page #415 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૪ : પણ દેષવડે કુમાર હમણાં જ મરણને પાયે, તેનું કારણ કાંઈ જણાતું નથી.” આ સાંભળીને રાજા અત્યંત શેક કરવા લાગ્યા, તેને તે રાજપુત્રે કહ્યું કે-“હે દેવ ! સંસારમાં સંભવતા સર્વ પદાર્થોનું ક્ષણભંગુરપણું જાણતા છતાં પણ તમે કેમ આ પ્રમાણે શેક કરે. છે? સંસારના સ્વરૂપને નહીં જાણતો મૂઢ જન જે પ્રિયાના વિયેગરૂપી દુઃખવડે પીડા પામીને નિષ્ફળ અત્યંત શોક કરે છે, તે સ્વભાવથી જ સમગ્ર શાસ્ત્રના અર્થને જાણનારા તમે અનિષ્ટને નહીં જોયેલાની જેમ આ પ્રમાણે કેમ શેક કરે છે? અસંભવિત પદાર્થોના સંભવમાં શેક કરે તે યોગ્ય છે, પરંતુ દરેક સમયે જીવનું ક્ષણભંગુરપણું હોવાથી તે શોક અત્યંત નિષ્ફળ છે. તેથી કરીને તમે ધીરજને ધારણ કરો, અને વિરામ રહિત (નિરંતર) શોકના પ્રસરનો સર્વથા ત્યાગ કરો. આ જગતમાં જે ઉત્પન્ન થયા છે, તે સર્વને આ ભાવ (સ્થિતિ) રહેલો છે. પરમાર્થથી આ જગતમાં કોઈ પણ પદાર્થ સ્થિર નથી. માત્ર માર્ગમાં ચાલેલાને વિષે મુસાફરની જેમ કેઈક જલદી જાય છે, અને કેઈક ધીમે ધીમે જાય છે. આ સચરાચર ત્રણ જગતને ગળવામાં (ખાવામાં) ઉદ્યમી થયેલા યમરાજને જાણીને તેને કાંઈક પ્રતિકાર કરવાનો ઉપાય હે રાજા ! તમે વિચારે.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે શોકના સંરભ ત્યાગ કરીને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! તેના પ્રતિકારને ઉપાય તું કાંઈ પણ જાણે છે?” ત્યારે કુમારે કહ્યું કે-“હે પિતા! હું કાંઈક જાણું છું. અને વિસ્તારથી તે તમારા ચરણકમળના પ્રસાદવડે જાણીશ.” રાજાએ કહ્યું કે-“હે વત્સ! તું જેટલું જાણતો હોય, તેટલું પ્રથમ કહે.” કુમારે કહ્યું-“હે પિતા! સદ્દગુરુના ઉપદેશવડે નિરંતર તેના વિધાનરૂપ ક્ષાંતિ, માર્દવ અને આર્જવ વિગેરે ગુણોના અભ્યાસથી યમરાજને પ્રતિઘાત થાય છે એમ શાસ્ત્રમાં સંભળાય છે.” રાજાએ કહ્યું-“હે વત્સ! એમ કરવાને કણ શક્તિમાન હોય?” રાજપુત્રે કહ્યું- તમે મારા ઉપર પ્રસાદ કરો, તે હું આ સર્વ કરું.” રાજાએ કહ્યું-“હે વત્સ! અમે તે આ કરવાને અશક્ત છીએ. જે તું આ કરવાને સમર્થ છે, તે તારે નિર્વિન છે, જલદીથી તે તું કર. કેમકે સર્વ કુટુંબને નાશ પ્રાપ્ત થયેલ હોય ત્યારે તેની મધ્યેથી જે કઈ પલાયન થાય (બહાર નીકળી જાય), તે તેને પકડી રાખો, એ શું સ્વામીને લાયક છે?” હે અશ્વસેન રાજા! આ પ્રમાણે રાજાએ કહેલું તે કુમાર મારી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરીને ગણધર થયે છે.” આ પ્રમાણે છઠ્ઠા ગણધર સંબંધી વૃત્તાંત કહીને હવે હું સાતમા ગણધરના વિષયવાળું વૃત્તાંત કાંઈક કહું છું, તે તમે સમ્યક્ પ્રકારે સાંભળ સાતમા ગણધરનું વૃત્તાંત. આ જ જંબદ્વીપ નામના દ્વિીપને વિષે દેવને પણ વિસ્મય કરનારું, મોટા કિટલાવડે વ્યાસ અને ખાઈરૂપી વલયવડે વીંટાયેલું સુરપુર નામનું નગર છે. તેમાં અસમાન સાહસ, સત્ય અને શૂરતા વિગેરે ગુણવડે સામંત રાજાના સમૂહને વશ કરનાર વિક્રમાકર Page #416 -------------------------------------------------------------------------- ________________ વિક્રમસેન રાજપુત્રનુ ઉદ્ભવન, [ ૩૧૧ ] નામના રાજા છે. જાણે પ્રત્યક્ષ રાજલક્ષ્મી હાય તેવી લક્ષ્મી નામની તેને ભા ( પટ્ટરાણી ) છે. તેને વિક્રમસેન નામે પુત્ર છે. તે સર્વાં વ્યસનના સંગવાળા છે, હાથોની જેમ સ્વચ્છંદચારી, સમગ્ર વ્યસનનું સ્થાન, પ્રકૃતિ (પ્રધાન ) જનાને ઉદ્વેગ કરનાર અને નગરના લેાકાને દ્વેષ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે હીન ( દુષ્ટ ) આચારવડે વર્તતા તે કાળને નિમન કરે છે. અને રાજા પેાતાના અંત:કરણમાં મેટા સંતાપના સમૂહને વહુન કરે છે. તેના અન્યાયના આચરણુ સાંભળવાથી ખાળ હાથીની જેમ તેને ગ્રહણ કરીને શિક્ષા આપવા માટે તે સમર્થ થતા નથી, અને પુત્ર છે તેથી તેને કાઢી મૂકવાને પણુ શક્તિમાન નથી. તેથી કરીને આ પ્રમાણે વ્યાઘ્ર અને દુસ્તરી( ભયંકર નદી )ની વચ્ચે પડેલાની જેમ વ્યાકુળ મનવાળા તે જરા પણુ કાર્યના પરિચ્છેદ( નિયમ )ને કરવા અસમર્થ થયાં, તેથી એકાંતમાં રહેલા તેણે મંત્રીઓને પુત્રનેા વ્યતિકર ( વૃત્તાંત ) કહ્યો. મંત્રીએ પણ તેના અભિપ્રાય જાણીને કહેવા લાગ્યા કે− હૈ દેવ ! આ માર્ગ વાત ) પ્રસિદ્ધ જ છે, કે વિષવૃક્ષોનિ સંઘર્યનું સ્વયં છેત્તુમસાંપ્રતમ્ વિષના વૃક્ષને પણ વધારીને ( મોટા કરીને ) પોતે જેવા ભાગ્ય છે ) ” તેથી હું દેવ ! દેવના ખરાબ ચેાગવડે આવા પ્રકારના પદ્દાને વિષે તિરસ્કાર કરવા ચાગ્ય નથી, ખીજા કાર્યોમાં તે ( તિરસ્કાર ) સ્થાન ( ચાગ્ય ) છે. તથા લેાકમાં પણ આ કહેવાય છે, કે “ દુષ્ટ પુત્ર હાય છે, પણ માતા દુષ્ટ હાતી નથી. ” તેથી કરીને આ ચિંતા મૂકીને પેાતાના રાજ્ય કાર્યાનું ચિંતવન કરો. રાજાએ કહ્યુ` કે-“ હું મંત્રીએ ! આ અન્યાય કરનારા પુત્રને શાસન નહીં કરનાર હુ ખીજા મનુષ્યને કેમ શાસન કરીશ ? અને એ પ્રમાણે કરવાથી સમાન ષ્ટિપણું કેમ કહેવાય ? ” મંત્રીઓએ કહ્યું કે-“ હે દેવ ! કદાચ એમ હાય છે, પરંતુ આ પુત્ર વયના પરિણામના વશથી કદાચ શિક્ષાને પામે. કેમકે વયના પરિણામને વિષે, શાસ્ત્રનુ શ્રવણુ કરવાને વિષે અને ભાગ તથા વૈભવના ભંગને વિષે ઉન્માગે ગયેલું પણ મન પ્રાયે કરીને સન્માર્ગે આવે છે. આવા પ્રકારની નીતિ પણ કદાચ રાજગૃહને વિષે કાંઇક કાર્ય કરે છે. કેમકે જેથી કરીને આ જગતમાં કોઈપણુ વસ્તુ એકાંતથી ઉપચાર રહિત નથી.” આ પ્રમાણે મંત્રીજાએ કહ્યુ ત્યારે રાજાએ તત્તિ ( બહુ સારું' ) એમ અંગીકાર કરીને તેની ઉપેક્ષા કરવાવડે રાજા રાજ્યકાર્યને ચિતવવા લાગ્યા. હવે તે રાજપુત્ર રાજાની પાસેથી વરાટિકા ( કેાડી ) માત્ર પણ નહીં પામવાથી તથા દ્યૂત અને વેશ્યા વિગેરેના વ્યસનને વિશે ધન પૂરવાને ( આપવાને) અસમર્થ હાવાથી તલવર( તળાટી )ની સાથે મિત્રાઇ કરીને નગરને લૂટવા ( ચારવા ) પ્રવાઁ અને જૂદા જૂદા ધનવાનના ઘરની સારવસ્તુ હરણુ કરવાના વશથી લેાકના પ્રવાહ ઉઠયા ( થયા ) –“ જેએ નગરના પ્રધાન છે, તેએ જ નગરને લૂંટે છે. ” પછી કાઇક દિવસે ચારના ઉપદ્રવથી દુ:ખી થયેલ મહાજન એકઠા થઈને રાજકુળમાં ગયા. નગરના લૂંટવાના વૃત્તાંત કહ્યો. ત્યારે રાજા ક્રોધ પામ્યા અને કાપવડે રાતા થયેલા નેત્રવાળા તેણે તલવરની તના કરી, કે–“ અરે ! Page #417 -------------------------------------------------------------------------- ________________ [૩૧ ] - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ? આ શું છે?” તેણે કહ્યું, “હે દેવ! મોટા ક્ષેત્રના એક ખૂણામાં પડેલા પક્ષીના સમૂહને રક્ષણ કરવા માટે શું કઈપણ સમર્થ છે? કલીબ પ્રકૃતિવાળા (બાયેલા) વેપારીઓ તૃણથી સ્પર્શ કરાય તે તેને તરત જ ત્યાગ કરે છે, અને થોડી માત્રને જ નાશ થવાથી માટે કોલાહલ કરે છે.” રાજાએ કહ્યું કે “જે તું તારા આત્માનું કલ્યાણ ઈચ્છતે હોય, તે હવે ફરીથી આ પ્રમાણે બોલીશ નહીં. આવા પ્રકારના તારા વચનના કહેવાથી હું એમ માનું છું, કે તારું કુશળપણું નથી.” તલવરે કહ્યું-“દેવ (તમે) જા.” રાજાએ કહ્યું-“ગયેલી વાત કહેવાથી શું? હવેથી તું સારી રીતે નગરની રક્ષા કરજે.” એમ કહીને તેને વિદાય કર્યો. વિશેષ એ કે-રાજાએ રાત્રિએ પિતાના વેષને પરાવર્ત કર્યો, અને કાપેટિક થઈને એક જીર્ણ દેવાલયમાં એક ઠેકાણે જઈને સૂતા. ત્યાં એક ક્ષણ માત્ર ગમે ત્યારે કૂતરાના * શબ્દવડે જેનું આવવું સૂચવન થયું છે એવા બે પુરુષે તેમાં પઠા. અને “અરે! અહીં કેઈ સુતેલે રહ્યો નથી?” એમ તેઓ બેલ્યા. ત્યારે ન સાંભળતો હોય તેમ રાજા મૌન રો. તે પ્રદેશમાં ગાઢ અંધકાર હોવાથી તે રાજાને નહીં જતા તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે “અરે! શું તું નથી જાણત? કે આજે રાજાએ તલવરને વિરૂપ કહ્યું (ઠપકે આપે) તેથી તું જઈને આ વાત વિક્રમસેન કુમારને કહે, કે જ્યાં સુધી કેટલાક દિવસો. ન જાય, ત્યાં સુધી નગરનું લૂંટવું એગ્ય નથી.” ત્યારે બીજાએ કહ્યું કે-“ઠીક હું તેમ કરું છું.” એમ કહીને તે કોઈપણ ઠેકાણે ચાલ્યા. જતા એવા તેણે એક ખૂણામાં નિર્ભય અને ગુપ્ત રહેલા રાજાને પિતાના પગ વડે સ્પર્શ કર્યો. તે વખતે મનમાં શંકા થવાથી તેણે પૂછયું કે-“તું કેણ છે?” ત્યારે ગાઢ નિદ્રામાંથી જાણે જાગ્ય હોય તેમ અંગને ભંગ કરતે (આળસ ખાતે) રાજા બે કે-“હું અહીં રહું છું.” તેણે કહ્યું-“તું કોણ છે?” રાજાએ કહ્યું-“હું કાઉંટિક છું.” તલવરના પુરુષે કહ્યું “સાચું છે કે તું કાર્પેટિકના જેવો જણાય છે, એમ ન હોય તે આ પ્રમાણે સર્વ ચેષાને રૂંધીને કેમ ગુમ રહ્યો હોય ?” રાજાએ કહ્યું “તું જે જાણે તે સાચું,”તલવરના પુરુષે કહ્યું ભલે. તું કઈ પણ છે. આ સ્થાનથી તું ઊઠી જા (જાતે રહે) અજાણ્યા માણસ અહીં રહેવાને પામતો નથી.” રાજાએ કહ્યું-“તું જે કહે છે, તે હું કરું છું.” એમ કહીને રાજા ત્યાંથી નીકળે. તે પુરુષ પણ કાર્ય સાધેલું જાણીને પિતાને સ્થાને ગયો. પછી પ્રભાત સમયે સભામાં બેઠેલા રાજાએ તલવરને તથા રાત્રિએ જોયેલા તે પુરુષને બોલાવ્યા, અને કહ્યું કે-“અરે ! કુમારને સહાય આપવાવડે નગરના લેકેને નિર્ધન કરવા માટે તમે તૈયાર થયા છો?” તલવરે કહ્યું-“હે દેવ! પાપ શાંત થાઓ. આ પ્રમાણે કોણ કહે છે?” રાજાએ કહ્યું-“તારા પુરુષો કહે છે.” તલવરે કહ્યું—“તે પુરુષ કોણ છે?” . ૧ કાવડ લઈને ભિક્ષા માગનાર. Page #418 -------------------------------------------------------------------------- ________________ વિક્રમસેન રાજપુત્રને જિલ્લાના મેળાપ. [ ૩૧૩ ] ત્યારે રાજાએ રાત્રિએ જોયેલા તે પુરુષાને હાથવડે પકડીને તેને દેખાડ્યા, અને તેમની પરસ્પર કરેલી વાત કહી બતાવી. ત્યારે તલવરે તે પુરુષાને પૂછ્યું “ અરે ! શું હું ચેરી કરાવુ છુ' એમ તમે કહેા છે ? ” ત્યારે રાત્રિની વાત સાંભળવાવડે રાજાના સાક્ષાત્ દનની સંભાવના થવાથી ક્ષેાભ પામેલા તે પુરુષા મૌન ધારણ કરીને રહ્યા. ત્યારે ઉત્પન્ન થયેલા માટા કાપના આડંબરવાળા રાજાએ લંગડા ગધેડા ઉપર બેસાડવા વિગેરે ધિક્કાર કરવાપૂર્વક તે તલવરને મરાજ્યેા. ત્યારે મનમાં પેાતાના દુષ્કર્મની શંકા પામેàા વિક્રમસેન રાજકુમાર પણ નગરમાંથી નીકળી ગયા. રાજાએ તેની ઉપેક્ષા કરી. અખંડ ( નિર ંતર ) પ્રયાણ કરવાવડ જતા તે કુમાર એક માટી અટવીને પામ્યા. ત્યાં ભૂખ અને તરશવર્ડ ગ્લાનિને પામ્યા, તેથી વૃક્ષના ફળ ખાવા લાગ્યા. તે વખતે તે સ્થાને આવેલા, કાળા શરીરવાળા, જાણે કળિયુગના પુત્ર હોય તેમ ભયંકર રૂપવાળા અને શાકના સમૂહવડે મીંચાયેલા નેત્રવાળા જિલ્લાએ તેને જોયા. અને આ ઉદાર ( સુંદર ) આકારવાળા છે’ એમ તે પુરુષને પૂછવાથી તેની મૂળ ઉત્પત્તિ જાણીને તથા ભૂમિતળ ઉપર પેાતાના મસ્તકના સમૂહને લાટાવી તેને પ્રણામ કર્યા. ત્યારે આદર સહિત સંભ્રમને દેખાડતા કુમારે તેને પૂછ્યું કે—“ તમે કયાંથી આવ્યા છે ? ” તેએ એલ્યા—“હે સ્વામી! સાંભળેા.— અહીંથી નજીકમાં‘ઊંચા કિલ્લા જેવા પર્યંતના કટકવડે બાંધેલા નિવાસવાળી અનામિકા નામની મેાટી પલ્લી છે. ત્યાં અમારા સ્વામી, સામ, શ્વેત વિગેરે ચાર પ્રકારની નીતિમાં કુશળ, શરદ ઋતુના સૂર્યની જેમ પ્રધ કરી ન શકાય તેવા તેજના પ્રસરવાળા અને ક્રોધવાની દ્રષ્ટિના નાંખવા માત્રથી જ ત્રાસ પામેલા સીમાડાના રાજાવડે વિવિધ પ્રકારની સેવા કરાતા દિવાકર નામના પન્નીપતિ છે. કાઇ એક દિવસે શિકારી પુરુષાવર્ડ પરિવરેલા તે મહાનુભાવ શિકાર કરવા ગયા. અને ત્યાં “ અહીં સારંગ જાય છે, આ શશક ( સસલું.) છે, અહીં હાથી ઢાડે છે, અહીં ભુંડના સમૂહ શબ્દ કરે છે, અહીં રીંછ રહેલા છે, અહીં બિલ અને કાલ સહિત ભલ્લુંક દુ:સહુ આક્રંદ કરે છે, અહીં શાર્દૂલ ( સિંહ ) પણ પ્રવર્તે છે, અને અહીં આ ચિત્રાએ જાય છે.” આ પ્રમાણે શિકારી માણસાએ મોટા પ્રાણીના સમૂહ કહ્યો, ત્યારે તે ભિન્નના સ્વામી મૃગયારસમાં રસિક ( પ્રીતિવાળા ) થઇને રમવા લાગ્યા. કર્ણ પર્યંત ચડાવેલા પ્રચંડ અને ચપળ ધનુષ્યની દારીથી મૂકેલા ખાણેાવડે આકાશને જાણે ઢાંકતા હાય તેમ હરણુ વગેરેને મારવા લાગ્યા. એક જ ખાણના પ્રહારથી શ્વાપદના કરેલા તુમુલ શબ્દવડે તે વન, સાથે રહેનારા પ્રાણીઓના ઘાતને જોઇને જાણે રડતુ હાય તેમ દેખાવા લાગ્યું. હાથી, ગવય, હરજી, ચિત્રક, તરછ અને ભલ્લુંક વિગેરેં સ` દિશાઓમાં નાશી ગયા, તેથી તેના આવવાવડે તત્કાળ તે વન શૂન્ય જેવું થઈ ગયું. આ પ્રમાણે એક ક્ષણવાર ઉત્કષૅથી મૃગયા રમીને (શિકાર કરીને ) આામતેમ ફરતા તે મહાત્માએ કાઇપણ પ્રકારે ભવિતવ્યતાના વંશથી વિવિધ પ્રકારના ૪. Page #419 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ છે ? સિંહના સમૂહ જેમાં શબ્દ કરતા હતા તેવા અને મોટા એક મહાશૈલના વનનિકુંજમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં જેટલામાં તે કેટલાક પગલાં આગળ ગયે, તેટલામાં મોટા કપરૂપી અગ્નિવડે વિકાસ પામતા રાતા નેત્રના વિક્ષોભવાળે, કંપાયમાન ડોકના કેસરાના વિસ્તારથી શોભતે, લાંબા પુછડાની છટાવડે તાડન કરેલા પૃથ્વીપીઠથી મોટી ઉછળતી રેણુના મિષવડે મનમાં નહીં સમાતા અમર્ષના સમૂહને જાણે બહાર કાઢતે હેય તે, અને આગળ સન્મુખ ઉઘાડેલી દાઢાવડે ભયંકર મુખરૂપી ગુફાવાળો સિંહ પ્રાપ્ત થયે, અને તેની આગળના ભાગમાં વિશેષ કરીને ઉલાસ પામેલી કરચપેટારૂપી વીજળીની છટાના વિસ્તારથી રાતા થયેલા નેત્રની કાંતિવડે જાણે કે તે પ્રદેશને પ્રકાશ કરતી હોય તેવી તે જ સિંહની ભાય દેડી. પછી જાણે બે પ્રકારે યમરાજા થયો હોય તેવા તે બને શુદ્ધ સત્ત્વવાળાએ એકી સાથે તે મહાનુભાવ પલ્લી પતિને ઉપદ્રવ કરવાને પ્રારંભ કર્યો. તેને પરિવાર જન પણ તે વખતે પ્રજનના વશથી કોઈક કઈક ઠેકાણે તૃષા અને સુધાથી પીડા પામીને વ્યવધાનવાળા પ્રદેશમાં ગયે, તો પણ મોટા ચિત્તવાળે તે પલ્લી પતિ ધનુષ્યને ત્યાગ કરી યમરાજની જિહાં જેવા ભયંકર ખડને હાથમાં ગ્રહણ કરી રંગમંડપમાં મલ્લની જેમ ખડગને નચાવે તે પ્રકારે પ્રવર્યો. કે જે પ્રકારે વીજળીની છટાવડે ઉત્કટ મેઘની જે તેમણે જાણ્યું. તે વખતે વિશેષ કરીને કોપના વિકાસને પામેલા તેઓએ તેની સન્મુખ થઈને ખડ્ઝના ઘાતને નહીં ગણીને કઠોર હસ્તની ચપેટાવડે તેને ઉપદ્રવ કરવાનું શરૂ કર્યું. તે વખતે તેને ખગ પડી ગયા ત્યારે તે પલ્લીપતિ છરી લઈને મારવા લાગ્યા. તત્કાળ તે મહાત્મા તેવા કોઈ પણ પ્રકારના યુદ્ધના ઉત્કર્ષને પામે, કે જેથી તેને કઠોર નખને ઘાત કમળના પાંદડા જે કોમળ લાગે. અને કોઈ પણ પ્રકારે સિંહના કકડા કરીને જાણે દિશાઓને બળિદાન આપવા માટે હોય તેમ સિંહની પ્રિયાને છરીવડે મારવા લાગે. કેવળ સિંહને ધારણ કરનારી અને કઠોર ડાઢના સમૂહ જેવી તથા નખની કાંતિથી વ્યાપ્ત તે છરી તેના હાથમાંથી તત્કાળ પડી ગઈ. ત્યારે તે સિંહણ કઠોર નખ અને લાંબી દાઢવડે તથા હાથના પ્રહારવડે તે પલ્લી પતિને મારવા લાગી. આ અવસરે સેંકડે સર, ભુસર, સેલ અને ભાલાને એકઠા કરતા ધારણ કરતા), હા ! હા! હા! હા! એમ અતિ મોટા રુદનના શબ્દો વડે વાચાળ મુખવાળા, હા! નાથ ! અમે હણાયા, તમે કેમ આવી અવસ્થાને પામ્યા? હા! હા! આશાને હણનારા હે અધમ વિધાતા ! તે આ ઘણું અયુક્ત કર્યું. હા! ચંડી દેવી! તું પણ આવી કેમ થઈ ? શું કોઈ પણ ઠેકાણે વ્યાક્ષેપવાળી (વ્યાકુળ) થઈ છે. આ પ્રમાણે શોક કરતા ભિલ્લો તરફથી દેડ્યા. ત્યાર પછી સિંહની સુંદરીને યમરાજને ઘેર મોકલીને તે જિલ્લો પહલીપતિને ઉપાડીને પલ્લીમાં ગયાં. કઠોર નખના ઘાતને રૂઝવવા માટે તેઓએ ઉપક્રમ કર્યો, પરંતુ બળ પુરુષની મૈત્રીના ગની જેમ તે સર્વે નિષ્ફળ થયા. પછી દીન, દુસ્થ અને પરિજનની મોટી જીવરક્ષા કરતાં છતાં પણ અત્યંત દુઃખથી પીડા પામેલો તે પહેલી પતિ મરણ પામે. પહેલી પતિના પુત્રરહિતપણાએ કરીને સેવકનો સમૂહ, Page #420 -------------------------------------------------------------------------- ________________ વિક્રમસેને કરવા માંડેલી હિ'સા લૂટની પ્રવૃત્તિ. [ ૩૧૫ ] સામાન્ય માણસા અને સ્વજન અત્યત શાક પામ્યા. નાયક રહિતપણાને લીધે ઉદ્ધત લેાકા મર્યાદાનુ` ઉલ્લંઘન કરી પરધન અને પરી વિગેરે ગ્રહણ કરવા લાગ્યા, તેથી પલ્લીને વિષે તેવા પુરુષને નહીં જોતા પ્રધાન લેાકેાએ અમને આદેશ આપ્યા, કે “ તમે કોઇ પણ ગુણવાન પુરુષને શીઘ્ર અહીં લાવા, જેથી તેને પલ્ટીપતિને સ્થાને સ્થાપન કરીએ, અમે તેની આજ્ઞામાં રહીએ. ” તેથી હે રાજપુત્ર ! તમે પ્રસાદ કરી, તમારા ચરણુકમળના સ્પર્શવર્ડ પલ્લીને પવિત્ર કરી, ત્યાં નાથ રહિત એવા અમારા તમે નાથ થાઓ, તમારાથી બીજો કાઇ આવા પ્રકારની પ્રધાન પદ્મવીને ધારણ કરવાની ચેાગ્યતાને પામતા નથી, કેમકે સૂર્ય વડે પ્રકાશ કરવા લાયક આકાશમડળને ઉદ્યોતિત કરવાને ખદ્યોત( ખજવા) સમર્થ નથી. ” આ પ્રમાણે સાંભળીને-“ અહેા ! તેવા પ્રકારના શાસ્ત્રને નહીં જાણતા છતાં પણુ આ ભિàાના વચનવિન્યાસ કેમ આવા કાઇ અપૂર્વ છે ? ” એમ વિચારીને રાજપુત્ર તુષ્ટમાન થયા, અને તેએની સાથે પલ્લીમાં ગયા. તેને શિલના સમૂહે પ્રણામ કર્યાં, અને શુભ મુહૂર્તે તેને પલ્લીપતિને સ્થાને સ્થાપન કર્યાં. પછી નહીં નમતા જાને નમાવીને, અનીતિના નાશ કરીને તથા ઉદ્ધત માણસાનુ દમન કરીને તે પૂર્વની સ્થિતિ કરતાં અધિક નાયકધને પામ્યા. નિરંતર જીવાના સમૂહના ઘાત કરવાવડ મોટા હને પામતા અને મદિરાપાનને આધીન થયેલા તે દિવસે નિર્ગમન કરવા લાગ્યા. સ્વભાવથી જ તે કર ચેષ્ટાવાળા અને અનમાં વ્યાસ બુદ્ધિવાળા હતા, તેા પછી આવા પ્રકારના ઘણા પાપ પ્રકૃતિવાળા માણસાના સંગથી તેવા થાય તેમાં શું આશ્ચય ? પછી તે પલ્લીના સીમાડામાં રહેલા રાજાઓના પુર, આકર અને નિગમને લુંટવાવર્ડ પ્રાપ્ત કરેલા ધન અને સુવર્ણ આપવાવડે ભિલના સમૂહને સ ંતાષ પમાડતા તથા સ્રી, ખાલ, વૃદ્ધ અને વિશ્વાસવાળાને ઘાત કરવામાં ચમરાજની જેમ તત્પુર થયેલા તે પેાતાની આપત્તિને નહીં જાણીને ઇચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા. તેવામાં કુસુમપુર નંગરમાંથી વૈશ્રમણ નામના સાવાર્હ દીન અને દુઃસ્થ જનાને માગ્યા પ્રમાણે આપવાની આઘાષણા કરાવવાપૂર્વક ધનની જેમ અનેક લેાકેાવર્ડ પરિવરીને ( સહિત ) કુંભપુરને શ્રીને ( ઉદ્દેશીને ) ચાલ્યા. તથા અનેક કરભ, વેસર, વૃષભ અને સેંકડા ગાડાં સહિત આવતા તે ત્યાં પ્રાપ્ત થયા, કે જ્યાં તે અટવીના સમીપ ભાગ હતા. આ વખતે વર્ષાઋતુ પ્રાપ્ત થયા, તેથી વીજળીની છટાના આટાપવડે વ્યાસ મેઘના સમૂહવડે આકુળ ( સહિત ) આકાશતળ થયું, માટી જળની વૃષ્ટિવર્ડ પથિકજનની વ્યાપારને નિવારણ કરનાર અને દિગ્ગજના ગંભીર કંઠના શબ્દની જેવી ગર્જનાના નિર્દોષ પ્રવર્યાં. લીલા ઘાસના સમૂહવાળુ પૃથ્વીતળ દુ:ખે કરીને જઈ શકાય તેવું થયું. હવે તે વૈશ્રમણ સાથૅ વાહની સાથે પ્રથમથી જ ચાલેલા, સુસ્થિત મુનિના ચક્ષુરૂપ, જીવદયામાં જ મુખ્ય ચિત્તવૃત્તિવાળા, અસંયમ વિતને તૃણુ સમાન માનતા, વિચારના વિષયમાં પણ ન આવે તેવા તપ કરવામાં તત્પર, માટા ચેાગવાળા અને અનેક સાધુએના પિરવારવાળા ભગવાન સુમંતભદ્રસૂરિ તે જ અટવીના પ્રદેશમાં આવ્યા. તે વખતે અનેક જીવાવર્ડ ન્યાસ અને ઊગેલા નવાંકુરે કરીને Page #421 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : વ્યાસ પૃથ્વીતળને જોઈને સૂરિમહારાજે મુનિઓને કહ્યુ કે–“અહા ! હવે શું કરવુ? વિહાર કરવાના આ અકાળ છે. આ પ્રમાણે આ પૃથ્વીતળ કાદવથી વ્યાપ્ત થયું છે, કીડીઓ, કાડીઓ, કુંથવા અને કંશુના અધિક સમૂહવાળુ જોવાને પણ શક્ય નથી, ખીજના ઊગવાથી અત્યંત ઉછળતું છે, પિંગ અને સ્નિગ્ધ અંકુરાના સમૂહવડે અતિ બ્યાસ થયું છે, તેથી સાધુજનના પગના આક્રમણ (પગ મૂકવા-ચાલવુ') વિગેરેને અાગ્ય છે. અહીં અનેક પ્રકારના સુકૃત્યને મધ્યે સમગ્ર પ્રાણીઓનું રક્ષણ કરવું તે જ ધર્મનું મૂળ કહ્યું છે, તેથી આવા અાગ્યે કાળને વિષે ચાલતા સારા વિવેકી સાધુઓને પણ તે (રક્ષણ) શી રીતે સંભવે ?” ત્યારે સાધુએએ કહ્યું કે- આવા અર્થના નિર્ણય કરનારા તમે જ છે., તેથી હું ભગવાન! આ પ્રસ્તાવમાં અમને જે લાયક હાય, તે કહેા.” આ પ્રમાણે જેવામાં સૂર અને સાધુએ પરસ્પર વાતા કરે છે, તેવામાં વિક્રમસેને મેકલેલી ભિલ્લ્લાની ધાડ આવી પડી. અને તે ધાડ સુભટાને કાઢી મૂકીને, સાનું રક્ષણ કરનાર પુરુષને પાડી નાંખીને અને નાયક પુરુષને દૂર કરીને સા ને લૂંટવા લાગી. માત્ર વન નામના વિક્રમસેન કુમારના પ્રધાન પુરુષે “આ સાધુએ સુશ્રાવકના પિતા અને ગુરુ છે. ” એમ જાણીને તે સાધુઓનું ભિલ્લેથી રક્ષણ કર્યું. અને તેઓને પલ્લીમાં લઇ ગયા. તેમને યાગ્ય આશ્રમ દેખાડ્યો. ત્યાં વિચિત્ર પ્રકારના તપવિશેષ અને શાસ્ત્રની પરભાવના વિગેરે પેાતાના કાર્યોંમાં ઉદ્યમવાળા તે રિ સાધુઓના સમૂહ સહિત રહ્યા. સાના લેાકા નિર્દય જિલ્લાની ધાડથી પીડા પામીને કોઈ પણ ઠેકાણે જતા રહ્યા. આ પ્રમાણે વર્ષાઋતુ સમાપ્ત થયા ત્યારે અને મેઘની વૃદ્ધિ તુચ્છ ( અંધ ) થઇ ત્યારે શુકલધ્યાનના પ્રક ઉપર ચડેલા અને ઉત્તરાત્તર કર્મીની વિશુદ્ધિને પામતા તે સુરિમહારાજને માહનીય, જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અંતરાય આ ચાર કર્મના ક્ષય કરવાથી અનંત કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. તે વખતે તેના પ્રભાવથી ક્ષેાભ પામેલા દેવા અને દાનવાએ આર્વીને આકાશમાં દેવદુંદુભિએ વગાડ્યા, રણુઅણુ શબ્દને કરતા ભમરાએથી વ્યાપ્ત પાંચ વર્ણના પુષ્પાની વૃષ્ટિ કરી, તથા અસુરસુંદરી અને સુરસુંદરીએએ આદર સહિત નૃત્ય પ્રવર્તાવ્યું ( પ્રાર’જ્યુ' ). તે જોઇ વિક્રમસેન પલ્ટીપતિ ક્ષેાણ પામ્યા અને પૂછવા લાગ્યા કે–“ અરે ! આ શું છે? ” ત્યારે કાર્યના મધ્ય( તત્ત્વ )ને નહીં જાણતા હાવાથી પરસ્પરના મુખને જોવામાં તત્પર થયેલા જિલ્લાદિક સેવકાએ તેના ઉત્તર નહીં આપવાથી મનમાં વિસ્મય પામેલ તે પન્નીપતિ વાર'વાર પૂછવા લાગ્યા ત્યારે વને કહ્યું કે“ હે રાજપુત્ર ! પૂર્વે લૂંટેલા સામાંથી આ સાધુએ અહીં આવીને રહ્યા છે. પ્રધાન તપવાળા તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના પદાર્થાના સમૂહને જાણવામાં સમં દિવ્ય અનંત જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેના પ્રભાત્રથી પ્રેરણા કરાયેલા આ સુર, અસુર વિગેરે તેને મહિમા કરે છે આ પ્રમાણે સાંભળીને અત્યંત કૌતુકથી વ્યાપ્ત થયેલ રાજપુત્ર ખેલ્યા કે “ ધ્રુવા કેવા છે અશ્વને જલદી તૈયાર કરી, કે જેથી હું ત્યાં જઈને જોઉં. '' ? અરે ૨/ આ તેનુ વચન સાંભળીને ܕܕ Page #422 -------------------------------------------------------------------------- ________________ સુમંતરિએ વિક્રમસેનને આપેલ ધર્મોપદેશ. [૩૭] 'તરત જ ઉતાવળા માણસોએ તૈયાર કરેલા જાતિવંત (શ્રેષ્ઠ) અશ્વ ઉપર ચડીને પાસે રહેલા કેટલાક પાયદળવડે પરિવરેલો તે વર્ષને બતાવેલા માર્ગ વડે મુનિજનના આશ્રમમાં ગયે. ત્યાં ચલાયમાન મણિના કુંડળવાળા, દેદીપ્યમાન શરીરની કાંતિના સમૂહવાળા, વિચિત્ર મણિના આભૂષણવાળા, માણસોના મનને આનંદ આપનારા, મોટા નવા યૌવનવાળા અને અસમાન રૂપવડે શોભતા દેને વર્ધને પોતે જ પ્રથમ જોયા, અને ત્યારપછી રાજાના પુત્રે જોયા પછી તેઓની શોભાને અને પિતાની શોભાને જેતે, તથા સુગંધને પણ ગ્રહણ કરતે રાજપુત્ર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું, કે-“અત્યંત સુંદર શૃંગારવડે મનહર અને જાણે તપાવેલા જાત્ય (8) સુવર્ણમય હોય તેમ કુરાયમાન મટી કાંતિવાળું દેનું શરીર ક્યાં ? અને કઠણ ચર્મ, અસ્થિ, સ્નાયુ, રસ, રુધિર અને માંસથી બનેલું, ખરાબ નીકળતા મળવાનું અને પીગળી જતું આ મારું શરીર કયાં? કપૂર અને અગરૂના જેવો મોટો ઉછળતો પરિમલ ગંધ)ના ઉગારવાળે અને સ્વભાવથી જ સિદ્ધ દેના શરીર સંબંધી ઉત્તમ સુગંધ કયાં? અને દુસહ એવા સર્પ તથા શ્વાનના મડદાવડે વ્યાપ્ત બિલાડાના દુર્ગધ જે અમારા જેવાના મલિન શરીરથી ઉત્પન્ન થયેલ દારૂણ (ખરાબ) ગંધ ક્યાં ? તથા વળી આ નથી જણાતું કે-આ મહાનુભાવ કયા કમેવાડે આવા હોય છે? તથા ભૂખ્યા થાય ત્યારે શું ખાય છે? તેઓ કયાં વસે છે તેને પરિવાર કોણ છે? કેટલું લાંબે કાળ તેઓ જીવે છે? ફરીથી ( મરીને) તે અહીં ઉત્પન્ન થાય છે કે ત્યાં જ ઉત્પન્ન થાય છે? અથવા તે માટે આ વિચાર કરવાવડે શું છે? આ જ નિર્મળ કેવળજ્ઞાનવાળા શ્રેષ્ઠ મુનિને આ સર્વ શંકાના સ્થાનને પૂછું.” આ પ્રમાણે જાણવાની ઈચ્છાવાળે પરલીપતિ અશ્વ ઉપરથી ઉતરીને સૂરિની સમીપે ગયો. તેના પગમાં પ્રણામ કરી ઉચિત સ્થાને બેઠે. “આ ધર્મને યોગ્ય છે” એમ જાણીને કેવળીએ તેને બોલાવ્યો. ત્યારે મસ્તક- મંડળને કાંઈક નમાવીને રાજપુત્રે પૂર્વ કહેલ શંકાને સમૂહ પૂછે, ત્યારે કેવળી કહેવા લાગ્યા, કે-“જે જીવ પૂર્વ ભવમાં દાન દેવાના સ્વભાવવાળા, જીવહિંસાની વિરતિવાળા, અસત્ય બોલવાથી વિમુખ, પરિમિત મૈથુન સેવનાર, પરિમિત પરિગ્રહવાળા, મધ માંસ ને ત્યાગ કરનારા અને જિનેશ્વરે કહેલા ધર્મમાં દઢ બુદ્ધિવાળા હેય, તે બીજા ભવમાં દેવલક્ષમીને પામે છે, તેઓનું ભેજન પણ કવળવાળું નથી, પરંતુ મનહર ગંધ અને રસવાળું અને ઉત્તમ સ્પર્શવાળું મનવાંછિત ભોજન કરે છે, તથા નિર્મળ સ્ફટિક મણિનાં બનાવેલા મોટા પ્રમાણવાળા વિમાનની શ્રેણિવડે મનોહર સોધમાદિક દેવલોકને વિષે તેઓ વસે છે, તેમાં નિરંતર નૃત્યના ઉપચાર પ્રવર્તે છે, તથા નિર્મળ રત્નના સમૂહના અતિ દેદીપ્યમાન અને પ્રસરતી પ્રજાના મોટા સમૂહવડે અંધકારનો સમૂહ નાશ પામ્ય હેય છે. તેને પરિવાર પિતાપિતાના ચિરકાળના કરેલા સુકૃતને અનુસારે કોઈને કોઈ પણ હોય છે. તેમના જીવિતના વિષયમાં શું કહેવું? કે જેમનું પ્રેક્ષણક પણ (એક નાટક પણું ) 'ચાર હજાર વર્ષે સમાપ્ત થાય છે. પછી ત્યાંથી ચીને ફરીથી ત્યાં જ દેવપણું પામતા Page #423 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ : નથી, પરંતુ પોતપોતાના કર્મને અનુસારે મનુષ્યને વિષે અથવા તિર્યંચને વિષે ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે રાજપુત્રના સમગ્ર શંકાના સમૂહને દૂર કરીને સૂરિએ અમૃત રસના જેવી મનહર વાણીવડે તેને આ પ્રમાણે કહ્યું – દેવલામીનું સુખ વિગેરે આ અહીં કલ્પના માત્ર છે એમ તું ન જાણ, કેમકે કેવળજ્ઞાનીના વચનવડે અને પિતાના આત્માવડે તે સ્કુટ દેખાયું છે. તેથી તેના લાભને માટે કઠણ અને સુંદર ધર્મક્રિયાને તું કર. તેમાં સ્વભાવથી વાઘાતની જેવા ભયંકર જીવહિંસા વિગેરે અતિ દુખદાયક પાપના સ્થાને દૂર કર, તથા ઘણા પ્રાણીઓનો નાશ કરનાર માંસ, મદિરા અને મધનો ત્યાગ કર. ઉત્તમ સાધુના વર્ગની સેવા કર, તેના કહેલા માર્ગને સમ્યક્ પ્રકારે અનુસર, તથા વિષયાદિક સંગેનું પરિણામે વિરપણું જાણ. ઈચ્છા પ્રમાણે ચાલનારા દુર્દાત ઇદ્ધિરૂપી ગજે દ્રો ભવિષ્યમાં મોટા તીક્ષણ દુઃખના સમૂહને ઉત્પન્ન કરનાર છે એમ ભાવના કર. વૃદ્ધિ પામતી અને મોટા વિસ્તારવાળી પ્રમાદરૂપી લતાને તું કાપી નાંખ, નહીં તે તે (લતા) દૂર દષ્ટિના પ્રચારને શીગ્રપણે હરણ (નાશ) કરશે. તે (દષ્ટિપ્રચાર) હરણ કરાયે સતે અંધ(ન્ય) મનવાળા તેઓ સર્વથા પ્રકારે ગ્ય કે અયોગ્ય માર્ગને પણ જાણતા નથી, તથા ઉચિત કૃત્ય અકૃત્યને પણ સ્કુટરીતે જાણતા નથી. તે દુઃખનો સમૂહ કેઈ નથી, કે સંસારરૂપી અરણ્યમાં સદા ગતિ આગતિને કરતા તમે જેનું પાત્ર નહીં થાઓ. આ પ્રમાણે ગુરુએ વિસ્તાર સહિત વસ્તુતત્વને પરમાર્થ કહો ત્યારે તે રાજપુત્ર પ્રતિબંધ પામ્યા, અને સમગ્ર અનાર્યલક પણ પ્રતિબંધ પામે. તે વખતે તે સર્વે ગુરુના ચરણકમળમાં મસ્તકને નમાવીને પૂર્વકાળે કરેલા કલિલાલિંગિત અનેક અક(પાપ)નું ચિંતવન કરવાથી તેમને માટે પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે, તેથી કહેવા લાગ્યા કે-“હે ભગવાન! સર્વ પ્રકારે મોટા પાપને તજનારા અમે હવે કેવી રીતે થશું? અથવા પૂર્વના દુષ્કૃતથી આત્માનું રક્ષણ શી રીતે કરવું ? તમે તેને ઉપાય કહો.” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મહાનુભાવો ! સર્વ દેષના સમૂહને નાશ કરવામાં સમર્થ, મંટા ગુણરૂપી રાજાના સમૂહને સભામંડપની જે અને ઈચ્છિત સુખના સમૂહનું સ્થાનરૂપ હિંસાદિકની નિવૃત્તિ જેમાં પ્રધાન છે એ ઉપદેશનો સમૂહ મેં તમને પહેલાં જ કહ્યો છે. વહાણની જેવા તે ઉપદેશને અત્યંત અંગીકાર કરનારા તમે અપાર સંસારરૂપી સમુદ્રને અવશ્ય તરી જશે.” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે કેટલાક લેક વિકલ્પને નાશ કરી ચારિત્રને પામ્યા, બીજા કેટલાક સ્થૂલ પ્રાણાતિપાતાદિકની નિવૃત્તિને વિષે નિરંતર બુદ્ધિને સ્થાપન કરી જીવાદિક નવ પદાર્થના વિસ્તારને વિષે રુચિને સ્થિર કરી શ્રાવકની પદવી અંગીકાર કરીને રહ્યા. તથા બીજા કેટલાક તેવા પ્રકારના ચારિત્રને વિઘાત કરનાર ઘેર કર્મના ઉદયવડે વિરતિપણાનો નાશ થવાથી સંસારને અંત કરનાર જિનેશ્વરને જ દેવની બુદ્ધિથી અને સારા સાધુને જ ગુરુની બુદ્ધિથી અંગીકાર કરીને અવિરત સમ્યગઢષ્ટિવાળા થયા. રાજપુત્ર પણ મદિરાપાન, શિકાર અને જીવહિંસા વિગેરે પાપના સ્થાને દરથી Page #424 -------------------------------------------------------------------------- ________________ વિક્રમસેનને તેના પિતા વિક્રમાકર પાસે આગમન. [ ૩૧૯ ] ( અત્યંત ) ત્યાગ કરી તેવા કાઇપણ પ્રકારના નિર્મળ મતિજ્ઞાનરૂપી નેત્રના આલેક( પ્રકાશ )ને પામ્યા, કે જેનાવડે દરેક ક્ષણે પૂર્વે કરેલા પાપના વ્યાપાર આ અસાર સંસારના દુઃખની પરંપરાનુ કારણ છે એમ સ્મરણ કરતા પેાતાના આત્માને નિવા લાગ્યા, દુષ્ટ જીવિતની ખિ’સા( તિરસ્કાર ) કરવા લાગ્યા, ભૂતકાળના પર્યાયની ગાઁ કરવા લાગ્યા, વૈરીની જેમ કષ્ટને કરનાર પાપીજનના સંગની વિચિકિત્સા કરવા લાગ્યા, ઇંદ્રિયાને અનુકૂળ છતાં પણ મનેાહર આહારાદિકને વખાણુતા નહેાતા, માટા સુગંધવાળી માલતી પુષ્પની માળાની પણુ લાઘા કરતા નહાતા, સારા રૂપવાળી સ્ત્રી વગેરેને પણ જોતા નહાતા, કણુ ને મનાતુર પંચમ સ્વરને પણ વખાણુતા નહેાતા, અને માખણુના જેવા કામળ સ્પર્શવાળી શય્યાને પણ ઇચ્છતા નહાતા. પરંતુ માત્ર આ પ્રમાણે જ વિચારતા હતા કે“ નરકની જેવા અને વધતા પ્રયાસવાળા આ પક્ષીના નિવાસને દૂરથી ત્યાગ કરીને કેવી રીતે ( ક્યારે ) હું તેવા ખીજા સ્થાનને અનુસરીશ ? કે જે સ્થાને સારી તીથંકરની પ્રતિમાને, સારા જ્ઞાની મુનિને અને મંદરાચળ જેવા સુંદર શ્રૃંગારવાળા સારા જિનચૈત્યને જોઇશ ? મિથ્યાત્વીની મતિનુ મથન કરનાર જિનેશ્વરના વચનને હું કેવી રીતે સાંભળીશ ? સમ્યગ્દષ્ટિવાળા સદ્ધ કરનારા લોકને હું કેવી રીતે અનુસરીશ ? ” આ વિગેરે મટા અને અતિ વિશુદ્ધ બુદ્ધિના પ્રકવડે વૃદ્ધિ પામતા ઉત્સાહવાળા તે રાજપુત્ર ધર્મની પ્રાપ્તિ કરવાવ3 જૂદા પ્રકારના થયેા. આ પ્રમાણે હુંમેશાં કૅવળીના ચરણુકમળની ઉપાસનાવડે ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વિવેકવાળા તે વિક્રમસેન રાજપુત્ર વિરુદ્ધ ક્રિયાના સમારભના ત્યાગ કરવાથી સારા શ્રાવકપણાને પામ્યા. કેવળીએ પશુ વર્ષાઋતુ ગયા પછી ખીજે ઠેકાણે વિહાર કર્યા તેના વિયાગથી શાકવ વ્યાકુળ થયેલ રાજપુત્ર ઘેર રહેવાને અસમર્થ થયા, તેથી ફરીથી બીજે ગામ ગયેલા ગુરુ પાસે જઇ તેને વાંદીને તથા તેની શિક્ષાને સાંભળીને ઘેર આવ્યે, અને ધર્મ વિરુદ્ધ આચરણ કરનારા સર્વ પરિજનને જોઇને વનને કહેવા લાગ્યા કે “ હું મેાટા ભાગ્યવાન ! તે જે કર્યું, તે બીજો કાઇ પણ કરી શકે તેમ નથી. બિલ્લાના ઉપદ્રવ રહિત અહીં પક્ષીના નિવાસને વિષે મુનિપતિને આવાસ કરાવતા તે જ અમને પરમાથી ( ખરેખર ) આવા પ્રકારના ગુણુના પ્રકની પદવી ઉપર સ્થાપન કર્યાં છે. અન્યથા (એમ ન હેાય તા.) અધમ ચેષ્ટાના ત્યાગ શી રીતે સંભવે ? પરંતુ જો હવે કાઇ પણ રીતે ચઢાળના પાડા જેવી આ ભિન્નપલ્લીના ત્યાગ કરવાથી ધર્મ અને અર્થના સાધનના નિર્વાહ થાય, તા આ ગુરુજનની સામગ્રીથી પ્રાપ્ત થયેલી વિવેકના સારવાળી મારી વાસના વૃદ્ધિ પામે, ” ત્યારે વધુને કહ્યું કે હે રાજપુત્ર ! જે તારા પુણ્યના પ્રક વડે આ પ્રમાણે અઘટિતને ઘટિતના જેવા ધર્મના સચાગ કાઇ પણ રીતે પ્રાપ્ત થયા, તે તને સ્વસ્થાનને વિષે પણ કાંઇક પ્રાપ્ત થશે. માટે ઉત્સુક થઇશ નહીં. આ પ્રમાણે તે બન્ને પરસ્પર વાત કરતા હતા ત્યારે પ્રતિહારે આવીને કહ્યું કે-“ હે રાજપુત્ર! સ્વામી વિક્રમાકર રાજાના પ્રધાન 77 Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : ,, પુરુષા દ્વારને વિષે તમારા દર્શનમાં ઉત્સુક રહ્યા છે. ” ત્યારે ફરકતા જમણા નેત્રવડે અભ્યુદયને સૂચવેલા રાજપુત્રે કહ્યું કે તેમને જલદી પ્રવેશ કરાવ. ત્યારે તાત્તિ ( બહુ સારું' )એમ કહીને પ્રતિહારે તેમને પ્રવેશ કરાવ્યા. તે વખતે રાજંપુત્ર વિનય સહિત તેમની સન્મુખ ઊભા થયા. ઉચિતપણે આદર સત્કાર કરાયેલા તેએ સુખાસન ઉપર બેઠા, અને કહેવા લાગ્યા કે હે રાજપુત્ર! ધર્મક્રિયામાં આસક્ત થયેલું તમારું ચિત્ત સાંભળીને મોટા હર્ષને પામેલા દેવે ( રાજાએ-પિતાએ ) તમને લાવવા માટે અમને માકલ્યા છે તેથી આ ખરાબ નિવાસના ત્યાગ કરી, અને કાળના વિલંબ રહિત પ્રયાણ કરા. ” તે વખતે વતે કહ્યું કે-“ હું રાજપુત્ર ! આ ચાગ્ય જ છે. હવે કાળના વિલ`બવર્ડ સયુ ” ત્યારે હૃદયને વિષે મોટા હર્ષને ધારણ કરતા તે રાજપુત્ર એક સેવકને પક્ષીપતિપણે સ્થાપન કરીને ત્યાંથી નીકળ્યા અને અનુક્રમે સુરપુર પહાંચ્યા. પછી મત્રી, સામત અને પુરના પ્રધાન જનાવર્ડ અનુસરાતા તે રાજભવનમાં પેઠા. પિતાના ચરણમાં પડ્યો ( નમ્યા ). ત્યારે ગાઢ આલિંગન કરીને મેાટા સતાષપૂર્વક રાજાએ તેને કહ્યું કે“ હે વત્સ! અવશ્ય અમારી કોઇક કુશળ કર્મીના ઉદય છે, કે જેથી તું તેવા પ્રકારના અન્યાયમાં આસક્ત બુદ્ધિના પ્રસારવાળા થયા છતાં પણુ સમગ્ર વિરુદ્ધ આચારના સવર કરીને સમ્યક્ પ્રકારે વર્તે છે. હું વત્સ ! આ દુષ્કર છે—અતિ દુષ્કર કાર્ય પણ કરી શકાય છે, અતિ દુર્ગંમ એવા માર્ગોમાં પણુ ક્રમે કરીને જવાય છે. પરંતુ મેટા માણુસ પણ સ્વભાવનું રૂ ંધવું કરી શકતા નથી, તેથી હૈ વત્સ ! તે' તેવું કાંઇક પણ કર્યું, કે જે ખીજો કેાઇ પણ કરી શકે નહીં. લક્ષ્મીવડે જોવાતા માણસના ભાવ આ પ્રમાણે પરાવર્તન પામે છે. સારા ગુણેાથકી હાનિને પામે એવુ` પ્રાયે કરીને દેખાય છે, પરંતુ અવગુણુાથી પાછું વળવુ, તે કાઈ પણ ઠેકાણે દેખાતુ જ નથી. ” ત્યારે રાજપુત્ર કહ્યું કે–“ હું પિતા ! ગુરુજનના પ્રસાદવડે અત્યંત દુર્લભ પણ ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તેા અહીં શું કહેવું ? ” ત્યારપછી તે રાજપુત્રે પલ્લીના નિવાસથી આરંભીને કૅવળીના ઇનવર્ડ ધર્મની પ્રાપ્તિ પર્યંત સ પાતાના વૃત્તાંત કહ્યો. તે સાંભળાને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! હવે રાજ્યના મોટા ભારનુ' થાડુ' થાડું પણ તું વહન કર કેમકે હવે અમે પણ દરેક ક્ષણે ક્ષીણ થતા શરીર, બળ અને બુદ્ધિવાળા વીએ છીએ.” રાજપુત્ર કહ્યું-“ પિતા ( તમે ) જેમ આજ્ઞા આપે, તેમ હું કરું: ” ત્યારપછી રાજાએ સારી તિથિ, મુત્ત અને યાગને વિષે તે રાજપુત્રને યુવરાજની પદવીએ સ્થાપન કર્યું. તેને મુક્તિ આપી, અને હાથી અશ્વ વિગેરે સૈન્ય આપ્યુ. આ પ્રમાણે અંગીકાર કરેલા ધર્મના ગુણુની આરાધનામાં તત્પર થયેલા, જિનવંદનાદિક કાર્યોંમાં નિશ્ચળ ચિત્તવાળા અને સમ્યક્ત્રકારે બુધજનાએ પ્રશંસા કરવા લાયક આચારવડે વતા તે રાજપુત્ર કાળને નિ`મન કરવા લાગ્યા. પછી કાઇક વખતે સીમાડાના રાજા બળવર્ધન ભૂપતિની સાથે વિરાધ ઉત્પન્ન થયેા. તે વખતે માટા વિક્ષેપવડે વિક્રમાકર રાજા પોતે જ ચાલ્યા, ત્યારે કુમારે તેને વિનંતી કરી, કે–“ હું ܕܕ ܕܕ Page #426 -------------------------------------------------------------------------- ________________ વિકમસેન પાસે બળવર્ધનના ગુપ્તચરનું આગમન [૩૨૧ ] દેવ! આ અયોગ્ય કાર્યને સંરંભ કેમ કરે છે? તે મહાનુભાવ કેટલે માત્ર છે (શું હિસાબમાં છે?) કે જેથી તેને આશ્રીને તમે જાઓ છો? તેથી મને આજ્ઞા આપે, તમારે પ્રતાપ જ સર્વ દુઃસાધ્યને સાધનાર છે.” તે સાંભળીને રાજાએ મંત્રીઓની સન્મુખ જોયું. ત્યારે આકાર અને ચણામાં કુશળપણાએ કરીને રાજાને અભિપ્રાય જાણીને તેઓએ કહ્યું કે હે દેવ પુરુષાચારને જે ઉચિત છે, જે પ્રભુભક્તિને સદશ છે અને જે કુળક્રમને યેગ્યા છે, તે જ કુમારે કહ્યું છે. તેથી આની પહેલી જ પ્રાર્થનાને ભંગ કરો નહીં.” ત્યારે મંત્રીઓના વચનની ભાવના ભાવીને યુવરાજને તંબેલનું બીડું આપવા પૂર્વક વિદાય કર્યો. “તરિ” (બહુ સારું) એમ કહીને, રાજાની આજ્ઞા મસ્તકવડે અંગીકાર કરીને ઘણા હાથી, અશ્વ, રથ અને દ્ધાના સમૂહરડે અનુસરાત તે નગરમાંથી નીકળે. તથા ગર્જના કરતા મદોન્મત્ત હાથીઓના કંઠના શબ્દવડે આકાશને વિસ્તાર ભરાઈ ગયે, હષારવ કરતા મોટા અશ્વના સમૂહવડે પૃથ્વીપીઠ વિક્ષે પામી, ઘણા શાસ્ત્રોવડે પૂર્ણ મોટા લણ રથના વહનવડે દિશાઓના વિવર(આંતરા) ભરાઈ ગયા, ભયંકર મૂકેલા હwા પિકારવડે સુભટને સમૂહ ઉત્કર્ષતાને પામ્યા. તથા દરેક ક્ષણે સારા શુકન થવાથી બમણુ ઉત્સાહવડે મનહર કાંતિવાળ, મદન્મત્ત હાથીના સ્કંધ ઉપર બેઠેલો, મસ્તક ઉપર ભવેત છત્રને ધારણ કરતે, “અત્યંત જય પામે, જીવે, આનંદ પામે અને અસ્પૃદયને ઓઢે (પામો).” એ પ્રમાણે બોલતા બંદી(ભાટ-ચારણ)ને સમૂહવડે ચોતરફથી પરિવરેલે, તથા મળેલા મોટા અને તંત્ર(શાસ્ત્ર)ને જાણનારા સામંત રાજાઓ વડે સેવાયેલા પગવાળે તે યુવરાજ પિતાના દેશની સંધિએ(સીમાડાએ) પહે. તે વખતે રાજનીતિનું સમરણ કરતા તે રાજપુત્રે મંત્રીઓને લાવ્યા અને એકાંતમાં બેઠે, તથા “હવે શું કરવા લાયક છે?” એમ તેમને પૂછયું. ત્યારે તેઓ બેલ્યા કે-“હે યુવરાજ ! રોગ, શત્રુ અને સર્ષ નાના હોય તે પણ તેને મોટા ધારવા જોઈએ, તેથી યુવરાજે (તમે) યોગ્ય કર્યું, કે જેથી આ પ્રમાણે વિચારપૂર્વક કાર્યના પરિચછેદ (નિર્ણય)ને આરંભ કર્યો.” આ પ્રમાણે વાત કરે છે તેટલામાં ગૂઢચર પુરુષે આવ્યા. પ્રતિહારના નિવેદન કરવાથી યુવરાજની પાસે તેઓ ગયા. તેઓએ તેને પ્રણામ કર્યા અને ઉચિત આસન ઉપર બેઠા. તેમને યુવરાજે પૂછયું કે-“તમે કયાંથી આવ્યા?” તેઓએ કહ્યું કે–“હે રાજપુત્ર! અમે બળવર્ધન રાજાના કંધાવારમાંથી આવ્યા છીએ. હમણાં ત્યાં જે થયું, તે તમે સાંભળ-બળવર્ધન રાજા બદ્ધિના સમુદાયવાળા રાજ્યવડે કરીને તેવા કોઈપણ બુદ્ધિના વિપર્યાસને પામે, કે જેથી પિતાના રાજ્યાદિકના અપહર( હરણ)ની શંકાથી તેણે સર્વ પુત્રોને વિનાશ કરવાનો આરંભ કર્યો. તે જાણીને મંત્રીઓએ તેઓમાંથી ૧ સૈન્યને પડાવ, છાવણી. ૨ ઉલટાપણાને Page #427 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : p એક દેવરાજ નામના રાજપુત્રને કાઇક ઉપાયવડે રાજ્યની રક્ષા માટે વિદાય કર્યાં. આ મંત્રીઓના વૃત્તાંત બળવર્ધન રાજાએ જાણ્યા તેથી તેને માટો ક્રોધ ઉત્પન્ન થયા; અને તેના વિનાશ કરવા માટે પુરુષાને નીમ્યા ( આજ્ઞા આપી). મંત્રીઓએ તેમને જાણ્યા, તેથી તેએ વેગથી નાશી ગયા, અને તે દેવરાજ નામના રાજપુત્રને પરવરીને તમારા સ્કંધાવારની સમીપે આવીને રહ્યા છે. તેઓએ અમને કહ્યું કે—“યુવરાજને પ્રણામ કરવાપૂર્વક આ પ્રમાણે કહેજો, કે-અમે તમારા ચરણકમળની સેવા કરવા ઇચ્છીએ છીએ. ” તા હવે આ બાબતમાં તમારી શી આજ્ઞા છે ? ” આ પ્રમાણે સાંભળીને યુવરાજે મત્રીના મુખ તરફ દ્રષ્ટિ નાંખી. ત્યારે તે મંત્રીઓએ કહ્યું કે—“ હું યુવરાજ ! નીતિ માર્ગ આવા छे –“ उपकारगृहीतेन शत्रुणा शत्रुमुद्धरेत् । पादलग्नं करस्थेन कंटकेनैव कंटकम् ॥ १ ॥ ( “ પગમાં લાગેલા કાંટાને જેમ હાથમાં રહેલાં કાંટાવડે કાઢી નંખાય છે, તેમ ઉપકારથી ગ્રહણ કરેલા શત્રુવડે શત્રુને કાઢી નાંખવા-દૂર કરવા. ” ) તેથી કરીને તે મળવનના પુત્રને પ્રધાન પુરુષાને મેાકલવાવડે અહીં અણુાવીને, વિશેષ પ્રકારના વસ્ત્ર, આભરણુ, હાથી અને અશ્વ વિગેરે આપવાવડે તેનુ સન્માન કરીને મેટી સભાર્દિક સામગ્રી સહિત તેને ખળવર્ધન રાજાની સન્મુખ ( સામે ) મેકલેા. આ પ્રમાણે કરવાથી તેના મંત્રીજના અને સામા પક્ષના સામતાર્દિક પણ પ્રવેશ કરાયેલા થાય છે, અને તુચ્છ ( ઘેાડા ) સેવકના સમૂહવાળા બળવર્ધન રાજા પણ અવલપણાને પામે છે. ” આ પ્રમાણે સાંભળીને—“ આ યુક્તિયુક્ત છે” એમ વિચારીને યુવરાજે તે વચનને બહુ સારું માન્યું, અને તે જ પ્રમાણે શત્રુના પુત્ર દેવરાજને અણુાન્યા ( બેલાવ્યા ). અને યથાયેાગ્ય સર્વ પ્રતિપત્તિ ( સન્માન ) કરી, તથા ગૌરવપૂર્વક યુવરાજે તેને પૂછ્યું, કે—“ હું કુમાર ! હવે શું કરવું છે ? ત્યારે દેવરાજે કહ્યું કે—“ અત્યંત ( વારવાર) ખેલેલા અને સાહસથી (વિચાર્યા વિના ) કરેલાં કાર્યો છેવટે મેટા પુરુષને પણ અત્યંત લઘુપણું પમાડે છે. તે જ ઉત્તમ માણસો છે, કે જેના મનવાંછિત કાર્યો પ્રાપ્તિવડે જ જણાય છે, પરંતુ વાણીના વિલાસવર્ડ જણાતા નથી. ખીજાઓની વાણીના વિસ્તાર દિવસે દિવસે ઉત્સાહવાળા થાય છે, પરંતુ તેના કાર્યની સિદ્ધિ જન્માંતરમાં પણ દેખાતી નથી. તેથી હે યુવરાજ ! સર્વ શ’કાને ત્યાગ કરીને આટલું જ જાણા, કે—જ્યાંસુધી કાર્યની સિદ્ધિ નહીં થાય ત્યાંસુધી હું અહીંથી પાછા વળીશ નહીં. આ પ્રમાણે સહાયકારક વચનના વિન્યાસ સાંભળીને પેાતાને તુલ્ય સહાયની સામગ્રી આપીને તેણે તે દેવરાજને તરત જ બળવર્ધન રાજાની સન્મુખ માકલ્યા. ત્યારે તે રાજપુત્ર મગલેાપચાર કરીને યુવરાજના વિજય સ્કંધાવારમાંથી નીકળ્યા. કપટ રહિત પ્રકટ કરેલા પુરુષાર્થના અભિમાનવાળા તે વેગવડે જઈને શત્રુના સૈન્યની સમીપે રહ્યો. પછી તેણે શત્રુના સામતાને ભેદ પમાડવા માટે વિશ્વાસુ માણસને માકળ્યા. ત્યારે તેઓએ જઇને કેટલાકને દાનવડે, કેટલાકને સામ વચનવડે, કેટલાકને ભેદવર્ડ અને "" ૧ સમાસિવર્ડ. Page #428 -------------------------------------------------------------------------- ________________ દેવરાજ કુમારે પિતાના પિતાને કરેલ કેદ. [૩ર૩] કેટલાકને પ્રચંડ (મોટા) દંડને આડંબરવડે પિતાથી જૂદા પાડ્યા. તે રાજાઓ વિજય, વસુંધર અને શ્રીધર વિગેરે નામના હતા. ત્યારપછી તેઓના ભેદનો નિશ્ચય પામીને (જાણીને) તેણે બળવર્ધને રાજાની સાથે યુદ્ધને પ્રારંભ કર્યો. પછી કુંડળરૂપ કરેલા ધનુવ્યથકી નીકળતા તીક્ષ્ણ બાણેની વૃષ્ટિવડે પરસ્પરના ચિન્હાને સમૂહ નાશ પામ્યા, સવડની સન્મુખ આવતા સુભટોએ સામા પક્ષના સુભટને પાડી નાંખ્યા, કાપી નાંખેલા પ્રચંડ વીર પુરુષના મસ્તકોથી (ખાપરીએથી) પૃથ્વીપીઠ ભૂષિત થઈ ગઈ તેમજ નિરંતર વીર પુરુષોએ મૂકેલા તીરી, તેમર અને નારાચના ઘાતની શંકા પામેલા અશ્વના સમૂહ ઉન્માર્ગે જતા રહ્યા. આ પ્રમાણે તે બને સિન્યનો મોટા યુદ્ધને સંમર્દ પ્રવાર્યો ત્યારે દેવરાજ આગળ રહીને તથા પૂર્વે ભેદ પમાડેલા વિજય વિગેરે સામંત રાજાના સમૂહે પાછળ રહીને કઈ પણ પ્રકારે એક કાળે જ પ્રયોગ કરેલા (નાંખેલા) વિચિત્ર શસ્ત્રના પ્રકારની પરંપરાવડે પરામુખી કર્યો (હરાવ્ય-માર્યો), કે જેથી અત્યંત વિહત્ય (બેભાન) થયેલો અને શત્રુ સુભટેના હાથહાથના યુદ્ધમાં બલાહીન બનેલ બળવર્ધન રાજા પૃથ્વી ઉપર પડ્યો. તેને સૈનિકે મારી નાંખવા લાગ્યા ત્યારે “જે રાજાને ઘાત કરે તે મારો ઘાત કરનાર છે.” એમ બોલતા દેવરાજ કુમારે તેનું રક્ષણ કરીને યોગ્ય બંધનવડે તેના શરીરને બાંધીને પ્રધાન પુરુષને સેં. આ અવસરે “નાયક વિનાનું સૈન્ય હણાયું” એમ કહીને શત્રુનું સેન્ય નાશી ગયું, તેથી હાથી, અશ્વ, રથ, ખજાને અને કોઠાર વિગેરે સર્વ પિતાને આધીન કર્યું. ત્યારપછી યુદ્ધભૂમિમાં પડેલા સુભટેના ત્રણે રૂઝાવવાની ક્રિયા વિગેરેમાં સેવક જનેને જોડીને (કહીનેસંપીને) રાજપુત્ર પાછો વળે, અને વિક્રમસેન યુવરાજની પાસે ગયો. તે વખતે તેણે ચોરની જેમ બાંધેલા બે હાથવાળી બળવર્ધન રાજાને કુમારના પગની પાસે મૂકે, અને યુદ્ધમાં પ્રાપ્ત કરેલા હાથી, અશ્વ, ખજાને અને કોઠાર વિગેરે રાજ્યલક્ષમીને વિસ્તાર સે. " તે વખતે મીંચાયેલા નેત્રકમળવાળા, નાશ પામેલા લાવશ્યવાળા, અત્યંત શોભા રહિત અને બાંધેલા બે હસ્તકળવાળા રાજાને સાક્ષાત જોઈને યુવરાજ વિચારવા લાગે કે-“પિતાના કાર્યના વિસંવાદમાં પિતાના માણસનું પણ શત્રુપણું જુઓ. જેનાથી જન્મ, વૃદ્ધિ અને કળાના સમૂહની પ્રાપ્તિ થઈ છે, તે પિતા પણ અહે! વૈરની બુદ્ધિથી કેમ બંધાય છે? તે પણ મૂઢ માણસ પુત્રાદિકને માટે પાપનું આચરણ કરે છે, ભાઈને પણ છેતરે છે, અને તત્કાળ અકાર્યને કરે છે. અથવા તે પુત્રનો શો દોષ છે? કે જેને દેષ રહિત છતાં પણ કુવિકલ્પથી વ્યાપ્ત થયેલા ચિત્તવાળા પિતાએ પણ આ પ્રમાણે હણવાને પ્રારંભ કર્યો. બન્ને લેકમાં અત્યંત વિરુદ્ધ આવું કાર્ય કરવું કેમ થગ્ય હેય? કંઈ પણ કારણથી કોઈ પણ વિનિપાત(આપત્તિ) પ્રાપ્ત થાય છે, તે સત્ય જ છે. અથવા તે બને લેકમાં પણ મોટો દેષ પ્રાપ્ત કરવામાં પ્રેતની દયિતા જેવી, દુઃખે કરીને નિવારણ * ૧ લક્ષણ. Page #429 -------------------------------------------------------------------------- ________________ [૩ર૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ? કરી શકાય તેવી પાપિ ભેગની પિપાસા જ મોટી શક્તિવાળી છે. આ લેગપિપાસાએ નચાવેલા જીવોની સારી બુદ્ધિ નાશ પામે છે, અને અયોગ્ય કાર્ય કરવામાં ઉદ્યમવાળી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. લેકના અપવાદને ગણતો નથી, સિદ્ધાંતના સારની વ્યાખ્યાની અપેક્ષા કરતું નથી, ગુરુજનથી લજજા પામતો નથી અને પોતાના કુળના કલંકને પણ જાણતા નથી. કેવળ ઉન્માદરૂપી મોટા પિશાચને આધીન મતિ થવાથી મૂઢ માણસના મનને પ્રચાર તેવું કાંઈક કરે છે, બોલે છે અને ચિતવે છે કે જેથી કાળના વિલંબ રહિત શત્રુના ચિત્તમાં સંતાપ ઉત્પન્ન કરીને જીવની સુખલક્ષમીનું હરણ કરવામાં ચતુર એના મોટા અનર્થને પામે છે. અરે ! મોહરૂપી મેટા ગ્રહવડે જેનું હૃદય નિગ્રહ કરાયું છે, તથા જેની અધમ ચેષ્ટા છે, તેવા મનુષ્યની બુદ્ધિ પરમાર્થ જોવામાં કેમ અતિ વિમુખ થાય છે અથવા તે સદ્દગુરુના સંસર્ગ રહિત મતિવાળા આ પુરુષને શો દોષ છે ? પરંતુ તૃણનું ભક્ષણ કરવામાં જ તત્પર ચિત્તવાળા પશુઓને પુણ્યના ભેગથી સુગુરુનો વેગ થાય છે. જે કલ્પવૃક્ષની જે સુગુરુનો સંગમ મને કોઈ પણ પ્રકારે તે વખતે ન થયે હેત, તે હું પણ તે પાપી જ હતું. તેથી કરીને ચિંતામણને પણ નીચે કરનારા તથા મોટા મનવાંછિત કાર્યને સંપૂર્ણ કરવામાં મોટી બુદ્ધિવાળા તે ગુરુમહારાજના ચરણકમળને હું કેવી રીતે જોઈશ ? તે દિવસ, તે સમય અને તે નક્ષત્ર કર્યું હશે કે જે કાળે ગુરુના પાદરૂપી વૃક્ષની નીચે રહેલે તપ કરીશ?” આ પ્રમાણે ઉત્પન્ન થયેલા મોટા વૈરાગ્યની વાસનારૂપી અમૃતના મોટા કદમાં મગ્ન થયેલો તે યુવરાજ જાણે ચિત્રમાં આળેખ્યો હોય તેમ નિરુદ્ધ વેગવાળે (સ્થિર ) છે. આ પ્રમાણે સ્થિર અને મંદ નેત્રના વ્યાપારવાળા અને કાંઈ પણ નહીં બોલતા તેવા પ્રકારના તેને જોઈને મંત્રી જનાએ કહ્યું કે-“હે યુવરાજ ! કેમ તમે આ પ્રમાણે અન્ય ચિત્તવાળાની જેમ રહા છો ? નિષ્કપટ પ્રેમથી બંધાયેલા મનવાળા સ્વામીના કાર્યને પિતાના સામર્થ્ય વડે સંપૂર્ણ કરનારા અને મોટા પ્રભાવવાળા દેવરાજ રાજપુત્રે આણેલ શત્રુ રાજાના હાથી અશ્વ વિગેરે સહિત સપ્તાંગ રાજ્યલક્ષમીને સમૂહ તમે સાક્ષાત્ કેમ જોતા નથી?” તે સાંભળીને તત્કાળ પિતાપિતાના વિષયની સન્મુખ પ્રવર્તેલા ઇઢિયેના વ્યાપારવાળે રાજ પુત્ર પિતે તે પ્રકારે જોઈને મનમાં મોટા હર્ષને પામે. અને સવા લાખ ગામ સહિત પિતાની ભક્તિ(રાજ્ય)ને તથા વેત છત્ર, મુગટ અને ચામર વિગેરે રાજાના ચિહ્ન દેવરાજને આપીને મોટા હર્ષ સહિત કહેવા લાગ્યા કે “હે મહારાજા દેવરાજ ! બીજું પણ કાંઇક તું કહે (માગ), કે જેથી તારું પ્રિય કરાય.” ત્યારે કપાળતળ ઉપર બે હસ્તકમળ રાખીને દેવરાજે કહ્યું કે-“હે યુવરાજ ! આથી બીજું શું પ્રિય કહેવું ? તે પણ એટલું કહું છું કે-તમારા પગના નખરૂપી ચિંતામણિનું દર્શન મને વારંવાર થાઓ!” ત્યારે “તારી ભક્તિથી શું અસંભવિત છે ?” એમ બોલતા . ૧. સાત પ્રકારની. Page #430 -------------------------------------------------------------------------- ________________ છે . સમતભદ્રસૂરિએ કહેલ વિક્રમસેનને પૂર્વભવ. [ ૩રપ ] યુવરાજે બળવર્ધન રાજાને બંધનથી મુક્ત કરાવે, અને કહ્યું કે-“હે મહારાજા ! હવે શંકાને ત્યાગ કરી, કોપના સંરંભને પરિહાર (નાશ) કરી ઉપશમને ભજે, મૈત્રીભાવને અનુસરો અને કલિંગ દેશના અધિપતિપણને અંગીકાર કરે.” ત્યારે બળવર્ધન રાજાએ કહ્યું કે “હે યુવરાજ! હવે રાજ્ય અને ગૃહવાસના સંગવડે સર્યું–આ સંસારમાં ન્યાય માર્ગનું ઉલંઘન કરીને જે કાર્યો કરાય છે, તે કાર્યો અહીં જ અવશ્ય આવા પ્રકારના દુખ વિપાકવાળા થાય છે તેથી તેમની વિશુદ્ધિને માટે વનવાસના સેવનવડે અને કંદફળના ખાવાવડે હું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે નિવેદન કરીને (કહીને) તાપસના તપ વતને અંગીકાર કરી વિરક્ત બુદ્ધિવાળે તે બળવર્ધન રાજા તત્કાળ વનવાસમાં લીન થયે. પછી યુવરાજ પણ અત્યંત સેવકપણાને પામેલા દેવરાજને તેના ભેગવટામાં (રાજ્યમાં) મકલીને પિતાના નગર તરફ પાછો વળે. માર્ગમાં જતા તેને કે સંબપુરની પાસે શરવન નામના આશ્રમમાં નિર્જન પ્રદેશને વિષે રહેલા પૂર્વ જોયેલા સમતભદ્રસૂરિ દ્રષ્ટિના વિષયમાં આવ્યા (જયા). તેથી અત્યંત પરિતેષના વશથી પ્રસરતા રોમાંચવાળે, તથા જાણે રનનું નિધાન પ્રાપ્ત કર્યું હોય અને જાણે સર્વ પૃથ્વીનું અધિપતિપણું પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ઉત્સાહથી કાંતિવાળા મુખની શોભાવાળો તે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સમ્યક પ્રકારે ગુરુના ચરણને પ્રણામ કરીને તથા બીજા સાધુઓને પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠો. ધર્મદેશના સાંભળ્યા પછી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે કેવળીને પૂછયું કે-“હે ભગવાન! કયા કર્મના ઉદયવડે હું પહેલાં ક્રર પ્રકૃતિપણાને પામ્યા હતા?” ત્યારે કેવળીએ કહ્યું કે-“હે રાજપુત્ર! સાંભળ– પૂર્વકાળે કલિકાળે કદાપિ પૂર્વે નહીં દેખેલું, પૂર્વ દિશારૂપી સ્ત્રીના કપાળનું તિલકરૂપ તથા ભુજંગવર્ગના સંગમવાળું છતાં પણ પ્રસિદ્ધ વિનય અને આનંદે કરીને શોભતું કસુમખંડ નામનું નગર હતું. તેમાં મોટી અદ્ધિવડે સમૃદ્ધિવાળે કુળચંદ્ર નામે શ્રેણી હતું. તેને ગુણશેખર નામે પુત્ર હતા, તે અત્યંત વ્યાધિથી પીડા પામવા લાગ્યા, ઔષધ, દેવપૂજન, મંત્ર અને તંત્ર વિગેરે ઉપચાર કરવાવડે પણ કોઈપણ પ્રકારે સારો થયે નહીં. જાણનારા ઘણા માણસને તે દેખાડે. ચત્વરપૂજા વિગેરે વિવિધ ઉપાયે કર્યા, તેના વડે પણ તેને જરા પણ પ્રતિકાર પ્રાપ્ત થયું નહીં. છેવટ માત્ર નાસિકામાં જ શ્વાસ રહ્યો, તેથી અલ્પ જીવિતવાળે થયે. તેની પાસે દુઃખથી પીડા પામેલા માતાપિતા વિગેરે વજનવર્ગ રહ્યા હતા. તે વખતે મંત્રતંત્રના પરમાર્થને વિષે કુશળ ધર્મરુચિ નામના સાધુ ગોચરચર્યાવડ ઊંચાનીચા ઘરોને વિષે ભિક્ષા માટે ભમતા ભમતા તે પ્રદેશમાં આવ્યા. તે વખતે તેની વિશેષ પ્રકારની આકૃતિવડે તેના માહાયના અતિશયની સંભાવના કરતો કુલચંદ્ર શ્રેણી પરિજન સહિત ઊભું થઈને મોટા વિનયવડે તે સાધુના * ૧ ચાર માર્ગ એકઠા થાય તે-ચાક. Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ? ચરણમાં પડે, અને કહેવા લાગે કે-“હે ભગવાન! પ્રસાદ કરીને આ બાળકને નીરોગી કરે, અને આરોગ્ય શરીરવાળો આ તમારા ચરણકમળની સેવા કરનાર થશે.” ત્યારે ભગવાને પણ મુહૂર્તના બળવડે તેને ઉપકાર જાણીને કહ્યું કે “જે આ સાધુપણું અંગીકાર કરે, તે નીરોગી થાય.” શ્રેણીએ કહ્યું-“એમ જ છે. તમે જેમ કહેશે તેમ તે અવશ્ય કરશે.” તથા તે પુત્રને પૂછયું કે-“હે પુત્ર! ભગવાન કહે, તે તું કરીશ?” તેણે કહ્યું-“અવશ્ય કરીશ.” ત્યારે તેને ત્રણ વાર સેગન ખાવાનું કહીને વેગવડે મીંચાયેલ નેત્રવાળા તે સાધુએ તેની સન્મુખ થઈને તેવા કોઈ પરમાક્ષરનું સ્મરણ કર્યું, કે જેથી કોધવાળી અને ચેષ્ટાવાળી વ્યંતરી બૂમ પાડીને નાશી ગઈ. તે જ વખતે તે બાળક સ્વસ્થ શરીરવાળો થ. ભજનની ગંધને પણ સહન કરતો ન હતો, તે તત્કાળ ભજન કરવા પ્રવર્યો. ધર્મરુચિ ભગવાન પણ તેને સર્વવિરતિ આપવા માટે ત્યાં જ એક માસક૫ રહ્યા. ત્યારપછી તે બાળકને દીક્ષા આપી. તેની સાથે સાધુએ ગામ, નગર અને આકર વિગેરે ઠેકાણે વિહાર કર્યો, પરંતુ તે ક્ષુલ્લક સાધુ શરીરના સામર્થ્યને પામ્યા છતાં પણ તથા પ્રકારે ચારિત્રની પ્રશંસા કરતું નથી, પ્રતિલેખનાદિક ક્રિયા પણ ગ્ય કાળે કરતું નથી, હાથમાં પાદપુછણુને ધારણ કરતા નથી, વાચન ગ્રહણ કરવા માટે પ્રાપ્ત થયા છતાં પણ મુખવસ્વિકાને મુખની સન્મુખ ધારણ કરતા નથી, અને શિખામણ આપ્યા છતાં પણ અવિશ્વાસને પામે છે. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે (દરેક ઠેકાણે) પ્રતિકૂળ આચારવડે વર્તતા તેને ધર્મરુચિએ કહ્યું કે-“હે મૂઢ! શું તને નથી સાંભરતું ? કે અત્યંત વ્યાધિવડે વ્યાકુળ સર્વ અંગવાળા તને પહેલાં નીરગી ક્યાં અને મરણથી બચાવ્ય, અરે બાળક! ધર્મના પ્રભાવવડે આ નીરગતા તને થઈ છે, અને ધર્મને અભાવે તારી પૂર્વની જ સ્થિતિ જ થશે, તેથી હવે પ્રમાદ કરીને મનુષ્યપણું વિગેરે સામગ્રીના લાભને નિષ્ફળ ન કર કેમકે આ સંસારરૂપી અરણ્યમાં ભમતા પ્રાણીને ફરીથી આ મનુષ્યપણું દુર્લભ છે. જો કે કડવા ઔષધની જેમ જીવ ધર્મના અનુષ્ઠાનને ઈચ્છતો નથી, તે પણ આત્માના હિતને માટે તેને તેમાં જ જોડવો જોઈએ. જો તું તારા આત્માની કુશળતા ઈચ્છતા હોય તે, બાળચેષ્ટાને ન કર, ઉત્તમ પ્રકૃતિને અનુસરતું કર, અને પ્રમાદરૂપી મદિરાને ત્યાગ કર. આ પ્રમાણે શિક્ષા આપ્યા છતાં પણ એટલામાં તે દુષ્ટ શીળપણાને ત્યાગ કરતા નથી, તેટલામાં તે મુનિએ તેને શિક્ષાને માટે જ પૂર્વની અવસ્થા પમાડ્યો. તેથી મોટી શરીરની પીડાવડે તેની ઇંદ્રિયોને વ્યાપાર પરાધીન થયે, અત્યંત કરુણાવાળું રૂદન કરવા લાગે અને તેણે આહાર ગ્રહણ કરવાની ઈચ્છાને ત્યાગ કર્યો. ફરીથી સાધુએ તેને કહ્યું કે “હે. મુગ્ધ ! ધર્મથી વિમુખ થયેલા તને ફરીથી તેવી જ વ્યાધિની વેદના થશે, એમ મેં તને શું પહેલાં કહ્યું ન હતું ?” તે સાંભળીને મોટી દેહની પીડાના વશથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળે તે પિતાના આત્માની નિંદા કરતા સાધુના ચરણમાં પડ્યો, અને બે - કે–“હે ભગવાન! મેં તમારા વચનને જે પ્રતિકૂળ કર્યું, તેની ક્ષમા કરો. હવે હું મરણ Page #432 -------------------------------------------------------------------------- ________________ સુંદરે પવનવેગ વિદ્યાધરને કહેલી આત્મકથા. [૩ર૭ ]. પર્યત તમારી વાણીનું ઉલ્લંઘન નહીં કરું. હે ભગવાન! તમે જ મારા પિતા છે, માતા અને બંધુ પણ તમે જ છો, તેથી તમે મારું રક્ષણ કરે અથવા ઉપેક્ષા કરે, આથી વધારે બીજું શું કહું ?આ પ્રમાણે કહેતા તેને ધર્મરુચિએ રોગ રહિત અંગવાળા કર્યો, કેમકે મેલા છ ઉપર વાત્સલ્ય કરવું, એ પુરુષની પ્રકૃતિ જ છે. આ પ્રમાણે તે ચેલક (બાળ) સાધુ આરોગ્યને પામીને, સર્વ પ્રમાદના સમૂહનો ત્યાગ કરી, યથાર્થ રીતે સંયમનું પાલન કરી છેવટે મરણ પામીને સૌધર્મને વિષે દેવ થયા. ત્યાંથી આવીને વિતાવ્ય પર્વત ઉપર દક્ષિણ એણિને વિષે ભેગપુર નામના નગરમાં રામ નામના વિદ્યાધરનો. પુત્ર પવનવેગ નામે વિદ્યાધર થયો. ત્યાં પૂર્વ ભવના અભ્યાસના વશથી ફરીને પણ તેને સર્વવિરતિ ગ્રહણ કરવાનો ભાવ છે, અને લકે તેને દાર-પરિગ્રહ કરવાનું કહેવા લાગ્યા તે વખતે સંશયમાં ડોળા તે “હવે હું શું કરું? અને શું ન કરું?” એમ વિચારતે રહે છે, તેટલામાં એક માણસ મસ્તકને ધુણાવે તેની પાસે આવે, અને કહેવા લા, કે--“હે પવનવેગ! મારા વૃત્તાંતને તું જે (સાંભળ) – એક પુરુષ મરી ગયા છે, એમ ધારીને મધ્ય રાત્રિએ કઈક સ્ત્રીએ તેને ત્યાગ કર્યો, પરંતુ ભવિતવ્યતાના વશથી ચંદ્રની પ્રભાના સમૂહવડે આશ્વાસિત શરીરવાળો અને શીતળ વાયુવડે અત્યંત પ્રસન્ન થયેલ તે પ્રભાતસમયે નેત્ર ઉઘાડીને જોવા લાગ્યો. ત્યારે લોકેએ તેને પૂછયું કે-“હે ભદ્ર! જેણે તને આવી દુર્થી અવસ્થા પમાડ્યો છે?” ત્યારે તેણે કહ્યું કે “જે તમને કોસુક લાગતું હોય, તે સાંભળો હું આ જ નગરમાં સુંદર નામનો કુલપુત્ર છું. મારી ભાર્યા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી વસુંધરી નામની છે. તે બાહ્ય વૃત્તિથી સનેહ અને અનુરાગવડે આસક્ત છે. પિતાના શીલની સંપદાએ કરીને બીજી સ્ત્રીઓને હસે છે. હું પણ તેની બાહ્યવૃત્તિના વિનયની પ્રવૃત્તિ વડે અને સારી રીતે પ્રયોગ કરેલા શીળના દંભ પ્રગટ કરવાવડે વશ કરાયેલા ચિત્તવાળો થવાથી તેણીને જ ગૃહની સ્વામિની તરીકે સ્થાપન કરીને ધન ઉપાર્જન કરવા વિગેરે કાર્યમાં વર્તવા લાગ્યો. એક દિવસે બાળચંદ્ર નામના મિત્રે મને કહ્યું કે“તારી ભાર્યા દુરશીલ છે.” તે સાંભળી રષ પામેલો હું કહેવા લાગ્યો કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને વિનયવાળી પણ જે તે મારી સ્ત્રી પણ દુરશીલ હય, તે આ પૃથ્વી ઉપર સ્ત્રીઓનું શીલ દૂર નાશ પામ્યું. જગતમાં કહેવાય છે કે દુજને ન કહેવા લાયક કાંઈ પણ નથી, એ સત્ય છે, કે જેથી તે મારી ભાયોને પણ દુઃશીલતાને દોષ અત્યંત કહેવાય છે, તે જ પ્રમાણે સ્ત્રીઓ દેષ રહિત હોય તો પણ તેના દોષનું કીર્તન કરાય છે. આ પ્રમાણે મેં બાળચંદ્ર મિત્રને કહ્યું ત્યારે તે મોન રહ્યો, તે પણ તેના વચન સાંભળવાથી મનમાં શંકા પામેલે હું ગૃહિણ(ભાર્થી)ની પાસે “હું કેટલાક દિવસ બીજે ગામ જઈને આવીશ” એમ કહીને ઘરથી નીકળી ગયો અને કપટથી પાસેના ગામમાં બે ત્રણ દિવસ રહ્યો. પછી રાત્રિને વિષે વેશનું પરાવર્તન કરીને કાપડીના રૂપવડે Page #433 -------------------------------------------------------------------------- ________________ - | [ ૩૨૮]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ છે : પિતાના ઘરમાં પેઠે, અને વસવાનું માગીને ઘરના એક પ્રદેશને વિષે સૂતે. તે વખતે ઘરની પાસે રહેનારા એક પુરુષની સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ કરતી તે વસુંધરીને મેં પિતે જ જોઈ, તેથી મિત્રના વચનને વિષે મારે નિશ્ચય થયું કે બાળચઢે સાચું જ કહ્યું છે, પણ મોટા મોહવડે મૂઢ થયેલી મતિવાળા મેં તથા પ્રકારે તે અંગીકાર કર્યું નહીં. તે હવે શું પ્રત્યક્ષ થઈને આ પાડોશી દુરાચારીને નિગ્રહ કરું? કે આ દુષ્ટ ભાર્થીની નાસિકાના છેડાને કાપીને ઘરમાંથી કાઢી મૂકું ? અથવા તે આમ કરવાથી શું? પ્રથમ તે રાત્રિના છેડા સુધી તેઓના વિલાસને હું જોઉં” એમ વિચારીને મોન રહ્યો. પરંતુ ઉપપતિના મનમાં તર્ક ઉત્પન્ન થયો કે-“આના ભર્તાએ ચાર તરીકે મોકલેલે આ કાપડી કદાચ હશે ?” એમ વિચાર થવાથી તે મને જેવા ઊભું થયું. પછી મારી સમીપે તે આવ્યું. મેં તેને જાણ્યું. તે ઊભો રહ્યો. ફરીથી કપટવડે સૂતો, તેણે મને ઓળખે,, અને આ પિતાને અભિપ્રાય વસુંધરીને કહો. ત્યારે શંકા પામેલી તે આના નિશ્ચયને નિમિતે ધીમે ધીમે (મારી) પાસે આવવા લાગી. તે વખતે દેવના દુર્યોગને વશથી મને માટે ખાંસીને ઉપદ્રવ થયે, તેથી તે જાણવાવડે કરીને શીધ્રપણે તે પાછી વળી.. તેણીને ઉપપતિએ પૂછયું કે-“આ શું?તેણીએ કહ્યું કે “કાર્ય નાશ પામ્યું. તે આ મારો પતિ કાપડીના કપટવડે આપણા વિલાસને જોવા માટે પોતે આ પ્રમાણે રહ્યો છે.” ઉપપતિએ કહ્યું કે “ત્યારે હવે હું શું કરું?” તેણુએ કહ્યું કે-“આને મારી નાંખ.” તેણે કહ્યું કે “જે શસ્ત્રવડે આને હણું, તે તેના શરીરમાંથી ઉઠેલી (નીકળેલી) રુધિરની ધારાની શ્રેણિ લોકોના નેત્રના વિષયમાં આવવાથી અવશ્ય આપણા નાશને માટે થાય. તેથી આને પાડીને અત્યંત ગળાનું વેટક (દાબવું) આપવાવડે ઉચ્છવાસ રહિત કરીને મૂકીએ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બન્ને દેડયા, મને એકદમ ગ્રહણ કર્યો (પકડયે), ભૂમિ ઉપર પાડે, માટીના પિંડની જેમ લાકડી અને મુષ્ટિવડે મને કૂટ, તથા મારા કંઠપ્રદેશને વિષે તેવા કોઈપણ પ્રકારે અંગૂઠા સ્થાપન કર્યો, કે જેથી હું ચેતન રહિત થઈને કાઇની જેમ પૃથ્વીપીઠ ઉપર પડે. પછી “સર્વ પ્રકારે આ મરી ગયો” એમ નિશ્ચય કરીને અહીં રાજમાર્ગમાં મને મૂક્યો. પછી આયુષ્યના નિરુપક્રમપણાએ કરીને તથા આવા પ્રકારના ભાવના અવશ્યભાવિપણાએ કરીને ચંદ્રના કિરણોના સમૂહવડે વ્યાપ્ત થયેલા દેહવાળો હું ચેતના પાપે, અને પ્રભાત સમયે જીવતે થે. આવા પ્રકારના અનર્થનું નિમિત્ત બ્રીજન છે.” આ પ્રમાણે બોલતે હું પિતાને સ્થાને ગયે. આ વૃત્તાંત રાજાએ સાંભળ્યો ત્યારે તેની ભાર્યાના નાક કાન કાપીને તેને ગામ બહાર કાઢી મૂકી. અને બીજા (જારપુરુષ)ને ગધેડા ઉપર ચડાવી નગરમાં સર્વ ઠેકાણે જમાડી મરણ પમાડો.” આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત વૈરાગ્યને પામેલો પવનવેગ વિદ્યાધર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “અહા ! જુઓ. વિષયરૂપી વિષ અને માંસમાં લુબ્ધ થયેલા છે પરમાર્થને વિચાર કર્યા વિના કોઈપણ પ્રકારે તેવી રીતે વર્તે છે, કે જેથી સંસારરૂપી. સમુદ્રમાં Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદની દુષ્કરતા. [ ૩૨૯ ] પડે છે ( ડૂબી જાય છે ). અનીતિરૂપી નટના પેટકના નાટક જેવા અને દુઃખરૂપી વૃક્ષાના ઈંગ ( ઢગલા–સમૂહ ) જેવા વિષયના વ્યાસ'ગ જેઓએ થાડા પણ નથી કર્યાં, તે ધન્ય છે. આ વિષયના વ્યાસંગ સારા જ્ઞાનરૂપી નેત્રને અંધકાર જેવા છે, વિવેકરૂપી તારાઓના અપહાર ( અદૃશ્ય ) કરવામાં મેઘપટલ જેવા છે; લજજારૂપી કમળને હિમના સમૂહની વૃષ્ટિ જેવા દુષ` છે, સુગતિરૂપી વનને ખાળવામાં મેટા અગ્નિ જેવા છે, ( સુગતિરૂપી ) માટા પર્વતના શિખરના નાશ કરવામાં વજ્ર જેવા છે, તથા દુર્વાસનારૂપી મેાટા સમુદ્રને ઉછાળવામાં મોટા ચંદ્રોદય જેવા છે. તેથી કરીને હવે ધમની બુધ્ધિવાળા મારે મેટા અનના એક કારણરૂપ અને સાક્ષાત્ રધૂમકેતુ જેવા સ્રીના પરિગ્રહે કરીને સર્યું. ” આ પ્રમાણે નિશ્ચય કરીને તે પવનવેગે તે સમયે આવેલા સિંહસ્થ નામના રાજર્ષિ પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી, અને દુષ્કર તપનું આચરણ કરવામાં તત્પર થઈને વિહાર કરવા લાગ્યા. વિશેષ એ કે કઈ પણ દુષ્કર્મના દોષવડે સૂત્રાને જાણતા તે બુધ્ધિના વિપરીતપણાએ કરીને પ્રમાદના સ્થાનેામાં વવા લાગ્યા. તેથી ગુરુએ મધુર વાણીવડે તેને કહ્યું ૩–“ હે વત્સ ! ક પાકના ફળની જેવા પ્રારંભમાં મધુર અને પરિણામે મહાદુ:ખને ઉત્પન્ન કરનાર પ્રમાદને તું કેમ અનુસરે છે (સેવે છે) ? શું આ પ્રમાદના ભયંકરપણાને તું જાણતા નથી ? તે (ભયંકરપણું') આ પ્રમાણે છે.—“ ચૌદપૂર્વી, આહારક, મનજ્ઞાની વગેરે મહાપુરુષા પણ (પ્રમાદ-પરવશ થતાં) ત્યાંથી પડ્યા છતાં તે જન્મ પછીના તરતના બીજા ભવમાં નરકમાં પડે છે”. આ નરકમાં પડવું તે પ્રમાદ વિના સંભવતું જ નથી. જો તેવા પ્રકારના સાધુઓને આ છે, તેા તારા જેવાની શી ગણતરી ? બીજા પણ જે કાઇ અત્યંત દુ:ખ કરનારા અન થાય છે, તે સર્વે આ પ્રમાદે કરેલા જ થાય છે, તેથી તેના વિજયને માટે તું યત્ન કર. પ્રમાદ કરવામાં સુખ થાડુ' છે પણ દુ:ખ તા સર્વથા અસંખ્ય છે, તેથી ઘણા સુખની ઇચ્છાવાળા કો ડાહ્યો પુરુષ આ પ્રમાદનુ ભાચરણ કરે ? મનુષ્યપણું તુલ્ય છતાં પણુ કેટલાએક મેાક્ષાદિકમાં જે જાય છે, અને બીજા કેટલાક ઘાર નરકમાં જાય છે, તે અપ્રમાદ અને પ્રમાદની સ્ફુરણા તું જાણુ. આ પ્રમાણે શિક્ષા આપેલા તે ફરીથી ભના ભય ઉત્પન્ન થવાથી કાંઈક ઘાર તપ કરીને, છેવટ મરણ પામીને સૌધર્મ દેવલાકમાં અત્યંત દેદીપ્યમાન શરીરવાળા દેવ તરીકે.ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પાળીને આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચ્યવીને અહીં વિક્રમસેન નામના તું રાજપુત્ર થયા છે. હું રાજપુત્ર ! પ્રથમ તું અત્યંત ગહિઁત( દુષ્ટ ) આચારવાળા થયા, તેનું કારણ કલંક સહિત ચારિત્રના પરિણામની પ્રાપ્તિ છે. પ્રમાદરૂપ દોષવર્ડ, સહસાવર્ડ, અથવા અનાલેાગવડે ખંડિત કરેલા અને વિરાધના કરેલા મૂલ ગુણેાવાળાની આવી જ ચેષ્ટા હોય છે. પછી ફરીને પણ માર્ગાનુસારી ,, ૧ દૂર કરી ન શકાય તેવેા. ૨ આઠમા ગ્રહ. ૪ર Page #435 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : પણાથી પુણ્યની પરિણતિના વશવડે કાઇને દુ યને વિષે પણ સારી વિશેષ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શક્રના ભયથી જેણે દીક્ષાને ગ્રહણ કરી હતી તે જસુણુ નામના દંડ સાધુનું ખંડન કર્યા છતાં પણ તેની સુગતિને લાભ સંભળાય છે. અહીં આ પ્રસંગે કરીને સર્યું. હું વિક્રમસેન ! જે તે પૂછ્યું હતું કે પ્રથમ હું દુષ્ટ ચેષ્ટાવાળા કેમ થયું ? તેનું આ કારણ મે કહ્યું. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે તે યુવરાજ પૂર્વ ભવની દુષ્ટ ચેષ્ટાનું સ્મરણુ કરીને વારંવાર પાતાના આત્માને નિંદવા લાગ્યા, અને મનમાં સવેગ ઉત્પન્ન થવાથી તે કહેવા લાગ્યા, કે—“ હું ભગવાન ! તમે આ યથાર્થ ( સત્ય ) કહ્યું, નિર્ભાગ્યવાળા હું સંયમરૂપી રત્નને સર્વથા પ્રકારે અત્યંત અયોગ્ય છું. કે જે હું પૂર્વ ભવે તેવા પ્રકારના સુસાધુની સંગતિને પામ્યા છતાં પણ ધર્મક્રિયાને આશ્રીને સંઘટન અને વિઘટન તથા ફરીથી સ ંઘટનને હું પામ્યા હતા. અથવા તેા હજી પણ કાંઇ નાશ પામ્યું નથી કે જેથી દુષ્કૃત્યને કરનાર પણ હું તમારા ચરણરૂપી ચિંતામણીના વિષયને પામ્યા છું, તેથી હવે મારે ગૃહવાસવડે સ સ સાવદ્ય ક્રિયાના ત્યાગની પ્રધાનતાવાળી, સારા જ્ઞાનાદિક ગુણરત્નેાના નિધાનરૂપ અને મેક્ષ નગરના રાજ્યને સાધનારી પ્રજયા મને આપો. ’” ત્યારે કેવળીએ કહ્યું કે-“ હું રાજપુત્ર ! તારી જેવાને આ ઉચિત છે, પરંતુ માતાપિતાને બેધ આપીને, ભગવાન જિનેશ્વરની પૂજા કરીને, તથા વૈભવને ઉચિત દીનાદિકને સંતાષ પમાડીને મેાટા હર્ષથી પ્રત્રજયા લેવી જોઇએ, એવા અનુક્રમ છે. તેથી આ રીતને અનુસરવાવડ તારી જેવાને ઉદ્યમ કરવા યોગ્ય છે. ” તે સાંભળીને ‘તત્પત્તિ ’ ( બહુ સારું) એમ ગુરુના વચનને અંગીકાર કરીને રાજપુત્ર અલક્ષિત' (શીઘ્ર ) પ્રયાણુવડે માતાપિતાની પાસે ગયા ત્યાં વિનયના પ્રયાગપૂર્વક પોતાના આત્માને મૂકાવીને, જિનપૂજાદિક પૂર્વે કહેલા વિધાનને કરાવીને તે રાજપુત્ર કેવળીની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. પછી પાંચ પ્રકારના આચારનું પાલન કરવામાં તત્પર રહીને તે ચિરકાળ સુધી સંયમલક્ષ્મીનું પાલન કરી અનશનાદિક કરવાવડે પ્રાણના ત્યાગ કરી પ્રાણત કલ્પને વિષે દેવ થયા. ત્યાં કથા, ખ્યાતિ વિગેરેને ઉલ્લ ંઘન કરનારા મોટા સુખના સમૂહને ભાગવીને આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચ્યવીને વિદેહ દેશના અલ'કાર જેવી મિથિલા નગરીમાં નિસ નામના મોટા રાજાની યશેાધરા નામની પટ્ટરાણીના ગાઁને વિષે સારા સ્વપ્નવડે સૂચવન કરાતા તે પુત્રપણે ઉત્પન્ન થયા. ઉચિત સમયે તેના જન્મ થયા, તેનું વર્ધાપન કર્યું, બારમા દિવસ પ્રાપ્ત થયા ત્યારે તેનુ વારિસેન નામ સ્થાપન કર્યું. કાળના ક્રમે બાળપણું પામ્યા, તેને કળાના સમૂહ ગ્રહણ કરાવ્યા. પૂર્વ ભવમાં અભ્યાસ કરેલા ચારિત્રના પ્રત્યયથી તે રાજયાદિકમાં આસક્ત થતા નથી, સ્ત્રીઓની સાથે રમતા નથી, તથા નંદન ઉદ્યાન વિગેરેમાં આનંદ પામતા નથી. કેવળ–“ દ્વાદશાંગીને જાણનારા નિ:સગ સાધુએ કયાં હશે? કર્મની મલિનતાને હણનારા કેવળી ભગવાન કયાં હશે ? તથા અપરિમિત લબ્ધિવાળા ચોદપૂર્વી આ - ૧. કાઇ ન જાણી શકે તેમ. Page #436 -------------------------------------------------------------------------- ________________ આઠમા ગણધરના વૃત્તાંત. [ ૩૩૧ ] ક્યાં હશે ? '' આ પ્રમાણે હુ ંમેશાં જોતા અને પર્યું`પાસના કરતા તે દારસંગ્રહને નહીં કરતા અને સંસારના સુખની અભિલાષા નહીં કરતા પ્રત્રજ્યાના ગ્રહણુના વિષયમાં માતાપિતાની આજ્ઞા લઈને કેટલાક રાજપુત્ર સહિત મારી કેવળજ્ઞાનની લક્ષ્મીને સાંભળીને આશ્રમસ્થાનને વિષે આભ્યા, અને પ્રત્રજ્યા ગ્રહણ કરી. હે શ્રી અશ્વસેન રાજા! ત્યારપછી તે આ મહાત્મા ગણધરપદને પામ્યા. આ પ્રમાણે સાતમા ગણધરના વિષયવાળી વક્તવ્યતા કહી, હવે આઠમા ગણધરના વિષયવાળી તે વક્તવ્યતાને હું કહું છું, તે તમે સાંભળેા.— આઠમા ગણધરને વૃત્તાંત. આ જ જ દ્વીપ નામના દ્વીપને વિષે કુણુાલ નામના દેશમાં કુશસ્થળ નામનું ગામ છે. ત્યાં કલ્લાક નામના ગૃહપતિ છે, તેને વઈસા નામની ભાર્યો છે. તેમને સંતડે નામના પુત્ર અને દેવકી નામની પુત્રી છે. તે બન્ને પરસ્પર સ્નેહમાં સંગત થઈ ગૃહકાર્ય માં વર્તે છે. કાળના ક્રમે કરીને પિતાએ તે ખન્નેને પરણાવ્યા, પરંતુ કાઇ પણ દુષ્કર્મના યાગથી ચાથા મંડળનું પરિભ્રમણ અધ થયું ત્યારે દેવકીના વર વિ@ળ અંગવાળા થયા. તેના નેત્રના વ્યાપાર નાશ પામ્યા, ઊંચા ઉચ્છ્વાસ વૃદ્ધિ પામ્યા, કટીયંત્ર તંત્ર ( શિથિલ થયું. જેટલામાં સ્વજનવગ અહીંથી તહીંથી કાંઇક વૈદ્યનું ઔષધ અને મંત્રાદિક કરે છે, તેટલામાં તે મરણ પામ્યા. તે વખતે અત્યંત દુ:ખી થયેલા બન્ને પક્ષના જનાએ હાહારવપૂર્ણાંક રૂદનનો શબ્દ કર્યો, તેની ઊર્ધ્વ દૈક્રિયા કરી. પછી “ હુવે શું કરવું?” “અરે! ખીચારી દેવકી ગઇ ગતિને પામશે ? ” એમ કાલ્લાક ખેદ પામવા લાગ્યા. આ અવસરે ગામના વૃદ્ધજના ઊભા થયા અને કહેવા લાગ્યા કે “ચેાથુ મંડલક સમાપ્ત નહીં થવાથી તેને ફરીથી ખીજા વરને પણ અપાય તથા ઋષિનું વચન પણ એવું છે કે “ તે મ્રુતે પ્રવ્રુત્તિને જીવે ચ પતિતે તૌ। વસ્ત્રવાવસ્તુ નારીળાં પતિરમ્યો વિધીયતે॥ શ્॥' (પતિ નાશી ગયા હૈાય, મરણ પામ્યા હાય, પ્રજયાવાળા થયા હાય, નપુંસક હાય અને પતિત( ભ્રષ્ટ ) થયા હાય, આ પાંચ આપત્તિમાંથી કાઇ એક હાય ત્યારે તે નારીના ખીજો પતિ કરાય છે. ) ત્યારે કલ્લાકે કહ્યું કે— “પતિના હાથને લાગેલી કન્યા તે પતિના મરણને લીધે જો બીજાને અપાય, તે તે અમારા કુલમાં માઢું કલંક છે, તેથી હું તેવા પ્રકારના વ્યવહારમાં નહીં પ્રવતું. ” ત્યારે “જેમ તને રૂચે તેમ કર.” એમ એલતા ગામના જના પોતાને સ્થાને ગયા. હવે તે દેવકી મેાટા વૈધવ્યના દુઃખરૂપી વજ્રશિનના પડવાવડે વજ્ર જેવા શરીરવાળી જાણે જીવિતવડે ત્યાગ કરાઇ હોય અને જાણે માટી મૂર્છાના આવવાવš સર્વ અંગે આલિંગન કરાઇ હોય તેમ જરાપણુ શરીરના Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થા : સત્કારને નહીં કરતી અને ભાજનાદિક કાર્યને નહીં ઇચ્છતી ત્યાંસુધી રહી, કે જયાંસુધી દિવસની લક્ષ્મી ( Àાભા ) નાશ પામી. તે વખતે સધ્યા પ્રગટ થઇ, પક્ષીઓના કાલાહલ પ્રસર્યાં અને તમાલ વૃક્ષના ગુચ્છ જેવા અંધકારના સમૂહ ઉછળ્યા. તે વખતે હૃદયમાં નહીં સમાતા શેકના સમૂહવાળી તે પાતાનેા અભિપ્રાય કાઈને નહીં કહીને “ હવે મારે જીવવાથી શું ? ” એમ નિશ્ચય કરીને આસન ઉપરથી ઊઠી, સંધ્યાના દીવાની જેમ ઘરના જના પાતપેાતાનુ કાર્ય કરવા લાગ્યા ત્યારે કાઇના પણુ જાણવામાં નહીં આવેલી તે ઘરમાંથી બહાર નીકળી, અને “ ફરીથી આવા પ્રકારના દુઃખતું ભાજન (સ્થાન ) હું' ન થાઉં. ” એમ ખેલતી તે ઘરની પાસે જ રહેલા અગાધ કૂવામાં તરત જ પડી. તે વખતે 66 કૂવામાં આ શું પડયું ? ” એવા માટા કાલાહલ થયા, લેાકા દોડયા, યુવાન પુરુષા કૂવામાં પેઠા ત્યાં દેવકીને દીઠી, તેને બહાર કાઢી, તે વખતે તે જીવિત રહિત થઈ. ત્યારે ખમણા દુ:ખને પામેલા માતાપિતા વિગેરે સ્વજનાએ તેનું પારલૌકિક કૃત્ય કર્યું ત્યારપછી તેના માતાપિતાને તેણીના મરણુથી તેવા કાઇપણ પ્રકારના ચિત્તસ`તાપના અતિરેક થયા, કે જેથી તે બન્ને જણુ મરણ પામ્યા. પછી વિશેષે કરીને માટા વિરહના દુ:ખને પામેલા સંતર માતા પિતાના શરીરના સત્કારાદિક ( સ ંસ્કારાદિક ) શેષ કૃત્ય કરીને, તેના અસ્થિ( હાડકાં ) ગ્રહણ કરીને તેના પ્રવાહ કરવા માટે ગંગા મહાનદી તરફ ચાલ્યા, જતા તે માટી અટવીમાં પડ્યો ( આવ્યા ). ત્યાં તસ્કરાએ હાથમાં પાટલીવાળા તેને જોયા. અને તે લેવા માટે તેએએ આરંભ કર્યો ત્યારે અસ્થિના 'રક્ષણને માટે તે વેગથી નાઠા. તેની પાછળ તકરા દોડ્યા. તેઓએ તેની પીઠના પ્રદેશમાં યષ્ટિવર્ડ માર્યાં. તે ઘાતથી ઘેઘુર થયેલા શરીરવાળા તે પૃથ્વીતળ ઉપર પડ્યો, તા પણ માતાપિતાના પ્રણયવડે અસ્થિની પાટલી નહીં મૂકતા તેને તેઓએ મુષ્ટિવડે માર્યા તેના કંઠ ઉપર પગ મૂકીને ધનમાં મૂઢ થયેલા તેઓએ તે અસ્થિની પાટલી ઉપાડી અને ઇચ્છિત પ્રદેશમાં ગયા. પરિશ્રમવર્ડ અને તસ્કરોએ કરેલા નિર્દય હ્રાતના સમૂહવડે શરીરની માટી વેદના પામેલા તે સંતડ વિચારવા લાગ્યું કે માણસ મનમાં શૃદુ ચિતવે છે અને તેનાથી ત્રીજી જ સમગ્ર આવી પડે છે, તેથી અધમ વિધાતાના વ્યાપાર વિચારને ઉલ‘ધન કરે તેવા કાઈક જૂદો છે. જો ઇંદ્રિયાના વિષયમાં પ્રવતા જીવને નિર્દય મનવાળા વિધાતા વિઘ્ન કરે, તા તે ભલે કરે, તેમાં હું તેના દોષ દેખતા નથી, પરંતુ પિતૃજનના શરીરના અસ્થિને તીર્થમાં પ્રવાહ કરવાના મનવાળા મને આ પ્રમાણે વિઘ્ન કરે, તા તે મને અત્યંત અયુક્ત ભાસે છે. અથવા તેા હીન બુદ્ધિવાળા વિધાતા સર્વે મનવાંછિતને હણે છે. જો આટલુ પણ તે સહન કરતા નથી, તે! મારે મરવુ`જ ચેાગ્ય છે. મારા આ જીવિતને ધિક્કાર છે કે જેને ( મારે ) માતા નથી, પિતા નથી, બહેન નથી, તથા મનવાંછિત બીજી પણ કાંઇ પ્રાપ્ત થયું નથી. પૂર્વે કરેલા સુકૃતના સમૂહવડે ઘણા ૧ તાગ ન આવે તેવા. ૨ અધિકપણુ’ Page #438 -------------------------------------------------------------------------- ________________ છે . પોપટે પિતાની પ્રિયાને કહેલ સંતાના પૂર્વભવનું વૃત્તાંત [ ૩૩૩] વાંછિત અર્થ પૂર્ણ થયા છતાં પણ કેટલાક ધન્ય પુરુષો મનુષ્યભવને વિષે રાગી થતા નથી અને ઉત્તરોત્તર દેવકના અનુપમ સુખની સંપત્તિ ઈ છે છે. તથા આ લેક સંબંધી અર્થના સમૂહને તૃણ જેવા માને છે, પરંતુ અમારી જેવા મૂઢજને અનેક દુઃખના સમૂહરૂપી કાદવમાં મગ્ન થયા છતાં પણ ખાઈમાં પડેલા ભુંડની જેમ અહીં જ નિવાસને છે છે.” આ પ્રમાણે મહાનુભાવ માતાપિતાના અસ્થિની પોટલીને નાશ થવાથી મનમાં મોટા દુખને વહન કરતો મરણ પામવાના મનવાળો થઈ અત્યંત મોટા શિવલિ નામના વૃક્ષ ઉપર ચડયો. ગળામાં બાંધવા માટે વલીના સમૂહથી બનાવેલો પાશ તૈયાર કર્યો. આ અવસરે એક શુક (પોપટ) પિતાને કેટરમાં (માળામાં) આવ્યો. તેને શકીએ ફુટ વાણીવડે કહ્યું કે “હે પ્રિયતમ! કેમ આટલી બધી રાત્રિએ તું આવ્યો?” શકે કહ્યું-“હે પ્રિયા ! આજે મેં આશ્ચર્યભૂત વૃત્તાંત સાંભળ્યું. તેમાં મને ઘણી વાર લાગી.” તેણીએ કહ્યું-“જે એમ છે, તે મને પણ તે વૃત્તાંત કહે.” તેણે કહ્યું “સાંભળ-હું આજે કેઈપણ પ્રકારે મલયગિરિ ઉપર ગયો. ત્યાં શંખપુરના સ્વામી શ્રેષ્ઠ રાજર્ષિ સૂરદેવ નામના સાધુ દુષ્કર તપના માહાત્મવડે વિશેષ પ્રકારની જંઘાચારણ લબ્ધિ પામ્યા. પછી વિન રહિતપણે ધર્મધ્યાનના પ્રકર્ષ ઉપર ચડવા માટે એક નિર્જન વનનિકુંજને વિષે કાયેત્સગે રહ્યા. ત્યાં એક સેમિલ નામને બ્રાહ્મણ શંકા પૂછવાની ઈચ્છાથી તે સાધુની સમીપે આવ્યું. સાધુ પણ તે વખતે વિકળતા રહિત (દઢ) કાત્સર્ગ કરી અંગે પાંગ સહિત શરીરના નિરોધવડે તરંગ રહિત મોટા સમુદ્રના મહિમાની તુલના કરતા તેવા પ્રકારના ધ્યાનના પ્રકર્ષ ઉપર ચડયા, કે-જેમાં પ્રલય કાળના શીતળ પણ પવનની વ્યામિ તેને થઈ નહીં. કઠોર પવનથી પ્રેરાયેલે અગ્નિ પણ તેના દેહને ઉપદ્રવ કરી શકતો નહોતે. દેવ અને અસુર સહિત લેક પણ હળબળ (ઘઘાટ) કરીને તેને ચલાયમાન કરી શકો નહોતે, તે પછી ભુજંગ (સર્પ) વિગેરે દુષ્ટ પ્રાણુઓની પીડાને તે કેણુ (કેમ) ગણે? આવા પ્રકારના ધ્યાનમાં એકાગ્ર મનવાળા, શેલરાજ(મેરુ)ની જેવા સ્થિર અને સૌમ્યતાવડે કરીને જાણે ચંદ્રબિંબ પૃથ્વી પર આવ્યું હોય તેવા તેને જોઇને તેના મુખની સન્મુખ પિતાના લોચન સ્થાપન કરીને તે બ્રાહ્મણ ત્યાં સુધી રહ્યો, કે જ્યાં સુધી તે સાધુ ધ્યાનને મૂકીને શિલા ઉપર બેઠા. તે વખતે પિતાના કપાળ પટ્ટવડે ભૂમિતળનો સ્પર્શ કરી, શ્રેષ્ઠ મુનિને વાંદી તે બ્રાહ્મણે પૂછયું કે-“હે ભગવાન! ચિર કાળે મેં તમને ચિંતારત્નથી પણ અતિ દુર્લભ દર્શનવાળા કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કર્યા તે હવે મને તમે કહો કેમેં અન્ય (પૂર્વ) ભવને વિષે શું કર્યું હતું કે જેથી બીજા બીજા વ્યાધિથી શરીર ની પીડાને પામેલે હું તીક્ષણ બાણની શયામાં સુતેલાની જેમ સુખને પામતે નથી.” તે સાંભળીને નિર્મળ અવલોક(વા)વાળા અવધિજ્ઞાનવડે તેના દુષ્કર્મને જાણીને કરુણાવડે પૂર્ણ હૃદયવાળા તે સાધુ કહેવા લાગ્યા કે-“હે બ્રાહ્મણ! તું અને તારે ભાઈ જે પ્રકારે દુઃખના સમૂહનું ભાજન થયા છે, તે પ્રકારે તે સર્વ હું કહું છું. તું સાવધાન ચિત્તવાળો થઈને સાંભળ. Page #439 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રરતાવ ૪ ઃ ^^ ^ ^^ ^^^^ ^^ ^^^ww w ગજેના કુળવડે જેને અવકાશ (પ્રદેશ) વ્યાપ્ત છે, તથા વૃક્ષના સમૂહની ગહનતાવડે સૂર્યના કિરણના પ્રસારને નિવારણ કરનાર, અને ક્રોધવાળા વનના રેરિભ(પ)વડે પરસ્પર પ્રારંભ કરેલા શીંગડાની છટાના આછોટનવડે ઉછળતા અગ્નિના કણિયાવડે ભયંકર દાવાનળવાળી વિધ્યાટવી નામની મેટી અટવી છે. ત્યાં એક પ્રદેશમાં રહેલા આશ્રમપદને વિષે બે બ્રાહ્મણના પુત્રે માતાપિતા સાથે કર્યો કરીને આવ્યા ત્યાં કુલપતિએ ધર્મ કહેવાથી પ્રતિબોધ પામી તાપસવ્રત તેમણે અંગીકાર કર્યું. પછી કંદ, મૂળ અને ફલાદિકના ભેજનવડે, ત્રણે સંધ્યાએ દેવની પૂજા કરવાવડે અને અતિથિજનનું સન્માન કરવાવડે પ્રવર્તતા તે બન્ને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. એક વખત તેવા પ્રકારના વિશેષ ફળની પ્રાપ્તિ નહીં થવાથી પરિપક્ષ થયેલા અને દેખાતી મનહર કાંતિવાળા ઉમરના ફળ વનમાંથી લઈને આવ્યા. અને દેવતા તથા અતિથિનું સ્મરણ કરીને જોજન કરવા લાગ્યા. તે વખતે તે ફળે ફેડીને જોવામાં સૂક્ષમ દૃષ્ટિવડે જુએ છે, તેવામાં તરફ કૃમિની આકૃતિવાળા ઘણું છે જેયા. તે વખતે મેટી વિચિકિત્સાને પામેલા તે પરસ્પર વિચારવા લાગ્યા કે –“આ કો ધર્મ કહેવાય ? કે જેમાં જીવેનો વધ થાય ? પહેલાં ગુરૂએ કંદ, મૂળ અને ફળના ભેદ નિજીવ છે એમ ગુરુએ કહ્યા હતા, તે આવા પ્રકારના દેખાય છે તે તેને સાધુ કેમ ખાય ? તેથી હવે અહીંથી દૂર પ્રદેશમાં રહેલા હસ્તિ તાપસ પાસે જઈને પોતાના એકને જ માટે અનેક જીવ હણવા, તે શું યોગ્ય છે ?” એમ આપણે પૂછીએ. નહીં પરીક્ષા કરેલા સુવર્ણની જેમ નહીં વિચારેલા ધર્મને વ્યાપાર અવશ્ય સારો નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બને હસ્તિ તાપસની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક તેને પ્રણામ કરીને પૃથ્વી પીઠ ઉપર બેઠા અને વિનયથી મસ્તક નમાવીને પૂર્વે કહેલા સંશયના અર્થને પૂછવા લાગ્યા. ત્યારે તે તાપસે વિચાર કરીને કહ્યું કે-સર્વ પ્રાણીએના સમૂહને સુખ આપનારાં તાપસોને આ કંદાદિકનું ભેજન સર્વથા અગ્ય છે, તેથી કરીને જ અમારા ગુરુએ હાથીના માંસની અનુજ્ઞા આપી છે. એક જ વંધવડે કરીને હાથીનું માંસ ઘણા દિવસ સુધી શરીરની સ્થિતિ કરે છે, તેથી તે બહુ ગુણવાળું છે. જેથી કરીને એક જીવના વધવડે અનેક પ્રાણુઓનું રક્ષણ થાય તે માટે ધર્મ છે, તેથી કરીને તે હાથીને વધ પણ દેષ કરનાર નથી. ઘણા ગુણેની સિદ્ધિને માટે દેષના લેશનું હવાપણું ઈષ્ટ જ છે. જેમ સેપે ડસેલી આંગળીનો છેદ કરે તે બાકીના શરીરની રક્ષાને માટે ગ્ય જ છે. ” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી હેતુ અને ઉદાહરણને સમૂહ કહેવાવડે તે તાપસે તે બન્ને મુગ્ધના ચિત્તનું આકર્ષણ કર્યું. ત્યારે તે બન્નેએ હસ્તિ તાપસના વ્રતને અંગીકાર કર્યું. ત્યાર પછી તેની વિધિ પ્રમાણે વર્તતા અને અજ્ઞાનથી હણાયેલી બુદ્ધિવાળા તે બને ધર્મના મિષવડે ઘણું પાપ બાંધીને મરણ પામીને વ્યંતરને વિષે ઉત્પન્ન થયા. ત્યાં દશ હજાર વર્ષનું આયુષ્ય વાળીને આવીને કેશાબી નગરીમાં તે બને એક - ગરીબ બ્રાહ્મણના પુત્ર થયા. ત્યાં અભ્યાસ કરીને વેદ અને શાસ્ત્રમાં કુશળ થયા. યજ્ઞની Page #440 -------------------------------------------------------------------------- ________________ સંતડના પૂર્વભવનું' વર્ષોંન : અવે કરેલા બ્રાહ્મણને ધાત [ ૩૩૫ ] ક્રિયામાં તથા પિતૃશ્રદ્ધાદિક કરવામાં કાર્ય કરવાવાળા ( હુશિયાર ) થયા. તેથી રાજા, ઈશ્વર, શ્રેણી અને સેનાપતિ વિગેરે યજ્ઞાદિક કરાવવા માટે તેમને ખેલાવતા હતા. એક દિવસ કૌશાંબીના રાજાએ દુ:સ્વપ્ન જોયુ, ત્યારે તેણે વેદશાસ્ત્રના પરમાર્થને જાણનારા ઉપાધ્યાયાને પૂછ્યું કે – મનુ જ્ઞાતિવિધાન શું કરવું ?” તેઓએ કહ્યું કે-“હે દેવ ! એકસાને આઠ અશ્વોવર્ડ હામની વિધિ કરા, કેમકે આ કરવાથી દુ:સ્વપ્ન, કુગ્રહ, દુષ્ટ નિમિત્ત, ભૂત અને પ્રેતની પીડા શાંત થાય છે. ” ત્યારે રાજાએ અશ્વમેધ યજ્ઞની સામગ્રી તૈયાર કરાવી, એકસાઆઠ શ્રેષ્ઠ અશ્વો મંગાવ્યા, અગ્નિકુંડ ખાદાવ્યા, પછી પહેલાં કહેલા એ બ્રાહ્મણનાં પુત્રાને ખેાલાવ્યા, તથા રાજાએ પૂજા સત્કારપૂર્વક તેમને યજ્ઞ કાર્યને વિષે નીમ્યા, ત્યારે તેમણે અશ્વોને અધિવાસિત કર્યો. દરર સામગ્રી તૈયાર થયા પછી અશ્વમેધ યજ્ઞના પ્રથમ ઉપક્રમ પ્રારંભ્યા. પછી યજ્ઞ કરનાર તથા કરાવ નારની રક્ષા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ માટેના સિદ્ધ ભગવંતા અને શ્રી તીર્થંકરદેવાધિદેવાના નામપૂર્વકના આ પ્રમાણે મ ંત્રચાર કર્યાં. ॥ ૐ સ્રોશ પ્રતિષ્ટિતાન ચતુર્વિશતી तीर्थकरान् ऋषभाद्यान् वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे, ॐ पवित्रमग्निमुपस्पृशामहे, येषां जातं सुजातं येषां धीरं सुधीरं येषां नग्नं सुनग्नं ब्रह्मचारिणां उदितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिर्महर्षयो जुहोति, याजकस्य यज॑तस्य च एषा रक्षा અવતુ રાન્તિમૈવતુ હિમવતુ શ્રદ્ધા મવતુ ઘિર્મવતુ વૃદ્ધિર્મવતુ સ્વાઢા // ઉપર પ્રમાણે શાંતિમત્રના ઉચ્ચાર કરીને જેટલામાં અશ્વના સમૂહને હામવાના આરંભ કરવા માટે તે અને બ્રાહ્મણપુત્રા પ્રવાં, તેટલામાં એક અશ્વને તેવા પ્રકારના ઉપક્રમ જોવાવડે જાતિસ્મરણ થયું, તેથી તેણે પૂર્વભવ સભાર્યા, કે-“ આ પ્રમાણે હું ચિરભવને વિષે બ્રાહ્મણેાવડે હણુાઈને અગ્નિમાં હામાયા છુ, તેથી હવે હું તેવુ કરું કે જે પ્રકારે આ બન્ને ઉપાધ્યાયના વિનાશવર્ડ બાકીના સર્વ અવાને શાંતિ થાય. એમ વિચારીને પછી તેણે પેાતાની પાછલી તીક્ષ્ણ ખરીના પ્રહારવટે તે બન્નેને હૃદયસ્થળમાં તેવી રીતે હા, કે જેથી તે બન્ને મરીને પ્રાણીની હિંસારૂપી મેાટા મિથ્યાત્વના માર્ગની પ્રરૂપણા વિગેરે પાપના સ્થાનાવડે ઉપાર્જન કરેલા પાપના સમૂહવટે ભારે શરીરવાળા થઈને લાઢાના પિ’ડની જેમ સીમંતક નામના નરકાવાસરૂપી ગ'ભીર ગુફામાં નિમગ્ન થયા ( ઉત્પન્ન થયા ). અને ત્યાં તર્જન, તાડન, સામગ્રી વૃક્ષ ઉપર આરાપણુ, વેતરણી નદીમાં પ્રવાહન, છેદન, ભેદન, વશિલા ઉપર આસ્ફાલન, વાનલ અને કુંભીપાક વિગેરે માટા દુઃખના સમૂહને સ ંદેહ રહિત ચિરકાળ સુધી અનુભવીને આયુષ્યકર્મ ક્ષીણ કરી ત્યાંથી નીકળીને ફરીથી જ્વલન નામના બ્રાહ્મણના તે બન્ને પુત્ર થયા. પૂર્વભવમાં સાથે ભમવાના સંબંધથી પરસ્પર પ્રેમવાળા તે વૃદ્ધિ પામ્યા. વેદનુ પઠન વિગેરે બ્રાહ્મણના સદાચારને નહીં કરતા, વ્રતાદિકના વ્યસનથી હણાયેલા અને મનવાંછિત ધનને નહીં મેળવતા તે બન્ને ચારી વિગેરેમાં પ્રવા, તે તેમના પિતાએ જાણ્યું, તેથી રાજાના કારણિક પુરુષની સમક્ષ તેમના "" Page #441 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] શ્રો પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : તિરસ્કાર કરીને તેમને પેાતાના ગૃહમાંથી કાઢી મૂક્યા. આમતેમ ભમતા તે બન્ને ભૂતિલ નામના ધાતુવાદીને મળ્યા. તેણે તેમને ભેજન કરાવ્યું અને કાંઇક વસ્ર વિગેરે આપવાવડે તેમનું સન્માન કર્યું. પછી તેમને કહ્યું કે-“ અરે ! જો તમે મારું વચન અંગીકાર કરી, તા હું તે પ્રકારે કરું, કે જે પ્રકારે માટી ઋદ્ધિના વિસ્તારવાળા થઈને તમે મરણુ પર્યંત વિત્તના વ્યય કર્યો છતાં પણ કુબેરની જેમ અખૂટ ધનવાળા વિલાસ કરી શકેા. ” ત્યારે તેમણે કહ્યુ કે “ તમે જે આજ્ઞા આપશે। તે અમે હમણાં કથ્રુ ” એમ કહીને તેની સેવા કરવા લાગ્યા. પછી દ્રષ્ટિને માઠુ પમાડનાર તેણે એક કષિ (ક) પ્રમાણુ સુવણ ને સિદ્ધ કરનાર પ્રગટ પ્રયાગ દેખાડ્યો ત્યારે તે બન્ને વિશેષે કરીને તેની સેવા કરવામાં તત્પર થયા. એક દિવસ તે ભૂતિલ ધાતુવાદીએ તે બન્નેને કહ્યું કે-“ હે પુત્રા ! હમણાં ઓષધિના રસને અનુવેધ કરવામાં સારભૂત રસ નથી, તેથી તમે તુગાર નામના મોટા પર્વત ઉપર ચાલેા, કે જેથી ત્યાં લક્ષવેધક નામની રસપિકાથકી રસને ગ્રહણ કરીને આપણે પાછા આવીએ. અને પુત્ર, પૌત્રાદિક સાત સંતતિ ( પેઢી ) સુધી દારિદ્રને જલાંલિ આપીએ. ” તે સાંભળી મુગ્ધ બુદ્ધિપણાએ કરીને તેમણે આ અંગીકાર કર્યું. પછી શુભ મુહૂTM ઘડા જેવડા એ તુબડા અને એ દારડા તથા તે કાળને ઉચિત બીજા પણ ઉપકરણના સમૂહ ગ્રહણ કરીને તે ભૂતલ તેમની સાથે અખંડિત પ્રયાણુવડે પૂર્વે કહેલા મેટા પ ત ઉપર ગયા. ત્યાં અત્યંત ગંભીર રસના કૂપ જોયા. સર્વે હ ને પામ્યા. ચારે દિશામાં ભૂતને બળિદાન નાખ્યું, ધાગિનીનું કુળ તૃપ્ત કર્યું, પૂજાના ઉપચાર કર્યાં, પેાતાના શરીર ઉપર ચંદનના રસ લગાડ્યા, મન ઇચ્છિત ભાજન અપાવ્યું, જે શ્વેત વસ્ત્ર પહેર્યા, હાથમાં એક એક તુંબડાને ધારણ કરતા, તથા મજબૂત રીતે હાથને વિષે દોરડાને ધારણ કરતા તે બન્ને બ્રાહ્મણ પુત્રને તે ભૂતિલે રસ ગ્રૂપની અંદર પ્રવેશ કરાખ્યા. તે વખતે અત્યંત જીવના અંતને કરનાર મેાટા કષ્ટને વિચાર્યા વિના યમરાજના સુખરૂપી ગુફાની જેવા ભયકર કૂવાને વિષે તે બન્ને પેઠા. એકાંતપણે ફળમાં આસક્ત થયેલા અને અત્ય'ત સ્વાર્થવાળા મૂઢ પ્રાણીએ પ્રત્યક્ષ દેખાતા પણ પ્રાણુના નાશને જોતા ( વિચારતા ) નથી, તેથી કરીને જ પત ંગીયા વિગેરે તે મેટા રૂપવાળી પ્રદીપની શિખાને વિષે અવસ્થાન કરવાથી ભસ્મની રાશિપણાને પામે છે. પછી દોરડાના અવષ્ટ ભ ( અવલ અન )વર્ડ કતિટને વિષે તુંબડાને બાંધીને જેટલામાં રસકૂપિકાની અંદર કાંઠા ઉપર પગ સ્થાપન કરીને નીચા મુખવાળા ધઇને રસનું તુંબડું' ભરવા લાગ્યા, તેટલામાં શુષ્ક શરીરવાળા અને ઉછળતા અનિષ્ટ ગંધના સમૂહવાળા જીવ રહિત પુરુષોને તેમાં જોયા. તે વખતે ભયના ભારવડે કંપતી કાયાવાળા અને “આ શું છે? ” એવા તર્કથી વ્યાકુળ થયેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે–“ કાઇ આ મુસાફાએ તૃષાથી પીડા પામીને શું આમાં પ્રવેશ કરીને પછી આમાંથી નીકળવાનું નહીં જાણવાથી ક્ષુધાએ કરીને શું મરણુ Page #442 -------------------------------------------------------------------------- ________________ સામિલને સૂરિજીએ કહેલ તેને પૂર્વભવ [ ૩૩૭ ] પામ્યા છે ? અથવા તેા રસ લેવાના અથી એવા આ જનાને અવિધિએ કરીને સાક્ષાત્ રસ ગ્રહણ કરવાથી કાપ પામેલા અહીં રહેલા ભૂતાદિકે શું આવી અવસ્થાને પમાડ્યા છે ? કૂવાની પૂજાને નિમિત્તે તેઓને અહીં નાંખ્યા છે ? કેમકે આવા પ્રકારના કાર્યની સિદ્ધિ પૂજા વિના થઈ શકતી નથી. ” આ પ્રમાણે જેવામાં ભયના ભારથી કંપતા શરીરવાળા તે બન્ને ઘણા વિચાર કરતા હતા, તેવામાં જાણે મરણુને કહેતુ હાય તેમ તેમનું ડાબું નેત્ર ફરકવા લાગ્યું. આ પ્રમાણે જાણે જીવિતથી મુક્ત થયા હોય તેમ તેમણે ધીમે ધીમે બન્ને તુંબડા ભરીને તેને દારડાવડે ખાંધ્યા અને ભૂતિલને જણાવ્યું. તેણે પણ કહ્યું કે પ્રથમ તુખડાને કાઢું, પછી તમને ખેંચી કાઢીશ. " ત્યારે યમરાજાએ જોયેલ તેમણે “ તત્તિ ” અંગીકાર કર્યું. ભૂતિલ ખુશી થયા. ખન્ને તુંબડાને ગ્રહણ કરીને કાર્યની સિદ્ધિવાળા તે બન્ને બ્રાહ્મણને રસકૂપકની પૂજાના નિમિત્તે યાજના કરીને ( અલિદાન આપીને ) પેાતાના ઇષ્ટ સ્થાને ગયા. અને બ્રાહ્મણપુત્રા શ્રુષાથી પીડા પામીને મરણુ પામ્યા. પછી તે બન્ને જઘન્ય આયુષ્યવાળા ન્યતર કિલ્મિષિક દેવ થયા. ત્યાંથી આયુષ્યના ક્ષય થયા ત્યારે જ્યવ્યા છતાં તેમાંથી એક મલય પર્વતને તટે ( તળેટીયે ) બિલેલક નામના નગરમાં હું ભદ્રે ! તુ સેામિલ નામે બ્રાહ્મણના પુત્ર ઉત્પન્ન થયા છે, અને બીજો ક્રુષ્ણાલ દેશમાં કુશસ્થલ ગામમાં સંતડ નામે કાલ્લાક નામના ગૃહપતિને પુત્ર થયા છે. હમણાં પેાતાની બહેનના કૂવામાં પડવાથી થયેલા મરણના દુ:ખવડે તેના માતાપિતા મરી જવાથી તેના અસ્થિની પાટલી ગ્રહણ કરીને તીર્થાંમાં પ્રવેશ કરવા માટે જતા તેને તસ્કરાએ લૂટ્યો. અસ્થિની પેાટલીના નાશથી મેાટા શેાકના સમૂહને ધારણ કરતા તે પેાતાના પ્રાણના ત્યાગમાં ઉદ્યમ કરવાની ઇચ્છાવાળા વતે છે, તેથી હું સામિલ ! તારા પૂર્વ ભવના ભાઈની આ ગતિ છે. હવે તું પણ હું મહાનુભાવ ! પૂર્વ ભવમાં કરેલા દુષ્કર્મના વિલાસથી મોટા તીક્ષ્ણ દુઃખના પાત્રરૂપ થઈને આવી દુ:ખી અવસ્થાને અનુભવે છે. તથા વળી. ~ કાઇક વખત ઉત્પન્ન થયેલા માટા દાહ( જવર )વડે સર્વ અંગમાં દુભાતા, કાઇક વખત ઈષ્ટ જનના વિનાશથી ઉત્પન્ન થયેલા વિરહથી આર્ત્ત થયેલા, કાઇક વખત પ્રયત્નથી નિધાનરૂપ કરેલા ધનના નાશથી મેાટા શેકવાળા થયેલા, કાઇક વખત સ્નેહવાળા પ્રેમી જને કરેલા અપમાનના દુ:ખથી ન્યાસ થયેલેા, કાઇક વખત અલાભના વશથી ઉછળતા મોટા ચિત્તના સંતાપવાળા, કાઇક વખત પેટના શૂલ વિગેરે ભયંકર વ્યાધિવડે દીન શરીરવાળા, તથા કોઇક વખત કારણ વિના આવી પડતા ગૃહુજનના કજીયાવડે વ્યાકુળ દેહવાળા, તું હૈ ભદ્ર ! કાંઇ પણ સુખને પામતા નથી. આ પ્રમાણે છતાં જે તારા હૃદયમાં હજી પણ કાંઈ સ ંશય વર્તતા હાય, તે હે મહાયશ! કહે, અને કહીને કૃતા થા. પ્રમાણે કહેવાયેલા તે સેામિલ બ્રાહ્મણને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પૂર્વે અનુભવેલી અનર્થની પર ંપરાને વિચાર કરીને પૂર્વ કાળના દુ:ખના અનુભવથી પણુ અતિ અધિક આ ૪૩ ܕܕ Page #443 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : દુ:ખના સમૂહથી હૃદયમાં દુભાઇને કહેવા લાગ્યા કે–“ હું ભગવાન ! તમે જે કહ્યુ, તે સર્વ સાચુ' જ છે. હવે મારે આ સંશયનું સ્થાન પૂછવાનુ` છે કે-અત્યંત દુઃખના સમૂહથી વ્યાસ થયેલા આ દેહને જો પર્વત ઉપરથી પડવાવડે, અગ્નિમાં પ્રવેશ કરવાવડે કે ઊંચે લટકવાડે ત્યાગ કરાય, તે શુ કાંઇ પણ તેના પ્રતિકાર થાય કે નહીં? ” ભગવાને કહ્યું કે હે . ભદ્ર ! તેમ કરવાથી થાડા પણુ પ્રતિકાર ન થાય. કેવળ વિશેષે કરીને દુ:ખની પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે,—— ,, જેમ અન્ય પ્રાણીઓનુ જીવિત રાથા પ્રકારે પ્રયત્નવડે હણવું ન જોઇએ, તેમ પેાતાના વિતને પણ ન જ હણુવું જોઇએ તે સ્ફુટ જ છે, પરંતુ તપ, નિયમ, કેપના નિગ્રહ અને ઇંદ્રિયાનુ દમન વિગેરે પ્રકારવડે દુ:ખના ક્ષય જોયા છે, પણ દેહના વિનાશ કરવાથી દુ:ખના ક્ષય જોયા નથી. દોષોના વિનાશ કરવાથી દુ:ખના વિનાશ થાય એમ જિનેશ્વરે કહ્યું છે. તેમાં વળી અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગાદિક દોષ કહેલા છે. આ સર્વે આભ્યંતર શત્રુઓ સર્વ દુ:ખના સમૂહનું મૂળ છે, અને તે દોષા વિવેક, સજ્ઞાન અને સદ્ભાવનાવડે નાશ પામે છે, તેથી કરીને હું સેામિલ ! તેના વિનાશને માટે અત્યંત પ્રયત્ન તું કર. પેાતાની મેળે જ (જાતે જ ) નાશ પામવાવાળા આ દેહને હણવાથી શુ ફળ થાય ? વળી પર્વત ઉપરથી પડવાથી ભૂમિ પર રહેલા પ્રાણીઓના વિનાશ થાય છે, અને તેનાથી ઉત્પન્ન થયેલુ જે પાપ તે તેનાથી પશુ માઢુ તીક્ષ્ણ દુ:ખ છે. તે જ પ્રમાણે જળ અને, અગ્નિ વગેરેમાં પડવાવડ તેમાં રહેલા જવાના પ્રાણના વિનાશ થવાથી ઘણા પ્રકારનું અનિષ્ટ ફળ જોયુ' છે. આ પ્રમાણે જાણીને હે ભદ્ર ! સંયમના યાગને વિષે તુ આદર કર અને ઇચ્છિત અનેં નહી' સાધ, તારી વિરુદ્ધ મતિના (મિથ્યાત્વના ) ત્યાગ કર. આ પ્રમાણે જાણીને આ બ્રાહ્મણે વ્યા માહુના ત્યાગ કરી તે મુનીશ્વરની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. હૈં સુતનુ! આવા પ્રકારનું સારું' વિધાન મેં આજે સાંભળ્યુ. તે વિધાન અત્યંત આશ્ચય ભૂત અને અત્યંત ચિત્તને પરિતાષ ઉત્પન્ન કરનારું છે. ” આ પ્રમાણે સાંભળીને તે સતડને પૂર્વ ભવમાં અનુભવેલા ભાવા સાંભરવાથી જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી સર્વ “ તદ્રુત્તિ ” અંગીકાર કરી તે તે થુકને આશ્રીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“ હે કારણ વિનાના મંધુરૂપ શ્રેષ્ઠ પક્ષી ! તારે ભાગી ન જવું. હું તને કાંઇક કહું છું.-જે સેામિલ નામના બ્રાહ્મણ તે કો તે મારા પૂર્વ જન્મના ભાઇ છે. જે ભાવા (વૃત્તાંત) શ્રેષ્ઠ મુનિએ કહ્યા, તે પણ યથા પણે જ મેં અનુભવ્યા છે. અને હમણાં હું મરવાના અભિપ્રાયથી આ વૃક્ષ ઉપર ચડયા છું અને કાઇ પણ સુકૃતના વશથી તારી સાથે મારા મેળાપ થયા છે. હું શુક ! તેં સ` અભિપ્રાય કહ્યો. હવે હું તને આ પ્રાર્થના કરું છું, કે જો તે ભગવાન અહી કાઇ પણ પ્રકારે આવે, તે અવશ્ય હું પણ સામિલે આચરેલા માર્ગને અનુસરૂ. પરંતુ જે તુ ભગવાનની પાસે જઇને આ મારા અભિપ્રાય પ્રગટ કરે, તા આ મારું વાંછિત સિદ્ધ થાય. અન્યથા તેના અભાવે વાંછિત અર્થાંની પ્રાપ્તિ શી રીતે થાય !” ત્યારે શુકે કહ્યું કે=“ જો તે Page #444 -------------------------------------------------------------------------- ________________ સામિલે પેાતાના ભાઈ સતાને ગ્રહણ કરાવેલ સયમ, [ ૩૩૯ ] "" માત્ર આટલાથી જ આ પ્રયેાજન સિદ્ધ થતુ' હાય, તા તું ખેદ ન પામ. આ હું તેની સમીપ ચાલ્યે. એમ કહીને રાત્રિને અંતે તે શુક આકાશતળમાં ચાલ્યા, કાળના વિલંબ રહિતપણે મલયાચળ પહોંચ્યા અને સૂર્યની જેવા તેજવર્ડ ભુવનને ઉદ્યોત કરનાર શૂરદેવ રાજિષને જોયા. તેને જાંદીને તે ઝુકે સંતડના સર્વ અભિપ્રાય કહ્યો. ત્યારે સામિલે કહ્યું કે“ હે ભગવાન ! તે કાણુ છે ? ” સાધુએ કહ્યું કે“ મેં તને જે તારા પૂર્વભવના ભ્રાતા કહ્યો હતા, તે આ છે. ” ત્યારે તેણે પૂર્વ કહેલુ સંભારીને ગુરુના ચરણમાં પડીને કહ્યું કે− તેને પણ સ સંગના ત્યાગના પ્રત્યાખ્યાનવડે તેના પર પ્રસાદ કરો. અને તે મહાનુભાવની સાથે ચિરકાળે મને પણ દર્શન થાઓ. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે પરોપકારમાં જ એક તત્પર૫ણાએ કરીને સાધુએ તે અંગીકાર કર્યું. પછી ઉચિત સમયે સામિલ સાધુને હસ્તતલમાં લઈને, તમાલ પત્રની જેવા શ્યામ આકાશ ઉપર ઉડીને તે મુનિવર શુકે દેખાડેલા માર્ગ વડે તે અટવીના પ્રદેશને પ્રાપ્ત થયા, કે જ્યાં તે સંતડ રહ્યો હતા. ત્યાં પ્રાસુક પ્રદેશમાં ઉતરેલા (રહેલા ) તે ભગવાનના દર્શનથી મોટા આનંદના સમૂહથી ઝરતા ( વિકસ્વર ) નેત્રવાળા અને પેાતાના કપાલતળવડે પૃથ્વીપીઠને તાડન કરતેા તે સંતડ સાધુના ચરણમાં પડીને (નમીને) તેના સત્ય ગુણેાની સ્તુતિ કરવા લાગ્યા હે ભગવાન ! તમારા દર્શન થવાથી અત્યંત દુ:ખરૂપી જળના મોટા પ્રવાહવડે વ્યાપ્ત સંસારરૂપી સમુદ્રને હવે હું ઉતરી ગયા હૈા એમ માનું છું. હે નાથ ! ચિંતામણિ રત્નના વિભ્રમને નીચે (દૂર) કરનાર તમારી જેવા સુસાધુરૂપી રત્ના જયાં દેખાય છે, તે આ પૃથ્વી કેમ ન નમાય. પરના ઉપકાર કરવામાં લાલસાવાળી કાની આવી પ્રવૃત્તિ દેખાય છે? તથા સંસારરૂપી કૂપમાં પડેલા પ્રાણીઓના આ પ્રમાણે ઉદ્ધાર કરવામાં કાણુ સમર્થ છે? હૈ ભગવાન ! પેાતાના કાર્યોંમાં પરાસ્મુખ મનવાળા તમારાવડે જ ભવ્ય પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરવાથી આ પૃથ્વી નાથવાળી કરાય છે. હે ભગવાન! તમે સદ્ધરૂપી મેાટા ભાર તેવી રીતે કાઇપણ પ્રકાર વહન કર્યાં છે ( ઉપાડ્યો છે) કે જેવી રીતે તે માર્ગમાં લાગેલા ખીજાઓનુ પણ ચિત્ત ચમત્કાર પામે છે, તેા હવે હે નાથ ! ઘણા પ્રકારના દુઃખના સમૂહથી નાશ પામેલી બુદ્ધિના પ્રસારવાળા મને જલ્દી દીક્ષા આપવાથી પ્રસાદ કરા. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેને પ્રત્રજ્યાનું સ્વરૂપ વિસ્તાર સહિત કહીને તથા પ્રત્રજ્યા લેવા માટે તેના ચિત્તના ઉત્સાહ જાણીને મુનિએ તે સતર્ડને પ્રત્રજ્યા આપી. દેવતાએ તેને ધર્મના ઉપગરણ આપ્યા. ત્યારપછી પૂર્વભવા સાથે રહેવાના પ્રેમના ભાવે કરીને વર્તાતા અને ધર્મને માટે શુદ્ધ બુદ્ધિને ધારણ કરનારા તે બન્નેને ગ્રહણા, સેવના વિગેરે શિક્ષા દેવામાં તત્પર થયેલા, સૂત્ર અને અર્થની વાચના આપતા, ભવ્યજનાને મુક્તિ મામાં જોડતા અને અપૂર્વ અપૂર્વ તવિશેષને સેવતા ( કરતા ) તે ભગવાન અનિયત વિહારવર્ડ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. કાઇક દિવસે તેવા પ્રકારના વ્યાધિના વિધુરપણાવડે જીવિતના અંત સમીપે આવ્યે એમ સભાવના કરતા સતર્ડ અનશન ગ્રહણ કર્યું.. Page #445 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો : અંત પર્વતની સમગ્ર આરાધનાનું વિધાન કરીને તેણે પંચ નવકારનું સ્મરણ કર્યું, સર્વ પ્રાણીઓને ખમાવ્યા, આ લેકની આશંસા વિગેરે દેષને જરા પણ નહીં કરતા તેણે ઉત્તમ અર્થ આરાધ્ય અને પ્રાણ ત્યાગ કર્યો. પછી તે મહાત્મા પ્રાણત દેવકને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળ, ઈંદ્રના જેવા વૈભવવાળો અને અતિ દિવ્ય રૂપને ધારણ કરનાર દેવ ઉત્પન્ન થયે. મને હર રૂપ અને લાવણ્યવાળે તે વિષયસુખને સારી રીતે ભેગવીને અખલિત (સંપૂર્ણ) આયુષ્યને પાળીને કાળે કરીને ચ સતે તે પતનપુર નગરને વિષે સમગ્ર ક્ષત્રિયકુળમાં પ્રધાન (મુખ્ય) શ્રી સમરસિંહ નામના રાજાની પા નામની પ્રધાન ભાર્યા(પટ્ટરાણું)ને ગર્ભને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો, અને ગ્ય સમયે તેને જન્મ થયે. તે વખતે નગરમાં મેટે હર્ષ પ્રવર્યો. રાજાએ દીન અને અનાથ વિગેરેને મેટું દાન અપાવ્યું. મોટા હર્ષને પામેલા પુરુષોને નહીં દેવા લાયક શું છે? અને નહીં કરવા લાયક શું છે? હવે જ્યારથી આરંભીને તે મહાત્મા માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે, તે દિવસથી જ તે માતા ભદ્ર યશવાળી થઈ, તેથી તે જ નિમિત્તને અનુસરીને કુળના વૃદ્ધ જનેએ ઉચિત સમયે તે પુત્રનું ભદ્રયશ નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતા પાસે રહેલે તે દેહવડે વૃદ્ધિ પામે, અને કુમારપણને પામે ત્યારે તેને સમગ્ર કળાને સમૂહ ભણવ્યા. પછી સુરગુરુ(બૃહસ્પતિ)ની જેમ સર્વ શાસ્ત્રને વિષે કાળક્ષેપ વિના મોટા પ્રકર્ષને પામે સતે કઈક વખત સમાન વયવાળા રાજકુમાર સહિત ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતે, કોઈપણ પ્રકારે મતકુંજર નામના ઉદ્યાનમાં ગયે. અને ત્યાં આમતેમ ફરતે તે એકલે જ કદલીની લતાને ગૃહમાં પિઠે. અને ત્યાં સર્વ અંગોને વિષે તીક્ષણ લેઢાની ખીલીઓ વડે વીંધાયેલા અને મોટા દુખના ભારથી અત્યંત ઉછળતા ગરવ શબ્દવાળા એક પુરુષને જોયે. ત્યારે વિરમય પામેલે રાજપુત્ર વિચારવા લાગે કે-“શું આ બિભીષિકા છે? દષ્ટિને વિશ્વમ છે? કે બુદ્ધિને વિપર્યાસ છે? અથવા ભલે, કાંઈ પણ છે. દુઃખથી પીડાયેલા પ્રાણીઓનું રક્ષણ કરવું તે પુરુષનો ધર્મ છે, તેથી આને પ્રતિકાર (સેવા) હું કરું” એમ વિચારીને તે તેની પાસે ગયે, લેઢાની ખીલીઓ દૂર કરી, તેથી તેની વેદના કાંઈક મંદ થઈ. ત્યારે રાજ પુત્રે તેને પૂછયું કે-“હે ભદ ! તું કેણ છે ? તારું નામ શું છે ? તથા પ્રકારની મારણાંતિક આપદાને કેમ (કેનાથી) પામે છે ? સાચે સાચું કહે,ત્યારે દીર્ધ વિશ્વાસ મૂકીને અજળવડે વ્યાપ્ત નેત્રવાળા તેણે કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! હે જીવિત આપનારા ! જે કાંઈ પણ કહેવા ગ્ય હશે, તે તે હું તને નિવેદન કરીશ. પણ સર્વથા ન કહેવું તે જ સારું છે. – જેનાથી સજજનોના મનમાં સંતોષ ઉત્પન્ન થાય, તે જ કહેવા લાયક છે. અને જે તેનાથી વિપરીત હોય, તે ન કહેવું જ યંગ્ય છે. જે મારી આવી અવસ્થા તેં સાક્ષાત જોઈ, તે હું નિલ જજ પિતાનું નામ પણ તને કેમ કહું ? જેનાથી મારી આવી અવસ્થા થઈ છે, તે પણ લજજા પામેલા મારે તારી પાસે શી રીતે કહેવી ? માટે આ સર્વે અનુચિત જ Page #446 -------------------------------------------------------------------------- ________________ સાગરનું આત્મવૃત્તાંત. [ ૩૪૧ ] છે. આ પ્રમાણે કહીને તે તેવા કોઇક માટા દુઃખના અતિરેકને પામ્યા, કે જેથી મૂર્છાવર્ડ મીંચાયેલા નેત્રવાળા તે ચેતના રહિત થયા. તે જોઇને “ મેં નામ વિગેરે પૂછીને આ મહાનુભાવને ફરીથી આવા પ્રકારની દુસ્થ અવસ્થાને કેમ પમાડવો ?”’ એ પ્રમાણે શાકને પામેલા રાજપુત્ર દુકૂળ વસ્રના છેડાના પવનવડે અને શીતળ જળના કણી નાંખવા વિગેરેવર્ડ તેના શરીરની સવાહના કરીને તેને કાંઇક સ્વસ્થ કર્યાં. ત્યારે તે પુરુષે તે જ આરામને વિષે રહેલી સરાહણી નામની ઔષધિ મંગાવી અને ત્રાને વિષે તેના રસનું સિંચન કરાવ્યું. ત્યારે મણિ, મંત્ર અને ઔષધિના અચિત્ય પ્રભાવ હાવાથી તે સગુણુ ( સારા ) શરીરવાળા થયા. રાજપુત્ર તેને પેાતાના ભવનમાં લઈ ગયા અને તેને સ્નાન, વિલેપન અને ભાજન વિગેરે કરાવ્યું. સ્વસ્થ થયેલા શરીરવાળા તેને ઉચિત સમયે રાજપુત્ર કહ્યું કે-“ તીક્ષ્ણ દુ:ખ ઉત્પન્ન થવાથી તારું ચિરકાળનું વૃત્તાંત હું જાણું છું તેથી પૂછવુ ચેાગ્ય નથી, તા પણ મારું પાપી મન પૂર્વાપરનું સ્વરૂપ સાંભળ્યા વિના કાઇ પણ રીતે રતિને પામતું નથી માટે બન્ને ઠેકાણે નિવૃત્તિને કરનાર કાઇ પણ ઉપાય નથી. શું કરીએ ?” ત્યારે તે પુરુષે તેના અભિપ્રાય જાણીને કહ્યું કે-“ જો એમ હાય, તા હે રાજપુત્ર તુ મૂળથી જ સાંભળ.— વૈતાઢ્ય પર્વતના પૂર્વ ભાગમાં ભાગપુર નામનું નગર છે. તેમાં સમર નામના વિદ્યાધર રાજાના અમાત્ય છે. તેને બે પુત્રા છે. તેમાં મેટા હું સાગર નામના છું, ખીજ રુદ્રદેવ નામના છે. તે બન્નેને શાસ્ત્ર ( અથવા શત્રુવિદ્યા ) ભણાવ્યા, અને આકાશગામિની વિગેરે વિદ્યાએ જણાવી ( શીખવી ). અનુક્રમે યુવાવસ્થાને પામ્યા અને ગૃહનાં કાર્યો ચિતવવા લાગ્યા, પરંતુ તે નાના ભાઇ પગલે પગલે મારા છિદ્ર શેાધવા (જોવા ) લાગ્યા. થાડા પણ ખૂણા( છિદ્ર )ને પામીને તેને ખમણું કરીને પિતાને કહેવા લાગ્યું. ત્યારે તે મહાનુભાવ ( પિતા ) ગાઢ પ્રેમ હાવાથી તે સાંભળીને તેની અવહીલના કરવા લાગ્યા, પરંતુ મને આશ્રીને કાંઇ પણ કહેતા નહેાતા. બે વાર, ત્રણ વાર, પાંચ વાર આલપાલ કરતા અને જેમ તેમ ખેલતા તે નાના ભાઇને જોઈને પિતાએ નિશ્ચય કર્યાં, કે ખરેખર, આ આના પૂર્વ ભવને શત્રુ હાવા જોઇએ. ' ત્યાર પછી તેણે ઘણા પ્રકાના વિરુદ્ધ વચન કહ્યા છતાં પણ પિતા મારા પ્રત્યે કાંઇ પણ અનુચિત વચન માલતા નહાતા. એ પ્રમાણે દિવસેા જવા લાગ્યા. કાઇ પણ રીતે મારી કાંઇ પણ દુસ્થ અવસ્થાને નહીં જોતા રુદ્રદેવ પેાતાના ચિત્તમાં ઘણેા દુભાવા લાગ્યા. ઘરના જનાએ તેના અભિપ્રાય જાણ્યા. પછી કાઇક દિવસ મારા શરીરનું કારણ (વ્યાધિ) થયુ. તેથી ઔષધાદિક ઉપચારો આરંભ્યા. તે વખતે વિરુદ્ધ ઔષધની સ'યેાજના કરતા રુદ્રદેવને પિતાએ જાણ્યા, તેથી તેની નિસના (તિરસ્કાર ) કરી, ત્યારે તે વિલખા મુખવાળા થઈને “હું કાંઈ કરતા નથી.” એમ કહીને તે પ્રદેશથકી દૂર થયા. ત્યારથી પતાએ તે પ્રદેશ જન રહિત કર્યો, અને પેાતે જ સર્વ આદરવડે મારા શરીરની સ્થિતિને ચિતવવા લાગ્યા. કેટલાક દિવસેાને છેડે Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : ,, હું પ્રશુણુ ( સારા–નીરાગી ) શરીરવાળા થયા. ત્યારે મને પિતાએ કહ્યુ` કે–“ હું વત્સ ! આ રૂદ્રદેવની સાથે કાઇ પણ વખત લેાજન, શયન, ચક્રમણ (ક્રવુ') અને અવસ્થાન (રહેવું) વિગેરે કાંઇ પણ કરીશ નહીં. આ તારા કલ્યાણને ઇચ્છનાર નથી, તેથી કદાપિ કાંઈક અનર્થીને ન ઉત્પન્ન કરે. ” તે વચન મે... અંગીકાર કર્યું. ત્યાર પછી દેવે જાણ્યુ કે“આ ભાઈ મારી પાસે આવતા નથી, તેણે મને વિરુદ્ધ આચરણવાળા જાણ્યા તેથી હવે ખાદ્ય વૃત્તિથી સ્નેહ બતાવીને વિશ્વાસ પામેલા આને મેાટી આપત્તિના સમૂહમાં પાડું: ” એમ વિચારીને મારી સાથે તેણે મેાટી પ્રીતિ આરંભી ( કરી ), અને ઉચિત સમયે પુષ્પ, પાન અને ફળ આપવા વિગેરેવડે મારા ઉપચાર કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રેમ દેખાડતા તેના ઉપર હું વિશ્વાસવાળા થઈને, કુવિકલ્પના ત્યાગ કરીને તેની સાથે જ શયન વિગેરેમાં વર્તાવા લાગ્યા. પછી એક દિવસ તે મને પુષ્પાવતસક નામના ઉદ્યાનમાં લઇ ગયા. વિવિધ પ્રકારની ક્રોડાવડે મને ક્રીડા કરાવી અને એક લતાગૃહમાં પ્રવેશ કરાવ્યેા. ત્યાં શામલ નામના શ્રેષ્ઠીની મલયસુંદરી નામની પુત્રી પુષ્પને ચુંટવાનું કામ કરવાથી અત્યંત પરિશ્રમવર્ડ વ્યાકુળ શરીરવાળી થઈને વિશ્રામ કરવા પ્રવતી, પછી ચિરકાળે ઉપાયને પામેલા રૂદ્રદેવે મને કહ્યું કે“ તું આ લતાગૃહને વિષે નિમેષ માત્ર વિશ્રાંતિ લે. જેટલામાં હું અહીં સમીપના પ્રદેશમાંથી ઔષધિના સમૂહને લઇને પાછે. આવુ છુ. પછી આપણે બન્ને સાથે મળીને આપણે ઘેર જઇશું.” તે મે' મુગ્ધ બુદ્ધિપણાએ કરીને અંગીકાર કર્યું રૂદ્રદેવ તે પ્રદેશથી નીકળ્યા, કેટલાક વૃક્ષાને આંતરે રહીને તેણે માટા શબ્દવડે કહ્યું કે કાઇક પુરુષ શામલ પુત્રીને ઘણા કરે છે ( પકડે છે)” તે સાંભળીને વિવિધ પ્રકારના શસ્રો ધારણ કરનારા વનના રક્ષક પુરુષો દોડ્યા. લતાગૃહમાં પેઠા, ત્યાં વિશ્વસ્ત (શાંત) શરીરવાળી અને પેાતાની સખીઓની મધ્યે રહેલી શામળ શ્રેષ્ઠીની પુત્રીને જોઇ. અને એક પ્રદેશમાં રહેલા તથા અવિરુદ્ધ ચેષ્ટાર્ડ વર્તતા મને જોયા. ત્યારે મનમાં વિસ્મય પામીને તેઓએ વિચાર્યું`` કે“ સમર અમાત્યના પુત્ર તે રૂદ્રદેવે તથાપ્રકારનુ અનુચિત કેમ કહ્યું?” તે વખતે-“ ક ંદપે (કામદેવે) આ પ્રમાણે ઉલ્લાપ કર્યો હશે.” એમ મેં' માન્યું, પછી તેઓએ મને જોયા, અને કહ્યું કે-“હું અમાત્ય પુત્ર! તમે અહીં કેમ રહ્યા છે? ” મે કહ્યું કે—“ વિશ્રાંતિને કારણે હું રહ્યો છું. ” ત્યારે તે વિલખા ( લજાવાળા ) થઈને આકારના સવર કરીને જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. હું પણ એક ક્ષણુને નિ મન કરીને કાના તત્ત્વને નહીં જાણતા પેાતાને ઘેર ગયા. ત્યાં રૂદ્રદેવે મને જોયા અને સામ સહિત (ભ્રાંતિથી-ઉતાવળથી ) મને પૂછ્યું કે– કેટલે વખતે તું આવ્યે ? ” પછી વિકાળ સમયે (રાત્રિએ ) વનના આરક્ષક પુરુષાએ આવીને મારા પિતાને પૂર્વીના સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે પિતાને માટે શેાક થયેા. અને આનું પરિણામ સુંદર (સારૂ.) નહી' થાય ” એમ ચિંતાવાળા થયા. કોઇ એક સમયે પિતાએ મને ઉદ્યાનના તે વૃત્તાંત કહ્યો ત્યારે હું ફરીને રૂદ્રદેવથી દૂર રહ્યો. તેણે પોતાના દોષ જાણ્યા તેથી ઉદ્યાનથી આરભીને ', Page #448 -------------------------------------------------------------------------- ________________ | મારા પિતાએ આપેલ બોધ અને તેઓએ લીધેલ પ્રત્રજ્યા. ૩૪૩] સર્વ બાહ્ય વિકારને સંવર કરીને, સલીન (એકાગ્ર મનવાળો) થઈને તથા મધ્યસ્થપણાનું અવલંબન કરીને મોટા મુનિની જેમ વર્તવા લાગ્યા. તે પ્રમાણે વર્તતા તેના ઘણા વર્ષો ગયા. ત્યાર પછી તેની પ્રવૃત્તિ વડે પિતા વિગેરે માણસો રાજી થયા. પછી કઈક દિવસ શ્યામા નામના તપસ્વી સાધુ ત્યાં આવ્યા. તેને વાંદવા માટે મારા પિતા તથા નગરના લેકે ગયા. ત્યાં મુનિએ પ્રાણીવધ, અસત્ય, ચોરી અને કામ(મિથુન)ને ત્યાગ જેમાં પ્રધાન છે એ સર્વશે કહેલે ધર્મ વિસ્તારથી કદો. અત્યંત ક્ષમાના સારવાળે, દયાની પ્રધાનતાવાળો અને દેષરહિત, મિથ્યાત્વનો ત્યાગ, ઉદ્યમથી થયેલા વિશુદ્ધ પરિણામવાળો એ ધર્મ કહ્યો. આવા ધર્મથી રહિત અને ઘણા પ્રમાદવાળા જીવોને ઘણા પ્રકારે આ વિકટ ભવાટવીરૂપી કડાઈમાં ભમવાનું જરા પણ વિરામ પામતું નથી. આ પ્રકારના ધર્મના વિધાનથી રહિત ચિત્તવાળો જે મનુષ્ય આ જગતમાં મનવાંછિતને માગે છે (ઈચ્છે છે) તે મોટો મૂર્ખ છે એમ હું માનું છું. જેમ ઉખર ભૂમિને વિષે કોઈ માણસ સારા ચેખાને વાવીને તે ચેખાને પામવા ઈચ્છે છે, તેમ ધર્મકર્મમાં વિમુખ થયેલ જીવ હૃદયમાં છેલા સુખને માગે છે. અથવા તે જેમ હૃદયને વિષે પ્રયત્નના (પુરુષાર્થના) કાર્યમાં ઉદ્યમવાળો થયેલે પણ માણસ ગતિ ( ગમન) રહિત હોય તે ઈચ્છિત દિશાને પામતો નથી, તેમ ધર્મ રહિત જીવ પણ ઈચ્છિતને પામતો નથી. આ પ્રમાણે હૃદયમાં વિચારીને આ જીવલેકને વિષે સુખને માગનારા (ઈચ્છનારા) સર્વ જીવોએ પ્રથમ ધર્મને ઉદ્યમ કરે. તથા જે કઈ ઘર, ધન અને સ્વજન વિગેરે વિષયવાળા મનના વિક્ષેપ છે, તે પણ પરમાર્થના વિચારવડે અત્યંત નિઃસાર છે. ઘણી વાર સંસારમાં ભમતા અને પરસ્પર પુત્ર પિતા વિગેરે રૂપવડે વર્તતા કે કોણ સ્વજન છે? ઘર, દ્રવ્ય વિગેરે જે પદાર્થો છે, તેના વડે આપત્તિમાં પડેલે પ્રાણુ કેઈ પણ પ્રકારે થોડા પણ ઉપકારને પામતું નથી. આથી કરીને જ ધીર પુરુષ સૂક્ષમ બુદ્ધિવડે સંસારનું અસુંદર સ્વરૂપ જાણીને સમગ્ર સંગનો ત્યાગ કરીને સાધુ થયા છે. ” ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને મહાભાગ્યવાન મારા પિતા સાધુને નમીને, હૃદયને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ઘેર જઈને તરત સર્વ સ્વજનેને બોલાવીને કહ્યું કે-“હવે મારી બુદ્ધિ નિઃસંગવાળી થઈ છે, તેથી પૂર્વે મેં ગર્વવડે, પ્રમાદવડે, હાસ્ય વડે અથવા રોષવડે કાંઈ પણ અપરાધ કર્યો હોય, તે તમારે ક્ષમા કરે. આ મારા પુત્રે પરસ્પર કાંઈ પણ પ્રીતિવાળા અથવા સારું શીખેલા નથી, તેમને સારી રીતે શિખામણ આપીને ન્યાય માર્ગમાં સ્થાપન કરવા.” મને પણ પિતાએ એકાંતમાં કહ્યું કે-“હે વત્સ ! આ નાનાભાઈની સાથે જરા પણ અંગમને તું કરીશ નહીં.” આ પ્રમાણે શિખામણ આપીને, અને કહીને તથા સર્વ જનને ખમાવીને સ્પામાર્ય સાધુની પાસે મારા પિતા ચારિત્રવાળા થયા. ત્યાર પછી તપ, વિનય, જ્ઞાન, દર્શન અને સંયમના વ્યાપારમાં આસક્ત મનના Page #449 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : પ્રસારવાળા તે સાધુએ ગુરુની સાથે ગામ, નગર અને આકર વિગેરેને વિષે વિહાર કર્યાં. પછી મને મારા ભાઇએ કપટથી કહ્યું કે- આટલા દિવસ મુગ્ધપણાથી અને અજ્ઞાનના વશથી મેં તારી સાથે સારી ચેષ્ટા કરી નથી, તે તારે જરા પણ હૃદયમાં ધારણ કરવું નહીં. હવે તું મારા પિતા સમાન અને ગૃહનેાની ચક્ષુરૂપ થયા છે. પૂર્વનું ખરામ મનપણું સર્વથા પ્રકારે થાડુ' પણ ધારણ કરીશ નહીં. અને મને શંકા રહિતપણે કિંકરની જેમ આજ્ઞા કરવામાં પ્રવત જે. ” આ વિગેરે તેના ઉલ્લાપ ( વચન ) સાંભળવાવડે તેના પૂના દુઘ્ધત્રિના સમૂહ ભૂલી જઈને તથા અવગ્રહ રહિત ( શુદ્ધ ) પ્રેમને પરવશ થયેલા હૃદયવાળા તે “ સથા પ્રકારે આ રૂદ્રદેવ અન્યથા ( અસત્ય ) ખેલનાર નથી, ” એમ નિશ્ચયને પામ્યા. પછી હમણાં ( આજે ) તેણે સ્નેહથી મને કહ્યું કે-“ચાલ, જાંબુદ્રીપની દક્ષિણની પદ્મવર વેદિકાને આપણે જોઇએ. મને માઢુ કૌતુક છે. ” ત્યારે તેની અનુકૂળ વૃત્તિવડે હું ચાલ્યા. પછી અમેા અને જન વાયુ જેવા વેગવડે આકાશતળતું નહીં ઉલ ઘન કરીને જેટલામાં આ પેાતનપુરના પરિસંહમાં આ ઉદ્યાનમાં પ્રાપ્ત થયા, તેટલામાં રૂદ્રદેવે કહ્યું કે–“ અહા ! આનું રમણીયપણું ? અહા ! પુષ્પોના મોટા સુગંધ ? અને અહે ! ફળાના ભારથી નમેલી શાખાવાળા વૃક્ષેાની સ્નિગ્ધ ( શીતળ ) છાયા ! તેા હૈ ભાઈ ! આવ. અહીં આપણે ક્ષણ માત્ર વિશ્રાંતિ લહીએ. ” ત્યારે મનમાં વિકલ્પ કર્યા વિના મે' તે અંગીકાર કર્યું. અમે બન્ને આરામમાં પેઠા અને આ લત્તાગૃહને વિષે રાતા અશાકના પલ્લવાવડે સચારા રચ્યા. તેમાં મને સુવાક્યો. તે મારા શરીરની સવાહના કરવા લાગ્યા. ત્યાં પ્રદેશના મનેાહરપણાએ કરીને, શીતળ પવનવડે શરીરના આશ્વાસનવડે અને તથાપ્રકારની વેદનાના સમૂહના અવશ્ય આવી પડવાના સંભવથી મને અત્યંત નિર (ગાઢ) નિદ્રા આવી. પછી પેાતાના કુળમાં ધૂમકેતુઃ જેવા તે ભાઇએ પૃથ્વી ઉપર અત્યંત લીન થયેલા શરીરવાળા મારા હસ્ત, ચરણુ વિગેરે અવયામાં પૃથ્વીપીઠને ભેદતી અને અત્યંત દુ:સહ, પૂર્વે આણેલી તીક્ષ્ણ અગ્રભાગવાળી લેાઢાની ખીલી ખાડી ( પરાવી ).’આ પ્રમાણે મરણુાંતિક દુ:ખને ઉત્પન્ન કરીને હર્ષ પામેલા ( વિકસ્વર ) મુખવાળા તે દુષ્ટ વેગથી નાશી ગયા. આ અવસરે હે રાજપુત્ર ! કોઇ પણ રીતે તું આવ્યે ન હાત, તા હું અવશ્ય મરણ પામત. તેં મારા શરીરને સારું કરીને મને પૂછ્યું-તુ કાણુ છે ? વિગેરે, તે ખામતમાં શું કહેવું ?— એક જ ઉત્તરમાં ઉત્પન્ન થયેલા ભાઇ પણ જ્યાં આવુ અયુક્ત આચરણ કરે છે ત્યાં તમારી જેવાને કહેવાને શું યાગ્ય છે ? આવા પ્રકારના વ્યતિકર કહેવાથી ખીજા (સાંભળનાર માણસનું પણું હૃદય લજ્જાથી સેા કકડાવાળુ' કેમ ન થાય ? તેા પછી સારા કુળમાં ઉત્પન્ન થયેલા, લેાકમાં પ્રસિદ્ધિ પામેલા, ઘેાડા પણુ અપવાદના સ્થાનમાં લજજા પામનારા ૧. આડત્રીશમા ગ્રહ. Page #450 -------------------------------------------------------------------------- ________________ ભદ્રયશકુમારને ગુણદત્ત કેવળીએ કરેલ ઉપદેશ. [ ૩૪૫ ] ', અને બીકણુ એવા મારી જેવાનું હૃદય સેા કકડાવાળું થાય તેમાં શું કહેવું ? જગતમાં જય પામતા જેઓના ઘરનું દુધરિત્ર પ્રગટ થાય, તેએની કુલીનતા અથવા કુશળતા કેવી રીતે વર્ણન કરાય ? તેા પશુ કે રાજપુત્ર ! માતાપિતાની જેવા તારી પાસે પેાતાના ઘરનું દુશ્ચરિત્ર કહ્યા છતાં પણ તેવા પ્રકારનુ લઘુપણું થતું નથી, એમ હું માનું છું. આ પ્રમાણે કહીને તે વિદ્યાધર વિરામ પામ્યા ત્યારે વિસ્મય પામેલા રાજપુત્રે ત્રિચાયું કે—“ આ સંસારનું સ્વરૂપ દુજ્ઞેય ( દુ:ખે કરીને જાણી શકાય તેવું) અને વિષમ છે, તેથી તેને ધિક્કાર છે. ગૃહવાસ, સંગતિ, રચના અને ઉલ્લાસ (વિલાસ ) આ સર્વ કાને માટે કરવા ? અથવા અત્યંત પ્રેમથી ખંધુની બુદ્ધિવડે કાને જોવા? અથવા હમણાં અર્થાવ ધ ધનના સમૂહ ) કયાં રહેલા હાય ? કે જ્યાં પેાતાના ભાઇ પણ આવુ અત્યંત વિરુદ્ધ આચરણ કરે છે? અથવા તા અહીં અન્ય ( પૂર્વ ) જન્મનુ વેર જ સ્ફુટ ( પ્રગટ ) કારણ હાવુ' જોઇએ, અન્યથા આવા પ્રકારની વિરુદ્ધ બુદ્ધિ કેમ હાય ? ” આ પ્રમાણે જેટલામાં વિસ્મયથી વ્યાકુળ મનવાળા તે રાજપુત્ર રહ્યો છે, તેટલામાં પ્રતિદ્વારે આવીને વિનંતિ કરી કે-“હે રાજપુત્ર! સમરસિંહ દેવ ( રાજા ) આજ્ઞા કરે છે કે તુ' જલ્દી આવ, કે જેથી ત્રણ જગતને પૂજ્ય યાદવ કુળરૂપી આકાશતળમાં ચંદ્ર જેવા ભગવાન અરિષ્ટનેમિના સંતાનમાં રહેલા ગુણદત્ત નામના કેવળીના પાદને વંદન કરવા માટે જઈએ. ' આ પ્રમાણે સાંભળીને હ વડે વિકવર લેાચનવાળા રાજપુત્ર વિદ્યાધરને પેાતાના હાથમાં ગ્રહણ કરીને ઊઠયા. મનેાહર શ્રૃંગાર કરીને તથા શ્રેષ્ઠ રથ ઉપર ચડીને રાજાને મળ્યા. ત્યારે તેની સાથે રાજા મેાટી ઋદ્ધિના સમુદાયવાળી સામગ્રી સહિત નગરમાંથી નીકળ્યે, અને સત્તકેાલિ નામના ઉદ્યાનમાં ગયા. તે વખતે દેવાએ બનાવેલા જાત્યકાંચનના મેાટા શતપત્ર( કમળ ) ઉપર બેઠેલા અને ભૂત, ભવિષ્ય તથા વમાનના પદાર્થને પૂછવા માટે આવેલા દેવાના સમૂહ આદર સહિત ચરણની સેવા કરાતા કેવળી ભગવાન પશુ સંસારના ભીરુ ભવ્ય પ્રાણીઓના સમૂહને ધર્મ કહેવા પ્રવત્યા હતા. તે અવસરે પરિવાર સહિત રાજા આવ્યે અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક કેવળીને તથા બાકીના સાધુઓને વાંદીને ઉચિત સ્થાને બેઠા. ભગવાને પણ સમ્યગ્દર્શનના સારવાળા, સ'સારસમુદ્રને તારવામાં વહાણુ જેવા, જીવર્હિંસા, મૃષાવાદ અને ચારીની વિરતિવાળા, નિ:સંગપણાના આધારવાળા (બ્રહ્મચર્યવાળા અને અપરિગ્રહવાળા ), સમગ્ર મનવાંછિત પદાર્થીને આપવામાં કલ્પવૃક્ષ જેવા, તથા ભવરૂપી વૃક્ષાના વનને ખાળવામાં અગ્નિ જેવા ધર્મ માટા વિસ્તારથી કહ્યો-તથા સુરેંદ્ર અને અણુરેદ્રની વિશેષ સ`પત્તિનું અવધ્ય કારણ અને લાવણ્ય, સારી સુંદરતા અને માટા ગુણુ એ સર્વ ધર્મનું ફળ છે એમ કહ્યું'. તથા ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી આ લેાકમાં અને પરલેાકમાં તેના દારૂણ વિપાકવાળા પાપના પરિણામ ઘણા પ્રકારના હેતુના સમૂવડે કહ્યો. તથા જે કાંઇ સ્વભાવથી જ વિરસ (૨સરહિત) અને દુ:ખનુ અધ્ય કારણરૂપ દુ:ખનુ ૪૪ Page #451 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે : ફળ છે, તે સર્વ ચિરકાળે (પૂર્વ કાળે ) કરેલા દુષ્કૃત્યેનું કહુકપણું તું જાણ.” આ પ્રમાણે કેવળીએ વસ્તુને પરમાર્થ કહ્યો ત્યારે પિતાના મસ્તક ઉપર બે હાથ સ્થાપન કરીને પૂર્વે કહેલા સંશયને પૂછવાની ઈચ્છાવાળા ભદ્રયશ રાજપુત્રે કહ્યું કે-“હે ભગવાન! આ વિદ્યાધરના ભાઈ વિદ્યાધરે મારણાંતિક અનર્થ ઉત્પન્ન કરવાવડે આવા પ્રકારનું અનુચિત કેમ કર્યું?” ત્યારે કેવળીએ કહ્યું કે “પૂર્વ જન્મમાં નિકાચિત કરેલા વેરને દેષ અહીં અપરાધી છે.” રાજપુત્રે કહ્યું કે “આણે અપરાધ કર્યો હતે ?” ત્યારે કેવળીએ કહ્યું કે-“સાંભળ.–આ ભવની પૂર્વના ત્રીજા ભવે કનકખલ નામના ગામમાં વસિષ્ઠ ગોત્રવાળા અગ્નિસિંહ નામના બ્રાહ્મણને બે પુત્ર શંકર અને કેશવ નામે હતા. તેમાં પહેલે પ્રકૃતિથી ભદ્ર હતો અને બીજો સ્વભાવથી જ કુટિલ હૃદયવાળે હતો. તે બને વૃદ્ધિ પામ્યા અને ગૃહનાં કાર્ય ચિંતવવા લાગ્યા. કાળના ક્રમે કરીને તેમના માતાપિતા સ્વર્ગે ગયા. ત્યારે તેમના મરણકાર્યને કરીને શંકર અને કેશવ પરસ્પર એકચિત્તપણુએ કરીને ગૃહના કાર્યમાં ઉદ્યમ કરતા અને લેકની સ્થિતિને સમ્યક્ પ્રકારે પાલન કરતા હતા તેથી લોકોને સંમત થયા. પરંતુ કુટિલ ચિત્તપણાએ કરીને વર્તતા કેશવને શંકરે કહ્યું કે-“હે વત્સ! કુટિલ હદયવાળા મનુષ્ય સારા શીલવાળા હોય તે પણ સર્ષ જેવા તેના ઉપર લેકો કંઈ પણ પ્રકારે વિશ્વાસ કરતા નથી, તેથી હિતના અથી જનેએ તેનો ત્યાગ કરવો છે. ત્રાજુ (સરલ) પ્રકૃતિવાળાને જે કાર્ય સિદ્ધ થાય છે, તે કુટિલ પ્રકૃતિવાળાને સિદ્ધ થતું નથી. કેમકે તેઓ ગુણને કરતાં છતાં પણ બીજાને દેશની શંકા ઉત્પન્ન કરે છે.” આ પ્રમાણે મોટા ભાઈએ સ્કુટ અક્ષરથી તેને તેના હિતને માટે કહ્યું, તે પણ તે કપ પામ્યો. કેમકે મૂઢ જન શીરીતે હિતને પામે ? તે પણ તે આકારનો સંવર કરીને હૃદયને વિષે પશ્ચાત્તાપને ધારણ કરતા છતાં પણ બાહ્ય વૃત્તિવડે પૂર્વના પ્રવાહથી (પૂર્વની જેમ) વ્યવહાર કરવા લાગ્યો. એક દિવસ પશ્ય (કરીયાણા)ની ગાડી ભરીને શંકરે તેને વેપાર કરવા માટે દેશાંતરમાં મોકલ્યો. ત્યાં તે કયવિક્રય કરીને ઘણું દ્રવ્યને સમૂહ ઉપાર્જન કરીને કેટલાક લાંબા કાળે પાછા ફરીને પિતાને ઘેર આવ્યું પરંતુ મૂળ દ્રવ્યના પણ મધ્યમાંથી કેટલુંક દ્રવ્ય ગુપ્ત કરીને મોટા ભાઈને છેડે અર્થને સમૂહ દેખાડ. ત્યારે કેપ પામેલા તેણે કહ્યું કે–“અરે ! તે આ મૂળ વિત્તને પણ હાનિ કેમ પમાડયું? અહા ! તારું કળામાં કુશળપણું! અહ! તારા લાભને ઉદયને પ્રકર્ષ ? તું આ પ્રમાણે કેવી રીતે કુટુંબને નિર્વાહ કરીશ ?” ત્યારે કેશવે કહ્યું કે –“ શું કરું? આય અને વ્યયથી શુદ્ધ આટલું જ દ્રવ્ય મેં ઉપાર્જન કર્યું છે. ” તે સાંભળીને શંકર મૌન રહ્યો. કેશવે પિતાના સેવકવર્ગને નિષેધ કર્યો કે—“ મોટા ભાઈએ પૂછ્યા છતાં પણ તમારે કેઈએ તેને દેશાંતરમાં ઉપાર્જન કરેલા વિત્તનું સ્વરૂપ કહેવું નહીં.” ત્યાર પછી કેઈક દિવસ કેશવને એક કર્મકરની સાથે યુદ્ધ થયું. દુર્વચન અને હાથના ચપેટાના Page #452 -------------------------------------------------------------------------- ________________ શકરે કેશવના સુવર્ણની કરેલી અદલાબદલી. [ ૩૪૭ ] પ્રહારવર્ડ માટુ' અયુક્ત યુદ્ધ થયું. ત્યારે તે કર્માંકરે કાપ થવાથી દેશાંતરમાં ગયેલા કેશવ સંખ'ધી દ્રવ્ય ઉપાર્જનના સ` વ્યવહાર શંકરને કહ્યો. ત્યારે મૌન ધારણ કરીને વિકારને નહીં દેખાડતા શંકર ગુપ્ત રહ્યો અને ત્રણે સધ્યા સમયે ચાતરફ ઘરમાં જોવા લાગ્યા. કાઇક દિવસે પ્રભાત સમયે ઉઠેલા શંકરે સૂક્ષ્મ દૃષ્ટિવર્ડ આગળનું બારણું જોતાં એક પ્રદેશમાં કામળ અને સ્નિગ્ધ ધૂળના સમૂહવર્ડ આચ્છાદન કરેલા પૃથ્વીભાગને જોવાડે જાણ્યુ કે—“ ખરેખર અહીં કાંઇક પણુ અર્થના સમૂહ નિધાનરૂપ કર્યાં છે (ગુપ્ત રાખ્યા છે ). ” ત્યાર પછી તે સ્થાન નિર્જન થયું ત્યારે તે પૃથ્વીપીઠને ખેાદીને તેમાંથી વીશ ખાટ્ટિકા સુવર્ણનું નિધાન ઉપાડયું ( અહાર કાઢ્યું. ). પછી તેને ઘરને વિષે સ્વચ્છ કર્યું" ( ગુપ્ત કર્યું".) અને તે ખાડા ધૂળથી પૂર્ણ કર્યા. જેમ પહેલાં હતુ તેમ કરીને પેાતાનું કાર્યાં કરવા પ્રવાં. પરંતુ તાંબાની વીશ ખાટ્ટિકા નિપુણ સૈાનીના હાથવડે સુવર્ણના રસવર્ડ ન્યાલ કરાવીને (રસ ચાપડાવીને ) શંકરે પૂર્વને સ્થાને નિધાનમાં નાંખી, કે જેથી કેશવ તેનાથી માહ પામે. એ પ્રમાણે કેટલેક કાળ ગયા. એક વખત તે ખન્નેને માટે ચિત્તના ભેદ્ય થયા તેથી તેમણે પાતપાતાને ચાગ્ય જુદા ઘર કરાવ્યા. ધન, ધાન્ય અને ક્ષેત્ર વિગેરે નવ પ્રકારના પરિશ્રહ વહેંચીં લીધેા. પછી અર્થાનું ઉપાર્જન અને Àાજન વિગેરે કાર્ય માં જુદી જુદી પ્રવૃત્તિવડે પ્રવો. કાળના ક્રમે કરીને કેશવ તુચ્છ (૫) ધનવાળા થયા. પછી રાત્રિએ તેણે એકલાએ જઈને પૂર્વ નાંખેલા નિધાનના પ્રદેશને ખાદ્યો તેમાંથી નિધાન બહાર કાઢ્યું. તેમાં વીશે ખાટ્ટિકા જોઇ તેના લાભથી તે રજિત (ખુશી ) થયા. પછી તથાપ્રકારનુ` કા` આવ્યું ત્યારે તેણે એક ખાટ્ટિકા વેચવાને માટે સાનીને બતાવી. તે જોવા માત્રથી જ અત્યંત કુશળપણું' હાવાથી તે સેાનીએ કહ્યું કે-“ હે કેશવ! આ કૃત્રિમ ( બનાવટી ) સુવર્ણ છે, સાચું નથી. ” તે સાંભળીને કેશવ ક્ષેાભ પામ્યા, કે—“ પેાતાના હાથે જ નાંખેલુ' આ સુવર્ણ કૃત્રિમ કેમ થયુ' ? અહે। દેવની પ્રતિકૂલતા કેવી છે ? ” એમ સંતાપ કરતા તેને ફરીથી સેાનીએ કહ્યું કે-“ જો તને વિશ્વાસ આવતા ન હાય તા હું તને વિશ્વાસ કરાવું, કેશવે કહ્યું–“ હા, તેમ કર. ' ત્યારે સાનીએ તે ખેાટ્ટિકાના એ ખંડ ( કકડા ) કરીને તાંબુ' પ્રગટ કર્યું. ત્યારે જેવી રીતે આ છે, તેવી રીતે સર્વ ખાટ્ટિકાએ આવા પ્રકારની જ હશે. ” એમ ધારીને કેશવ મનમાં મેાટા સતાપને પામ્યા. તેને ફ્રીથી સાનીએ કહ્યું કે—“ આવા પ્રકારના કૂટ (ખાટા) સુવર્ણને જોવાથી કદાચ રાજાના પણ નિગ્રહને ચાગ્ય તું થઈશ, તેથી તેને ઘરમાં ગુપ્ત કરજે. ” ત્યારે “ બહુ સારું” એમ તેનું વચન અંગીકાર કરીને કેશવ પેાતાને ઘેર ગયા અને તે ફૂટ સુવર્ણ ને ગુપ્ત સ્થાને રાખ્યુ. અત્યંત ચિત્તના સંતાપના અતિશયને પામેલા તે વિચારવા લાગ્યા કે આવા પ્રકારના અનુ નિર્માણ કરવામાં અહીં કયુ' કારણુ સભવે? શું પૂર્વનુ દુષ્કૃત જ હશે ? પિશાચાદિકના વિલાસ મા હશે ? અથવા તા અને ગ્રહણ કરીને તેને સ્થાને આ પ્રમાણે ( કૃત્રિમ ) સ્થાપન કર્યું હશે ? આ દ્રવ્યના વિપર્યાસનુ ( અદલાબદલાનુ' ) નિર્માણુ સારી રીતે જાણી h "" Page #453 -------------------------------------------------------------------------- ________________ [૩૪૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ : શકાતું નથી. ” આ પ્રમાણે મોટી સેંકડો શંકારૂપી પવનની લહેરેવડે હરણ કરાયેલા હૃદયવાળે તે તેવા કોઈ પણ શેકને પાયે, કે જેથી તેની રતિ (પ્રીતિ) દૂર જતી રહી. ભેજનની ઈચ્છા છેદાઈ ગઈ, રાત્રિએ નિદ્રા પણ દૂર નાશી ગઈ, કુળની લજજા નાશ પામી, અને ધીરજતા પણ જતી રહી. જાણે મદભર થયે હેય, મૂચ્છિત થયો હોય, અને ચિત્રમાં આળેખેલે હોય તેમ નિચળ શરીરવાળે તે તેવી અવસ્થાને પામે, કે જેથી મરેલાના શરીરવાળે દેખાવા લાગ્યો. તે સદા લાંબા નિ:શ્વાસ મૂકવા લાગે, આળોટવા લાગે, અંગભંગ કરવા શરીરને મરડવા) લાગે, અને વિવિધ પ્રકારના વિકાર દેખાડવા લાગ્યો. અરે રે! અર્થ માટે અનર્થ જ છે. આ રીતે તેવા પ્રકારે કોઈ પણ રીતે તેના દેહને વિષે મહાદુઃખ વૃદ્ધિ પામ્યું કે જે રીતે ઉત્પન્ન થયેલ પ્રબળ (મોટા) જવરરૂપી ભયંકર વેદનાથી પીડા પામેલો તે પરાધીન રહ્યો. તે વખતે લેકમાં વાર્તા થઈ કે- “ કેશવ છેવટની (મૃત્યુની) દશાને પામે છે અને તેના રોગનું ઉથાન કેઈપણ સમ્યફ પ્રકારે જાણી શો નથી.આ સર્વ વૃત્તાંત શંકરે જાયે. અને ત્યાર પછી પોતાની બુદ્ધિથી સંભાવના કરી કે-“ સુવર્ણ ને આશ્રીને ખરેખર આને રોગનું કારણ થયું છે.” એમ વિચારીને ભાઈના પ્રતિબંધથી - હૃદયમાં ઉલ્લાસ પામતે તે શંકર કેશવની પાસે ગયો, અને સનેહ સહિત તેણે તેને પૂછયું, કે-“હે ભાઈ ! શરીરના કારણનું શું નિદાન છે?” ત્યારે કેશવે કહ્યું કે-“હું સારી રીતે જાણતો નથી. કોઈ પણ પ્રકારે એમ ને એમ જ ભજનની ઇચ્છા વિગેરે મારા ભાવો દૂર નાશી ગયા છે. હમણાં તે શરીરની તેવી કોઈ પણ અધરતા (તુચ્છતા) વતે છે, કે જેથી થોડા કાળનું જ જીવિત જણાય છે.” તથા અશ્રજળ વડે વ્યાપ્ત નેત્રવાળા કેશવે ફરીથી કહ્યું કે-“હે ભાઈ! આ મારી છેલ્લી પ્રાર્થના છે, કે-ઘરના માણસોની સાથે તે સારી રીતે વર્ત જે.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મોટા નેહના અનુબંધને પામેલા શંકરે-“વિક્રમ અને વ્યવસાયવડે ભગવતી લકમી સુલભ જ છે, પરંતુ સહોદર ભાઈ દુર્લભ છે, તથા બને ભવમાં વિરુદ્ધ એવા આ દ્રવ્યવડે શું ફળ છે?” એમ વિચારીને કહ્યું કે-“હે વત્સ! તું ધીર થા. હું તે પ્રકારે કરીશ, કે જે પ્રકારે થોડા કાળમાં જ તું ગિરહિત શરીરવાળો થઈ જઈશ.” ત્યારપછી એકાંત કરાવીને શંકરે અમૃતની છટા જેવી હરણ કરેલા સુવર્ણની ખેફ્રિકાના ગ્રહણની વાત તથા તેનાથી બીજા (કૃત્રિમ) સુવર્ણને નાંખવાની વાત કેશવના શ્રવણપુટમાં નાંખી. તે સાંભળીને તત્કાળ તેના બને નેત્ર વિકસ્વર થયા, શરીરનો ઉત્સાહ ઉછળે, રતિ પિતાને સ્થાને (હૃદયમાં) આવી, ભેજન કરવાની ઈચ્છા થઈ અને ઉડીને શંકરના પગમાં તે પડ્યો. તેને કહેવા લાગ્યો કે-“હે. ભાઈ ! તેં સારું કર્યું, કે જેથી આ રીતે આ ધન તેં હરણ કર્યું, અને મહાપાપને કરનાર તથા અસત્ય પ્રતિજ્ઞાવાળો હું આવા પ્રકારની શિક્ષાને યોગ્ય છું. મેં સર્વ પ્રકારે અયોગ્ય કર્યું છે. હવે આજથી જાવાવ સુધી આવા પ્રકારના દુષ્ટ વિલાસની નિવૃત્તિ Page #454 -------------------------------------------------------------------------- ________________ સાગર અને રુદ્રદેવ વિદ્યાધરને પૂર્વભવ. [ ૩૪૯ ] છે. ’” ત્યારે શંકર ખુશી થયેા. સુવર્ણની ખેાટ્ટિકા બહાર કઢાવી, તેને તે બન્નેએ અધ કરીને ગ્રહણ કરી ( વહેંચી લીધી ), કેશવ પેાતાના હૃદયમાં અત્યંત દુ:ખ પામ્યા તા પણુ કાંઇ પણ ઉપાય કરવાને અશક્તિમાન તે “સના નાશ થતા હૈાય ત્યારે પ'ડિત પુરુષ તેમાંથી અર્ધના ત્યાગ કરે છે. ” એ નીતિવચનને વિચારીને પેાતાના આત્માને સ્થિર કરીને લેાજનાદિક કરવા લાગ્યા. પછી કાઇક વખત કામલેાગમાં વિરક્ત થયેલ શંકર તેવા પ્રકારના સ્થવિર સાધુની પાસે પ્રવ્રજ્યા ગ્રહણુ કરીને દુષ્કર તપક્રિયામાં તત્પર થઈ સમ્યક્ પ્રકારે સયમ પાળવા લાગ્યા. અહીં પૂર્વના અભિપ્રાયને વહન કરતા કેશવે “તે (મારા ભાઇ સાધુ) મરી ગયા.” એમ વિચારીને શંકરના પુત્રને અધિક્ષેપ (તિરસ્કાર ) સહિત કહ્યુ` કે–“ અરે! તારા પિતાએ અમારા દ્રવ્યના સમૂહને આ રીતે ગ્રહણુ કર્યા છે. તેમાંથી કાંઇક ખાકી રહેલ મને આપ્યુ` છે. મેં પણ તેની અનુવૃત્તિએ કરીને તે વખતે કાંઇપણુ કહ્યું નહીં, તેથી હવે તારે આપવું જોઇશે, ” આ પ્રમાણે કહીને માટે કજીયે। આરબ્યા. બન્ને પક્ષના માણસાએ કારણિક પુરુષાને આ વૃત્તાંત કહ્યો. ત્યારે કાર્યના મધ્ય(તત્ત્વ)ને નહીં જાણતા તેઓએ પણ શંકરના પુત્ર પાસેથી કેશવને કાંઇ દ્રવ્ય અપાવીને તેમને કજીયેા છેવો. ત્યાર પછી એક દિવસ વિહાર કરતા શંકર સાધુ ત્યાં આવ્યા. તેને સ જનાએ વંદના કરી. પછી જન રહિત થયું ત્યારે પુત્ર કેશવના સર્વ વૃત્તાંત તેને કહ્યો તે સાંભળીને સાધુ કાંઈક કષાય થયા, તેા પણુ પેાતાના આત્માને સંવરીને તે મનમાં વિચાર કરવા લાગ્યા.— “ હું જીવ ! પુત્રના વિષયવાળા પ્રતિબધના ત્યાગ કરીને સંયમ ચેાગને વિષે જ તું રહે, કે જેથી આ જગતમાં તે સંયમ જ માટેા સાર ( પરમાર્થ ) છે. અને બીજા (બાકીના) પુત્રાદિકના સંયોગા અત્યંત અનને વધારનારા છે, તથા આ ભવ અને પર ભવમાં અત્યંત દુ:ખના સમૂહની આણુ સમાન (જેવા) છે. આ સંસારમાં જે કાઇ અનર્થા છે, તે સર્વે સંગથી ઉત્પન્ન થયેલા છે એમ જાણુ. તેથી કરીને જ તેના ત્યાગમાં અત્યંત ઉદ્યમ કરવા કહ્યો છે. તે આ ભાવ વંદન છે, તે આ ઝુમરૂપી ઘરના નિરાધ છે, કેમકે આ સંગનું વિધાન સુગતિરૂપી ઘરનું વિધાન (ઢાંકણું) છે. ધર્મ તુલાની જેમ જોતુ રાગ અને દ્વેષને વિષે સદા સમાન રહીશ, તેા હૈ હૃદય ! અવસ્થિત સ્વભાવવાળી માટી શ્લાઘાને તુ પામીશ. ” આ પ્રમાણે ભાવના. ભાવીને, ફ્રીથી મધ્યસ્થપણાનું આચરણ કરીને તથા પ્રમાદ માના ત્યાગ કરીને તે મહાત્મા ઉદ્યમવાળા થયા. આ પ્રમાણે ચિરકાળ સુધી સંયમને પાળીને છેવટે મરણ પામીને સૌધર્મ દેવલેાકને વિષે પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા. કેશવે પણ ગૃહસ્થના દીર્ઘ પર્યાયને ઉલ્લું ઘન કરીને પર્યંત સમયે તથાપ્રકારના મુનિની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને ઘાર સરાગ સચમને કરીને (પાળીને ) છેટ મરીને અસુરને વિષે દેવ (અસુર ) થયા. અને ત્યાં પડ્યેાપમના આયુષ્યવાળા તે દિવ્ય દેવસુખને ભાગવવા પ્રત્યેં હવે તે શંકર સાધુના Page #455 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : જીવ કાળના ક્રમવડે આયુષ્યના ક્ષય થયા ત્યારે ત્યાંથી ચન્યા સતા વૈતાઢય પર્યંત ઉપર ભાગપુર નામના નગરમાં વિદ્યાધર રાજાના અમાત્ય સમરને સાગર નામે તું પુત્ર ઉત્પન્ન થયા છે. કેશવના જીવ પણ અસુરનિકાયથી ચવીને તારા નાના ભાઇ રૂદ્રદેવ નામે ઉત્પન્ન થયા છે. પૂર્વભવની ઇર્ષ્યાના વશથી હૈ સાગર વિદ્યાધર ! તે તને ક્ષુદ્ધ ઉપદ્રવ કરવા આ પ્રમાણે ઉદ્યમી થયા છે. ” આ સર્વ સાંભળીને જાતિસ્મરણને પામેલા તે ભદ્ર યશ રાજપુત્રને માટે સંવેગ ઊત્પન્ન થયા. તેથી “ હવે મિત્ર, સ્વજન, ધન અને પરિવારના પ્રતિબંધવડે સર્યું ” એમ નિશ્ચય થવાથી વિશેષે કરીને સર્વિતિના પરિણામ તેને ઉલ્લાસ પામ્યા, પછી તે વળીને વાંદીને પોતાને ઘેર ગયા. માતાપિતાથકી પેાતાને મુક્ત કરીને વિદ્યાધરના પુત્રા સહિત તથા બીજા રાજપુત્રા સહિત અહીં આશ્રમ પ્રદેશમાં આવ્યા, અને મારી પાસે તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સર્વ સુર, અસુર અને રાજાને પૂજવા લાયક તથા માક્ષ આપવામાં દક્ષ એવી માટી ગણધર પદવીને તે આ બુદ્ધિમાન પામ્યા છે. આ પ્રમાણે આઠમા ગણધરનું પૂર્વ વૃત્તાંત કાંઇક મેં કહ્યું. હુવે નવમાં અને દશમા ગણધરનું તે વૃત્તાંત કાંઇક કહું છું તે તમે સાંભળે.— નવમા અને દશમા ગણધરનું પૂર્વ વૃત્તાંત સત્ર વિસ્તાર પામેલા યશના પ્રવાદવાળું, જખદ્વીપના મુગટ સમાન દક્ષિણ દિશાના અલંકારરૂપ અને ગુરુદેશની મધ્યે પ્રતિષ્ઠાને પામેલું હસ્તિનાપુર નામે નગર છે. તેમાં અસમાન સાહસ( પરાક્રમ )વડે શત્રુવને વશ કરનાર, મનેાહર ગુણુના સમૂહના અધિક પણાથી માગણુ મનુષ્યના સમૂહવš ઘણા યુધ્ધમાં પ્રાપ્ત કરેલા શત્રુના વિજયને કીન કરાતા વિજયપાલ નામે રાજા છે. તેને સર્વ અંત:પુરમાં મનેાહર રૂપ અને લાવણ્યવડે સુંદર અંગવાળી તિલકસુંદરી અને સોભાગ્યસુંદરી નામની એ ભાર્યા ( પટ્ટરાણી) છે. તેમાં પહેલીને સર્વગુણુવાળા વિજયચંદ્ર નામના પુત્ર છે, અને બીજીને પદ્મદેવ નામે પુત્ર છે. તે ખન્ને પુત્રા ખાળકને ચેાગ્ય ક્રીડા વિશેષે કરીને ચાતરમ્ રમતા રહે છે.—તે ખાળકા રૂપની લક્ષ્મી( શાભા )વડે વૃદ્ધિ પામ્યાં, રાજાના મનના મનેરથ પૂર્ણ થયા. તેમના દર્શનથી વેરીવ ખેદ પામવા લાગ્યા અને રાજા સંતાન( પુત્ર )ના વિચ્છેદનુ દુ:ખ પામતા હતા. તે પુત્ર જેમની દ્રષ્ટિપથમાં આવે છે, તેમને દેવાંગના પણ રુચતી નથી (અથવા દેવે પણ રુચતા નથી). તથા તેઓ જે ઠેકાણે ફરે છે, તે ઠેકાણે ત્યાંના લેાકેા ખીજા કેાઈની લાઘા કરતા નથી. આ પ્રમાણે તેએ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા મેાટા પુણ્યના ઉદયવડે શાભતા હતા, કૌતુકના શથી માણેકની જેમ લેાકેાના એક હાથથી ખીજા હાથમાં જતા હતા, જાણે સાક્ષાત્ ચંદ્ર આવ્યા હોય તેમ તે લેાકેાને માટ આનંદ ઉત્પન્ન કરતા હતા, અને પ્રથમ ઉગવાવડે કરીને જાણે ખાલ ( નાના ) કલ્પવૃક્ષ Page #456 -------------------------------------------------------------------------- ________________ - - તજ - તિલકસુંદરીને થયેલ જાદરને વ્યાધિ અને તેને ઉપચાર. [૩૫ ] હોય તેમ તેઓ મને હર દેખાતા હતા. હવે કોઈક દિવસ પૂર્વે નિકાચિત કરેલા અશુભ કર્મના ઉદયના લશથી વિજયચંદ્રની માતા તિલકસુંદરીને અત્યંત ઉદયમાં આવેલ જલોદરને વ્યાધિ ઉત્પન્ન થયે, તેથી કરીને કમળની જેવા સુંદર તેના બે હાથ ક્ષીણ થયા, મુષ્ટિવડે ગ્રહણ કરાય તેવો મધ્યભાગ(કેડ) કળશથી પણ મોટે થયે, અને બે જેવા માત્ર અસ્થિ અને ચર્મપણાને જ પામી. તેની ચિકિત્સાને માટે રાજાએ ઘણા વિદ્યોને બોલાવ્યા. તેઓએ વિવિધ પ્રકારનાં ઔષધો આપ્યાં, પરંતુ થોડે માત્ર પણ ઉપકાર થયે નહીં. તેથી તિલકસુંદરી આકુળતાવાળી થઈ અને પોતાના અરય(મરણ)ને નિશ્ચય કરતી તેણીએ રાજાને બેલા. અને બે હાથ જોડીને તેને કહ્યું કે –“હે દેવ! હવે હું દેવના ચરણકમળને જેવાને અવશ્ય અગ્ય છું. તેથી મારા ઉપર જે તમારી કાંઈક પ્રતિબંધ (પ્રેમ) હોય તે દાનાદિક મારું પારલૌકિક કાર્ય કરે.” ત્યારે અશ્રુના જળવડે વ્યાલ નેત્રવાળા અને હૃદયમાં નહીં સમાતા દુસહ દુઃખવાળા રાજાએ કહ્યું કે –“હે દેવી! કાનને વજશનિના પડવા જેવું આવું વચન તું કેમ બોલે છે?—-મારે આ રાજ્યવડે શું છે? અથવા રાજ્યલક્ષ્મીનું મારે શું કામ છે? અથવા ચતુરંગ સૈન્ય વડે શું છે? અથવા તેવાં જીવિતવડે પણ શું છે? કે જેથી કરીને હે સુતનુ! તારા વિરહમાં આ બધાનું શું કામ છે? તેથી હવે હું પિતાનું જીવિત આપીને પણ સર્વ યત્નવડે કરીને તે પ્રકારે કરું, કે જે પ્રકારે તારું શરીર આરોગ્ય( રેગ રહિત ) થાય ” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે દેવીએ કહ્યું કે-“હે પ્રિયતમ! આવા પ્રકારની અવસ્થાને પામેલા આ અધમ શરીરને રોગ રહિત કરવા માટે સેંકડો ઇદ્રો પણ સમર્થ નથી, તે પછી અયોગ્ય સ્થાને તમે કેમ કલેશ પામો છે?” રાજાએ કહ્યું કે-“હે દેવી! આ અમંગળ કથાએ કરીને (કહેવા વડે) સ.” આ પ્રમાણે બોલતો તે રાજા મોટા સંભવડે આસ્થાન(સભા)મંડપમાં જઈને બેઠો. ત્યાં મંત્રીઓને બોલાવ્યા. તેમને તિલકસુંદરીના શરીરના કારણને વૃત્તાંત કહ્યો. ત્યારે મંત્રીઓએ કહ્યું કે-“હે દેવ! વિશિષ્ટ(સારા) વૈદ્યોને તે દેવી દેખાડે, તેઓ ઓષધાદિક પ્રતિકાર કરે.” રાજાએ કહ્યું કે “સર્વ કર્યું: છે તે પણ કોઈ પણ પ્રતિકાર થયો નથી તેથી બીજા ઉપાયને વિચારો.” આ અવસરે વામદેવ નામના મંત્રીએ કહ્યું કે-“હે દેવ ! હમણાં મને સાંભર્યું, કે સમગ્ર શાસ્ત્રના પરમાર્થને જાણનાર ભૈરવ નામનો અમારો(આપણે) ગુરુ છે. તેને કાત્યાયની દેવીને મંત્રસિદ્ધ થયો છે, આકર્ષણ, મુષ્ટિનો ભેદ અને દષ્ટિને બંધ વિગેરે કાતુકને વિષે મોટા સામને પામે છે, તથા અંગુષમાં ઉતારેલી દેવતાના વચનવડે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ભાવને જાણનાર છે. તેને આ કાર્યમાં પૂછવું યોગ્ય છે. કેમકે આવા પ્રકારના અનેક કાર્યોમાં તેને વિશ્વાસ જોવામાં આવ્યું છે. તે આ પ્રમાણે લાભ અને અલાભને વિષે, જીવિત અને મરણને વિષે તથા જય અને અજયને વિષે તેણે જે કાંઈ કહ્યું હોય, તે કેવળીના કહ્યા જેવું થાય છે. હે દેવી રોગી મનુષ્યના વિષય Page #457 -------------------------------------------------------------------------- ________________ [૩પર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે : માં તેણે રૂપ જેવાથી જે વ્યાધિ સાધ્ય કે અસાધ્ય કહા હોય, તે તે જ પ્રમાણે નિચે પ્રાપ્ત થાય છે. તેના મહાઓને કહેનારા, આશ્ચર્યકારક, ભૂત, પિશાચ વિગેરેને નાશ કરવામાં પ્રવીણ અને અતિ ઘણ અતિશય દેખાય છે. તેથી હે દેવ ! કાળને પ્રાપ્ત થયેલા આ રોગને વૃત્તાંત તેને કહે, કે જેથી કદાચ દેવીને તેનાથી પણ ઉપચાર પ્રાપ્ત થાય.” આ પ્રમાણે તેના વચનને સમ્યફ પ્રકારે અંગીકાર કરીને રાજાએ પ્રધાન પુરુષને મોકલીને તે ભૈરવને બોલાવ્યો તે કદા પછી તરત જ આવે. અપવેલા આસન ઉપર તે આશીવાદ આપવાપૂર્વક બેઠો. રાજાએ તેની સાથે આદર સહિત ભાષણ કર્યું અને કુશળ વાર્તા પૂછી. અને પછી ઉચિત સમયે પોતાના હસ્તકળને અંજળિ બાંધીને (બે હાથ જોડીને) રાજાએ તેને કહ્યું કે-“હે ભગવાન! મારા પર પ્રસાદ કરીને તમે વિચારે, કે દેવીના શરીરની નીરોગતા કેવી રીતે થશે?” ત્યારે ભેરવે કહ્યું કે- “હે મોટા રાજ! આ દેવીને જેવો વાયુનો પ્રવાહ છે, તેવા પ્રવાહવડે તેનું આરોગ્ય સંભવતું નથી.” રાજાએ કહ્યું-“હે ભગવાન! એ શી રીતે ?” ભૈરવે કહ્યું-“સાંભળે.-જે તરફ વાયુ વહેતે હેય, તે તરફ જે પ્રશ્ન કરનાર રહ્યો હોય, તે કાર્યની સિદ્ધિ જાણવી. અને તેનાથી અન્યથા પવન હોય, તે તે કાર્યને વિપયોસ (અસિદ્ધિ) જાણવો. ધાસના પ્રવેશને વિષે જીવવું હોય છે, અને તે શ્વાસના નીકળવાને વિષે મરણ જાણવું. વળી આતુર(રોગી)ના પ્રશ્નથી તરત જ ચંદ્ર (જમણા) વાયુને સંચાર હોય તે જીવે, અને સૂર્ય(ડાબે) વાયુને સંચાર હોય તો મરી જાય. પરંતુ વિશેષ એ કે-વાયુના પ્રવેશ વખતે કલેશ સહિત થાય. આ પ્રમાણે ચંદ્ર અને સૂર્યને વાયુના સંચારને વિષે ગુરુએ આવું ફળ કહ્યું છે.”, રાજાએ કહ્યું કે-“હા. એમ જ છે. પરંતુ વાત, પિત્ત, લેમ્પ અને પરિશ્રમ વિગેરે દેવડે જુદા પ્રકારે પણ વાયુનો સંચાર જ છે. અને તેમ હોવાથી આ લય સમ્યફ પ્રકારે જાતે નથી, તેથી દેવતાના વચનવડે દેવીના રેગના વિનાશ વિષે કાંઈક નિશ્ચય કરે.” ભેરવે કહ્યું કે-“ભલે એમ કરું.” પછી તેણે મંડળ આળેખ્યું. તેમાં સારા શરીરવાળી, નાના કરેલી, પહેરેલા વેત રેશમી વસ્ત્રવાળી અને ચંદનના રસવડે પૂજેલા (વ્યાપ્ત) અંગવાળી કુમારિકાને બેસાડી. અને મંત્રના સામર્થ્ય વડે આવેશ (પ્રવેશ) ગ્રહણ કરાવ્યું અને દેવતાવડે સંક્રમ કરાયેલી તે બોલવા લાગી ત્યારે રાજાએ પિતના હાથવડે કપૂર અને અગરૂના સારવાળો ધૂપને ઉદ્દગાર ઊંચે નાંખે. પછી કુમારીએ “ફુટ અક્ષરવડે જે પૂછવું હોય તે પૂછો.” એમ કહ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભગવતી ! પ્રસાદ કરીને તિલકસુંદરી દેવીની આરેગ્યતા કહે.” કુમારીએ કહ્યું કે-“હે મોટા રાજા! હવે દેવીનું ધર્મરૂપી ઔષધ કરે, કેમકે લાખે દેવતાઓ વડે પણ આરોગ્યતા કરી શકાય તેમ નથી.” ત્યારે રાજા તે જ વખતે વિલ અને મુખની શ્યામ કાંતિવાળો થયે, તથા તેના બને નેત્રો અશ્રુનાં જળવડે વ્યાપ્ત થયાં. તેને કુમારીએ કહ્યું કે-“હે મોટા રાજા! આ પ્રમાણે અન્ય જનને ઉચિત ધર્યનો ત્યાગ કરીને તમે કેમ વર્તે છે?-પૂર્વ ભવને વિષે રાગદ્વેષથી Page #458 -------------------------------------------------------------------------- ________________ હજી • આક્રાન્ત થયેલ કુમારીએ કહેલ તિલકસુંદરીને પૂર્વ ભવ. [ ૩૫૩]. દ્રષિત થયેલા અને અજ્ઞાનવડે વ્યાપ્ત થયેલા છે જે અનિષ્ટ ફળવાળું અશુભ કર્મ કર્યું હોય, તે કર્મ પિતાના શરીરવડે ભેગવ્યા વિના વિવિધ પ્રકારના ઓષધવડે, દેના સમૂહવડે અને દાનવડે પણ દૂર કરવાનું શક્ય નથી.” રાજાએ કહ્યું કે-“હે દેવી! આણે પૂર્વ ભવે શું કર્યું હતું? તે કહો.” કુમારીએ કહ્યું-“એણે પૂર્વભવે જે કર્યું હતું, તે સાંભળો બંગાલ દેશમાં પદમખંડ નામનું નગર છે. તેમાં અભયકુમાર નામને શ્રેણી હતું. તેને શાંતિમતી નામની ભાર્યા હતી. તે બનેના ચિત્ત જિનધર્મને પામેલા હતા, તેથી શક્તિ પ્રમાણે ધર્મમાં તત્પર થયેલા તે બને કાળને નિર્ગમન કરતા હતા. એક દિવસ શાંતિમતીએ અત્યંત પ્રયત્નવડે ભેજન નીપજાવ્યા છતાં પણ કોઈક વિષમ પ્રયાગવડે તે ભેજન વિરસપણાને પામ્યું ત્યારે તેણીએ વિચાર્યું કે શું આ ભેજનને હું ત્યાગ કરું? કે કોઈને આપું?” આ પ્રમાણે ચિંતાવડે વ્યાકુળ મનવાળી તે થઈ તે વખતે ધર્મયશ નામના સાધુ શિક્ષાને માટે ત્યાં આવ્યા, ત્યારે ભજનને ત્યાગ કરવામાં અસમર્થ થયેલી તેણીએ તે ભેજન તે સાધુને આપ્યું. તે સાધુએ પણ પિતાની બુદ્ધિથી ઉદ્દગમ અને ઉત્પાદના દોષથી વિશુદ્ધ (રહિત) નિશ્ચય કરીને તે ભેજન પ્રાપ્ત થાય તે પ્રમાણે ગ્રહણ કર્યું. કાર્ય સિદ્ધ થયું એમ જાણીને તે સાધુ પાછા ફર્યા, અને ગુરુની સમીપે આવ્યા. પછી તેનું પ્રતિક્રમણ કર્યું, ઈરિયાવહી કરી, અને ગમન તથા આગમનની અલેચનાપૂર્વક તે ભજન ગુરુને બતાવ્યું. ગુરુ પણ તે વખતે કાંઈક અકુશળ શરીરવાળા હતા, તેથી ભેજન કરવા માટે બેઠા. પછી દેવના ચરણકમળનું સ્મરણ કરીને તથા બાલ, ગ્લાન વિગેરેની ચિંતા કરીને રાગ દ્વેષ રહિત મનવાળા તે ગુરુએ ભજન કરવાનો આરંભ કર્યો. તે વખતે વિકારવાળા અને પરિપાકના દેષથી વિરસપણાને પામેલા તે ભેજનને આહાર કરતા હતા ત્યારે તે સૂરિના શરીરને વિશે અતિ દુસહ જવર અને અતિસાર વિગેરે મોટા રોગો ઉત્પન્ન થયા. ત્યારે સાધુઓએ ઔષધાદિકવડે તેને સારી રીતે ઉપચાર કર્યો. મહાસત્વ(વીર્ય)વાળા તે ગુરુ મોટા કgવડે પ્રગુણ (સારા) શરીરવાળા થયા. પછી પ્રાણીઓનું રક્ષણ કરવા માટે શાસ્ત્રના અર્થનું વ્યાખ્યાન કરીને ભવ્ય જીવોને પ્રતિબંધ કરીને, જિનકલ્પને વિષે આત્માનું પરિકર્મ કરીને તે ગુરુ દેવલોકની લક્ષમીને (સ્વર્ગને) પામ્યા. તથા મોટા પ્રભાવવાળી તે શાંતિમતી અત્યંત વિરુદ્ધ ભેજનના દાનવડે અને પર્વત જેવડા મોટા દુઃખને ઉત્પન્ન કરવાવડે પાપના સમૂહને બાંધીને પછી મૃત્યુ પામીને સાધુના શરીરને પીડા ઉત્પન્ન કરવાના ષવડે નિંદવા લાયક સર્વ જાતિઓમાં ઉત્પન્ન થઈ. ત્યાં કઈ વખત પ્રલય કાળના અગ્નિ જેવા જવરવડે તે મરણ પામી. કોઈ વખત તીવ્ર અને દુસ્સહ “વાસ અને કાશની વેદનાવડે મરણ પામી, કેઈ વખત તડતડ શબ્દ કરતી ભયંકર વિજળીથી તાડન કરાયેલી તે તરત જ મરણ પામી, કેઈ વખત - ૪૫ Page #459 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે : દુસહ વિષવાળા સર્ષવડે હરણ કરેલા ચૈતન્યવાળી મરણ પામી, કઈ વખત સુધાવડે, કઈ વખત મોટી પિપાસા(પીવાની ઈચ્છા )વડે અને કઈ વખત અગ્નિ તથા જળ વિગેરે વડે મરણ પામી. આ રીતે અનેક પ્રકારે દુઃખની પરંપરાને અનુભવીને થાડા કર્મનું લઘુપણું થવાથી તે કઈ દારિદ્રના કુળમાં પુત્રીરૂપ ઉત્પન્ન થઈ. મોટા દુર્ભાગ્યના દોષથી દૂષણ પામેલી તેણીને કેઈએ પરણી નહીં. પછી મોટા વૈરાગ્યની વાસનાના વશથી મોટા પાપના સમૂહનું ઉપાર્જને જાણીને તેને વિનાશ કરવા માટે તે સાધુની પાસે ગઇ. તેની પાસે તેણીએ ધર્મ સાંભળ્યો. અને તે જ દિવસથી તેણીએ છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપને વ્યાપાર આર. પછી કાળને સમયે મરીને હે મોટા રાજા! તે તારી અગ્રમહિષી(પટરાણી)પણે ઉત્પન્ન થઈ છે. અને હમણાં નિર્જરા નહીં પામેલા પૂર્વના શેષ દુષ્કર્મના ઉદયના વશથી ઉત્પન્ન થયેલા જલદરના મોટા રોગવાળી અને થોડા બાકી રહેલા આયુષ્યવાળી તે આ પ્રમાણે વર્તે છે. હવે આયુષ્યને ક્ષય પામીને તે મરી જશે.” આ પ્રમાણે સમગ્ર વૃત્તાંત જણાવીને દેવતાવડે સંક્રાંત થયેલી તે કુમારી વિરામ પામી. રાજા પણ તથા પ્રકાર નું તિલકસુંદરીનું શરીર જાણીને મોટા શોકના સમૂહને ધારણ કરતે ભેરવને વિદાય કરીને અંતઃપુરમાં ગયા. ત્યાં તિલકસુંદરીને દેખી અને કહ્યું કે –“હે સુતનુ ! જે પ્રમાણે તું કહે છે, તે પ્રમાણે દેવતાવડે આક્રાંત થયેલી કુમારીએ કહ્યું. આ વ્યાધિને ઉપશમ નથી, અને તેને આશ્રીને પાસે રહેલું મરણ પ્રાપ્ત થયું છે.” તિલકસુંદરીએ કહ્યું કે“કયા કારણે દેવતાએ આ કહ્યું?” ત્યારે રાજાએ તે દેવતાએ કહેલે પૂર્વ ભવને સર્વ વૃત્તાંત તેણીને નિવેદન કર્યો (કો), ત્યારે તે સમગ્ર પણ પિતે અનુભવેલાને વિચારતી તે જાતિસ્મરણને પામીને તથા મોટા અનિષ્ટ કણની પરંપરાને જોઈને તેણી પોતાનાં આત્માને ઘણા કાળ સુધી શેક કરવા લાગી કે –“હે પાપી જીવ ! આત્માનું અનર્થ કરનારું તેં શું કર્યું કે જેથી અયોગ્ય ભક્ત આપવાવડે તેવા પ્રકારનું પાપ ઉપાર્જન કર્યું? થોડા અર્થને માટે ઘણાને ત્યાગ કરે એ કરવાને શું યેગ્ય છે? હા ! હા! જીવ! અનાર્ય અને દુર્જન્મની જાતિમાં ઉત્પન્ન થયેલ તું દુઃખનું સ્થાન થયેલ છે. ઉગ્ર વિષવાળા આહારને કવલ (કળીયે) કરે સારો છે, ખ ઉપર સૂવું સારું છે, સિંહની દાઢાના સમૂહને ખજવાળવાનું કરવું સારું છે, અગ્નિની મોટી જ્વાળાની શ્રેણિમાં ચાલવું અથવા તેની ઉપર રહેવું સારું છે, અથવા ભાલાના અગ્રભાગ ઉપર પ્રબંધવડે આસન કરવું સારું છે; પરંતુ વિચાર કર્યા વિના સેંકડે અનર્થને ઉત્પન્ન કરનાર વસ્તુના સમૂહનું જે કરવું તે સારું નથી, માટે હવે પૂર્વે અંગીકાર કરેલા જિનધર્મનું તું સ્મરણ કર.” આ પ્રમાણે પૂર્વ ભવમાં કરેલા દુશ્ચરિત્રને વારંવાર નિંદતી અને મેટા સંવેગને પામેલી તે દેવીને રાજાએ કહ્યું, કે–“હે દેવી! કુમારીએ કહેલે આ વૃતાંત શું સત્ય છે?” તેણીએ કહ્યું હે નરવર ! આ સર્વ સત્ય થયું છે. –તેથી હવે પરભવના પથ્ય (હિતકારક) ભાતારૂપ કાર્યને વિષે ઉદ્યમ કરે એગ્ય છે.” રાજાએ કહ્યું કે–“હે દેવી! જેમ તને ભાસે Page #460 -------------------------------------------------------------------------- ________________ તિલકસુંદરીની ક્ષમાપના અને મૃત્યુ. [૩પપ ] તેમ કર. વિશિષ્ટ તપ, ચારિત્ર અને જ્ઞાનવાળા સાધુઓને તથા દીન અને દુઃખો માણસોને ધર્મને માટે ધન આપ, અને બીજું પણ ધર્મકાર્ય કર. તે આ રાધાવેધ જેવા પ્રસ્તાવને સત્વ રહિત મનુષ્ય આરાધવાને શક્તિમાન નથી, તેથી હે દેવી! તું તેમાં ઉદ્યમવાળી થા.” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે તિલકસુંદરીએ સર્વે અંતઃપુરની સ્ત્રીઓને (દાસીએને) અને સૌભાગ્યસુંદરીને બોલાવી. પછી પિતાના કપાળ પટ્ટ ઉપર હાથરૂપી કમળના કેશને સ્થાપન કરીને (હાથ જોડીને) તેઓને કહ્યું કે –“અહીં મેં મદવડે, ક્રોધવડે, ભવડે અથવા છેતરવાના પ્રયત્નવડે (માયાવડે ) તમારું જે કાંઈ અનુચિત આચરણ કર્યું હોય, તે સર્વ તમારે ખમવું. હદયમાં થોડો પણ ખેદ ધારણ ન કરે.” તથા સૌભાગ્યસુંદરીને પણ પિતાના અલંકાર આપવાપૂર્વક પ્રેમ સહિત કહ્યું કે“હે બહેન ! હાસ્ય અને દ્વેષ વિગેરેવડે જે કાંઈ મેં અપરાધ કર્યો હોય, તે સર્વ મારા અપરાધ તું ક્ષમા કરજે, અને આ વિજયચંદ્ર રાજપુત્રને પદ્દમદેવ રાજપુત્રની જેમ જે. ઘણું શું કહું? તારા ઉસંગમાં જ મેં તેને નાંખે છે. જેમ ઉચિત લાગે, તેમ તું કરજે.” પછી તેણીએ વિજયચંદ્ર કુમારને પણ કહ્યું કે “હે પુત્ર! હવેથી આ તારી માતા છે, તેને મારાથી પણ અધિક ગૌરવવડે તારે જેવી (જાણવી). અને હે વત્સ ! આજ કે કાલ અકલ્યાણને ભજનારી હું મરણને શરણ થઈશ.” પછી સૌભાગ્યસુંદરીએ કહ્યું કે-“હે દેવી! હવે તું પુત્રની ચિંતા ન કરીશ. વિજયચંદ્ર મારો પહેલો પુત્ર છે અને ત્યાર પછી (બીજો) પદમદેવ છે.” આ પ્રમાણે અંતઃપુરની સ્ત્રીઓ મોટા ચિત્તના સંતાપને ધારણ કરતી તાવિચ્છ(તમાલ પત્ર)ને ગુચ્છ જેવી (શ્યામ)મુખની કાંતિવાળી “ આવા અંતવાળે આ જીવલોક છે.” એમ બોલતી તે સ્ત્રીઓ તિલકસુંદરીને સારી રીતે ખમાવીને જેમ આવી હતી તેમ ગઈ. સૌભાગ્યસુંદરી - દેવી પણ વિજયચંદ્ર રાજપુત્રને આદર સહિત ગ્રહણ કરીને સંસારના અસારપણાને વિચારતી પ્રતિચારિકા(દાસી)પણાને અંગીકાર કરીને તેણીની પાસે જ રહી. નિરંતર નેત્રમાંથી પડતા અશ્રના પ્રવાહવાળા અને શોક કરતા એવા રાજાને પણ તિલકસુંદરીએ કહ્યું કે“હે દેવ! બીજા મનુષ્યની જેમ તમે આ પ્રમાણે શક કેમ કરે ? શું આ જગતમાં નિત્ય રહેનારા કેઈ જનને તમે જે કે સાંભળે છે કે જેથી કરીને આ પ્રમાણે ઘણી રીતે તમે પીડા પામે છે, ખેદ પામે છે અને સંતાપ પામે છે?—જ્યાં સુધી આ જીવને સમૂહ છે અને જ્યાં સુધી ચાર ગતિવાળો આ સંસાર છે, ત્યાં સુધી જન્મ, જરા અને મરણ વિગેરેને સંભવ રહેલે જ છે. ” આ પ્રમાણે રાજાને શાંતિ આપીને તથા સર્વ સંગને ત્યાગ કરીને પરમેષ્ઠીનું સમરણ કરતી દેવી દેવક( વર્ગ)ની લક્ષમીને પામી. પછી રાજા પણ તિલકસુંદરી પરલોકમાં ગઈ ત્યારે તેનું પરક સંબંધી કાર્ય કરીને કાળના ક્રમે કરીને તેના પ્રેમને પુત્ર ઉપર આરોપણ કરીને અલ્પ શેકવાળો થયે. તથા બને પુત્રને વ્યાકરણ, કાવ્ય, છંદ અને કથા વિગેરે શાસ્ત્રના Page #461 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ ચા : સમૂહને ભણાવ્યા. કરવાલ, કુંત, શરાસન, ચક્ર, સેલ વિગેરે શસ્રના નાંખવાને વિષે મેટી કુશળતાને પમાડચા. હાથી, અશ્વ અને મહલના પરિશ્રમને કરાવ્યા, અને માટા યૌવનને પામેલા તે બન્નેને માટા વૈભવવડે રાજપુત્રીઓ પરણાવી. તે બન્ને પુત્રા પરસ્પર સ્નેહવડે વર્તીને કાળનુ નિમન કરવા લાગ્યા. રાજા પણ આ માતાના વિયાગવાળા છે એમ જાણીને ચાવડે વિશેષે કરીને વસ્ત્ર, અલકાર વિગેરે આપવાવડે તે વિજયચંદ્ર રાજપુત્રને ઉપચાર કરતા હતા. અને “આ તા એ પાંખ સહિત છે ” એમ જાણીને બીજા પુત્રને તેવા ઉપચાર કરતા ન હતા. પછી સ્ત્રીજનનું સારા વિચારપણું' નહીં હાવાની તથા બુદ્ધિના પ્રકનું તુચ્છ જોવામાં પ્રધાનપણે હાવાથી હૃદયની અંદર ઉત્પન્ન થયેલા ઇર્ષ્યાના સમૂહવાળી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે—“ કાંઇ પણ કારણુવડે રાજા વિજયચંદ્ન ઉપર દાન, સન્માન વિગેરેવર્ડ અધિક પ્રેમ દેખાડે છે, પણ મારા પુત્ર ઉપર દેખાડતા નથી. આવુ કરવુ શુ રાજાને ચેાગ્ય છે ? અથવા તા મારાથી પણ વિજયચંદ્રની માતા અધિક પ્રસાદનું સ્થાન હતી. તેના સંબંધથી પુત્ર પણ તેવા જ થયા. આટલા માત્રથી પશુ કયા દોષ નથી? વળી જો મારા પુત્રને છેાડીને રાજા કોઇપણ પ્રકારે આને રાજ્ય પશુ આપશે તે ઘણું અયેાગ્ય થશે.” આ પ્રમાણે વિચારતી તે દિવસેાને નિર્ગમન કરવા લાગી. ત્યાર પછી કાઇક અવસરે કાળસેન નામના બિલપતિની સાથે અકસ્માત વિરાધ ઉત્પન્ન થયેા. ત્યારે ઉત્પન્ન થયેલા માટા કાપવાળા રાજા પોતે તેના નિગ્રહ કરવા માટે ચાલ્યે. ત્યારે તેના પગમાં પડેલા વિજયચંદ્ર કુમારે રાજાને પાછા વાળ્યા, અને કેટલાક હાથી, અશ્વ અને પદાતિવડે પરિવરેલા તે રાજપુત્ર પાંચ દિવસને યાગ્ય શંખલ( ભાતુ' ) લઈને અન્ય દિશા તરફ પ્રયાણુ દઇને ( કરીને ) વેગથી પલ્લીની સન્મુખ ચાલ્યા. એક દિવસે કરીને માર્ગોના ખાર ચેાજન ઉલ્લંઘન કરીને સૂર્ય અસ્ત પામ્યા ત્યારે, કઠણુ ખરીવડે ખાદેલી પૃથ્વીની રજના સમૂહવટે ગાયાના સમૂહે આકાશને આચ્છાદિત કર્યું ત્યારે તથા પેાતાના માળા તરફ ગમન કરવામાં પ્રવર્તે લા પક્ષીના સમૂહના કાલાહલ થતા હતા ત્યારે ગૂઢચર પુરુષાએ પણ નહીં જાણેલા, પલ્લીપતિએ મેકલેલા આરક્ષક પુરુષાએ પણ નહીં દેખેલે તથા યમરાજની જેમ જેનુ આગમન જણાયુ નથી એવા તે રાજપુત્ર કાળસેન જિલ્લપતિના ભવનમાં પેઠા. અને “રે રે દુરાચારી ! તારા ઉપર વિજયબળ રાજા કાપ પામ્યા છે, તેથી કાઈપણુ મળવાનનું શરણુ અંગીકાર કર. તારા મેાક્ષ નહીં થાય.” એ પ્રમાણે ખેલતા રાજપુત્ર ગાઢ કરની ચપેટાવડે તેને મારીને પાડ્યો અને ખાંધ્યા. પછી એક ક્ષણવારમાં સારભૂત ધન, કનક, કાંસુ અને વસ્ત્ર વિગેરે ગ્રહણ કરીને અને પલ્ટીપતિને કેદીની જેમ ગ્રહણ કરવાવડે વશ કરીને તે કુમાર પાછા વળ્યેા. માત્ર પાંચ રાત્રિવડે જ પાતાના નગરમાં પ્રાપ્ત થયા. રાજાના ચરણમાં પલ્ટીપતિને નાંખ્યું અને તે પલ્લીમાંથી ગ્રહણ કરેલું ધન, કનક વિગેરે તેની પાસે મૂકયું. તે જોઈ રાજા અતિ હર્ષ પામ્યા, તેથી કુમારને યુવરાજ પદવી આપી. તથા હાથી, અશ્વ, ખજાના અને કેાઠાર વિગેરે . આપ્યા. Page #462 -------------------------------------------------------------------------- ________________ વિજયચંદ્રને તેની અપરમાતાએ કરેલ કામણ. [ ૩૫૭ ] ત્યારપછી કઈ દિવસે ધારણ કરેલા વેત છત્રવાળા, હાથણના સકંધ ઉપર ચડેલા, પાસે ચાલતા મજબુત અશ્વના સમૂહવડે રાજમાર્ગને રૂંધતા, માર્ગણના સમૂહવડે ગવાતા ગુણના સમૂહવાળા, ઘણા કેવડે જેવાતા, આનંદ કરનારી રાજલક્ષમીના વિસ્તારવાળા અને રાજપાટીએ નીકળેલા તે રાજપુત્રને જોઈને ગવાક્ષ(બારી)માં રહેલી સૌભાગ્યસુંદરી તેની મોટી સમૃદ્ધિ જેવાને અસમર્થ થવાથી મોટા ચિત્તના સંતાપને પામી, અને વિચાર કરવા લાગી કે-“હવે શું કરવું યોગ્ય છે? આ સપત્નીના પુત્રને મારા પ્રણયના ભંગની અપેક્ષા રાખ્યા વિના રાજાએ આવી પદવીએ સ્થાપન કર્યો. હવે કદાચ રાજ્યલક્ષમીને પણ પામશે, તેથી હજુ જ્યાં સુધી આ રાજ્યને પામે નથી ત્યાં સુધીમાં કોઈપણ પ્રગવડે આના પ્રાણુને નાશ કરે ગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તેણીએ કાર્પણ કર્યું, પાણીની સાથે તેને સંચાર કર્યો (પાણીથી મિશ્ર કર્યું). તે પાણીને ઉપભેગા કર્યા પછી તરત જ તે વિજયચંદ્ર દેહને દાહ વિગેરે દવડે ગ્રહણ કરાયે. તેણે આ વૃત્તાંત રાજાને જણાવ્યું. તેણે પણ ઉત્પન્ન થયેલા મોટા દુઃખથી મંત્ર, તંત્ર વિગેરે જાણનારાને જણાવ્યું. તેઓએ વ્યાધિને વિનાશ કરનાર વિવિધ પ્રકારનો ઉપક્રમ (ઉપાય) આરંભ્યો પરંતુ કોઈ પણ વિશેષ થયે નહીં (ગુણ થયો નહીં). ત્યારે તેને પ્રતિકાર નહીં થવાથી વિલખા મુખવાળા મંત્રાદિકને જાણનારા તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજપુત્ર પણ દરેક દિવસે દુર્જનની જેમ અવકાશ પામેલા વ્યાધિવડે અત્યંત પરાભવ પામે. તેના બન્ને હાથ કૃશ થયા, શરીરનું સામર્થ્ય ક્ષીણ થયું, તથા મુખ, નેત્ર અને નાસિકાના વિભાગ સંકેચ પામ્યા, તેથી લજજાવડે કોઈને પિતાનું શરીર નહીં દેખાડતે તથા અત્યંત દુર્દશનપણીવડે પોતે પણ પોતાના આત્માને સંદેહ કરતે તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, કે – મેટા રેગથી વ્યાસ થયેલા અને સાથે ધૂળની કીડા કરનારા મિત્રને પણ ઉદ્વેગ કરનારા મારે હવે અહીં રહેવું યોગ્ય નથી. જ્યાં પિતા પણ પ્રેમની પ્રધાનતાવડે પ્રતિપત્તિવાળ અને મેટા નેહવાળો હોવા છતાં પણ અવળા મુખને કરે છે, અને પૂર્વના બહમાનનું ખંડન કરે છે તેવા સ્થાને પણ કટાક્ષ સહિત જેનારા શુદ્ર લેકના કાંઈક હાસ્ય વડે જોવાયેલા બુદ્ધિમાન પુરુષે રહેવાની બુદ્ધિ કરવી યોગ્ય નથી, પરંતુ આપત્તિમાં પડેલા અને બીજાના પરાભવને નહીં સહન કરનારા અભિમાની પુરુષને પિતાનું અદર્શન ઉચિત છે. તે શું હવે અગ્નિનું સાધન, જળમાં પ્રવેશ કે ગિરિના શિખર ઉપરથી ભગુપાત કરીને આત્માનું મૂકવું (મરણ) ગ્ય છે? આ સર્વને મધ્ય કાંઈ પણ પ્રાપ્ત થયેલું જણાતું નથી, તેથી શાસ્ત્રને જાણનારા મુનિને પૂછીને અહીં જે કોઈ યોગ્ય હોય, તે હું કર.” પછી તેને બાલ મિત્ર શુભંકર નામને છે, તેને તેણે કહ્યું કે–“ તું અહીંથી જઈને કઈક કુશળ મુનિને આ પ્રમાણે પૂછ, કે –“જે માણસ મરવાને જ અહીં ઇચ્છતે હાય, તે ગિરિપાત વગેરેની મધ્યેથી કર્યું મરણ અંગીકાર કરે ? શાસ્ત્રને વિષે કયું મરણ Page #463 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ? શ્રેષ્ઠ કહેવાય છે?” ત્યારે તેણે “તત્તિ (બહુ સારું)” એમ અંગીકાર કરીને ક્ષેમદત્ત નામના સાધુની પાસે જઈને વિનયથી નમીને ઉચિત મરણ પૂછ્યું. મુનિએ પણ આ પ્રમાણે કહ્યું કે “ગિરિના શિખર ઉપરથી પડવું વિગેરે મરણે અનેક જીવોના દુઃખના હેતુ (કારણ ) છે તેથી તે કરવા યોગ્ય નથી. પરંતુ તપ, નિયમ અને સંયમના ઉદ્યોગ વડે શોભતા મનુષ્યના પિતાના ક્રમે કરીને પ્રાપ્ત થયેલા મુખ્ય આરાધનાવાળા મરણને સર્વસ ભગવાન વખાણે છે.” તે સાંભળીને તેણે રાજ પુત્રને તે વાત સમ્યફપ્રકારે કહી. ત્યારે મરણથકી નિવૃત્ત થયેલા ચિત્તવાળા તેણે વિચાર્યું, કે-“તે દેશમાં હું જાઉં, કે જ્યાં ગયેલા મને કોઈ પણ જાણતા ન હોય, કેમકે અહીં રહેલો હું કાંઈપણ કરવાને શક્તિમાન નથી. દેખાતા મનોહર, સુનિલષ્ટ અને સુંદર અવયવવાળું તે મારું શરીર પણ આવી અવસ્થાને પામ્યું. અરે ! હવે હું શું કરું? અથવા તો આ પ્રમાણે સંતાપ કરવાવડે શું? પોતે કરેલા દુષ્ટ કર્મોને અનુભવ કર્યા વિના મોક્ષ કદાપિ થતું જ નથી. જેઓનું સંપત્તિમાં જેવું મન હોય, તેવું વિપત્તિમાં પણ તુલ્ય (સમાન ) હોય, તે જ ધીર પુરુષો છે. જે એમ ન હોય, તે જગતમાં કોઈ પણ અધીર નહીં કહેવાય. આ જગતને વિષે પણ કંઈ મનુષ્ય એકાંત સુખી નથી એમ હું માનું છું. તેથી હે જીવ! થોડા પણ ચિત્તના સંતાપને તું ન કર. જે ચક્રવતી અને વાસુદેવ પણ કર્મના વશથી આપત્તિને પામે છે, તે કીડા સરખે મારી જે મનુષ્ય કેમ સંતાપ કરે છે?આ પ્રમાણે ધીરજને ધારણ કરતા તે રાત્રિના બે પહોર વ્યતીત થયા ત્યારે કેઈને આ વાત કહ્યા વિના વૈષનું પરાવર્તન કરીને તથા પ્રકારનું કાંઈક શંબલ(ભાતા)ને ગ્ય વસ્તુ ગ્રહણ કરીને પિતાના ઘરમાંથી બહાર નીકળે. ધીમે ધીમે ચાલતે તે પત્રાલય(પ્રાપ્યાલય) નામના ગામને પામ્યા, અને પરદેશીને મઠને વિષે રહ્યો. ત્યાં એક કાર્પેટિકે તે કુમારના શરીરને જોઈને તથા રોગનું નિદાન જાણુને નિપુણ બુદ્ધિથી આ પ્રમાણે કહ્યું, કે-“હે મોટા પ્રભાવવાળા ! તું જ્યાં વસે છે? અને તારા આ રોગને સંભવ કયાંથી થયે?” કુમારે કહ્યું કે “હું” હસ્તિનાપુરમાં વસું છું, રોગનું ઉત્થાન (ઉત્પત્તિ) કેનાથી થયું છે, તે હું જાણતો નથી.” કાર્પેટિક કહ્યું કે “જે ઘરમાં તું રહે છે, તે ઘરમાં શું તારી પત્ની માતા કે પ્રતિકૂલ ભાર્યા? કે કઈ વિરુદ્ધ પુરુષ છે કે નથી ?” રાજપુત્રે કહ્યું કે “સપત્ની માતા છે, પરંતુ તેવા વિરુદ્ધ આચારવાળી મેં જાણ નથી. ” કાર્પટિકે કહ્યું-“પ્રથમ તે છે. તેને પુત્ર છે કે નથી?” કુમારે કહ્યું-“છે.” કાઈટિકે કહ્યું-“તે કાર્યને વિનાશ થયો. હે મહાનુભાવ! પ્રતિકૂળ થયેલી સપની માતાએ પોતાના પુત્રના ઈછિત અર્થના વિનાશની શંકા થવાથી ભેજનાદિકના મિષવડે તારા ઉપર આ કાર્મણ કર્યું છે, એમ હું સંભાવના કરું છું.” કુમારે કહ્યું કે અહીં શું ન સંભવે ? કેણ કવિજન જાણે છે કે-મોટા સમુદ્રને ૧ કાપડિએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ જ • કાર્પેટિક કુમારના કામણની કરેલ શાંતિ અને પ્રાપ્ત થયેલું રાજ્ય. [૩૫] ઓળંગીને લંકાપુરીને ચોતરફ વીંટી લેશે ? એમ કેણ જાણે છે કે રાક્ષસને નાયક (રાવણ) નેહી થશે ? અથવા તે એમ કે જાણે છે કે સુવર્ણના મુગવડે રામ પિતે હરણ કરાશે ? અહો ! એવું આ જગતમાં શું છે કે જે ન સંભવે?” ત્યારે કાર્પટિકે કહ્યું કે “હે મહાનુભાવ! તે સારું કહ્યું. આવા પ્રકારનું સારું કહેનારા તારા પિતાના (મારા) શરીરને ત્યાગ કરવાવડે પણ કાંઈક ઉપકાર થાય તે બહુ સારું થાય. માત્ર એ જ વિશેષ છે કે તું આ ઈછે છે કે નહીં? તે હું બરાબર જાણતા નથી.” રાજપુત્રે કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! આરોગ્યની સંપદાને કેણ ન ઈચ્છે? કેણ સુખને ન ઈ છે? કમળના પત્ર જેવા નેત્રવાળી આવતી લક્ષમીને કણ ન ઈચ્છે? દુખી અવસ્થાને પામેલે પણ કેણ જીવિતને ન ઈછે? આ પ્રમાણે હોવાથી તું નિઃશંક મનવાળો થઈને જે ઉચિત લાગે તે કર.” આ પ્રમાણે રાજપુત્રે કહ્યું ત્યારે તે કાર્પેટિક કપટને ત્યાગ કરીને છિદ્રવાળા વેણુ દંડના મધ્યમાંથી મટી ઔષધિથી સિદ્ધ કરેલી એક ગુટિકા કાઢીને તેને ત્રણ વર્ષની છાશની સાથે ચૂર્ણ કરીને રાજપુત્રને આપી. તે ખાવાથી તેને વમન (ઊલટી) અને વિરેચન થયું અને વિકાળ સમયે (સાંજે) તેને ખીરનું ભેજન કરાવ્યું. પછી બીજે ત્રીજે દિવસે પણ ફરીથી પૂર્વ કહેલા વિધિ પ્રમાણે ગુટિકા આપી. તેથી તેને સર્વ કણ દોષ નાશ પામ્યું. અને તે રાજપુત્ર ફરીથી નવા શરીરવાળો થયો. પછી આ મારો મેટો ઉપકારક છે એમ જાણીને તે કાર્પેટિકને શેષ શંબલ(ભાતા) વડે પૂજીને તે કહેવા લાગ્યા કે –“હે મહાનુભાવ! આ પ્રકારના મોટા ઉપકાર કરનારા તમને ત્રણે લોકનું દાન આપવું તે પણ થોડું છે, તો પછી બીજા પદાર્થો આપવા તે શું કામના છે? જેથી તમને શું આપું ? અથવા શું કરું? આવા પ્રકારની અવસ્થાને પામેલા મારે સંપત્તિ કઈ હોય? માત્ર જે કદાચ વિજયચંદ્ર નામનો રાજપુત્ર 'સમૃદ્ધિ પામેલે છે એમ કેઈની પાસેથી સાંભળે, તે સર્વથા ફરીથી પણ દર્શન કરો.” એમ કહીને તે રાજપુત્ર પૂર્વ દેશ તરફ ચાલે. ક્રમે કરીને જતે તે પાટલીખંડ નામના નગરને પ્રાપ્ત થયે. માર્ગના અત્યંત પરિશ્રમથી શરીરની કિલામના (કષ્ટને) પામેલે તે નગરને પાસે રહેલા રક્ત અશોક વૃક્ષની નીચે મણિપીઠિકા ઉપર વિશ્રાંતિને પામ્યું અને તે પ્રદેશના રમણીયપણાએ કરીને પણ વિશ્રાંતિને પામ્ય, શીતળ વાયુના સ્પર્શ વડે સુખ નિદ્રાને પામેલે તે અત્યંત સૂત. તે વખતે તેણે સ્વપ્ન જોયું કે –“મારા ઉદરમાંથી નીકળેલા અત્યંત વિસ્તારને પામેલા આંતરડાઓ વડે પાટલીખંડ નગર ચતરફથી વીંટળાઈ ગયું.” આ વન જેઈને જાગૃત થયેલ તે વિચારવા લાગ્યું કે પૂર્વે કદાપિ નહીં જોયેલા આ સ્વપ્નનું શું ફળ હું માનું ? - હવે આ તરફ તે નગરમાં કીર્તિશેખર નામને રાજા એક વખત રાત્રિએ નિવૃત્તિ ન પામી શકે તેવાં મોટા વ્યાધિની વેદનાથી વ્યાપ્ત થયે. ઓષધાદિકના સંગ કર્યા છતાં પણ, દેવતાના સમૂહને પૂજ્યા છતાં પણ, નવ શહેને તૃપ્ત કર્યા છતાં અને પુરોહિતે Page #465 -------------------------------------------------------------------------- ________________ [૩૬૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે : શાંતિકર્મ કર્યા છતાં પણ તે મરણને પામ્યું. તે વખતે તેવા પ્રકારના પુત્રાદિકના રહિતપણાથી ચતરફ દુષ્ટ દાયા (ભાગીદાર)ના સમૂહ પ્રાપ્ત થયા ત્યારે મંત્રી અને સામંત વિગેરે પ્રધાન લોકેએ ગુપ્ત રીતે તે રાજાનું પરક સંબંધી કાર્ય કરીને શ્રેષ્ઠ હાથી, અશ્વ વિગેરે પાંચ દિવ્ય તૈયાર કર્યા અને “ આ દિવ્ય જેને પ્રતિષ્ઠિત કરશે, તે રાજા થશે. ” એમ નિશ્ચય કરીને તે દિ નગરને વિષે ફેરવ્યા, પરંતુ રાજ્યને ગ્ય પુરુષ જોવામાં આવ્યું નહીં, ત્યારે નગરની બહારના ભાગને જોતા જોતા તે દિવ્ય ત્યાં ગયા, કે જ્યાં તે રાજપુત્ર પવનના અર્થને વિચારતે રહેલ હતા. તે વખતે તે શ્રેષ્ઠ હાથીએ પિતાના ગળાને ગરવ કરીને પિતાની પીઠ ઉપર તેને સ્થાપન કર્યો, તે જ વખતે અવે પ્રગટ હેકારવ કર્યો, મેઘની ગર્જના જેવું ચાર પ્રકારનું વાંજિત્ર વાગવા લાગ્યું, રાજપુત્રના મસ્તક ઉપર છત્ર પોતાની જાતે જ ધારણ થયું, તેની બને બાજુએ કિકોએ ઊંચા કરેલા ચામરે વીંઝાવા લાગ્યા, તથા નમસ્કાર કરતા મંત્રી અને સામત તેની ફરતા પરિવર્યા. આ પ્રમાણે ચિર(પૂર્વ)ભવના કરેલા સુકૃતને અનુસાર રાજ્યલકમીના વિસ્તારને પામેલા તે મહાત્માએ ત્યારપછી નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે નગરમાં મોટો ઉત્સવ થયે, તથા અનીતિને કરનારા, લેકેને લૂંટનારા ચાર (ધાડ પાડનાર )ના સમૂહ દૂર નાશી ગયા. ત્યારપછી તે રાજા મટી રાજ્યલક્ષમીને ભગવતે હતું ત્યારે તેને એક શૂરસેન નામને સામત તેને નમસ્કાર નહીં કરતે ગર્વ સહિત આ પ્રમાણે બે, કે–“જેની જાતિનો વિશેષ જા નથી એવા આ કોઈકને વિવેક રહિત તિર્યએ રાજાને સ્થાને સ્થાપન કર્યો છે, તેને ક કુશળ પુરુષ પ્રણામ કરે? આ જનંગમ છે કે બીજે છે? એમ જેને જાણે નથી, તેને પણ રાજ્ય ઉપર સ્થાપન કરીને અરે રે! આ મૂઢજને નમે છે. વાણીની ચતુરાઈ વિગેરે મનહર ગુણના સમૂહ દૂર રહો, પરંતુ જેને વિષે જાતિની પણ વિશુદ્ધિ નથી, તેને વિષે બીજું તે શું હોય?” આ પ્રમાણે વિનય રહિત વચનના સમૂહને બેલતા તેને સાંભળીને અત્યંત કપ પામેલા રાજાએ પ્રતિહાર પુરુષને આ પ્રમાણે કહ્યું કે –“રેરે પ્રતિહાર ! તું એક જ જઇને દંડવડે તેને અત્યંત મારીને તથા ગાઢ રીતે બાંધીને જલદી મારી પાસે લાવ.” આ પ્રમાણે રાજાએ કહેલો તે તેના માહાસ્યથી મોટા વીર્યના ઉલ્લાસને પામીને તેવા કોઈપણ પ્રકારના બળના પ્રકર્ષને પામે કે જેથી હરિ, હર વિગેરેને પણ તૃણ જેવા માનતે તે મોટા સંરંભવડે યમરાજની જેમ દંડને ઉછાળ અને પાદપની ખલનાને નહીં પામતે તે શુરસેન સામંતની પાસે ગયા. અને તેને કહેવા લાગ્યા કે–“રે રે! તરફ મોટા શત્રુપણાને પ્રગટ કરનાર દુર સામંત ! તું હવે પિતાના કોઈ પણ શરણનું સ્મરણ કર.” આ પ્રમાણે બેલતા તેના મસ્તક ઉપર દંડવડે તડ દઈને ૧ માણસેને અનુસરવા લાયક-માનવા લાયક. Page #466 -------------------------------------------------------------------------- ________________ શૂરસેન સામંતનું વશ થવુ. [ ૩૬૧ ] માર્યાં. તે વખતે તેને બાંધવા માટે તૈયાર થયેલા તે સામતના બન્ને હાથ પેાતાની જાતે જ પાછા મુખવાળા થયા, તથા ઊંચા કરેલા વિવિધ શસ્રના સમૂહવાળા તેના સેવકાના સમૂહ પણ જાણે સ્ત'ભિત થયા હાય અને જાણે લેપને બનાવેલા હાય તેમ નિશ્ચળ રહ્યો. ત્યારપછી—“ અહા ! આ નવા રાજાના પાપના પ્રક કેવા છે ? કે જેથી પેાતાના શરીરના પણ પ્રભુરૂપે વર્તતા મને આ એકલા અધમ પુરુષ આંધ્યા. ” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા તેને બળદની જેમ આગળ કરીને તે પ્રતિહાર વિજયચંદ્ર રાજાની પાસે લઇ ગયા, અને એલ્સે કે—“ હે દેવ ! તે આ દુષ્ટ સામંતને હાથીના બચ્ચાની જેમ બાંધીને હું તમારા ચરણકમળની પાસે લાગ્યે છું.” તે વખતે સૂર્યની જેવા પ્રસરતા માટા તેજના સમૂહવાળા તે રાજાને જોવાને પણ અસમર્થ, કાશિટાની જેમ નીચા મુખ અને નેત્રવાળા, ક્રાંતિ રતિ મુખવાળા તથા લાંબા અને ઉષ્ણુ નિ:શ્વાસવર્ડ શરીરના માટા સંતાપને સૂચનન કરંતા ( જણાવતા ) તે સામંતને મંત્રીઓના સમૂહે કહ્યું, કે—“ હૈ શૂરસેન ! તેં આ ઘણું યેાગ્ય કર્યું છે કે જેથી રાજાના સિંહાસન ઉપર બેઠેલા તથા પૂર્વ ભવે સારી રીતે આચરેલા તપ અને દાનવડે વૃદ્ધિ પામેલા મેાટા પુણ્યના સમૂહવડે માટા અભ્યુદયર્ન પામેલા આ દેવને તે તેવા પ્રકારની અવજ્ઞાના સમૂહેવટે અત્યંત અનુચિત વચન કહ્યું, અને તેના પાદપીઠ ઉપર લેાટતા પેાતાના મસ્તકમ`ડળને નમાવ્યું નહીં. તથા આના માહાત્મ્યને નહીં જાણતા તું જેમ તેમ ખેલ્યા, તેથી હવે કપાળતળવર્ડ પૃથ્વીપીઠને તાડન કરીને ( નમીતે ) “હું મહારાજા ! હવે ફરીથી હું આવું કાય નહીં કરું, આ મારા એક અપરાધને ક્ષમા કરો. ” એમ એલીને દેવને પ્રસન્ન કર. નહીં તે અનિયરૂપી રથમાં બેઠેલા તું યમરાજના મંદિરમાં જઇશ. ” આ પ્રમાણે મંત્રીઓનું વચન સાંભળીને મેટા પશ્ચાત્તાપને પામેલે તે શૂરસેન કહેલી વિધિ પ્રમાણે વિજયચંદ્ર રાજાને ખમાવીને કહેવા લાગ્યા કે “હું નરેંદ્રચંદ્ર' ! જે હું આટલું પણ જાણુતા નથી, કે પુણ્ય વિના નરેદ્રની લક્ષ્મી ડાય જ નહીં, અથવા જેને સમગ્ર રાજલેાક સેવકની જેમ નમે છે, તેની અવજ્ઞા કેમ કરાય? હું માનું છું કે-અધમ વિધાતાએ આ વિડંબનાને માટે મને પુરુષના રૂપમાં ધારણ કરનાર પશુ જ કર્યાં છે, તેથી હે દેવ ! મારા આ સમગ્ર અપરાધને તમે ક્ષમા કરશ. હવેથી તેા હૈ સ્વામી ! તમે જ મારી ગતિ અને તમે જ મારી મિત છે. જેથી કરીને બાળકાના વિલાસ બુધજનાના મનમાં કદાપિ દુ:ખને ઉત્પન્ન કરતા નથી, તેથી કરીને હે નાથ ! હવે તમે મારા ઉપર કલ્પવૃક્ષની જેમ મનવાંછિતને કરનાર પ્રસાદવાળી ચક્ષુ કરી.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે વિજયચંદ્રરાજાનેા કાવિકાર અત્ય ંત શાંત થયા, જેથી તેણે તત્કાળ તેને બંધનથી મુક્ત કર્યાં, પંચાંગ ૪૬ ૧. સર્વ રાજાઓમાં ચંદ્ર જેવા. Page #467 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે ઃ પ્રસાદ અપા, તથા અભય આપવામાં પ્રધાન એ પિતાના હસ્તપલવ તેની પીઠ ઉપર સ્થાપન કર્યો. આ પ્રમાણે તે શૂરસેનનું સન્માન કરીને તેને વાસ્થાને વિદાય કર્યો. પછી ભયથી નમતા સામંતમંડળવાળા અને અખલિત શાસનવાળા રાજયને ભેગવતે તે રાજા કાળને નિર્ગમન કરવા લાગ્યા. હવે કેઈક દિવસે પવનથી પણ અધિક વેગવાળા કેટલાક ઘડે વારે વડે પરિવારે (સહિત) અને પોતે જાત્ય અશ્વ ઉપર ચડેલે તે વિજયચંદ્ર રાજા અશ્વવાહનિકા(અશ્વકીડા)ને માટે નગરમાંથી નીકળે. ત્યાં નિરંતર કશા(ચાબક)ને ઘાતથી ભય પામેલા અવે ગ્રહણ કરેલા મોટા વેગવડે લાંબા માર્ગનું ઉલંઘન કરીને જેટલામાં તે રાજા કેટલાક એજન ગયે, તેટલામાં જેનું પૂર્વે પ્રાપ્ત થએલું ધન ચોરોએ હરણ કર્યું છે, તથા બંદીગ્રાહડે જેને પકડીને લઈ જવાય છે એવા દુઃખી મનવાળા તે પૂર્વના ઉપકારી કાઉંટિકને જે. તેને જોઈને રાજાએ તેને ઓળખે (જાણે), તેથી તેણે ચોરેને કહ્યું કે “અરે ! આ મહાનુભાવને આ પ્રમાણે પ્રયત્નવડે કેમ લઈ જાઓ છો?” ચોરોએ કહ્યું કે “આ પૂર્વને વેરી છે, તેથી પોતે કરેલા કર્મને એગ્ય ફળ આને અવશ્ય આપવું જ જોઈએ. ” તે વખતે આકાર અને ઇગિત( ચેષ્ટા )માં કુશળપણાએ કરીને રાજાએ તેઓનું અભિનપણું જાણીને કહ્યું કે –“હે લેકે! આણે તમારે શું અપરાધ કર્યો છે? આ મહાનુભાવ કેઈનું પણ વિરુદ્ધ કરે, એમ સંભવતું નથી, કેમકે વિરુદ્ધ આચરણ કરનારા પુરુષો તમારી જેમ ચક્ર, ધનુષ્ય, ખર્ચ અને મુદગર વિગેરે શસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તેથી તમે કેઈક દુછો છો માટે અરે એ પુરુષ ! આ અનાર્યોને પકડે.” એમ બોલતા રાજાને ઉત્તર આપ્યા વિના જ તેઓ દિશાઓમાં નાશી ગયા. જતા એવા તેઓને અત્યંત વેગવાળા અશ્વના સમૂહને હાંકીને તે રાજપુરુષેએ પકડયા. કાર્પેટિકને પણ પ્રણય પૂર્વક ગાઢ આલિંગન કરીને રાજાએ પૂછયું કે- “હે મહાનુભાવ! તમે આ દુષ્ટ જનના વિષયને કેમ પામ્યા?” કાર્પટિકે કહ્યું કે–“સાંભળો. હું પૂર્વે ઉપચાર કરેલા વિજય ચંદ્ર રાજાના દર્શનને માટે જતું હતું. તે વખતે આ શેરીએ તેનું આપેલું જ ધન ઉઠાવીને (હરણ કરીને) બંદીગ્રાહડે મને લઈ જવાને આરંભ કર્યો, પરંતુ કંઈક સુકૃતના વશથી હે મહારાજા ! તમે સન્મુખ થયા.” ત્યારે “આ મને ઓળખતે નથી” એમ વિચાર કરતાં રાજાએ તેને કહ્યું કે “હે મહાભાગ્યવાન! તમે વિજયચંદ્ર રાજાને શે ઉપચાર કર્યો હતો?” કાઈટિકે કહ્યું કે –“ વ્યવહારથી મેં તેના શરીરના રોગને કાંઈક નાશ કર્યો, અને નિશ્ચયથી તે મેં કાંઈ કર્યું નથી, કેમકે તે પુણ્યશાળી પુરુષ છે તેથી પિતાના માહાભ્યથી જ કદાપિ ગાદિકની પ્રાપ્તિ નથી.” ત્યારે રાજાએ વિચાર્યું કે—“ અહે! આનું વચનને વિભાગ કરવામાં કુશળપણું કેવું છે? અહે! આની ? ગંભીરતા કેવી છે? તથા અહે! ઉપમા રહિત ઉપકાર કરવાનું આનું આચરણ કેવું Page #468 -------------------------------------------------------------------------- ________________ કાર્પેટિકને થયેલ વિજયચંદ્ર રાજાને મેળાપ. [ ૩૬૩ ] છે?” આ પ્રમાણે રાજા વિચારે છે, તે વખતે ઊંટ ઉપર ચડેલો અને મેટા વેગવાળો એક રાજપુરુષ ત્યાં આવ્યું, અને કહેવા લાગે કે“હે દેવ! તમારા મોટા કાળના વિલંબના વિચારવડે વ્યાકુળ થયેલા મંત્રીમંડળે મને મોકલે છે, તેથી દેવ (તમે) પ્રસાદ કરીને અહીંથી પાછા ફરો.” ત્યારે તે કાર્પેટિક પુરુષને પિતાના અશ્વ ઉપર બેસાડીને તે રાજા પિતાના નગરમાં ગયે. ત્યાં પિતાની સાથે નાન, ભજન, શયન અને તંબોલ(પાન)નું દાન વિગેરે ઉપચારવડે તથા મોટા મૂલ્યવાળા દેગુa (રેશમી વસ્ત્ર) અને મણિના અલંકાર આપવા વડે તેનું સન્માન કર્યું. તે વખતે અસદશ પ્રતિપત્તિના વિશેષને જોઈને કાટિક વિચારવા લાગે કે –“ (મારામાં) દાક્ષિણ્યને અભાવ છતાં પણ, વિયેગના પ્રતીકાર( ઉપાય)ને વિરહ(અભાવ) છતાં પણ, ઉપકારને અભાવ છતાં પણ અને ચિરકાળની રૂઢિને નાશ થયા છતાં પણ આ રાજા બંધુની જેમ, પરમ મિત્રની જેમ, સ્નેહી વજનની જેમ અને પરમ ઉપકારીની જેમ મને આ પ્રમાણે બહુમાન કેમ આપે છે? તેથી “હે રાજા ! તમે મારે ઉપકાર કેમ કરે છે?” એમ શું હું તેને પૂછું ? અથવા એવું પૂછનારને ગામડીયાપણું ઉત્પન્ન થાય છે. એવો કોઈ પણ સમય આવશે, કે જે વખતે આને પણ હું જાણીશ, પરંતુ મોટા જનની પાસે જેમ તેમ બોલવું યોગ્ય નથી. ” આ પ્રમાણે વિચારીને તે મૌન રહ્યો. એ રીતે કેટલાક દિવસો ગયા તે પણ કાર્યને મધ્યને (તત્વાર્થને) નહીં જાણનાર તે રહેવાને અસમર્થ થવાથી એક દિવસ રાજાને કહેવા લાગે કે-“હે દેવ! તમારું વત્સલપણું હજાર મુખવડે પણ વર્ણન કરી શકાય તેવું નથી, તમારા રૂપને અતિશય લાખ લેાચનવડે પણ જોઈ શકાય તેવું નથી, તથા તમારા ગુણની સંપદા પણ ઇંદ્રવડે પણ પ્રકાશ કરી શકાય તેવી નથી, તો પછી મારી જેવો જડ પ્રકૃતિવાળો પુરુષ તમારા સ્વરૂપને કેમ પ્રગટ કરી • શકે? મોટા પુણ્યના સમૂહવડે જેનું દર્શન પામી શકાય તેવા પ્રકારના તમને જોઈને નેત્રના નિર્માણના ફળને પામેલે હું થયે છું. હવે હે દેવ! જે તમે મને અનુમતિ આપે, તે હું વિજયચંદ્ર રાજાના દર્શન માટે જાઉં, કેમકે તેણે તે વખતે મને વારંવાર પ્રાર્થના કરી હતી, કે-“ જ્યારે તમે મને અદ્ધિને પામેલો સાંભળો ત્યારે સર્વથા પ્રકારે તમે મને મળજે.” તે સાંભળીને કાંઈક હાસ્યના વશથી ફરકતા એણપુટવાળા રાજાએ કહ્યું કે-“હે મહાભાગ્યશાલી! તે જ હું વિજયચંદ્ર તમારા પ્રભાવથી આવી સંપદાને પામેલ છું.” કાપટિકે કહ્યું-“હે મહારાજા! રેગવડે શરીર ક્ષીણ થવાથી તે કાળની તમારા શરીરની સ્થિતિને વિચારતે હું હમણું અતુલ્ય રૂપલક્ષમીને જેવાથી મૂઢ થયે છું. જો કે મંગળની આવલિને વિષે લેકે તમને વિજયચંદ્ર રાજાના નામે ગાય છે અને તે હું સાંભળું છું, તે પણ સરખા નામવાળા ઘણુ રાજાઓ પૃથ્વી ઉપર હોય છે, એમ શંકા થવાથી મને તમારો નિશ્ચય થયે નહીં. તેથી કરીને તમે આવા પ્રકારની રાજ્યલક્ષમીના વિસ્તારને જે પામ્યા છે, તે બહુ સારું થયું. તથા વળી–અખંડ મંડળની કાંતિવાળું ચંદ્રબિંબ અને Page #469 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૪ : કિરણોના સમૂહવડે અંધકારના સમૂહને નાશ કરનાર સૂર્યબિંબ કોને હર્ષ ઉત્પન્ન ન કરે? દાન દેવામાં જ એક રસિક બનેલા પુરુષના મોટા ધનના લાભને અને તમારા જેવાની પણ આવા પ્રકારની મોટી રાજ્યલક્ષમીને કણ ને વખાણે?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! જો તમે તે વખતે મારા વેગને દૂર કર્યો ન હોત, તે આવા પ્રકારની સમૃદ્ધિને ઉદય કયાંથી થાત? તેથી પરમાર્થથી તે આ સર્વે તમારે આધીન જ છે. તેથી કરીને હવે તમે આ ધન, કનક કેશ, કોઠાર, ચતુરંગ સેન્ય, પુર અને આકર વિગેરે સર્વને ગ્રહણ કરો.” કાટિકે કહ્યું કે “હે દેવ! અસમાન પુણ્યના પ્રકની ખાણરૂપ તમારી જેવાને નહીં દેવા લાયક શું છે? પરંતુ પુણ્ય રહિત પુરુષને આપેલી લક્ષમી પણ જેમ તેમ નાશ પામે જ છે. અને તે લક્ષમીને નિવાસ તે વિષ્ણુના વક્ષસ્થળને વિષે જ છે. તમે મને જે ઘણું ધન પહેલાં : આપ્યું હતું, તે પણ મારું ધન એ હરણ કર્યું, તે આવા પ્રકારના મનુષ્યને રાજ્યલક્ષમી કેમ થિર થાય? જેળના પરવડે દિશાઓને પૂરી દેનાર નદીઓનું સ્થાન જેમ સમુદ્ર જ છે, તેમ છે નરેંદ્ર! લકિમીનું સ્થાન તમે જ છે, પણ બાકીના મનુષ્ય લક્ષમીનું રથાન નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“ભલે એમ છે, પરંતુ હવે તમારે જાવજીવ સુધી મારી પાસેથી નીકળી જવું નહીં.” આ પ્રમાણે કાઈટિકને નિશ્ચય કરાવ્યું, તેને સામંતને સ્થાને સ્થાપન કર્યો અને તેને ગામ અને આકરની સમૃદ્ધિવાળી માટી પૃથ્વી આપી. આ પ્રમાણે રાજ્યલમીને ભેગવતા તે બન્નેના દિવસે જાય છે.. આ તરફ વિજયબળ રાજા વિજયચંદ્ર રાજપુત્રના અતિ તીણ વિયેગના દુઃખને અનુભવતે અને બાહ્યા વૃત્તિથી જ રાજ્યના વ્યાપારને ચિંતવત જેટલામાં રહે છે, તેટલામાં પદમદેવ નામના બીજા રાજ પુત્રને પૂર્વના કેઈ પણ પાપકર્મના ઉદયથી અતિસાર વિગેરે મોટા વ્યાધિઓ ઉત્પન્ન થયા, તેથી સૌભાગ્યસુંદરી પિતાના ચિત્તમાં ક્ષોભ પામી. તેને માટે મંત્ર, તંત્ર વિગેરે ઉપચારે પ્રારંભ્યા, પરંતુ ડે પણ ઉપકાર થયે નહીં. પણ વ્યાધિની વિશેષ વૃદ્ધિ થઈ. પૂર્વે કરેલા દુષ્કૃતના રમણવડે અત્યંત મલિનતાને પામેલી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે-“અહો ! ખરાબ રીતે કરેલા વિશેષ કર્મોને પરિણામ છેવટે કટુક અને અસુંદર થાય છે કે જેથી કરીને તે મહાત્મા વિજયચંદ્ર રાજપુત્ર ભક્તિમાન છતાં પણ અને થોડો પણ વિકાર નહીં દેખાડતા છતાં પણ મેં કાશ્મણના પ્રયોગથી તેવી અવસ્થાને પમાડ્યો હતો, તેને જ આ પ્રગટ વિપાક છે.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતી તે જેટલામાં રહે છે, તેટલામાં અત્યંત શીધ્રપણે પાદક્ષેપ કરતી (ચાલતી), અશ્રુના જળવડે વ્યાપ્ત લોચનવાળી, તથા “હા! વત્સ! ફરીથી તેને ક્યાં જેવો છે પાપી દેવ! આ પ્રમાણે એક પદમાં જ (એકી સાથે જ) પુરુષરત્ન રહિત પૃથ્વીતળને ? કરવાને તું ઉપસ્થિત કેમ થયું છે?” આ પ્રમાણે પ્રલાપવડે વાચાળ મુખવાળી ધાવમાતા Page #470 -------------------------------------------------------------------------- ________________ () . પલદેવ રાજપુત્રનું મૃત્યુ અને વિજયબળ રાજાને શોક [ ૩૬૫ ] આવી, અને કહેવા લાગી કે-“હે દેવી સૌભાગ્યસુંદરી ! આ પ્રમાણે વ્યાકુળતા રહિત તું કેમ રહે છે? પદ્યદેવ પુત્ર પર્યંતદશાને પામ્યો છે, તે તું શું નથી જાણતી? તેની ચેતના નાશ પામી છે, દષ્ટિનું બળ ગળી ગયું છે, ફરીથી પાછા ન વળે તે માટે (દીર્ધ–લાબ) ઉશ્વાસ અત્યંત વૃદ્ધિ પામ્યો છે, વાચા બંધ થઈ છે, મહાનિદ્રા વિસ્તાર પામી છે અને શરીર દ્રવિત (શિથિલ) થયું છે. ” આ પ્રમાણે સાંભળીને જાણે કે અકસ્માત પડેલા વજીવડે (વીજળીવડે) તાડન કરાઈ હોય તેમ મૂછવડે મીંચાયેલા નેત્રવાળી સૌભાગ્યસુંદરી પૃથ્વી પીઠ ઉપર પડી ગઈ. ત્યારે તે કાળને ઉચિત એવા શીતળ ઉપચાર વિગેરે પ્રતિકારના વશથી તે ચેતનાને પામી, અને દુઃખના સમૂહવડે ભરાયેલા અંગવાળી તે રોવા લાગી કે-“હે વત્સ ! મંદ ભાગ્યવાળી મને મૂકીને તું ક્યાં ચાલ્યો ગયે છે? હે વત્સ! ફરી તને ક્યાં ?વિગેરે વિલાપ કરતી અને ઉરળ (છાતી) તથા મસ્તકને તાડન કરતી તે પદમદેવ રાજપુત્રની પાસે ગઈ. ત્યાં નાસિકાના નિ:શ્વાસ માત્રથી જ અનુમાન કરવા લાયક છવિતવાળા કુમારને છે. તે વખતે નિ:સહ પૃથ્વી ઉપર સર્વ અંગને નાંખીને હાહાર વડે અત્યંત રોતી તે કહેવા લાગી કે-“હે વત્સ! તું આમ કેમ રહે છે? મંદ ભાગ્યવાળી મને જવાબ કેમ આપતે નથી? અથવા ચક્ષુ નાખવા માત્ર વડે પણ કેમ આનંદ આપતું નથી ?” આ અવસરે વિજયબળ રાજા ત્યાં આવ્યું, અને તેવા પ્રકારની અવસ્થાવાળા રાજપુત્રને જોઈને અંત:કરણમાં મોટા શકને વેગ પ્રસરવાથી કહેવા લાગે કે-“હે દેવી ! આપણે મંદ ભાગ્યવાળા લેકસમૂહના ઉપલા ભાગે (પ્રથમ) વતીએ છીએ, કે જે આપણે એક પુત્ર દેશાંતરના અતિથિપણાને પામે, અને બીજો પુત્ર આવી દશાને પામે.” આ વિગેરે શેકના વચનેને તેઓ બોલતા હતા તેવામાં અત્યંત દુસહ વ્યાધિથી વ્યાપ્ત અંગવાળે તે રાજપુત્ર પવનથી હણાયેલા દીવાની જેમ બુઝાઈ ગયો. તે વખતે મોટા દુઃખના સમૂહથી વ્યાપ્ત થયેલા અંતઃપુરની સાથે રાજા સામાન્ય માણસની જેમ ધીરજનો ત્યાગ કરીને રવા લાગ્યો. ત્યારપછી આઠંદ શદના સમૂહવડે આકાશતળને ભરી દેતા પરિજનોએ તત્કાળ તે રાજ પુત્રનું સમગ્ર મૃતકાર્ય કર્યું. રાજા પણ તે પ્રકારે કોઈ પણ રીતે મોટા શકરૂપી પર્વતવડે દબાયે, કે જે પ્રકારે તેને માટે ઉચ્છવાસ પણ મહા કષ્ટ કરીને નીકળવા લાગ્યું. તેણે સમગ્ર રાજ્યકાર્યને ત્યાગ કર્યો, અને સમગ્ર કાયાને વ્યાપાર રૂંધીને યોગીની જેમ વર્તવા લાગ્યા. ત્યારે તેને મંત્રીઓએ આ પ્રમાણે કહ્યું, કે-“હે દેવ! તમારે આ પ્રમાણે વિરામ રહિત (નિરંતર) શોક કરે એગ્ય નથી, કે જેથી તમારા વિપરીત ચિત્તપણાએ કરીને આખું જગત સીદાય છે. હે નરેંદ્ર! ત્રણ જગતમાં ઉત્પન્ન થયેલ જે કોઈ ચર અને અચર વસ્તુ છે, તે સર્વ ઉત્પત્તિ અને નાશ કરીને સહિત જ છે તેથી અહીં શેક કરવાવડે શું ફળ છે? હે દેવ! આ શેક કરવાથી કે શેડો પણ ગુણ નથી, પરંતુ માત્ર અર્થને વિનાશ અને પ્રજનની હાનિ થાય છે. હે દેવી! પરલેકમાં ગયેલા જીવને રૂદનાદિકમાંથી કોઈએ પણ કદાપિ પાછો વાળે નથી, તેથી નિષ્ફળ શોકે Page #471 -------------------------------------------------------------------------- ________________ [૩૬૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ છે ? કરીને શું?” આ પ્રમાણે ઉપદેશ આપેલે રાજા કાંઈક સંતાપની શાંતિને પામ્ય, અને કહેવા લાગે કે-“હે મંત્રીએ! આ કોણ નથી જાણતું ? કે શેક વિગેરે કરવાથી પિતાના શરીરની હાનિ સિવાય બીજે કઈ પણ ઉપકાર થતું નથી. કેવળ અત્યારે અમે પરિણત (વૃદ્ધ) વયવાળા થયા છીએ, અને પુત્રની આવી ગતિ થઈ છે. પ્રથમ તે પહેલે પુત્ર તેવા કોઈ સ્થાને ગયા છે કે જ્યાં નામ પણ જણાતું નથી, અને બીજો પુત્ર ભવાંતરમાં ગયે. આ પ્રમાણે થવાથી પૂર્વના રાજાઓએ પાળેલી આ પૃથ્વી હું સંતાન રહિત થવાથી કેવી થશે? આ મારે માટે ચિત્તને સંતાપ શરીરને ઉપદ્રવ કરે છે.” ત્યારે મંત્રી ઓએ કહ્યું કે-“હે દેવ! કેદખાનાના અધિકારમાં નીમેલે બંધુમિત્ર નામને પુરુષ હમણાં જ આવ્યો છે. તેણે કહ્યું કે “લષ્ટપુષ્ટ શરીરવાળા વિજયચંદ્રને મેં સાક્ષાત જે છે, અને પદ્દમખંડ નગરમાં પુત્ર રહિત રાજા મરણ પામવાથી પાંચ દિવ્યાએ રાજાને સ્થાને સ્થાપન કરેલ તથા મંત્રી અને સામંતાદિકે આદર સહિત સ્થાપન કરેલો તે રાજલક્ષમીને ભોગવે છે.” આ પ્રમાણે સાંભળીને હૃદયની અંદર કાંઈક ઉછળતા સંતોષવાળા રાજાએ કહ્યું કે-“હે મંત્રીઓ ! જો આ સાચું હોય તે ફરીથી પ્રધાન પુરુષને મેકલવાવડે તેને નિશ્ચય કરીને મને કહે.” એમ કહીને વિસર્જન કરેલા મંત્રીઓ પોતાને સ્થાને ગયા. રાજા પણ પુત્રના વિયાગરૂપી વાવડે જર્જરિત હદયવાળી અને ત્યાગ કરેલા પાનભજનવાળી સૌભાગ્યસુંદરીને આશ્વાસન આપવા માટે અંતઃપુરમાં ગયે. ત્યાં દાસીએ આપેલા આસન ઉપર બેઠો અને કહેવા લાગ્યું કે “હે દેવી ! આ પ્રમાણે એકદમ જ સર્વ આહારના ત્યાગને અંગીકાર કરીને મોટા શેકના સમૂહથી ભરપૂર થયેલી તું કેમ વર્તે છે? શું આ પ્રમાણે કરવાથી કોઈ પણ રક્ષણ થશે ? અથવા પરલેકમાં ગયેલે પુત્ર પાછો આવશે? તેથી હવે તે શરીરની સ્થિરતા કર, નેહની ગ્રંથિને શિથિલ કર અને હૃદયને મજબૂત કર કેમકે દેવ, મનુષ્ય અને અસુર સહિત આ લેકમાં આવી જ ભવસ્થિતિ છે, કે જન્મેલા જીવનું અવશ્ય મરણ થવું જ જોઈએ.” ત્યારે વિશ્વના છેડાવડે મુખને ઢાંકીને પૂર્વે કરેલા દુષ્કર્મના સમરણવડે હજારગુણા ઉત્પન્ન થયેલા શોકના સમૂહને હૃદયમાં ધારણ કરવાને અશક્તિમાન થયેલી તે દેવી કંઠ મૂકીને રડવા લાગી. તેને રાજાએ કઈ પણ પ્રકારે ધારણ કરી અને કહ્યું કે-“હે દેવી! આ મારી શિખામણવડે આ વિશેષ શો થયા? કે આ પ્રમાણે અત્યંત કઠોર રૂદન કરવાને તું પ્રવતી છે?” ત્યારે દુઃખ સહિત સૌભાગ્યસુંદરીએ કહ્યું કે-“હે દેવ! મારી સંકથાએ કરીને સર્યું. હું મોટા પાપને કરનારી અને ધર્મની વેરી છું કે જેથી અગ્ય કર્મનું આચરણ કરતી મેં અપયશને ગયે નથી, અસંખ્ય દુઃખની પ્રાપ્તિ જાણી નથી, થવાને કટુ વિપાક વિચાર્યો નથી, અને પરલકને વિરુદ્ધ વ્યવહાર જે નથી.” રાજાએ કહ્યું કે “હે સુતનુ! આમાં તારો શ ષ છે? ૧ સારા શરીરવાળી. Page #472 -------------------------------------------------------------------------- ________________ હાજી . સૌભાગ્યસુંદરીએ કરેલ પિતાના દુષ્કર્મનું વર્ણન અને થયેલ પશ્ચાત્તાપ. [૩૬૭ ] 'કેમ આત્માને વારંવાર નિંદે છે? પિતાના કર્મને વશ થયેલા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. તેમાં માતાપિતાને શો દેષ છે?” ત્યારે સૌભાગ્યસુંદરીએ કહ્યું કે–“હે દેવ! અનાર્ય એવી મેં તેવું કાંઈ પણ પાપવાળું દુષ્કર્મ કર્યું છે, કે જે કર્મ કહેવાને, સહન કરવાને અને ગુપ્ત રાખવાને હું શક્તિમાન નથી. તે કર્મનું આ સમગ્ર દુર્વિલસિત આવી પડયું છે. ઉછેદને પામ્યા છતાં પણ તે કાળની પ્રાપ્તિ વિના પણ ફળવાળું થયું છે. ” ત્યારે રાજાએ કહ્યું કે –“હું કાંઈ પણ કાર્યના તત્વને જાણતા નથી, તેથી આના પરમાર્થને વિસ્તારથી ફુટ વાણીવડે તું કહે ” ત્યારે ગુપ્ત વાતને હૃદયમાં ધારણ કરવાને અશક્ત થયેલી તેણીએ રાજ પુત્રના વિષયવાળો સર્વ કાર્મણને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજા દ્રઢ રીતે અત્યંત કલુષિત (મલિન) મનવાળે થયે, તે પણ ગંભીરપણાને લીધે તેણે પિતાના મુખની શોભા અન્યથા ( જુદા પ્રકારની) કરી નહીં. ફરીથી દેવીએ કહ્યું કે–“હે દેવ ! હું મોટા પાપને કરનારી છું, કેમકે તિલકસુંદરીએ પિતાનું સર્વસ્વ આપવાપૂર્વક પોતાના પુત્રને લાવીને “આ પુત્ર મેં તને આપે, તે તું સારી રીતે જે ” એમ પ્રીતિપૂર્વક બોલતી તેણીના વચનને મેં અનાર્યાએ મનમાં સ્થાપન કર્યું નહીં. અરે રે! અકૃતજ્ઞ લોકમાં હું પહેલી થઈ. તેથી હે દેવ! તે આ અનીતિરૂપી વૃક્ષ પુત્રના મરણરૂપી પુષ્પની સંપત્તિવાળો થયો છે અને હજુ પણ પરભવમાં વિવિધ પ્રકારના દુઃખના સમૂહરૂપી ફળવાળે થશે. તેથી કરીને હે દેવી પુત્રના વિચગારપી તીવ્ર વાશિ વડે બળતા આ શરીરને સરનદી ગંગા )માં નાખવાવડે બુઝાવવાને હું ઈચ્છું છું.” ત્યારે રાજાએ કહ્યું કે-“અવશ્ય થવાના ભાવે (પદાર્થોનું તું માત્ર મોટું નિમિત્ત થઈ છે તેથી હવે ખેદને મૂકી દે, અને સમયને ઉચિત કાર્ય કર.” ત્યારે સૌભાગ્યસુંદરીએ કહ્યું કે–“હે રાજા ! જે પ્રકારે તમારી સંતતિના વિચ્છેદના વિષયવાળું હદયનું કલુષપણું મારા મનને દુઃખી કરે છે, તે પ્રકારે પુત્રના વિયોગનું દુઃખ મારા મનને દુઃખી કરતું નથી. મેં અનાર્યાએ કેવળ મારો આત્મા જ અનર્થમાં પાડયે નથી, પરંતુ મોટા પુત્રના નાશવડે હે નરનાથ ! તમને પણ મોટા અર્થમાં પાડયા છે.” આ પ્રમાણે મોટા ચિત્તના સંતાપની ઉપેક્ષા કરતા રાજાએ તેણીને વિજય અને રાજ્યના લાજવાળે વિજયચંદ્રને વૃત્તાંત કહ્યો. તે સાંભળવાવડે જેમ ઘી નાંખવાવડે અગ્નિની જવાળાની શ્રેણિ દેદીપ્યમાન થાય તેમ સૌભાગ્યસુંદરી હદયની અંદર અત્યંત દેદીપ્યમાન થઈ. ત્યાર પછી મોટા કણથી દેવીને જોજન કરાવીને તથા મનહર વાણવડે શિખામણ આપીને રાજા પિતાના ભવનમાં ગયે, અને વિચાર કરવા લાગે કે-“અહો ! સ્ત્રીઓનું ચરિત્ર દુર્લક્ષય (દુઃખે કરીને જાણી શકાય તેવું) છે. જે કદાચ કેવળજ્ઞાનરૂપી લેશનવાળા કેઈક જાણતા હોય તે તે સંભવે છે. તે આ પ્રમાણે જીએ બીજું (જૂK) બેલે છે, બીજું કરે છે, હૃદયમાં બીજું ધારણ કરે છે, - બીજાને લઈ જાય છે, હઠવડે બીજાને કાર્યમાં જોડે છે. તથા કેમળ, મધુર અને મનોહર Page #473 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪ થા : વાણીવડે બીજા પુરુષને બાંધે છે. આ પ્રમાણે પાપી શ્રીઓના સર્વ વ્યાપાર જુદા જુદા જ છે. તથા વિચારા કુ-તિલકસુંદરીએ ઉપચાર( સેવા ) કર્યા છતાં પણ તે પાપણીએ તેના પુત્રનું આવું ભયંકર કાર્ય કર્યું. અકાર્ય કરીને પણ દુ:ખને આધીન થવાથી હૃદયને મધ્યે થાડું પણ ધારણ કરવાને અશક્તિમાન થયેલી તેણીએ તે સર્વ કહ્યું. તેથી સ આ પ્રમાણે કહેવાય છે કે–સ્રીએ તુચ્છ છે, કુટિલ છે, અયેાગ્ય કાર્ય કરવામાં તત્પર છે, કુળ અને શીલને મલિન કરનારી છે, તથા અનર્થની પથારી છે. સાપણુના જેવી ઘણા અનને કરનારી સ્ત્રીઓને જેઓએ દૂરથી ત્યાગી છે, તે સત્પુરુષા ધન્ય છે, તે જ પુરુષા સુખી છે, તે જ ભયંકર ભવરૂપી સમુદ્રના પારને પામ્યા છે, તેએએ જ આ જગતમાં વિજય પત્ર મેળવ્યું છે, તેએ જ આ જગતમાં દેવ અને દાનવાને પશુ વાંઢવા લાયક થયા છે, દુ:ખે કરીને સાધી શકાય તેવું પણ વાંછિત કાર્ય તેને જ સિદ્ધ થયુ' છે, કે જેઓ ગાઢ ચેાગરૂપી ખખ્ખરવડે ચારિત્રરૂપી શરીરનુ` રક્ષણ કરીને વિલાસ સહિત, ચપળ અને સુંદર લેચનવાળી સ્રીઓના વિષયમાં આવ્યા ન હાય (તે જ ધન્ય છે વિગેરે. )” આ પ્રમાણે વિચારીને સાંસારિક વિષયાના સુખની અપેક્ષા રહિત થયેલા રાજા પોતાના મનમાં ધર્મ કરવાને માટે અત્યંત ઉદ્યમવાળા થયા, તેથી કરીને તેણે, મંત્રીઆને મેલાવીને કહ્યું કે–“ તમે વિજયચંદ્ર રાજાની પાસે જા. અને તેવી રીતે કાઇ પણ પ્રકારે તેને કહા, કે જે રીતે તે મહાત્મા અહીં આવીને રાજ્યના મોટા ભારને ઉપાડીને મને ભાર રહિત કરે. ” ત્યારે “ દેવ જેમ આજ્ઞા આપે તેમ અમે કરીએ. ” એ પ્રમાણે મસ્તકવર્ડ તે આજ્ઞાને અંગીકાર કરીને તરત જ સુગુપ્ત અને વામદેવ વિગેરે મંત્રીએ મહાપુરુષ ચહેર સહિત નગરમાંથી નીક્રન્યા. વિલખ રહિત પ્રયાણવડે તેએ પદ્મખડપુરમાં પ્રાપ્ત થયા. તેઓએ રાજાને જોયા. રાજાએ પણ આ પિતાના મંત્રીઓ છે” એમ જાણી તેમનુ સન્માન કર્યું. પછી ઉચિત સમયે તેએએ રાજાના આદેશ કહ્યો, પછી તે રાજ્યને સારી સ્થિતિવાળું કરીને કાર્પેટિક સામત સહિત તથા મોટા હાથી, અશ્વો વિગેરે સામગ્રી સહિત શીઘ્ર ગતિવડે તે હસ્તિનાપુરે પહેાંચ્યા. તેના આવવાવડે અત્યંત હર્ષ પામેલા પુરજાએ વાયુવડે ઉછળતી અનેક પતાકાવડે ભ્યાસ તે નગર કર્યું. ત્રિક, ચતુષ્ક અને ચર્ચોરને વિષે નૃત્યના ઉપચાર પ્રવર્તાવ્યા, અને શુભ તિથિ, મુહૂર્ત અને ચાળને વિષે મેટા વૈભવવડે વિજયચંદ્ર રાજાને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યેા. તેણે પેાતાના પિતાને જોયા, તે રાજાએ અત્યંત સ્નેહથી આલિંગન કરીને પેાતાના ખેાળામાં તેને બેસાડ્યો અને મૂળથી આરંભીને પૃથ્વી પર ભ્રમણુ કરવાના વૃત્તાંત પૂછ્યા. ત્યારે મનમાં હુ પામેલા વિજયચંદ્ર રાજાએ સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારપછી ઉચિત સમયે પદ્મદેવ રાજપુત્રના વિનાશના વૃત્તાંત કહીને વિજયચંદ્રને કહ્યુ` કે-“ હે વત્સ! હવે તારે મારી પ્રાર્થનાના ભંગ કરવા નહીં. હવે તું પૂર્વાંના રાજાએના અનુક્રમે આવેલા આ રાજ્યના મેઢા ભારને અંગીકાર કર. ” તે સાંભળીને વિજયચ' પિતાની ઘરવાસના સંગની ત્યાગબુદ્ધિ જાણીને Page #474 -------------------------------------------------------------------------- ________________ વિજયચંદ્ર રાજવીની ધર્મભાવના, [ ૩૯ ] શરીરમાં અપ્રીતિવડે વ્યાસ થઇ શેક કરવા લાગ્યા, તેને રાજાએ મધુર વચનવડે સ્થાપન કરીને ( શાંત કરીને ) તત્કાળ તૈયાર કરેલા તીર્થના જળથી ભરેલા સુવર્ણ ના કળશે। વડે નહીં ઇચ્છતા છતાં પણ અભિષેક કરીને તેને રાજાને સ્થાને સ્થાપન કર્યા. અને મંત્રી, સામત વિગેરે પ્રધાન જનાવર્ડ પરિવરેલા રાજાએ તેને પ્રણામ કર્યા, અને કહ્યું કે“ હું વત્સ.! પહેલાં જ રાજલક્ષ્મીને પામેલે હાવાથી સર્વ કાર્યને જાણનારા તને થાડું પણ શીખવવા જેવુ નથી, તે પણ તને આ કહું છું, કે-થાડા પણ ધનના વિષય પાતાના મરણ પ`ત ( સુધી ) વિઘ્ન કરનાર છે, તેા પછી ચિત્તના વ્યાક્ષેપ ઉત્પન્ન કરવામાં તત્પર એવી રાજલક્ષ્મી વિઘ્ન કરનાર કેમ ન હેાય ? તેથી હે વત્સ ! શયન, આસન અને લેાજન વિગેરે કાર્યોમાં પ્રમાદ રહિત ( સાવધાન ) થઈને પેાતાના આત્માનું રક્ષણ કરજે, કેમકે તે મૃત્યુના સ્થામા છે. તથા ધોÒને વિષે ક્ષણ માત્ર પશુ માટે પ્રયત્ન કરશે. કેમકે ધર્મ રહિત પુરુષા રાજ્યલક્ષ્મીને ઊગવવા સમર્થ થતા નથી. તથા હે વત્સ ! આ પ્રજાજનનું પણ તથાપ્રકારે કાઇ પણ રીતે તારે પાલન કરવું, કે જેથી તે હુંમેશાં તને આશીર્વાદ આપવામાં વાચાળ મુખવાળા થાય. ” પુત્રને આ વિગેરે ઘણી શિખામણ આપીને રાજા વનવાસને પામ્યા. ત્યાં તાપસની દીક્ષા ગ્રહણ કરીને તેના ધર્મકાર્ય માંદ્યમવાળા થયે।. સૌભાગ્યસુંદરી વિજયચંદ્ર રાજાની માટી રાજલક્ષ્મી જોઇને હૃદયમાં તેવા કાઇ આઘાતને પામી, કે જેથી તરતજ મરણ પામી. વિજયચંદ્ર રાજા પશુ કે રાજ્યની પ્રાપ્તિથી વૃદ્ધિ પામતા માટા કાશ અને કેાઠારવાળા થવાથી બીજા રાજાઓ કરતાં અધિક રાજલક્ષ્મીના વિસ્તારવાળા થયેા. તેણે ચિરકાળ સુધી વિષયસુખને લાગયું, પછી સમગ્ર કળામાં કુશળ પેાતાના પુત્રને વિષે રાજયની ચિંતા સ્થાપન કરીને કાઇક દિવસ ધર્મની સન્મુખ મતિ થવાથી તે વિચારવા લાગ્યું કે પૂર્વ ભવે ઉપાન કરેલા કોઇપણ મારા પુણ્યના સમૂહ છે, કે જેના વશથી પ્રતિકૂળ વસ્તુ પણ અનુકૂળપણે પરિણમે છે, તેથી હવે ફરીને પણ પરલેાકના સુખને વહન કરનાર ધર્મનું આચરણુ કરું: ” એમ વિચારીને તે વાત તેણે કાર્પેટિક સામંતને કહી. તેણે પણ “ બહુ સારું.” એમ કહીને તે 'ગીકાર કર્યું. ત્યારપછી ધર્મને વિશેષ જાણવાની ઇચ્છાથી તે બન્ને પુરુષદત્તસૂરિની પાસે ગયા. તે સુરિએ પણ સદ્ધર્મને વિષે બંધાયેલી બુદ્ધિવાળા તેમને સ'સારના ઉદ્દેગને ( વૈરાગ્યને ) : ઉત્પન્ન કરનારી ધર્માંકથા તથાપ્રકારે કાઇ પણ રીતે કહી, કે જેથી કરીને તત્કાળ જ દુષ્કર્મ રૂપી ગાઢ નિગડ ( મેડી ) પણ તૂટી ગઈ, તત્ત્વનું અવલેાકન કરવામાં કુશળ એવી દ્રષ્ટિ તત્કાળ ઉઘડી ગઈ, તથા વિષયના પ્રસંગ વિગેરે પ્રમાદના સ્થાનવી ઘણા ભવમાં ભમવાનું ઉત્પન્ન કરનાર સામર્થ્યવાળુ દુષ્ટ સ્થાન પાતાની બુદ્ધિના વિષયને પામ્યું. તથા ગૃહવાસની વાસનાથી વિમુખ (રહિત ) બુદ્ધિના પ્રક પ્રગટ થયા, અને આ સંસારનું સ્વરૂપ માયા અને ઇંદ્રજાળનો જેવુ જાણ્યુ, મિત્ર અને સ્વજનાદિકની ઉપ. Yo Page #475 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ જ છે : રને નેહ કરવો તે પણ બંધન જેવો છે એમ નિશ્ચય કર્યો. આ સમગ્ર ત્રણ લેક પણ પરમાર્થથી દુઃખી જ જોયું, તથા આ જનસમૂહને શરણ રહિત, અજ્ઞાની, જુદી જુદી આવી પડતી અપત્તિના સમૂહવાળો અને અસત્ ચેષ્ટામાં પ્રવર્તે છે. ત્યાર પછી તે બને અને ધર્મના મોટા અનુરાગવાળા થયા, રાગદ્વેષરૂપી અગ્નિવડે બળતા પ્રાણીઓના સમૂહને જાણીને (જેઈને) પિતાના તે અગ્નિને શમાવવામાં અમૃત જેવા દીક્ષાવિધિને કરવા માટે તૈયાર થયા. પછી સૂરિને નમીને પિતાને ઘેર ગયા. ત્યાં પોતાના પુત્રને રાજ્ય આપવા વડે પૃથ્વીનું રક્ષણ કરીને વિજયચંદ્ર રાજાએ પોતાના બે હાથ જોડીને કાઈટિક સામંતને કહ્યું કે-“હે મહાભાગ્યશાળી ! પરમાર્થના વિચારવડે કહીએ તે હું જે આ આટલી બધી વિભૂતિના સમૂહને પામે, તે આ સર્વ તારા પ્રસાદને જ વિલાસ છે. અને હવે પરલેકમાં હિત કરનાર અનુદાન(ક્રિયા)ની સન્મુખ ચિત્તની વૃત્તિ થવાથી તૃણની જેવા નિઃસાર સંસારસ્વરૂપને અવધારણ કરતા અમે ધર્મધુરાને ઉદ્ધાર કરવા ઈચ્છીએ છીએ. જે તું કહે, તે પદ્દમખંઠ નગરને આપવાવડે તને રાજપદે સ્થાપન કરું, અથવા અને રાજ્યના વ્યાપારની સંભાળ માટે નિરૂપણ કરું, અથવા બીજું જે કાંઈ તને રુચતું હોય તે હું તને આપું, તેથી સર્વથા પ્રકારે મનવાંછિતને પ્રગટ કર.” આવા પ્રકારનું વચન સાંભળવાથી ઉત્પન્ન થયેલા મોટા કપના સમૂહવડે ઝરતા અશ્રુજળથી વ્યાપ્ત લેચનવાળા કાઉંટિક સામતે કપટ રહિતપણે કહ્યું કે-“હે દેવ ! આવું અગ્યા સંભાવનાવાળું વચન તમે કેમ છેલ છો ? શું હું તમારા ચરણકમળના વિયેગવાળો એક મુહૂર્ત માત્ર પણ રહેવાને ઉત્સાહવાળો છું? અથવા તે તમારા મુખને જોવા રહિત નિઃસાર રાજ્યના લાભ વિગેરેથી શું ફળ છે? વળી હે મહારાજા ! મને આશ્રીને તમે જે કહ્યું કે “જે તને મનવાંછિત હોય તે કહે, કે જેથી તે પણ આપું.” એમ જે કહ્યું, તે પણ હે દેવ ! તમારાં વિરહમાં કેમ સંભવે ? કેમકે મોટા સારવાળા પાણીના વરસવાથી પણ પર્વતના શિખર ઉપર તે પાણી કાંઈપણ અવસ્થાનને (રહેવાને) પામતું નથી. તેમ તમારા સમીપપણાથી ઉત્પન્ન થયેલ સમૃદ્ધિને સમૂહ અમારી જેવા નિપુણ્યને સ્વતંત્રપણે થવાને કેમ લાયક હોય? તેથી કરીને હે દેવ! જેમ ગૃહવાસને વિષે તમારા ચરણકમળના મહાયથી લક્ષમી પ્રાપ્ત થઈ, તેમ પરલેકને વિષે પણ તમારા સમીપપણાથી તે લક્ષમી મને પ્રાપ્ત થાઓ,-આ પ્રમાણે હે દેવ ! દુષ્કર કાર્ય પણ તમારી સાથે જ હોવાથી મને પ્રાપ્ત થયું છે, અથવા આ કહેવાથી શું ? મારું જીવિત અને મરણ તમારી સાથે જ છે.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને દીન અને અનાથ વિગેરે લેકેને મનને આનંદ કરનાર મોટું દાન અપાવીને, કેદખાના વિગેરેમાં રૂંધેલા અપરાધી મનુષ્યના સમૂહને મુક્ત કરાવીને તથા સંઘ અને જિનાલયની પૂજા કરીને કેટલાક રાજપુત્ર સહિત કાર્પેટિક સામંતની સાથે પુરુષદત્તસૂરિની પાસે વિજયચંદ્રરાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી મુનિધર્મની ક્રિયાને જાણીને તે બને તે પ્રકારે કઈ Page #476 -------------------------------------------------------------------------- ________________ નવમા તથા દશમા ગણધરને વૃત્તાંત. [ ૩૭૧ ] પણ રીતે પાંચ પ્રકારના આચારની આરાધના કરવા લાગ્યા, કે જે રીતે તેમનું શરીર અને કર્મરૂપી શત્રુને સમૂહ અત્યંત ક્ષીણ . ત્યાર પછી ગુરુની આજ્ઞા લઈને તે બન્નેએ લેખના કરવાપૂર્વક અને આરંભ કરેલ આરાધનાની વિધિ કરવાપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ત્યાર પછી આયુષ્યને ક્ષય થયે ત્યારે કાઉંટિક મુનિ અને વિજય ચંદ્ર રાજર્ષિ મરણ પામીને સૌધર્મ દેવલોકમાં પુષ્પાવત સક નામના વિમાનમાં બને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પિતાનું આયુષ્ય પાળીને ત્યાંથી આવીને આ જ ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તિ નગરીના રાજાના અને પુત્ર થયા. તેમાં પહેલાનું નામ જય અને બીજાનું વિજય. ધર્મમાં તત્પર તે બને કુમારપણાને પામ્યા અને પરસ્પર દઢ પ્રેમવાળા થયા. સાથે જ શાકને ભણ્યા, સાથે જ કળાના સમૂહને શીખ્યા, સાથે જ શયન, ભજન અને ફરવા વિગેરેમાં વર્તવા લાગ્યા. મોટા યોવનરૂપી ગુણ ઉપર આરૂઢ થયા, તે પણ વિષયના સંબંધથી અત્યંત વિમુખ થયા, નિરંતર મુનિના ચરણકમળની આરાધનામાં ઉદ્યમી થયા, સ્ત્રી પરિગ્રહના વિષયવાળી કથાને પણ સાંભળવાને અસમર્થ થયા, અને ભાવથી જાણે સર્વવિરતિ અંગીકાર કરી હેય તેમ ભાવના ભાવવા લાગ્યા. આ રીતે એક ચિત્તવાળા તે બન્નેએ કેટલાક દિવસે નિર્ગમન કર્યા, તેટલામાં તેમને સ્વપ્નમાં દેવતાએ ફુટ વાણીવડે આ પ્રમાણે કહ્યું, કે હે ! હે ! મહાપ્રભાવવાળા ! હવે તમારું જીવિત થોડું રહ્યું છે, તેથી આશ્રમપદને વિષે જઈને કેવળજ્ઞાનરૂપી લક્ષમીવડે સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણુની પાસે દીક્ષા અંગીકાર કરીને સુર અને અસુરને પણ માનવા લાયક ઉત્તમ ગણધર પદવીને ભજે.” ત્યારપછી તરત જ નિદ્રાના વિકારનો નાશ થવાથી તે બન્ને વિચારવા લાગ્યા કે-- “નહીં જોયેલું અને નહીં સાંભળેલું આ એક સરખું સ્વપ્ન અમે કેમ જોયું? આવું જેવાથી તેનું સારું વિશિષ્ટ ફળ હોવું જોઈએ.” એ પ્રમાણે વિચાર કરતા તેઓ સ્વપનમાં કહેલા છેડા આયુષ્યને જાણીને, આ સ્વપ્નને વૃત્તાંત માતાપિતાને કહીને ઉત્તમ આચારવાળા તે અને કેટલાક પ્રધાન પુરુષ સહિત આશ્રમપદને વિષે પ્રાપ્ત થયા. અને મારા પાદમૂલને વિષે નિર્વઘ પ્રવજ્યાને પામ્યા. તથા તે બને ગણધરના ગ્રહણની ઉત્તમ પદવીને પામ્યા છે. આ પ્રમાણે હે અશ્વસેન રાજા ! દશે ગણધરને પૂર્વે થયેલે કથાનો સમૂહ જે તે મને પ્રથમ પૂછયે હતા, તે સમગ્ર મેં તને કહ્યો.” તે સાંભળીને પિતાના કપાળ ઉપર બે હસ્તપુટરૂપી કમળકેશને ધારણ કરતા તે રાજા બોલે કે– હે નાથ! એમજ છે. બુદ્ધિમાન પણ કે પુરુષ આવું સમ્યફ પ્રકારે કહેવાને સમર્થ હોય? અથવા હે પ્રભુ! કાલેકને પ્રકાશ કરનારા જ્ઞાનવાળા તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન વૃત્તાંતને જાણનારા તમેએ આ જે કહ્યું તે થોડું જ છે. તે મોટા પ્રભુ! મહાસત્ત્વવાળા આ દશે ગણધરો ધન્ય છે, કે જે તમારા ચરણકમળ જોઈને હર્ષ Page #477 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૨] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ : પામે છે. હંમેશાં ભૂતાઈને સમર્થ કરવામાં એક સામર્થ્યવાળી, સંશયને નાશ કરનારી, અમૃત જેવી અને સદ્ધર્મના સારવાળી તમારી વાણીને સાંભળે છે, તેઓના જ જીવિતને, જન્મને, વિજ્ઞાનને, જ્ઞાનને, નિપુણતાને અને મનુષ્યપણાના લાભને હું અત્યંત મહાફળ વાળા માનું છું, કે જેઓ હે નાથ! તમારી આજ્ઞામાં વર્તનારા, ત્રણ ભુવનને પણ પૂજ્ય અને તમારા ચરણકમળની સેવામાં તત્પર થઈને સુખે કરીને દિવસો નિર્ગમન કરે છે. અને વધતા પ્રયાસવાળું અમારું જીવિત દુર્ગતિના ફળવાળું જ છે કે જેઓ તુચ્છ રાજ્યના કાર્યમાં સદા ઉઘોગી રહે છે. પરંતુ સંતાપને કરનારા પણ ઘરને અને બંધનરૂપ પણ બંધુના પ્રતિબંધને તજીને શીધ્રપણે નિરંતર તમારા પાદની સેવા કરતા નથી. આ પ્રમાણે રાજા જેટલામાં વચનવડે સ્તુતિ કરે છે, તેટલામાં શક (6) વિનય સહિત મસ્તકને નમાવી તથા કપાળતળ ઉપર બે હાથ સ્થાપન કરી મોટા વૃદ્ધિ પામતા , હર્ષથી કહેવા લાગ્યા, કે–“મેઘના જેવા ઘેર શબ્દને કરનાર, શક, અત્યંત વૃદ્ધિ પામતા શ્રેષવાળા કમકે હે નાથ ! તમારા ઉપર વેતાળના સમૂહ વિગેરેના ભયંકર ઉપસર્ગ કેમ કર્યા? તમારું દર્શન પરમ આનંદને કરનારું છે, અને સમગ્ર દેષને સંહાર કરનાર છે, તેને પ્રાકૃત જનો કેમ વખાણતા નથી કે જેથી વિના કારણે કોતક કરે છે?” ત્યારે જગદગુરુ પાર્શ્વનાથ ભગવાન ઇદ્રની સન્મુખ બોલ્યા કે–“પૂર્વ જન્મની મારી ભાર્યાનું આ કાર્ય છે. અરવિંદરાજાના રાજ્યમાં મારા ભાઈનું મેં અપમાન કર્યું, તેથી ઘણા પ્રકારે વિરનો પ્રબંધ થયે. જે ત્યાં વધ થયે, તે વળી હાથી થયો, પછી વિદ્યાધર થયે, પછી રાજપુત્ર થયે, પછી ચક્રવતી થયે, તે શ્રમણ (સાધુ) થયે, તે વખતે તેણે શુભ ધ્યાનને હર્યું. આ પ્રમાણે હે ઇ! વૈરનું નિમિત્ત હજુ સુધી તે પિતાના મનમાં ધારણ કરે છે. આવા પ્રકારના કરેલા વિવિધ ઉપસર્ગો શું શું દુખ ન કરે કે જે દુખ ઇદ્ધિને લાગેલ ન હોય? જો કે મોટા ગુણવાળી તીર્થંકર પદવીને હું પામે તે પણ વિરામ પામ્યો નહીં” આ પ્રમાણે કર્ણના વિવરમાં ઉતરેલા વેરના કારણને સાંભળીને ઇંદ્ર વિગેરે જને જ્ઞાનના નિધાનરૂપ જિનેશ્વરનું સ્મરણ કરતા તુષ્ટ મનવાળા થઈને પિતાપિતાને સ્થાને ગયા. આ પ્રમાણે વિનના સમૂહને નાશ કરનારા જગદગુરુ પાર્શ્વનાથના મોટા ક યાણના સમૂહથી ભરાયેલા આ ચરિત્રને વિષે દશ ગણધરના પૂર્વવૃત્તાંતના વિસ્તારવડે તથા તીર્થના વિસ્તારવડે યુક્ત મોટા વૃત્તાંતવાળે આ એથે પ્રસ્તાવ લેશવડે કરીને (સંક્ષેપથી)કહ્યો. ઈતિ ચતુર્થ પ્રસ્તાવ, Page #478 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. –ીત – • આ પ્રમાણે મોટા અર્થવાળું જગદગુરુનું તીર્થ પ્રવર્તનનું વર્ણન કરીને હવે તેનું જ મોક્ષગમનરૂપ ધર્મકથાને હું કહું છું. હવે તે મહાત્મા પાર્થ જિનેશ્વર અશ્વસેન વિગેરે પ્રધાન જનની અનુજ્ઞા લઈને સાધુના સમૂહથી પરિવરેલા (પ્રભુ) વિહારવડે આશ્રમપદથી બહાર નીકળ્યા. તેની આગળ પ્રવતેલ (ચાલેલ) પાંચ વર્ણન રત્ન વડે બનાવેલા ધર્મચક્ર વડે તેમને માર્ગ દેખાડવામાં આવે. તેના મસ્તક ઉપર આદર સહિત દે ધારણ કરેલા, મોટા પ્રમાણુવડે આકાશકમળની શંકાને કરનારા તથા મહાદેવના હાસ્ય અને હંસ જેવા ઉજવળ(ત) છત્રવડે શોભતા હતા, અનેક લઘુ પતાકા વડે શોભતા અને પ્રચંડ (મોટા) વજના દંડવડે ઊંચા મોટા દવજવડે દૂરથી જણાતા હતા. મોટા ફીણના ઢગલાને અનુસરનારા (ત) અને સુવર્ણના દંડવાળા તથા મનોહર બે ચામરવડે વીંઝાતા હતા. માખણની જેવા સુખ સ્પર્શવાળા અને અનુક્રમવડે માર્ગને અનુસરનારા નવ સવર્ણકમળને વિષે બે ચરણને સ્થાપન કરતા હતા. પ્રલય કાળના મેવની ગર્જના જેવા દેવોના હસ્તરૂપી કેણવડે વગાડેલા આકાશદુભિના શબ્દવડે રાગદ્વેષરૂપી મોટા શત્રુને વિજય પ્રગટ કરતા હતા. આકાશમાં ચાલતા મણિના પાદપીઠ સહિત સિંહાસન વડે મનહર સમૃદ્ધિને સમુદાય જણાવતા હતા, તથા દુષ્કર્મ કરનારા મનુષ્યની - ' જેમ માર્ગના કાંટાઓ નીચું મુખ કરીને રહેતા હતા. ભક્તજનની જેમ સારા શુકન પ્રદક્ષિણ (જમણુ) પ્રવર્તતા હતા, પ્રભુના અપ્રતિબદ્ધ વિહારથી રંજિત થયો હોય તેમ વાયુ અનુકૂળ વાત હતો, મેક્ષરૂપી મોટા ફળને આપવાના અભાવથી જાણે જીતાયા હોય તેમ વૃક્ષો નમતા હતા, ચાર પ્રકારના દેવનિકા જાણે અતિશયના સમૂહના અભિલાષવડે હેય તેમ તરફ પરિવર્યા હતા, અને જાણે આનંદના જળ હોય તેમ આકાશમાંથી ગધેરક પડતા હતા. આ રીતે, ગામ, નગર અને આકર વિગેરેને વિષે વિચરતા, દક્ષિ, મારિ, ડમર અને અવૃષ્ટિ વિગેરે મનુના દુઃખના સમૂહને પિતાના માહાત્મય વડે દૂર કરતા, દરેક નિવાસસ્થાનને વિષે ભવ્ય પ્રાણીઓના સમૂહને પ્રતિબધ કરતા, તથા પ્રસેનજિત અને કરકંડું વિગેરે રાજાના સમૂહને ધર્મમાર્ગમાં સ્થાપન કરતા તે પ્રભુ મથુરા નગરી પહોંચ્યા, જે નગરી કેવી છે ? (તે કહે છે.) ૧. વીણા વગાડવાને હાથે. Page #479 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૫ મે ? ઉછળતા, મોટા અને ચંચળ કલોલરૂપી આગાહુલના વડે પ્રિયતમાની જેવી યમુના નદીએ આલિંગન કરેલ જે નગરીને પ્રાકાર શોભે છે. હિમવાન નામના મોટા પર્વતની સ્થળીની જેમ નીહાર (બરફ) અને હારમણિની જેવી વેત (ઉજ્વળ) જેની પ્રાસાદની પરંપરા એક સરખી છે. જે નગરીમાં અત્યારે પણ સુપાર્શ્વ તીર્થની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ મનહર ભાવાળું સાક્ષાત્ દેએ બનાવેલું થુભ દેખાય છે. જે નગરીની પાસે અત્યારે પણ યાદવના શકવડે નીકળેલા કાજળ સહિત નેત્રના જળ(અશ્ર)થી જાણે પૂર્ણ થઈ હોય તેવી શ્યામ જળવાળી યમુના નદી વહે છે. જે નગરીમાં અત્યારે પણ હર્ષથી ઉછળતા રોમાંચવાળા વૃદ્ધ જનો ચાણુર, કેશી અને કંસ વિગેરેને હણ વામાં હરિના સામર્થ્યને કહે છે (વખાણે છે). આવા પ્રકારના ગુણવડે મનહર તે મથુરા નગરીની સીમા( નજીક)ને પામેલા જગદગુરુને માટે દેના સમૂહે તે નગરીની પૂર્વ દિશામાં મણિ, સુવર્ણ અને રૂખમય, સેંકડો કપિશીર્ષ(કાંગરા)વડે સુંદર તથા ચાર મોટા દરવાજા અને વાવડીવડે શોભતા ત્રણ ગઢના વલય બનાવ્યાં. અને તેની મધ્યે જિનેશ્વરના ત્રણ પ્રતિ રૂપવડે શોભતું, મોટું, ચેતરફ મુખવાળું સિંહાસન મ્યું, તે સિંહાસન વાયુવડે કંપતા મોટા પલવડે શોભતા મોટા પ્રમાણવાળા કંકેલી વૃક્ષવડે શોભતું હતું, ચોતરફ બળતા અગરૂ અને કપૂરના ધૂપની ધૂમઘટિકાઓ સ્થાપન કરી, તથા પૃથ્વીમંડળ ઉપર જાનુ પ્રમાણવાળે પાંચ વર્ણના પુષ્પને સમૂહ નાંખે. આ અવસરે પ્રાણીઓના મિથ્યાત્વરૂપી દાહને શાંત કરનારા, દયામય પ્રવાહને પ્રવર્તાવનારા તથા જાણે સાક્ષાત દશ પ્રકારના શ્રમણધર્મ વડે પરિવરેલા હોય તેમ દશ ગણધરના સમૂહવડે પરિવરેલા તીર્થનાથ સંયમલકમી સહિત પૂર્વ દિશાના દ્વાર વડે સમવસરણમાં પ્રવેશ કરીને પ્રદક્ષિણા દેવાપૂર્વક “તીર્થને નમસ્કાર હો” એમ બોલતા સિંહાસન ઉપર પૂર્વ દિશાની સન્મુખ બેઠા. (હવે બાર પર્ષદ કહે છે)–ત્યાર પછી અગ્નિ ખૂણામાં ગણધર મુનિઓ, દેવાંગનાઓ અને સાધ્વીઓ બેઠી, અને જિનેશ્વરની પર્યું પાસના કરવા લાગી, પછી દક્ષિણના દ્વારવડે પ્રવેશ કરીને વાણવંતર, ભવનપતિ અને તિષી દેવીઓ સ્વામીને નમસ્કાર કરીને નૈઋત્ય ખૂણામાં બેઠી ત્યાર પછી પશ્ચિમ દ્વારવડે પ્રવેશ કરીને વાણવંતર, ભવનપતિ અને તિષ દે પ્રભુને પ્રદક્ષિણા દઈને વાયવ્ય ખૂણામાં બેઠા. ત્યારપછી ઉત્તર દ્વારવડે પ્રવેશ કરીને વૈમાનિક દેવ, મનુષ્ય અને નારીને સમૂહ જિનેશ્વરની સ્તુતિ કરીને સંતુષ્ટ થઈને ઈશાન ખૂણામાં બેઠા. ત્યારપછી હરિ (સિંહ), હરણ, સર્પ, મૂષક (ઉંદર), અશ્વ અને પાડા વિગેરે મહા ક્રર સદા વરવાળા ચિત્રક, બિરલા, ગજ, શરભ અને ગવયના સમૂહ બીજા પ્રકાર(ગઢ)ની મધ્યે સર્વજ્ઞના વચન સાંભળવા માટે જાણે એક જ માતાથી ઉત્પન્ન થયા હોય તેમ પરસ્પર પ્રેમવડે બેઠાં. તે (પ્રેમ) આ પ્રમાણે–જગદ્દગુરુ જિનેશ્વરના પ્રભાવવડે સર્પ સૂર્યના તાપથી તપેલા અંગવાળા મૂષક (ઉંદર)ને ઊંચે કરીને પિતાના ફણામંડળની ઉપર ધારણ . કરે છે. સૂર્યના કિરણના સમૂહથી વ્યાકુળ થયેલા સર્પને પણ કરુણાને પામેલ માર પણ Page #480 -------------------------------------------------------------------------- ________________ : ભગવંતની દાનધર્મ ઉપર દેશના [ ૩૭૫ ] પિતાના નાચતા પીંછાના મંડળવડે રક્ષણ કરે છે. વનને હાથી સંરંભ સહિત પિતાના બાળકની જેમ અશ્વને સાફ કરે છે (રક્ષણ કરે છે), માટે હાથી પણ પિતાના દાંતના અગ્ર ભાગ વડે કેસરી સિંહને ખજવાળે છે. મૃગરાજ (સિંહ) પણ અન્ય પ્રાણીઓથી પીલાતા મૃગના બાળકને પિતાના પુત્રની જેમ પોતાના ઉલ્લંગ(ખાળા)માં બેસાડીને બાધા રહિત કરે છે. શાર્દૂલ પણ ચિત્રક, શશક અને વરાહ વિગેરે વિશેષ પ્રકારના પશુએને નેહથી ભરેલા મંદ નેત્રપુટવાળ થઈને પિતાના બંધુની જેમ જુએ છે. આ પ્રમાણે જ્યાં (સમવસરણમાં) તિર્યંચને વર્ગ પણ મત્સરને દૂર કરનાર અને જગ દૃગુરુ પાર્શ્વનાથના મોટા માહાયથી દયા ઉત્પન્ન થવાથી જાણે એક જ ઉદરમાં ઉત્પન્ન થયા હોય તેમ વર્તે છે, અને સદ્ધર્મ સાંભળવામાં તકલીન થાય છે, તે પછી ત્યાં દેવ અને મનુષ્ય લેકે વેરને ત્યાગ કરે તેમાં શું આચર્યું? પછી ત્રીજા પ્રાકારવલયની અંદર મનુષ્ય અને દેવને બહુ પ્રકારનો યાન, વિમાન અને વાહનાદિકને સમૂહ રહે છે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને દેવના સમૂહે પિતાપિતાના સ્થાને બેઠા ત્યારે સંસારના ભયને ભંગ કરવામાં સમર્થ ધર્મકથા ભગવાને આરંભી. “હે ભવ્ય જીવો! ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીર્થકરાએ મોક્ષપુરના સરળ માર્ગરૂપ, સમગ્ર કલ્યાણનું કુલભવનરૂપ, દુઃખરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં પ્રલય કાળના ક્ષોભ પામેલા અતિ કઠોર વાયુરૂપ, અતિ ભયંકર દુર્ગતિરૂપ લતાના સમૂહને છેદ કરવામાં કુહાડારૂપ, દુષ્કર્મ રૂપી અંધકારને નાશ કરવામાં એક શરદ ઋતુના પ્રચંડ સૂર્યરૂપ, અને મનવાંછિત પ્રાપ્ત કરવામાં પ્રગટ ક૯પવૃક્ષના પ્રભાવરૂપ તથા વિધેય બુદ્ધિવડે કલંક ૨હિત ધર્મ જ કહ્યો છે. વળી તે ધર્મ દાન, તપ, શીલ અને ભાવના ભેદથી ચાર પ્રકારે કહ્યો છે. તેમાં પહેલું દાન ત્રણ પ્રકારનું કહ્યું છે–જ્ઞાનદાન, અભયદાન અને ત્રીજું સઠધર્મ કરનારાના વિષયમાં ઉપષ્ટભદાન. તેમાં જે જ્ઞાનદાન છે તે દીવાની જેમ પદાર્થોને પ્રકાશ કરનારું છે, અને મોક્ષ નગર તરફ ચાલેલા જીવોને સાક્ષાત્ સાર્થવાહ જેવું છે. જે જ્ઞાનદાન આપવાથી જીવ સર્વને વિષે વિચક્ષણ થાય છે–બંધને વિષે અને મોક્ષને વિષે તથા જીવ અજીવ વિગેરેના જ્ઞાનને વિષે, પુણ્ય અને પાપને વિષે આ સર્વને વિષે અવશ્ય કુશળપણું પામે છે. ત્યાર પછી શુદ્ધ સદ્ધર્મની ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. તથા પ્રાણિવશ્વાદિકને તજે છે, અને નિરવદ્ય વૃત્તિને અનુસરે છે. આ પ્રમાણે કરવાથી મોટા દેવકને અથવા મોક્ષસુખને પામે છે. તથા નારક અને તિર્યંચના દુઃખના સમૂહને અત્યંત રૂંધે છે, અથવા તે જ્ઞાનના પ્રસાદવડે યું કલ્યાણ ન પામે ? અથવા ઘણું કહેવાથી શું? જેણે તત્વબુદ્ધિથી જીવને જ્ઞાનદાન કર્યું હોય, તેણે બને ભવનાં સુખ આપ્યાં છે. વળી તે જ્ઞાનદાન ભણવું અને ગણવું એ પ્રકારથી પુસ્તકાદિક આપવાથી અને તેના ઉપષ્ટભથી ખરેખર બીજું સર્વ આપ્યું જ છે. જ્ઞાન આપવાના મહાઓથી જીવ અરિહંતપણાને અને ગણધરપદને પામે છે. ' અને ક્રમે કરીને શીધ્રપણે અપુનર્ભવ(મોક્ષ)ના લાભને પણ પામે છે. આ પ્રમાણે પ્રથમ Page #481 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મે ઃ જ્ઞાનદાનનું સ્વરૂપ કહ્યું. હવે હું અભયદાનને કહું છું, અને તે પૃથિવ્યાદિક જીવાના રક્ષણવડે થાય છે. તેમાં પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય, વાયુકાય અને અગ્નિકાય ( એ પાંચ એકેદ્રિય) તથા ઢીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને પચેંદ્રિય જવાની હિંસાને જે વજે છે, તેને ડાહ્યા માણસા અભયદાન કહે છે. વળી તે અહિં'સા મન, વચન અને કાયાવડે જીવની રક્ષા કરવાથી, શત્રુ મિત્રપણાની સમાનતાથી અને મેટી ભાવની વિશુદ્ધિથી હાય છે. પરંતુ આવા પ્રકારનું ઉત્તમ અને અન્ને લેાકમાં હિતને ઉત્પન્ન કરનાર અભયદાન શિવલક્ષ્મીએ જોયેલા વિશેષ પ્રકારના જીવાને સભવે છે, જેથી કરીને સર્વ જીવા મેટી આપત્તિમાં પડયા છતાં પણ પાતાના વિતનેજ ઇચ્છે છે. તેથી કરીને આ અભયદાન જ કુશળ પુરુષે આપવા લાયક છે. મરણના ભયથી વ્યાકુળ હૃદયવાળા કયા કયા પુરુષા પાતાના જીવિતને માટે રાજયાદિક સ’પદાના ત્યાગ કરીને માતંગપણાને નથી પામ્યા ? જેથી કરીને રાજ્યાંગ સમગ્ર પૃથ્વીની સમૃદ્ધિ આપવાથી પણ આ જવિતદાન અત્યંત પ્રિય છે, તેથી કરીને તે ( જીવિત ) જ આપવા લાયક છે. આ સંસારમાં જે દી` આયુષ્ય, રાગ રહિતપણું અને લેાકના લેાચનને આનંદ આપનારું રૂપ થાય છે, તે અભયદાનનું ફળ જાણવું. આ પ્રમાણે અભયદાન પ્રકાશ કર્યું. (કહ્યુ') હવે હું ધર્માપગ્રહ દાનની પ્રરૂપણા કરૂ છું. ( જણાવું છું). વળી તે ( ધીપગ્રહ દાન ) જ્ઞાનાદિકવડે યુક્ત, પાત્રરૂપ, બ્રહ્મચારી અને સ્વાધ્યાય ધ્યાનમાં સ્થાપન કરેલા ચિત્તવાળા સારા સાધુને વિષે નવ કાટિશુદ્ધ અન્ન, પાન અને વસ્ત્રાદિ દ્રવ્ય વડે જે સારી રીતે ઉપગ્રહર કરવા, તે અહીં ઉપગ્રહ કરનારું દાન કહ્યું છે. વળી તે ચાર પ્રકારે શુદ્ધ હાય તા કેમ કલ્યાણને ઉત્પન્ન ન કરે ? ( ચાર પ્રકાર આ પ્રમાણે )—દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ. આ પ્રમાણે વિચારીને આપેલું તે દાન શીઘ્રપણે પાપની નિર્દેશ કરે છે. જ્યાં દાતા શ્રાવક મદ રહિત હૈાય, સમુદ્રની જેમ નિર્વાણુ રહિત હૈાય અને કલ્પ્ય તથા અકલ્પ્સની વિધિને જાણતા હાય, તે દાયકવિશુદ્ધ કહેવાય છે. ક્ષાંત્યાદિ ગુણવર્ડ યુક્ત, ગુરુની ભક્તિવાળા અને ચારિત્રવાળા સાધુ જ્યાં અતિથિ થાય, તેને ગ્રાહકશુદ્ધ કહે છે. તથા ઉચિત સમયને વિષે જે અપાય, તે કાળવિશુદ્ધ કહેવાય છે, અને હૃદયની વિશુદ્ધિવડે જે અપાય તે ભાવશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે મેાક્ષના અથી ડાહ્યા પુરુષાને આ ચાર વિશુદ્ધિવાળું દાન ( જિનેશ્વરાએ ) કહ્યું છે, તથા વળી અનુકંપા દાનનેા જિનેશ્વરાએ કદી નિષેધ કર્યા નથી, આ પ્રમાણે ત્રણ પ્રકારનું દાન જે લેાકેા ચિત્તની અત્યંત શુદ્ધિવર્ડ આપે છે, તે આ સંસારસમુદ્રને ગાયના પગલાની જેમ લીલાવર્ડ કરીને એળગે છે. મેટા દુ`તિરૂપી દ્વારના કપિધાન ( ઢાંકવા ) જેવું આવા પ્રકારનું દાન સંસારવાસથી વિરક્ત થયેલા કાઇકને જ પુષ્પવર્ડ પ્રાપ્ત થાય છે. કલ્પવૃક્ષ વિગેરે પરિમિત અને આ લેાક સંબંધી જ કાંઇક મનવાંછિત ફળ આપે છે, પરંતુ આવા પ્રકારનુ દાન તા જે ન આપે, તે કાઇ પણ ફળ નથી. આ ત્રણ ૧ ચાળપણાને. ૨ા-આશ્રય. Page #482 -------------------------------------------------------------------------- ________________ દાનને વિષે લક્ષ્મીધરનુ દષ્ટાંત. [ ૩૭૭ ] પ્રકારના દાનને વિષે મહાસત્ત્વવાળા લક્ષ્મીધરનુ ઢષ્ટાંત છે, કે જે વરાધનાવડે અલક્ષ્મીને અને આરાધનાવડે લક્ષ્મીને પામ્યા છે. તેનું ચરિત્ર હમણાં કહું છું, તેને જરા પણુ વ્યાક્ષેપને નહીં કરતા તમે મનને એકાગ્ર કરીને સાંભળેા— આ જ ખૂદ્બીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં પ્રયત્નરૂપ યથાર્થ નામવાળી જયંતી નામની નગરી છે. તેમાં રાજાના લક્ષણૢાયુક્ત શરીરવાળા અને અનીતિરૂપી મૈને દૂર કરવામાં મોટા વાયુ જેવા જયશ્ર નામે રાજા છે. તેના સર્વ 'ત:પુરના તિલક સમાન જયાવળી નામની ભાર્યા છે. તેણીને સમગ્ર કળામાં કુશળ જયદેવ નામે મેટા પુત્ર છે. અને દેવધર નામે નાના પુત્ર છે. નીતિમામાં અવિરુદ્ધ આચરણુવડે પાત પેાતાના કાર્યમાં જોડાયેલા તે સર્વે કાળને નિર્ગમન કરતા હતા, પરંતુ બન્ને રાજપુત્ર ભાઈ કાઇ પશુ, કર્માંના દોષવડે પરસ્પર વિરુદ્ધ વૃત્તિવાળા અને અાગ્ય વચનને ખેલતા હતા. તેમને રાજાએ મેલાવીને કહ્યું કે-“ અરે ! તમે સહેાદર થઈને પણ પરસ્પર કલહને કરા છે, તેના ભેદનું સ્વરૂપ કાંઇ દેખાતું નથી, આ અત્યંત અયેાગ્ય છે. આ જગતમાં આનાથી ખીજે કાઇપણ સુંદર સંબંધ નથી. તેમાં પણ જે વૈરભાવ રાખવા તે માટુ' આશ્ચય છે. ભવન, ઉદ્યાન, ભેગ અને વૈભવ વિગેરે માટા પટ્ટાના સમૂહ પ્રાપ્ત થાય છે, પરંતુ એક ઉદરમાં ઉત્પન્ન થયેલા ભાઈએ પ્રાપ્ત થતા નથી, તે અહિં વેર કેમ કરવું? ઉત્તમ અને નીચ મનુષ્યાનુ વિરુદ્ધપણુ થાય ત્યારે વિશેષ કાપ કરી શકાય છે; તેથી હવે તમારે સ્નેહથી જ વવું, ” આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે “ બહુ સારું...” એમ અંગીકાર કરીને તે પાતાને ઘેર ગયાં અને એ ત્રણ દિવસ પરસ્પર પ્રેમથી રહ્યા. ત્યારપછી ક્રીથી પેાતાની વ્યવસ્થા છેાડીને પેાતાની પ્રકૃતિને પામ્યા. ઘણી રીતે સીધું કરેલું પણ કૂતરાનુ પૂછડું' વક્રતાને છેડતું નથી. ત્યારપછી તેઓના અતિવ કપણાને જોઇને રાજાએ સીમાડાના જયને નિમિત્ત સૈન્યની તૈયારી પ્રારભી, પછી વિજય યાત્રાને માટે ચાલેલા રાજાને જાણીને તે અને રાજપુત્રા રાજા પાસે આવ્યા, અને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યા કે—હૈ પિતા ! આ તર્ક વિના જ ( અકસ્માત ) ચતુર'ગ સૈન્યની તૈયારી કેમ પ્રાપ્ત થઇ ? શું કોઈ પુરુષ યમરાજના મંદિર તરફ્ ગમન કરવાને ખાંધેલા આદરવાળા થયા છે ? અથવા શુ' જીવિતના વિષયમાં કાઇની મતિ સર્વથા નાશ પામી છે ? અથવા શું કેાઇ રધારા તીને પામીને દેવપુરમાં જવા ઇચ્છે છે ? કે જેથી કેાઇ રાજા અહીં પિતાની સાથે યુદ્ધ કરવાને ઇચ્છે છે ? આ પ્રમાણે રાજપુત્રાએ કહ્યું ત્યારે કાંઇક સાષવડે ઉઘડેલા એપુટવાળા રાજાએ કહ્યું કે—“મારા પુત્રાએ આ સારું કહ્યું, હે વત્સે ! સાંભળેા. વત્સાદેશના રાજા અરિદમન એક તરફ મારા દેશને ઉપદ્રવ કરે છે, અને બીજી તરફ્ સિંધુ–સૌવીર દેશના અધિપતિ " ૧ પાતાની પ્રકૃતિથી પાછું ન વળવું તે. ૪૮ ૨ શસ્ત્રની ધારારૂપી તીર્થ, Page #483 -------------------------------------------------------------------------- ________________ [૩૭૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો વરીસિંહ રાજા પૃથ્વીને પરાભવ કરે છે. આ પ્રમાણે હેવાથી–જીવતા છતાં પણ જે રાજાની ભાર્યા જેવી પૃથ્વીને શત્રુઓ પરાભવ કરે છે અને કર લે છે, અથવા ભેગવટામાં પાડે છે, તે તે પણ શું સ્વામી કહેવાય? તે મરીને શું સદગતિને પામે? અત્યંત અધમ ચેષ્ટાવાળા તેના નામને પણ કોણ ગ્રહણ કરે ? તેથી હે વત્સ! તે બન્નેના એક સમયે જ વિજયને માટે આ સેન્યની તૈયારી કરવાનો આરંભ કર્યો છે. ” ત્યારે રાજપુત્રોએ કહ્યું કે હે પિતાજી! એમ છે, તે પ્રસાદ કરીને અમને આદેશ આપ. અમે બને જઈને તેમને નિગ્રહ કરીએ. ” ત્યારે મોટા સંતોષને ધારણ કરતાં રાજાએ કપૂરની પારી (વાટકી) સહિત પાન બીડા આપવાપૂર્વક અરિદમનને આશ્રીને જયદેવ રાજપુત્રને કર્યો અને સિંધુસવીર દેશ તરફ દેવધર રાજપુત્રને મેક. ત્યારપછી યુદ્ધમાં નિપુણ પુરુષના ઉત્સાહ પામતા મોટા ફેરદ્ધના સમૂહ વડે ઊચા કરેલા તીક્ષણ ખોની કાંતિની છટાવડે વીજળીના વિલાસને પ્રગટ કરતા, પ્રલયકાળના વાયુએ ઉછાળેલા અંજન પર્વતના શિખર જેવા મોટા " હાથીના સમૂહરૂપી (અથવા સમૂહવડે) મેઘના આડંબરવાળા, નિરંતર નીકળતા સામંતના છત્રના સમૂહવડે સૂર્યના કિરણના વિસ્તારને નિવારણ કરનારા, પવનવડે ઉછળતા રથના ઉજવળ ધ્વજ પટરૂપી પ્રગટ થયેલી બલાકાની પંક્તિ વડે મનહર અને વર્ષાકાળની કમી (શોભા) જેવા અને રાજપુત્રોના ચતુરંગ સેન્ચે તૈયાર થયા. ત્યારપછી વાગતા ચાર પ્રકારના વાજિંત્રના શબ્દવડે ભુવનની અંદર રહેલા પ્રાણીઓના સમૂહને લેભ પમાડતા જયદેવ રાજપુત્ર અને બીજો દેવધર રાજપુત્ર એ બન્ને પ્રયાણમાં રહ્યા. પછી મોટા સૈન્ય સહિત જયદેવ રાજપુત્ર જલદીથી અરિદમન રાજાના દેશની સંધિ(સીમા)એ જઈને રહ્યો. અરિદમન રાજા પણ સમગ્ર સૈન્ય અને વાહન સહિત, મોટા આરંભવાળ તથા સામંત અને દંડનાયક સહિત તેની સન્મુખ થયે. પછી બંદીજનના કહેવાથી ઉત્સાહ પામેલા સુભટોના સમૂહે મૂકેલા બાણના વિસ્તારવાળું અને નાશી જતા કાયર માણસવાળું તેમનું મોટું યુદ્ધ થયું. તે વખતે વિઘટિત (જુદા પાડેલ) હાથીના સમૂહવડે ભયંકર, યુદ્ધ કરતા રાજાને અપહસ્તિત કરનાર, વિખરાયેલા અશ્વના સમૂહવાળું, ઘાત કરવાથી પાછા વળેલા સામંતવાળું તથા પિતાના પક્ષના મોટા વીર પુરુષના ખંડિત માહાઓવાળું અને કેટલાક અવશેષ માણસોવાળું પિતાનું સૈન્ય જોઈને તત્કાળ રાજપુત્ર ક્ષેભ પામે. અરે રે! હું સાક્ષાત પરાક્રમ પ્રમાણે સંગ્રામ કરતા છતાં પણ એકદમ આ સમગ્ર સૈન્ય કેમ હીન (એ) થઈ ગયું ? આ મારા સામેતાદિક પણ કેમ એકદમ પલાયન કરી ગયા? અથવા આ અશ્વના સમૂહ એકદમ કેમ ફાટી ગયા (મરી ગયા-નાશી ગયા)? આ સેનાપતિઓ પણ પિતાના દેહની રક્ષા કરવા માટે સારા તપસ્વીની જેમ ગુપ્ત વૃત્તિવડે (રહેવાવડે) કેમ કાળનું નિર્ગમન કરે છે ? આ પ્રમાણે સર્વ સૈન્ય અગ્ય વ્યાપારને ૩ પરાક્રમ, પુકાર. * હાથ પકડીને બહાર કાઢી મુકેલ. Page #484 -------------------------------------------------------------------------- ________________ (W) •' તાપસના મુખથી જયદેવે સાંભળે લોકપ્રવાદ, [ ૩૭૯ ] પામેલું થયું તેથી વિજયના અભિલાષવાળો પણ હું અસહાય (એકલો) શું કરું? શું હું શીધ્રપણે વૈરીરૂપી અગ્નિને વિષે પતંગની જેમ પડું ? અથવા તે આ પળ પુરુષોના ચિત્તને સંતોષ ઉત્પન્ન કરવાવડે શું ? કદાચ જીવતે માણસ અવશ્ય કલ્યાણને પામે છે. તેથી મારે આ યુદ્ધભૂમિમાંથી પલાયન કરવું એગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને શીવ્ર ગતિવાળા અશ્વ ઉપર ચડીને રાજપુત્ર જયદેવ એક દિશામાં પલાયન કરી ગયા અને મોટા કષ્ટથી એક તાપસના આશ્રમમાં પહોંચે. ત્યાં અશ્વ ઉપરથી નીચે ઊતર્યો. તાપસે તેની સમુખ ઊભા થયા, અને “ આ ચારે આશ્રમનો ગુરુ છે.” એમ જાણીને તેઓએ મોટા આદરથી તેની પૂજા કરી. કંદમૂળ વગેરેનું ભેજન કરાવ્યું. કેલીના પલવડે શયા રચી. તેમાં તે રાજપુત્રને વિશ્રાંતિ કરાવી. ઉચિતતા પ્રમાણે તાપસ કુમારોએ તેની સંવાહના કરી, તેથી તે કંઈક શરીરની આકુળતા રહિત થયા અને પાંચ રાત્રિ સુધી ત્યાં જ રહ્યો. પછી બીજે દિવસે દેશાંતરથી એક તાપસ ત્યાં આવ્યું. તેને જયદેવ કુમારની સમક્ષ જ કુળપતિએ પૂછયું કે “હે ઉત્તમ મુનિ ! તું કયાંથી આવ્યું છે? અથવા ત્યાં લેકપ્રવાદ શો છે?” ત્યારે તે આવેલા તાપસે કહ્યું કે –“હું જયંતી નગરીની સમીપથી આવ્યો છું. ત્યાં પ્રવાદ અત્યંત અસદશ સંભળાય છે, કે જયસૂર નામના રાજાએ પિતાના બને રાજપુત્રને “પરસ્પર કલહ કરતા ઘરમાં રહે છે, તે શું પ્રયજન સાધી શકશે ?” એમ વિચારીને જયદેવ નામના રાજપુત્રને અરિદમન નામના સીમાડાના રાજાને દમન કરવા (જીતવા) મક, અને બીજે દેવધર નામને રાજપુત્ર છે, તેને સિંધુસૌવીર દેશના રાજા સાથે યુદ્ધ કરવા મોકલ્યો. તેમાં તેણે સિંધુસીવીરના રાજાને છે અને બાંધીને ગ્રહણ કર્યો, તેની સાતે અંગવાળી લીમી પ્રાપ્ત કરી, તથા મોટા હર્ષને અને કીર્તિના સમૂહને તે પામ્યા. તથા જયદેવ રાજપુત્ર કોઈ પણ કારણથી સંગ્રામમાં શત્રુનો વિજય નહી * પામવાથી પિતાના સૈન્યનું દલન કરાવીને પલાયન કરી ગયે, અને કયાં ગયા ? તે જણાતું નથી તેથી સર્વત્ર તેના માટે અપયશ વિસ્તાર પામ્યું. વાયની જેમ સર્વ દિશાઓમાં આ લોકપ્રવાદ પ્રસર્યો છે. આ પ્રમાણે સાંભળીને તે જયદેવ રાજપુત્ર મોટા અપયશરૂપી કલંકના ભાજનરૂપ પિતાને માનતે વિચારવા લાગ્યા, કે- “ હવે મારે સર્વથા પ્રકારે અહીંથી પોતાના ઘર તરફ જવું એગ્ય નથી. કેમકે ત્યાં ગયેલા મને શત્રવડે પરાભવ પામેલે જાણીને નગરની સ્ત્રીઓ આંગળીઓ વડે દેખાડશે, દુર્જન હાંસી કરશે, સર્વદા અમર્ષવાળો દેવધર રાજ પુત્ર હીલના કરશે, પિતા મારો પરાભવ કરશે, માતા અવાસ્તવિક બુદ્ધિથી જેશે, સાધુઓ અનુકંપા કરશે અને સજજને શોક કરશે, તેથી અહીંથી દેશાંતરમાં જવું યોગ્ય છે.” એમ વિચારીને કુળપતિને પિતાને અભિપ્રાય જણાવીને તે આશ્રમથી નીકળી ગયો. શીધ્ર ચાલવાથી ખેદ પામેલો અશ્વ મરી ગયો. પછી રાજપુત્ર પગવડે પણ ચાલવા લાગે. કાળના કેમે કરીને પૃષચંપા નગરીએ પહોંચે. ત્યાં કેઇક નામના ઉદ્યાનમાં નિર્જન પ્રદેશમાં રહેલા અને સ્વાધ્યાય ધ્યાન કરવામાં લાલસાવાળા સંગમસિંહ નામના Page #485 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ઃ સૂરિને જોયા. તેને જોઇને રાજપુત્ર વિચાર્યું કે— “ અહેા! આ મહામુનિ ધન્ય છે, કે જેઓ સંસારના કાર્યથી બાહ્ય ( રહિત ) મતિવાળા સ્વાધ્યાય અને ધ્યાન વિગેરેવર્ડ પેાતાના આત્માનુ' પરિક્રમ` ( સંસ્કાર-શુદ્ધિ) કરીને તથા રાગ, દ્વેષ, કષાય અને દુમતિરૂપી માટી વેલડીનું ઉન્મૂલન કરીને પેાતાના આત્માને શ્રેષ્ઠ મેાક્ષમાર્ગીમાં સ્થાપન કરે છે; પરંતુ તે પુણ્યના વશથી કાઈક જ પ્રાણીઓના નૈત્રના લક્ષ્યને પામે છે ( જોવામાં આવે છે ). જેથી કરી આ મુનિના નિર્મળ પાકમળને મેં' જોયા, તેથી કરીને આજે મારા શત્રુ સમૂહ અત્યંત હણાઈ ગયા. આજે જ મને લક્ષ્મી પ્રાપ્ત થઇ, આજે જ પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ મારું' માટુ' પાપ નાશ પામ્યું અને આજે જ મારું ઇચ્છિત અવશ્ય અધિકપણે સિદ્ધ થયું. ” આ પ્રમાણે તેમને જોવાથી વિકાસ પામેલા મેાટા હવાળા તે રાજપુત્ર સંગમસિંહ સૂરિના ચરણમાં પડયા. ગુરુએ તેને ધર્મલાભ આપ્યા. પછી તે પૃથ્વીપીઠ ઉપર બેઠા. “ વિશેષ લક્ષણેાવડે અતિ( સહિત ) શરીરવાળા આ છે. ” એમ જાણીને સૂરિએ તેને આદર સહિત કહ્યું કે— “ હે વત્સ ! તુ કયાંથી આવે છે ? ” ત્યારે રાજપુત્ર “ આ ગુરુ છે ” એમ જાણીને કાંઇક ઉદ્દેશથી પેાતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સૂરિએ કહ્યું કે— “ હું રાજપુત્ર ! પૂર્વ ભવે કરેલા મોટા પુણ્યના સમૂહવŠ રહિત જીવાની આવી જ ગતિ હાય છે. એમ ન હેાય તા મનુષ્યપણું તુલ્ય છતાં પણ જય પરાજય વિગેરે ભાવા વિસર્દેશ ( જુદી રીતના ) કેમ પ્રત્યક્ષ જ દેખાય છે ? આ પ્રમાણે વિવિધ પ્રકારના ભાવાને વિચારીને કુશળ પુરુષે મનવાંછિત અને સાધવામાં શ્રેષ્ઠ એવા ધર્મમાં યત્ન કરવા જોઇએ,—અને તે ધર્મ અતિ દુષ્કર તપવિધિવર્ડ, પાંચ” મહાવ્રતાની રક્ષાવર્ડ અને ઇંદ્રિયાના નિગ્રહવડે માટી ઉન્નતિને પામે છે. ઉપશમ વિગેરે દશ પ્રકારની વિશુદ્ધ ક્રિયાના સમૂહને કરવાવડે, નિર ંતર અપૂર્વ અપૂર્ણાં ( નવાનવા ) શાસ્ત્રના અભ્યાસાદિકવડે, બેતાળીશ દોષ રહિત સારા આહારને સેવવાવડે ( કરવાવૐ), નિરંતર ગામ, નગર અને આકર વિગેરેના વિષે મમતાના ત્યાગવડે, નિર ંતર ખાળ, ગ્લાન વિગેરેના યથાશકિત ઉપચાર કરવાથી તથા ભવ્ય જીવાને ઉપકાર કરનાર સદ્ધર્મની દેશના કરવાથી જ ધર્મ માટી ઉન્નતિને પામે છે. આ વિગેરે સુકૃતની સેવા વિના ધર્મની સિદ્ધિ મેટાઇને નથી પામતી અને કદાપિ મનવાંછિતને ઉત્પન્ન કરતી નથી; માટે હે રાજપુત્ર ! હમણાં તું આ વિષાદના સÖથા ત્યાગ કરીને એક ધર્માંને જ અનુસર, કારણ કે મા ધર્મના વિયાગવાળા જીવાની થાડી પણ કાર્યસિદ્ધિ જોઇ નથી, તેથી બુદ્ધિમાન જાને સદા આમાં જ પ્રયત્ન કરવા યાગ્ય છે. જેઆ કારણને તજીને કાર્યને સિદ્ધ કરવા ઈચ્છે છે, તે મૂઢ જના માટીના પિંડ વિના પણ ઘટ કરવાને ઇચ્છે છે. આ પ્રમાણે સૂરિએ તેને ધર્માના વિસ્તાર પદાર્થ તેવી રીતે કહ્યો, કે જે રીતે તે રાજપુત્રની વિષયવાસના છેદાઈ ગઈ, તેને સંવેગ પ્રાપ્ત થયા. તેથી સ સંગના ત્યાગ કરીને, સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરીને સારા આચરણમાં અદ્ધ લક્ષ્યવાળા થયા, સુખના સંગના ,, Page #486 -------------------------------------------------------------------------- ________________ જયદેવમુનિએ કરેલ નાસ્તિકવાદીને પરાજય. ૩૮૧ ] અત્યંત નિરપેક્ષ થયે, સૂત્ર અને અર્થને પ્રાપ્ત કરવામાં તત્પર થયે, પરોપકારને વિષે જ આગ્રહને બાંધનાર થયે, અને સમગ્ર પ્રાણીઓના સમૂહને બાંધવરૂપ માનવા લાગ્યા. ગામ, નગર અને નિગમને વિષે ગુરુની સાથે અપ્રતિબદ્ધ વિહાર કરવા લાગ્યા, અને બાળ તથા સ્થવિર સાધુના કાર્ય કરવામાં પ્રવર્તવા લાગ્યો. પછી તેણે આ પ્રમાણે વાર્તા સાંભળી કે-જયંતી નગરીના જયશ્ર રાજાએ પરકમાં જતી વખતે દેવધર કુમારને રાજાને સ્થાને સ્થાપન કર્યો. તેને સામંત અને મંત્રી વિગેરેએ પ્રણામ કર્યા. પ્રકૃતિજનવડે પરિવરે તે પિતાથી પણ અધિક પ્રતાપવાળા, વૃદ્ધિ પામતા મોટા કોશ અને કોઠારવાળા અને આજ્ઞા સારવાળા નિષ્કટક રાજ્યને પાળે છે. આ પ્રમાણે સાંભળીને જયદેવ મુનિ વિશેષ કરીને સંસારમાં ઉત્પન્ન થયેલી વસ્તુને વિષે ચિત્તના વ્યાસંગ( આસકિત)નો ત્યાગ કરી તથા અંગ અને ઉપાંગ સહિત સિદ્ધાંતના ઉપધાન, પઠન અને તેના અર્થના અવધારણ કરવામાં બદ્ધ લક્ષ્યવાળ થઈ જાણે સાક્ષાત સાધુને સમ્યફ આચાર હોય તેમ શોભવા લાગ્યો. પ્રવજ્યાના થોડા પર્યાયવડે કરીને પણ અંગ, ઉપાંગ અને પયજ્ઞા વિગેરે શાસ્ત્રના પરમાર્થમાં કુશળ છે. તેવા અવસરે કાંપિયપુર નગરમાં સર્વ દર્શનના અભિપ્રાય જાણવામાં કુશળ અને સર્વ ધર્મના માર્ગને દૂષણ આપવામાં પ્રવર્તેલા એક નાસ્તિકવાદીએ તે પ્રકારે કોઈ પણ રીતે સર્વ લિંગી જનેને પરાજય કર્યો, કે જેથી તે લેક જાણે મૂક હોય તેમ કાંઈ પણ બોલવાને શક્તિમાન થયે નહીં. ત્યારે કાંપિત્યપુરમાં વસનારા શ્રાવક લેકેએ ધર્મના વિનની પ્રાપ્તિને તર્ક થવાથી (જેવાથી) એક શ્રાવકને તેના હાથમાં લેખ આપીને સંગમસિંહસૂરિની પાસે મોકલ્યો. તેણે આવીને તે સૂરિના પગમાં પ્રણામ કરીને તે લેખ આપો. તેમાં “નાસ્તિકવાદીને પરાજ્ય કરવા માટે તમારે કોઈ વાદ કરવામાં કુશળ હોય તેવા સાધુને મોકલવા અથવા તમારે પોતે જ આવવું.” એ પ્રમાણે અર્થના તત્વવાળો લેખ સૂરિએ વાં. ત્યારપછી તરત જ કેટલાક સારા હશિયાર વૃદ્ધ તપસ્વીના પરિવાર સહિત જયદેવ સાધુને આવેલા શ્રાવકની સાથે મોકલ્યો ત્યારે તે સાધુ સારા શુકનની પ્રાપ્તિથી ઊછળતા ચિત્તના ઉત્સાહવાળે અખંડ(નિરંતર ) પ્રયાણવડે કાંપિયપુરમાં આવ્યો. ત્યાં હંમેશા પટ વગાડવાપૂર્વક ધર્મના વ્યાપારનું ખંડન કરતા તે નાસ્તિકવાદીને તે સાધુએ નિવાર્યો અને તેને રાજસભામાં લઈ ગયા. ત્યાં “જે જેનાવડે છતાય, તે તેને શિષ્ય થાય.” એવી પ્રતિજ્ઞા કરીને નાસ્તિકવાદીની સાથે તે સાધુએ ઉપન્યાસ (વાદ) પ્રારંભે. પછી સર્વ રચેલા હેતુ, દષ્ટાંત અને યુક્તિના સમૂહના થડા એક પણ પ્રત્યુત્તરને જાણે કે કાળે કાળિયારૂપ કર્યો હોય તેમ નહીં આપતાં તે નાસ્તિકવાદીને જયદેવ મુનિએ પરાજય કર્યો. પછી તરત જ તેના કેશના સમૂહ સહિત મિથ્યાત્વને ઉછેદ કરીને તેને પોતાનો શિષ્ય કર્યો તેને સાધુવેષ આપે. રાજાએ સાધુને વિજયપત્ર આપ્યું, નગરના લકેએ તેની પૂજા કરી. આ પ્રમાણે શિષ્યપણાને પામેલા તે નાસ્તિકવાદી સહિત જયદેવ સાધુ સર્વજ્ઞના શાસનની પ્રભાવના કરીને સંગમસિંહરિની પાસે આવ્યા. તે સૂરિએ તેનું સન્માન Page #487 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ? કર્યું. પછી કેઈક દિવસ પિતાનું થોડું આયુષ્ય જાણીને સૂરિએ સર્વ સાધુવર્ગની સાથે વિચાર કરીને જ્યદેવ મુનિને સૂરિપદે સ્થાપન કર્યો. પછી ગઇ અને ગણની અનુજ્ઞા કરીને કુતિકર્મ આપવાપૂર્વક વ્યાખ્યાન કરાવીને ગુરુએ તેને અનુશાસન કર્યું (ઉપદેશ આપે). તે આ પ્રમાણે– સમગ્ર વરતુને પ્રગટ કરવામાં સૂર્ય જેવા અરિહંત અસ્ત પામ્યા ત્યારે તેમના ગણુધરે સન્માર્ગને દેખાડે છે. તે ગણધરની પદવી અનર્થ અમૂલ્ય) સંઘની સમક્ષ હમણાં તને આપી છે, તેથી તને કાંઈક ઉપદેશ અપાય છે. જેમ શંખને ઘેળો કરે એ વૃથા છે તેમ સમગ્ર શાસ્ત્રાર્થના સમુદ્રરૂપ તને ઉપદેશ આપવો તે વૃથા છે, તો પણ આ ક૬૫ (શાસ્ત્રને રિવાજ ) છે, તેથી તે દેષવાળું નથી. છત્રીશ ગુણરૂપી મોટા રોના રેહણાચળ અને ભવ્ય પ્રાણીઓના નેત્ર સમાન તું હે મહાયશવાન! હવે અનુયોગ કરવામાં યત્ન કરજે. અને તે પોતે યથાસ્થિત સામાચારીનું આચરણ કરજે, કેમકે ગુરુ યતનાવાળા ન હોય તે શિષે સારા ગુણમાં સજજ ન હોય. તું સુખના શીળવાળ થઈને પ્રમાદીપણાને અંગીકાર કરીશ નહીં. અન્યથા પિતાને અને બીજાને જલદીથી નાશ કરીશ. આ વિશે કેટલું માત્ર કહેવું? કે જે મંગુમ વિગેરે મોટા મૃતધરો પણ સુખશીલતાપણાએ કરીને કહુક વિષાકવાળા ફળને પામ્યા છે. આ પ્રમાણે નિરંતર સૂત્ર અને અર્થ આપવાવડે ઋણથી મુક્ત થવાય છે અને એ જ પ્રમાણે શિખ્યાદિક વંશ(પરંપરા નો અવિચ્છેદ થાય છે. આ સૂરિપદથી બીજા કેઈ પદને વિદ્વાને પ્રધાનપણે પ્રશંસા કરતા નથી ( કહેતા નથી.) અને બીજી કઈ ક્રિયાને સંસારને ઉછેદ કરનારી કહેતા નથી. ભવ્યજનેને સદ્ધર્મની દેશના પણ સમાન દષ્ટિથી કરવી, કેમકે જેમ પૂર્ણને વિષે તેમ તુચ્છને વિષે પણ કહેવું, ઈત્યાદિ શાસ્ત્રમાં કહ્યું છે. જેથી કરીને આચાર્યો ચિરકાળ સુધી પ્રવચનને ધારણ કરે છે, તેથી તેમણે ઉદ્યમી મનવડે નિરંતર સંઘનું કાર્ય ચિંતવવું જોઈએ. વગચ્છને વિષે અને પરગચ્છને વિષે સદા વિસંવાદને ભેદને) વજો . અને ભય રહિત થઈને સર્વને પ્રકાશ કરે. દેશ, ક્ષેત્ર, કાળ, પુરુષ અને પર્ષદાને સારી રીતે જાણીને વિધિ પ્રમાણે સૂત્ર, અર્થ અને તે બને આપવામાં પ્રવૃત્તિ કરવી. આવા પ્રકારના અર્થના જ્ઞાન રહિત ગુરુઓ અહિત વાણીને પણ બોલીને અથી એવા પણ ભવ્ય જીના અનર્થને કરે છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને જાણનારા અને વિષય પ્રમાણે સેવનારા, જિનેશ્વરના શાસ્ત્રને જાણનારા અને તેના હેતુને જાણનારા ગર્વ કરતા જ નથી. ઘણું શું કહેવું? જે પ્રમાણે પૂર્વ પુરુષને માર્ગ જરા પણ ગ્લાનિને પામે નહીં, પ્રમાદરૂપી ઘટ્ટને સમૂહ ઉન્માર્ગે ન પ્રવર્તે, ઉદ્યત વિહાર ખંડિત ન થાય, મમતા વૃદ્ધિ ન પામે, ઇંદ્ધિના સમૂહરૂપી અશ્વનું સૈન્ય અતિ ચંચળ ન થાય, સંયમ ૧ ધમની અથવા સત્રાની પ્રાર્થના કરનારા Page #488 -------------------------------------------------------------------------- ________________ જયદેવ મુનિને વ્યાધિ થતાં થયેલ કષાય અને વિપરીત ઉપદેશ, [ ૩૮૩ ] ંસીદાય નહીં, કરુણા વિપરીતપણાને પામે નહીં, અપયશ પ્રસરે નહીં અને સારી ચેષ્ટા રૂધાય નહીં, તે પ્રમાણે હે મહાયશવાળા! તું દઢ સાવધાન થઈને વજે. અન્યથા પેાતાની સચમલક્ષ્મીને અવશ્ય તું હારી જઈશ. માર્ગથી ભ્રષ્ટ થયેલાને માદકની જેમ અને ચક્ષુ રહિત ( અંધ ) માણસને દારનારાની જેમ, શત્રુથી ભય પામેલાને શરણુ આવુ જોઇએ. ( આપનારની જેમ ) અને માહરૂપી વ્યાધિથી વ્યાકુળ થયેલા ભવ્ય જીવાને અસાધારણ સારા વૈદ્યની જેમ તારે પણ તેના જેવું જ વવું. હુવે આ પ્રસંગે કરીને સર્યું. આ પ્રમાણે સાંભળીને “ તમારી અનુશિષ્ટિ( શિખામણુ )ને અમે ઇચ્છીએ છીએ ” એમ કહીને વિનયથી નમ્ર થયેલા તે જયદેવસૂરિ સભ્ય પ્રકારે અંગીકાર કરીને સૂર્યાંની જેમ વચનરૂપી કિરણેાવડે ભવ્ય જીવેારૂપી કમળના સમૂહને પ્રતિમાધ કરવા લાગ્યા. અને પછી સંયમસિંહસૂરિ સમ્મેતપર્યંતની માટી શિલાના તળ ઉપર રહીને, અનશન અંગીકાર કરીને તથા સારી રીતે ઉત્તમ અની આરાધના કરીને દેવલેાકમાં ગયા. આ પ્રમાણે કેટલાક કાળ ગયા ત્યારે તથાપ્રકારના, કાળને ઉલ્લંધન કરેલા, વિરસ અને અરસ આહારાદિકના દોષવડે જયદેવસૂરિને જવરાદિક રોગ ઉત્પન્ન થયા અને ગ્લાનિપણાને પામ્યા. તેથી તેને વૈદ્યને દેખાડ્યા. તે વૈદ્યોએ કહેલા નિરવ ઔષધાદિકવર્ડ સ્થવિર મુનિએ તેને પ્રતિચાર( સેવા ) કરવા લાગ્યા. તેમાં થાડા પણુ રાગના પ્રતિકાર થયા નહીં, પરંતુ સમીર( વાયુ )ના ક્ષેાભાદિકવર્ડ શરીરના વિકાર અધિક બળવાન થયા. ત્યારે વૈદ્યોએ તેના શરીરના પ્રતિકારને નિમિત્તે સૂર વિગેરે કદવિશેષ આપવાનું કહ્યું ત્યારે તે અનંતકાય હાવાથી વિર સાધુઓએ તે અંગીકાર કર્યું નહીં, અને વ્યાધિથી વ્યાકુળ થયેલા સૂરિએ તે સાધુઓની તર્જના કરી, કે—“ અરે ! મૂઢ સાધુએ ! તમે શાસ્રના પરમાર્થને જાણતા નથી. (શાસ્રમાં આ પ્રમાણે છે ).” ‘ પિંડ, શય્યા, વજ્ર, પાત્ર અને ઔષધ વિગેરે કાંઇક શુદ્ધ પદાર્થ કલ્પ્ય છતાં અકલ્પ્ય થાય છે, અને અકલ્પ્ય છતાં કલ્પ્ય થાય છે. ઉપયાગની શુદ્ધિના પરિણામથી દેશ, કાળ, પુરુષ અને અવસ્થાને સારી રીતે જોઈને કલ્પ્ય થાય છે, પણ કલ્પ્ય વસ્તુ એકાંતપણે કલ્પ્ય થતી નથી.' તમે ભણ્યા છતાં પણ મૂઢ હાવાથી પરમાર્થને જાણતા નથી, કે જે તમે આવી દુ:સ્થ અવસ્થાવાળા મારા ઉપર સારી રીતે વર્તાતા નથી કે જેથી એક એકાંત પક્ષને જ અંગીકાર કરીને વતા તમે વધે કહેલા દોષવાળા ઔષધને તમે લાવતા નથી.” ત્યારે સ્થવિર સાધુએએ કહ્યું કે હું પૂય ! જિનવચનના સારને જાણનારા યતિએ તે જીવાની ર્હિંસા કરવી ક્રમ ચેાગ્ય હાય ? જો તમે કહેતા હા, તે ગૃહસ્થને ઘેર બનેલા પ્રાસુક અનંતકાયવડે અમે તમારા પ્રતિકાર કરીએ. તેનાથી ખીજું કરવુ અમને રુચતુ નથી.” આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે મનમાં મોટા કષાયને વહન કરતા સૂરિએ સ્થવિર સાધુઓને નહીં કહીને નાના ૧ વાપરવા લાયક–ખપે તેવા. Page #489 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા : સાધુઓને કહ્યું, કે- હું શિષ્યા ! અમારા ઔષધને માટે સૂરણાદિક લાવજો, અને તેને આ પ્રમાણે ઉપસ્કાર કરીને ભેાજનની વેળાએ મારી પાસે લાવજો.” ત્યારે શાસ્ત્રાર્થીના આધ રહિત તેઓ તે જ પ્રમાણે કરવા લાગ્યા. અને “આ સૂરિ અગ્નિની જેમ સનું ભક્ષણ કરનાર છે ” એમ લેકમાં અપયશ પસર્યો ત્યાર પછી “ આ અસંયમી છે. ” એમ જાણીને રસાંભ્રાગિક અને બીજા ( અસાંભાગિક ) મુનિઓએ તેની સાથે ખેલવું, વાંદવુ, વિગેરે પ્રતિપત્તિને ત્યાગ કર્યો. ત્યારે મોટા કાપના સમૂહથી ભરાયેલેા તે સૂરિ આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ દુષ્ટ શિક્ષા પામેલાઓના દુવિનયના પ્રતિધને જુએ. જો કોઇપણ રીતે રાગના વ્યાકુલપણાથી નિવદ્ય વૃત્તિના ત્યાગ કરીને સાવદ્ય વૃત્તિના પ્રતિકારવટે પેાતાના શરીરના ઉપચાર કરું' છુ, તે પેાતાના ગચ્છની સારવાર કરવા માટે તપસ્યા કરવામાં અત્યંત ઉદ્યમવાળા થઇશ અથવા આ સમયે સૂત્રાના અવિચ્છેદ્ય કરવા માટે ઉદ્યમવાળા થઈશ, તા સાંભાગિક સાધુએ વંદન, આલાપ વિગેરે પ્રતિપત્તિના ત્યાગ કરે છે તે શુ' ચાગ્ય છે ? અથવા તેા આ વિચારવડે શું? જો કાઇ પણ રીતે પ્રૌઢ શરીરવાળા થઇશ, તા આઓને જે ઉચિત હશે તે સ` હું કરીશ. આ પ્રમાણે વૃદ્ધિ પામતા મોટા ક્રોધવાળા તે દિવસેાને ઉલ્લ’ઘન કરતા, ગુપ્ત રીતે તુચ્છ ભાજન કરતા, વૈધે કહેલા ઔષ ધને એક મનથી જ વાપરતા રહેવા લાગ્યા. તેવામાં વેદનીય કર્મના ક્ષયે।પશમના વશથી તથા ઔષધાદિક દ્રવ્યના માહાત્મ્યથી તે નીરોગ શરીરવાળા થયા. ત્યારે પૂર્વના અમને સ્મરણ કરતા તેણે સ્થવિર સાધુઓને, સાંભાગિક સાધુઓને તા બીજા ( અસાંભાગિક ) સાધુઓને અપૂર્વ ( નવા ) સૂત્રાર્થ સંબંધી જ્ઞાનના દાનના ત્યાગ કર્યો. તેઓએ ઘણી પ્રાર્થના કર્યા છતાં પણુ “ સૂત્રાર્થનું વ્યાખ્યાન કરવાને શક્તિમાન નથી. ” એમ આલબનને તે પામ્યા, તથા સાંલૈંગિક સાધુઓના પરાભવ કરવા માટે નવી નવી સમાચારીની પ્રરૂપણા કરવાવર્ડ અને તેનાથી પણ કાંઇક અધિક તપવિશેષને પ્રગટ કરવાવડે તે સૂરિ ધર્મિષ્ઠ વિશેષ પ્રકારના ગૃહી જાને વશ( સ્વાધીન ) કરવા લાગ્યા. તેઓના અભિપ્રાયને અનુસરવાવડે અને વિશેષ પ્રકારના માહ્ય અનુષ્ઠાનને પ્રગટ કરવાવર્ડ અત્યંત ક્રાંતિવાળા લેાકને જાણીને તે સૂરિ આ પ્રમાણે પ્રરૂપણા( ઉપદેશ ) કરવા લાગ્યા,—“ હું ભળ્યે ! કાંઇપણ કષ્ટ અનુષ્ઠાન કરવામાં તત્પર પેાતાના અભિપ્રાયથી સવિગ્ન વિહારી. પણાને પામેલા જે આ તપસ્વીએને તમે જુએ છે, તે સર્વ સુત્રવિરુદ્ધ ક્રિયાને કરનારા છે, તેથી તેએ દાન આપવાને અને વદનાદિક સન્માનને લાયક નથી.” આ પ્રમાણે સાંભળીને ધર્મવાળા લેકે કહ્યું કે—“ હે ભગવન ! જે એમ છે, તેા તમે અન્યત્ર વિહાર કરે સતે ( છતે ) તમારી જેવા સાધુજનને અભાવે સ` આરંભમાં પ્રવતેલા અને ધન, સ્વજન વિગેરે સાવદ્ય કામાં વર્તનારા અમે દાનધર્મ વિના આ અપાર સસારસાગરને શી રીતે તરજી'? તથા કૃતિક્રમ વિના પ્રત્યાખ્યાનાદિક ક્રિયાને અને ૧ સસ્કાર કરીને-સાફ કરીને ૨ એક સામાચારીવાળા-પરસ્પર આહારપાણી વજ્રપાત્રના ૩ ગુર્વાદિકને વિધિપૂર્ણાંક વંદના કરવી તે. વ્યવહારવાળા. Page #490 -------------------------------------------------------------------------- ________________ 0 - જયદેવસૂરીએ કરેલ વિપરીત પરૂપણ ને સ્થવિર મુનિની શિખામણ. [ ૩૮૫ ] અમે શી રીતે કરી શકીએ?” ત્યારે જયદેવસૂરિએ કહ્યું કે-“હે મહાનુભાવ! તમે મુગ્ધ (ભેળા-સરળ) છે. શું તમે આ સાંભળ્યું નથી ? કે-ભગવાન જિનેશ્વરના સમૂહે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ ત્યારે એક વર્ષ સુધી અનુકંપાદાન આપ્યું હતું, તેથી તેના અનુમાનથી જ તમારે ગુણિમાં નાંખેલા, દીન અને દુઃસ્થિતિવાળાને અશન, પાન વિગેરે આપવું એગ્ય છે. આ દાનવડે જ તમને સંસારને ઉત્તાર થશે, પરંતુ યોગ્ય ક્રિયાથી રહિત થયેલા સાધુઓને આપેલું જે દાન તે તેમના પ્રમાદની અનુમોદનાને લીધે સંસારનું કારણ જ થશે. વંદન પણ સ્થાપનાચાર્યને સ્થાપીને તેની પાસે દેવાય છે અને પ્રત્યાખ્યાન પણ કરાય છે.” આ પ્રમાણે સાંભળી તે લોકો તે જ પ્રમાણે પ્રવર્તી, પરંતુ સ્થવિર મુનિઓએ આવી પ્રરૂપણ કરતા તે સૂરિને કહ્યું, કે-“હે ભગવાન! આ પ્રમાણે ધર્મોપગ્રહ દાનને કહેતા તમેએ સિદ્ધાંતમાં અત્યંત દઢ રીતે કહેલા વચનને અત્યંત નિષેધ કર્યો. વળી તમે જે કહ્યું કે-સાધુલોક યથાક્ત ક્રિયા કરનારા નથી, તેથી ગુપ્તિમાં નાંખેલાને અનુકંપાદાન આપવું ગ્ય છે, તે પણ તમારું કહેવું યોગ્ય નથી, કેમકે પોતાના બળની તુલના કરનારા તેઓનું સંઘયણ, ધૃતિ અને બળ વિગેરેને અનુસરતું યથાત ક્રિયાનું કરવાપણું હોય છે. પહેલા અને છેલ્લા આઠ આઠ( જિનેશ્વર )ના આંતરામાં તીર્થને વિછેર નથી, એમ કહ્યું છે) તે યતિને અભાવે શી રીતે ઘટી શકે? સાધને અભાવે જ્ઞાન અને દર્શનવડે તીર્થ હોઈ શકે નહીં એમ પણ કહેવું એગ્ય છે, કેમકે સિદ્ધાંતમાં આ પ્રમાણે કહ્યું છે, કે “નિગ્રંથ (ચરિત્ર) વિના તીર્થ ન હોય અને તીર્થ વિના નિથ ન હોય જ્યાં સુધી છ કાયને સંયમ છે ત્યાં સુધી બન્નેનું અનુવર્તન છે. વળી જે ગુણિમાં નાંખેલા અનુકંપાદાનને ગ્ય કહા, તે પણ જીવહિંસામાં આસક્ત હોય છે, તેથી તે પોષણ કરવાને ગ્ય કેમ હોય? તે આ પ્રમાણે –પ્રત્યક્ષ જીવ સહિત પાણીને • ' પીએ છે, જૂ વિગેરેને હણે છે, ચોરી વિગેરેમાં આસક્ત છે, તે જ દોષવડે બંધાયા છે. જે તે પાપી ચોરાદિકને ભક્ત પાનને આપવારૂપ પરિપષણવડે ધર્મ થતો હોય, તો સિંહાદિકને પણ તે ધર્મ થાઓ. તેથી કરીને ગુણિમાં નાંખેલા અંધ અને પાંગળા વિગેરેને અનુકંપા કરવી ગ્ય છે, અને તેવા પ્રકારનું કાંઈક દાન પણ ઉપેક્ષા કરવા લાયક છે. અહીં તીર્થકરનું જે દષ્ટાંત કહ્યું તે યુક્ત નથી, કેમકે તેમને આ ક૯પ (આચાર) છે, કે સર્વ પ્રાણીઓના સમૂહના વિષયવાળું વરવરિકાપૂર્વક તે દાન છે. તથા સાધુને દાન આપવાનો નિષેધ કરવાથી દાનાંતરાય વિગેરે દેશે પ્રત્યક્ષ જ જોયા છે, તે સાધુ દાનને અભાવે સાધુની હાનિ થાય છે. તે સાધુની હાનિ થવાથી અવશ્ય તીર્થને નાશ પ્રાપ્ત થાય છે. તેથી આ ભવ્યજનને સાક્ષાત્ ભવકૂપમાં નાંખ્યા. તથા ગૃહીજને શીળ, ભાવના અને તપ કરવા સમર્થ નથી. કેવળ દાનમાત્ર વડે કરીને જ આ અપાર ભવસાગરને કાંઈક તવાને ગૃહાદિક વ્યાપારમાં નિરંતર બંધાયેલા લેકે ઈચછે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા : તે દાનને પણ નિવારણ કરનાર તું તેમાના શત્રુ થાય છે. આ અર્થ ( ધન ) ખાદ્ય, અનિત્ય, અસાર, 'અનાનુગામી કલેશને સ્થાપન કરનાર ( આપનાર ), ઘણા કષ્ટથી પામવા લાયક અને અનના સમૂહને આપનાર છે. કેટલાક ધન્ય પુરુષો તેનાથી વિપરીત રીતે તેને સારા સ્થાને સ્થાપન કરીને ધર્મ ઉપાર્જન કરે છે, અને બીજા મલિન મનવાળા મોટા મૂઢજના તેવા કોઇપણ પ્રકારનું કપટ કરીને પેાતાનુ અથવા ખીજાનું ધન અવશ્ય ગ્રહણ કરીને તે પ્રકારે કાઇ પણ રીતે તે વર્તે છે કે જે પ્રકારે ધનના ફળને પ્રાપ્ત કરતા નથી. વળી સ્થાપનાચાર્યની પાસે જે તે રસવરણનું ગ્રહણુ કહ્યું, તે પણ ગુરુના વિરહે તે સંવરના અભાવ થવાથી અતિ અયુક્ત છે, કેમકે ગુરુની સાક્ષીએ જ સંપૂર્ણ વિધિવš કરેલા વિશેષ ધર્મ કહેવાય છે, અને સાધુની સમીપે વાસરાવાથી ( તજવાથી ) સંપૂર્ણ આજ્ઞાનુ` કરવુ થાય છે. શંકા, ઉત્તર, અપૂર્વ પઠન અને અપૂર્વ અનુ ગ્રહેંણ વિગેરે કાર્ય સદ્ગુરુ વિના કાઈપણ રીતે સ્થાપનાચાર્યની પાસે સંભવતા નથી, અને તેના ( સાધુના ) ત્યાગવડે વંદનાદિક ઉપદેશમાં પ્રવતેલા તે સાધુ ઉપર પ્રદ્વેષ જ કર્યો છે. તે સિવાય બીજી ફ્ળ હું માનતા નથી.” આ પ્રમાણે પૂર્વસૂરિએ બતાવેલા માથી વિપરીત ખેલતા તે સુરિને અધર્મ થી ભય પામેલા સ્થવિર મુનિએએ નિવાર્યાં, તેા પણ અતિ મોટા ક્રોધના વશથી તે સૂરિ તેનાથી પાછે ફર્યાં નહીં. તેથી તેને અચિકિત્સત જાણીને સ્થવિર મુનિએ મોન રહ્યા. આ પ્રમાણે વસ્ત્ર, પ્રતિગ્રહ વિગેરે યથાયાગ્ય ઉપગ્રહ દાનને નહીં કરતા તથા દાન દેવામાં પ્રવતેલા જનાને નિવારણ કરતા તે કાપ પામેલા સૂરિએ દાનાંતરાય કર્મ નિડિ ( ગાઢ ) માંધ્યું. તથા શાસ્ત્ર અને વ્યાખ્યાન વગેરેના ત્યાગ કરવાથી જ્ઞાનાવરણીય ક ઉપાર્જન કર્યું. ( માંધ્યું), તથા અનુચિત વૃત્તિવડે અનંતકાયના ભિાગ કરવાથી અભયદાનની વિરાધના કરી. આ પ્રમાણે ત્રણે પ્રકારના દાનરૂપી કલ્પવૃક્ષને મૂળથી જ ઉખેડીને, વિપરીત અભિપ્રાયની પ્રરૂપણાવર્ડ મેાહના પ્રારંાહ( અંકુરાં )ને ઉપાર્જન કરીને, પેાતાને અને બીજાને અન-કલ્પનામાં પાડીને અને તથાપ્રકારના ભાવની આલેાચના અને પ્રતિક્રમણ નહીં કરીને તે સૂરિ કાળ કરીને જંતરમાં ઉત્પન્ન થયા. અને ત્યાં જધન્ય આયુષ્યને પાળીને ત્યાંથી વીને એક હીન (નીચ ) કુળને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પૂર્વે નિકાચિત કરેલા અશુભ કર્મ વડે કરીને અત્યંત મૂઢ મનવાળા, દાનાંતરાયના દોષથી કાઇપણ ઠેકાણું વાટિકા( કેાડી-પૈસા ) માત્રને પણ નહીં પામતેા, ક્ષુધા અને તૃષાથી પીડા પામતા તથા મેાટા કલેશથી પરાભવ પામેàા તે કેટલાક લાંબા કાળ સુધી જીવીને મરણ પામ્યા. પછી નરક અને તિર્યંચ વિગેરે સ્થાનામાં ઘણીવાર ઉત્પન્ન થયા અને મરણ પામ્યા. લાખ અને કરાડ સંખ્યાવાળા દુ:ખેા અનુભવીને ફરીથી પશુ હીન ૧ આગળ આગળ અનુસરનારું નહીં. ૨ વંદન અને પચ્ચખ્ખાણું. Page #492 -------------------------------------------------------------------------- ________________ . જયદેવીની ભવભ્રમણ-સાગર શ્રેણીપુત્ર તરીકે જન્મ અને છેવટે વૈરાગ્ય પ્રાપ્તિ. [ ૩૮૭ ] ‘કુળને વિષે પુરુષપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પુરુષાર્થ રહિત તે જાણે કાષ્ટ અને લેપથી ઘડેલે (કરેલો) હોય તેમ કોઈપણ કાર્ય કરવામાં ઉપયોગીપણાને પાપે નહીં. એ પ્રમાણે ચિરકાળ સુધી સંસારસાગરમાં ભમીને દુઃખથી પીડા પામેલે તે સમુદ્રની જેમ કઈ આપત્તિનું સ્થાન ન થયો? કઈ ઠેકાણે દેહને દાહ ઉત્પન્ન કરનારી ક્ષુધાવડે, કોઈ ઠેકાણે તૃષાવડે, કોઈ ઠેકાણે અજ્ઞાનવડે વિષને પણ અમૃતની જેમ ભક્ષણ કરીને, કેઈ ઠેકાણે રાજાદિકને ગાળો દેવાવડે અને કઈ ઠેકાણે અગ્નિ વિગેરેમાં ક્રીડાવડે આત્માને નાંખીને તે મરણ પામે. આ પ્રમાણે અજ્ઞાનથી હણાયેલ, ઘણે યત્ન કર્યા છતાં પણ લાભ રહિત, અત્યંત વિરુદ્ધ અંગવાળો અને પિતાના પિતાને પરાભવ કરવા લાયક થઈને તે ફરીથી વેણુતટ નગરમાં હીન જાતિને વિષે બુદ્ધિ રહિત અંગવાળે મોગલ નામે આભીરને પુત્ર થયો. ત્યાં એક ગૃહપતિને ઘેર કામ કરવા લાગ્યો. ત્યાં દિવસને છેડે નીરસ ભેજનને પામતે હતે. પછી કે એક દિવસે ગૃહપતિએ તેને એમ આજ્ઞા આપી કે “મારી આ વૃદ્ધ માતાને વાવમાં લઈ જઈને ત્યાં તેને પખાળીને જલદી આવ.” ત્યારે શીવ્ર ગતિવડે તે ગયો, ત્યાં તેની માતાને વસ્ત્રની જેમ મોટા શિલાતળ ઉપર અજ્ઞાનથી હણાયેલા મનવાળો તે ત્યાં સુધી પખાળર્વા લાગે, કે જેટલામાં તે વૃદ્ધ માતા માત્ર વેત અસ્થિરૂપે જ થઈ (રહી.) પછી સંતુષ્ટ મનવાળા તેણે તેણીના વેત અસ્થિ શહણ કરીને, ઘેર જઈને ગૃહપતિને દેખાડી કે-“આ તારી માતાને મેં એવી રીતે પખાળી કે જે પ્રકારે સફટિક મણિની જેવા ઉજવળ શરીરવાળી તે થઈ.” આ પ્રમાણે બોલતા તેને કપ પામેલા ગૃહપતિએ કહ્યું, કે“અરે પાપી ! મારી માતાને તે કેમ મારી નાંખી ?” ત્યારે તેણે કહ્યું કે-“તું મારા ઉપર કેમ કેપ કરે છે ? તારું વચન જ મેં કર્યું છે.” તે સાંભળીને “આ મોટો મૂર્ખ છે.” એમ જાણુંને મોન ધારણ કરીને હૃદયમાં કુરાયમાન કેપવાળે તે ગૃહપતિ માતાના સર્વ મરણકાર્ય કરીને તેને અટવીમાં લઈ ગયે. ત્યાં અધે છેદેલાં અને પડતા મોટા વૃક્ષના રકંધને અપાવીને તેને તેણે મરણ પમાડ્યો. આ વિગેરે જીવિતના અંતને ઉત્પન્ન કરનારા ભયંકર અજ્ઞાનના વિલાસ કેટલા કહી શકાય ? આ પ્રમાણે ચિર કાળ સુધી ઘણા તીક્ષણ દુઃખને સહન કરવાવડે તેણે મોટા દુષ્કર્મની નિર્જરા ઉપાર્જન કરી અને તેના જ્ઞાનાવરણાદિ કર્મ કાંઇક બાકી રહ્યા ત્યારે તે કેઈક થોડા સુકૃતના વશથી રાજગૃહ નગરમાં શતક નામના શ્રેણીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. પછી ઉચિત સમયે તેનું સાગર નામ સ્થાપન કર્યું. પછી જેટલામાં જન્મના દિવસથી એક માસ પણ પૂર્ણ થયો નથી તેટલામાં તેને પિતા મરણ પામે, અને છ માસને અંતે તેની માતા મરણ પામી. ત્યારે ગૃહસાર (ઘરની વરતુ ) જેને પ્રાપ્ત થયે તે તેણે હરણ કર્યો. સાગર પણ વજન વડે અનાદરથી બકરીનું દૂધ વિગેરે દેવાવડે ઉપચાર કરાયે, ત્યારે મહાકટની ક૯૫નાવડે એક વર્ષ માત્રના પર્યાયવાળે થયો. ત્યાર પછી અન્ય ઘરે ભિક્ષા માટે ભમવાવડે પ્રાપ્ત થયેલ રૂક્ષ (લૂખી) ભિક્ષાના કવળને ખાવાવડે શરીરની સ્થિતિ(પાલન)ને Page #493 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ કરતા તે યુવાવસ્થાને પામ્યા. તેનું વિવેકરૂપી લેાચન જરા ઉઘડયું, યાગ્ય અને અયાગ્યના વિચાર કરવામાં કાંઇક સન્મુખ તેની બુદ્ધિ થઇ, તથા શુભ અને અશુભ ( અથવા સુખ અને અસુખ )ને જાણવામાં તત્પર તેની હુશિયારી થઇ. તેવામાં મહાકવિના કાવ્યના પ્રબ ંધની જેવા સ્કુરાયમાન પ્રવર અલંકારના સારવાળા નિર્મળ વસંત ઋતુ પ્રાપ્ત થયા. તેનું માહાત્મ્ય સત્ર વિસ્તાર પામ્યું, નગરના લેાકેા દાન આપવા લાગ્યા, અનશનને પામેલા મુનિજનની જેમ આહાર અને ભૂષણના ત્યાગ કર્યો, જેમ નંદનવનને વિષે તેમ ત્રિક, ચતુષ્ક અને ચચ્ચરને વિષે વિવિધ પ્રકારના વિલાસવાળા, શાભાવાળા અને ચરી ગાવામાં મુખર મુખવાળા સ્ત્રીઓના સમુદાય વિલાસ કરવા લાગ્યા, સર્વત્ર નૃત્યની વિધિ પ્રવતી, કામી જનાના સમૂહ ઇચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, તથા ચાતરમ્ કચક્ર (કથા કરનાર), લવક (કૂદનાર), નટ, નાટક કરનાર અને મંદીના સમૂહ કરવા લાગ્યા. તે વખતે પાતાની તથાપ્રકારની દુરવસ્થાને જોતા સાગરે વિચાયું કે આટલા માટા જગતને વિષે વિધાતાએ પુણ્યશાળી જનની દૃષ્ટિને દૂર કરવા માટે એક મને જ ખનાબ્યા ( ઉત્પન્ન કર્યા ) છે, એમ હું માનું છું. અત્યંત મનેાહર શૃંગાર અને સારા નેપથ્યવાળા અને ચંદ્રની જેમ માણસાના મનને આનંદ કરનારા કેટલાક મહાનુભાવા દાન આપે છે અને વિલાસ કરે છે. તથા બીજા પુષ્પ રહિત, શૂન્ય, પેાતાના છતિમાં પણ ખેદ પામેલા, અને પાતાના આત્માને પોતે જ પગલે પગલે નિદતા અમારી જેવા અસાર, વિશિષ્ટ ( સારા ) લેાકના પરાભવના સ્થાનરૂપ, અને પુરુષાર્થ રર્હુિત એવા લેાકેાને તેના દુષ્કર્મ વડે બનાવ્યા છે. અરે રે! છાયા પુરુષની જેમ અહીં તેઓ માત્ર આકારથી જ પુરુષરૂપે છે, અને પરલેાકને વિષે કેવા થશે તે કાણુ જાણે છે ? દુષ્કર તપસ્યા કરી નથી, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ચિત્તનું નિયંત્રણ કર્યું`` નથી અને તથાપ્રકારનું સારું ચારિત્ર કાંઈ જરા પણુ માચર્યું નથી; તેથી મારી જેવા પરભવને વિષે પણ કલ્યાણુના ભાગી શી રીતે થશે ? તેથી આ પ્રમાણે પ્રતિવિધાનને કર્યા વિના અમારે રહેવુ. ચાગ્ય ’નથી, પ્રમાણે માટા વૈરાગ્યને પામેલી મતિવાળા તે સાગર વિલાસ કરતા લેાકાને જોવાને અસમ થયા, તેથી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં કુલપતિની પાસે પ્રત્રજ્યા ગ્રહણુ કરી અને શરીરની અપેક્ષા વિના દુષ્કર તપના વિધિની આરાધના કરવા પ્રવ. તે આ પ્રમાણે:— "" આ કાઈક વખત માસિક તપના અંત સમયે વૃક્ષ ઉપરથી પડેલાં, શુષ્ક અને પાકાં પાંદડાંવડે પારણું કરતા હતા. કાઇ વખત ઉષ્ટ્રિકાની અંદર પ્રવેશ કરીને, મનનેા રાધ કરીને, ઇંદ્રિયાના પ્રચાર બંધ કરીને તથા પ્રાણને સ્થિર કરીને ધ્યાન કરતા હતા. કાઇક વખત વનસ્થળીમાં( વનના એક ભાગમાં ) જઇને સૂ મડળની સન્મુખ નેત્રપુટને નિશ્ર્ચળ રાખીને તપેલા શરીરવાળા તે આતાપના લેતા હતા. કાઇ વખત વૃક્ષની શાખા ઉપર ૧ ટના આકાર જેવું લાખાં આકારવાળુ' વાસછુ. Page #494 -------------------------------------------------------------------------- ________________ મુનિચંદ્ર મુનિએ કહેલ બાળચંદ્રનો પૂર્વભવ. [ ૩૮૯] * બને ચરણ રાખીને નીચા મુખવાળો થઈને લીલા વનના દાહથી ઉત્પન્ન થયેલ મેટા ધૂમની શિખાને પીતે હતે. તથા કેઈક વખત બુદ્ધિના બળવાળે અને વિશ્વાસવાળો તે માસના પારણાને કાળે સુખ સેવાળની મંજરીને તલસાંકળીની જેમ ખાતે હતું. આ પ્રમાણે મોટું અજ્ઞાન તપ કરવાવડે માંસ અને રુધિર રહિત શરીરવાળે અનશન કરીને મરણ પામીને મહદ્ધિક અસુર થયે. ત્યાંથી આયુષ્યના ક્ષયવડે ચ સતે મંગલાવતી નગરીમાં વનદેવ નામના શ્રેષ્ઠીની વસુમતી નામની ભાયોની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયો. ઉચિત સમયે તેને જન્મ થયે. બાર દિવસ ગયા ત્યારે તેનું બાળીચંદ્ર નામ પાડયું. બાળપણાને ઉલ્લંઘન કર્યું ત્યારે તેને ભણવા માટે ઉપાધ્યાયને સેં. ઉપાધ્યાયે તેને ગૌરવથી ભણાવવાને આરંભ કર્યો. પૂર્વ કાળ( ભવ)ના જ્ઞાનાવરણને લીધે અત્યંત અભ્યાસ કરતાં છતાં પણ તેને એક અક્ષર પણ આવડે નહીં ત્યારે ઉપાધ્યાય ખેદ પામે, તેથી તેણે બાળચંદ્રને વિસર્જન કર્યો ત્યારે તે પિતાને ઘેર ગયે. પિતાએ તેને પૂછયું ત્યારે તેણે પિતાને વૃત્તાંત કહ્યો. ત્યારે પિતાએ તેને બીજી લેખશાળામાં મોકલ્યા. ત્યાં પણ તેમ જ થયું. એ પ્રમાણે પાંચ લેખશાળામાં તેને મોકલ્યો અને તે જ રીતે પાછો આવ્યો. ત્યારે પિતા ખેદ પામે. પછી “હવે હું શું કરું?” એમ વિચારીને પુત્રને વિદ્યાની પ્રાપ્તિ થવા માટે મંત્ર-તંત્રાદિક કરાવવા લાગે. પથ્થરની જેમ તેને એક અક્ષર પણ પ્રાપ્ત નહીં થવાથી પિતા અને બાળચંદ્ર ઉગ પામ્યા. ત્યાર પછી ભગ્ન ઉત્સાહવાળા અને આનંદ રહિત તે બને ઘેરથી નીકળીને ઉદ્યાનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં પાસે તમાલ વૃક્ષની નીચે બેઠેલા અવધિજ્ઞાનવડે ભૂત અને ભવિષ્યના ભાવને જાણનારા અને ભવ્ય જાવડે સેવા કરાતા મુનિચંદ્ર નામના એક સાધુને જોયા. ત્યારે પિતાએ બાળચંદ્રને કહ્યું કે-“હે વત્સ! આ કઈક મુનિને તું જે. તેને હું અતિશય જ્ઞાનવાળા જાણું છું કેમકે લેકે તેને પિતાની જેમ અને દેવની જેમ સેવે છે.” બાળચંદ્રે કહ્યું કે-“હે પિતા! જો એમ હોય તો ત્યાં જઈને તેને આપણે વાંચીએ, અને આ પૂર્વે કરેલા કર્મનું સ્વરૂપ પૂછીએ.” પછી ભલે એમ કરીએ.” એમ બોલીને તે બને તેની પાસે ગયા. મોટા આદરથી મુનિને વાંદીને તેની સમીપે બેઠા. ત્યાર પછી સમયને પામીને શ્રેષ્ઠીએ સાધુના પગમાં પડીને તેને પૂછયું કે-“હે ભગવાન! મોટા આદરથી ભણાવ્યા છતાં પણ આ મારા પુત્રને એક અક્ષર પણ આવડતો નથી. તેનું શું કારણ?” ત્યારે અવધિજ્ઞાનના બળથી તેને પૂર્વ વૃત્તાંત જાણીને સાધુએ કહ્યું કે-“હે ભદ્ર! જયદેવસૂરિના ભયમાં વર્તતા તારા પુત્ર જ્ઞાનદાનને ખંડન કરવાથી અત્યંત જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કર્યું છે. અનંતકાયાદિકના ભક્ષણવડે અને અભયદાનને નહીં કરવાવડે વિરૂપપણું અને અલ્પ આયુષ્યપણું બાંધ્યું છે. તથા સાધુવર્ગના દાનના વિછેદનું આચરણ કરવાવડે લાભાંતરાય કર્મને નિકાચિત કર્યું છે. આ કર્મોને વિપાક આણે દરેક જન્મમાં અનેક પ્રકારે સહન કર્યો છે. તે એ અત્યંત Page #495 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૫ મો : દુસહ છે કે જે કહેવાને પણ પાર પામી શકાય એમ નથી. તે આ પ્રમાણે-સાધુને દાન આપવાને વિછેદ કરવાથી સુધા, તૃષા વિગેરે દુઃખેને અનુભવીને તે અનેક પ્રકારે મરણ પામે છે. જ્ઞાનદાનના અભાવવડે આણે પૂર્વે તેવું કાંઈક કર્મ કર્યું (બાંગ્યું) છે, કે જેથી આનું પણ જ્ઞાન અનેક પ્રકારે વિનાશપણને પામ્યું છે. પિતાના જીવિતના રક્ષણને માટે અત્યંત અનુકંપા રહિત(નિર્દયપણા)એ કરીને તેવું કાંઈક અયુક્ત કર્યું છે, કે જે સેંકડે દુઃખથી પલવિત થયું છે (વિકફવર થયું છે.) તું એક જ જાણે છે, કે આને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેથી હે ભદ્ર! મેં તને આ બાકીનું સ્વરૂપ પણ કહ્યું.” આ પ્રમાણે તે સાધુએ ચિરકાળના સર્વ ભવને વૃત્તાંત લેશે ઉદ્દેશ વડે (સંક્ષેપવડે) કહ્યો ત્યારે જાતિસ્મરણને પામેલે તે બાળચંદ્ર મૂર્છાથી નેત્રને મીંચીને પૃથ્વીપીઠ ઉપર પડ્યો. ત્યારે પિતાએ ઉત્તરીય વના છેડાવડે નાંખેલા પવનથી તેના શરીરનું સમાધાસન (સાવધાનપણું) કરીને પૂછયું કે-“હે વત્સ! તને આ શું થયું?” ત્યારે તેણે ચિર કાળને સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો. ત્યારપછી તેવા પ્રકારના ચિર વૃત્તાંતનું મરણ થવાથી ભય પામેલ અને પિતાના દુશ્ચરિત્રના કટુક વિપાકનો ક્ષય કરવા માટે મનમાં મોટા સંવેગને પામેલે તે બાળચંદ્ર મુનિના ચરણકમળને પિતાના કપાલપૂછવડે સાફ કરતે બોલવા લાગે કે-“હે ભગવાન! મારા ઉપર પ્રસાદ(કૃપા ) કરીને આ પૂર્વે કરેલા દુકૃતને શુદ્ધ કરવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત મને કહો.” ત્યારે સાધુએ કહ્યું કે “હે વત્સ! સમગ્ર દોષનો સંહાર( નાશ કરનારી, જિનેશ્વરે ઉપદેશ કરેલી અને યક્ત ક્રિયા વડે આચરણ કરેલી પ્રવજ્યાને જ પ્રાયશ્ચિત્તરૂપ સારી રીતે કહી છે. પાપરૂપી મોટા પંકને પ્રક્ષાલન કરવામાં સમર્થ અને મોક્ષસુખને પ્રાપ્ત કરવાના કારણરૂપ આનાથી બીજું કંઈ પણ અનુષ્ઠાન પ્રગટ નથી. જ્યાં સુધી પ્રબળ વાયુના વિલાસરૂપી જિનૅની દીક્ષા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પાપરૂપી રેણુને પ્રસાર થાય છે અને ત્યાં સુધી જ દુષ્કૃતરૂપી વલ્લરી (વેલડી )પણ વિસ્તાર પામે છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠ મુનિએ કહ્યું ત્યારે બાળચંદે પિતાને ઘણી રીતે સમજાવીને તેની આજ્ઞા લઈને તે મુનિચંદ્ર સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અને સ્વાર્થ વિગેરે ધર્મકાર્યમાં પ્રવત્યો, તથા પૂર્વે કરેલા દેષથી વિપરીત ચણાને વિષે વિશેષ કરીને પ્રત્ય. એ પ્રમાણે પાંચ પ્રકારની 'અનુવર્તી નામાં તત્પર થયેલા તે મહાત્માએ સંયમને વિષે તેવા કોઈ પણ પ્રકારનો ઉદ્યમ કર્યો, કે જે પ્રકારે તેણે શરીરને પ્રયાસ ગણ્ય નહીં, કાળને વિભાગ વિચાર્યો નહીં, રેગાદિકના પ્રતિકારની ભાવના કરી નહીં, અને શીત તથા તાપનો અતિરેક જા નહીં. ઘણું શું કહેવું –બાલ અને શિખનારા વિગેરે સાધુઓને નિરંતર ભકત પાન આપવાવડે, જ્ઞાન ભણવામાં ઉદ્યમી થયેલાને અત્યંત ઉપષ્ટભ (ટેક-આશ્રય) કરવાવડે અને પિતાના ૧ ગ્લાનાદિકને ઉપચાર કરવામાં Page #496 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીધરના જન્મ અને મેક્ષ તથા તપધમનું વિવેચન. [ ૩૯૧ ] જીવથી પણ અધિક ખીજા પ્રાણીઓના સમૂહની રક્ષામાં તત્પર થવાવડે તેણે પ્રમાદ રહિતપણે સંયમક્રિયામાં તત્કાળ ઉદ્યમ કર્યા. વળી-સુકૃત કર્મવાળા અને દુ:ખથી ભય પામેલા તેણે પ્રત્રજ્યાના દિવસથી આર’ભીને બે ત્રણ દિવસ સુધી જ કદાચ વિકૃતિ( વિગય )ના ઉપભાગ કર્યા· હાય, આહારનુ ગ્રહણ પણ તેણે પરિમિત ( અમુક-થાડા ) દિવસ જ કર્યું હશે. જેણે નિશ્ચય અંગીકાર કર્યાં હાય, તેને અસાધ્ય શું છે ? અથવા 'દુધિગમ શુ છે ? આ પ્રમાણે પ્રધાન( મુખ્ય ) વૈરાગ્યવાળા શુદ્ધ ધર્મની ક્રિયા કરવાવડે પૂર્વે કરેલા સમગ્ર દુષ્કૃતના સમુહને હણીને દુષ્ટ કર્મના અંશને હણનારા તે મહાત્મા તે ધ્યાન ઉપર આરૂઢ થયા, કે જે ધ્યાનવર્ડ દેશના સમૂહ પૂરેલા તે સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે દેવ લક્ષ્મીને પામ્યા. ( દેવ થયા) પછી આયુષ્યના ક્ષયવડે ત્યાંથી ચ્યવીને આ જ બુદ્વીપના ભરતા ને વિષે વર્કીંદેશા નામની નગરીમાં કુબેરની જેવા વૈભવવાળા ભવદેવ નામના શ્રેષ્ઠીની વિમલા નામની ભાર્યોના ગર્ભને વિષે તે મહાભાગ્યવાન પુત્રપણે ઉત્પન્ન થયા. ઉચિત સમયે તેના જન્મ થયેા. તેનુ વર્ષોપન થયુ. પછી પિતાએ માટી ઋદ્ધિથી તેનુ લક્ષ્મીધર નામ સ્થાપન કર્યું. પછી પાંચ ધાત્રીમાતાવર્ડ કરાતા સમગ્ર કાર્ય વડે વૃદ્ધિ પામતા શરીરવાળા, અનુપમ રૂપ અને લાવણ્યવડે મનેાહર લીલાના વિલાસવાળા, કાંઇક દર્શના વશથી વિજ્ઞાન અને જ્ઞાનના પરમાર્થ ને ગ્રહણ કરતા, મસ્તકના મણુિની જેમ વિદ્વાનાને પશુ માટી શાભા ઉત્પન્ન કરતા, નિર ંતર વિત્ત આપવાવડે સંતેાષ પામેલા ખંદીના સમૂહવડે સ્તુતિ કરાતા, મિત્ર, સ્વજન અને બંધુના વાંછિત અર્થ પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ કલ્પવૃક્ષ સમાન, તથા તરુણુ સૂર્ય જેવા સ્વચ્છ (તેજસ્વી) દેહની પ્રભાવડે અંધકારના સમૂહના નાશ કરનાર તે મહાત્મા પરિપૂર્ણ તારુણ્ય લક્ષ્મીને પામ્યા. કેવળીના વચનથી પૂર્વભવના સર્વ વૃત્તાંત જાણીને સવેગ પામેલે તે ત્રણ પ્રકારનું અત્યંત દાન આપીને તે બુદ્ધિમાન પ્રત્રજ્યા ગ્રહણુ કરીને, જિનધર્મની સારી રીતે આરાધના કરીને, સર્વ કર્મનુ નિર્મથન કરી મેાક્ષપુરમાં પ્રાપ્ત થયા. આ પ્રમાણે દાન અને અહાનનુ વિવિધ પ્રકારનુ ફળ જાણીને ભવ્ય પ્રાણીઓએ તેવી રીતે કાઇપણ પ્રકારે વવું જોઇએ, કે જે પ્રકારે શીઘ્રપણે સ'સારના ભંગ( નાશ ) થાય. દાન સુખનું નિધાન છે, દુ`તિરૂપી મેાટી ગુફાનુ પિધાન( ઢાંકણું) છે, કલ્યાણુને પ્રાપ્ત કરનાર છે, સમગ્ર સુખનું પ્રધાન કારણ છે. જન્માંતરમાં પણ જેઓએ દાન આપ્યુ છે, જેઓએ સુકૃત ઉપાર્જન કર્યું છે, સુગતિરૂપી વિલાસિની( સ્ત્રી )એ આદર સહિત જેએને જોયા છે, તથા ખરફ અને હારના જેવી શ્વેત( ઉજવળ ) ક્રીતિ જેઓએ પામવા લાયક છે, તેની જ મતિ દાનને માટે ઉછળે છે, બીજાની મતિ ઉત્સાહ પામતી નથી. અહીં ઘણું કહેવાથી શું ? જો તમને સ્વર્ગ અને મેાક્ષનાં સુખ પ્રિય હાય, તેા હુંમેશાં દાનને વિષે જ પ્રતિબ`ધ ( ભાગ્રહ ) કરો. આ જગતમાં જે કાંઇ મન અને નેત્રનું` દર્શીન ( જોવાલાયક ૧ દુ:ખે કરીને મળી શકે તેવું. Page #497 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૫ મે ? વસ્તુ ) છે, તે નિતિને (સુખને-મિક્ષને) ઉત્પન્ન કરનાર છે, તે સર્વ વિકળતા રહિત (પરિપૂર્ણ) અને ઉદાર દાનનું ફળ ફુટ રીતે તું જાણુ. સુધા અને તૃષાથી વ્યાકુળ થયેલાને જે શ્રેષ્ઠ ભેજન અને જળની પ્રાપ્તિ થાય છે, રોગથી વ્યાપ્ત થયેલાનું રક્ષણ કરનાર ઔષધાદિકને જે લાભ થાય છે, માર્ગમાં ચાલવાવડે કરીને દુર થયેલા જેઓને તત્કાળ શવ્યાની પ્રાપ્તિ થાય છે, તે સર્વ દાનરૂપી શ્રેષ્ઠ કલ્પવૃક્ષને વિલાસ છે, એમ જાણ સર્વ ઉપાયના કારણરૂપ ધનદાન કરવામાં પણ જેની શક્તિ નથી, તેઓ પિતાના જીવિતની અપેક્ષા રહિત થઈને તપ કેમ કરે છે? ખેતી અને રાજસેવા વિગેરે ઘણા પ્રકારના દુઃખવડે ધન ઉપાર્જન કરીને તેને ભેગવ્યા વિના અને દાન કર્યા વિના અનંત જને નાશ પામ્યા છે. આ પ્રમાણે દાન ધર્મના વિષયવાળું દ્રષ્ટાંત સંક્ષેપથી કહીને હવે તપ ધર્મ સંબંધી દષ્ટાંત કહેવાય છે. તપધમ ઉપર ધનશર્મા સાર્થવાહની કથા. રસ, રૂધિર, માંસ, મેઘ, અસ્થિ, મજજા અને શેણિત (આ સાત ધાતુ) તથા અશુભ કર્મો જેના વડે તપે છે, તેને અહીં યથાર્થ તપ કહ્યો છે. વળી તે તપ બાહા અને આત્યંતર ભેદવડે બે પ્રકારે અહીં (શાસ્ત્રમાં) કહ્યો છે. તેમાં બાહા તપ અનશનાદિક ભેદવડે છે પ્રકારે કહ્યો છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ અને સંલીનતા એ છ પ્રકારે બાહ્ય તપ છે. બહારના અંગને તપાવવાવડે કર્મની નિર્જરાનું કારણરૂપ આ તપ છે, અને અત્યંતર તપ પ્રાયશ્ચિત્ત વિગેરે છ દવા છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય તથા સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ પ્રકારે આત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપને આચરીને વિશુદ્ધ શુભ ભાવવાળા ધીર પુરુષે અનંત પાપોની નિર્ભર કરે છે. જેમ સુકાવા વિગેરે વડે રોગોને વિનાશ નિશ્ચયથી દીઠા છે, તેમ કર્મને વિનાશ અનશનાદિકવડે જાણ. જ્યાં અપવર્તનાદિક ડે પણ ઇદ્ધિને વ્યાપાર થતો નથી, તેવું ઉગ્ર નિકાચિત કર્મ પણ તપવડે નાશ પામે જ છે. ઋષિહત્યા વિગેરે જે દારુણ રસવાળા પાપ કહેવાય છે, તે પણ જીવની અપેક્ષા રહિત કરેલા તપવડે કરીને ક્ષીણ થાય છે. ત્યાં સુધી દારિદ્ર હોય છે, ત્યાં સુધી રોગની ઉત્પત્તિ હોય છે, ત્યાં સુધી મોટું દોર્ભાગ્ય હોય છે અને ત્યાં સુધી અનિષ્ટ અને અનિર્ણિતર ચિત્તને સંતાપ ઉત્પન્ન થાય છે કે જ્યાં સુધી હજુ પણ ભવ્ય મનુષ્ય તપ કરવામાં ઉદ્યમ નથી કરતા. અને તે તપ પણ કઈ પણ પ્રકારે (જેમ તેમ) કર્યો હોય, તે છેવટે અશુભ (અસુખ) પ્રાપ્ત થાય છે. આ અર્થને વિષે ધનશમ સાથે વાહનું દષ્ટાંત કહેવાય છે, કે જે (સાર્થવાહ) તપના પ્રસાદ(પ્રભાવ)વડે મોટા સન્માન અને યશને પાપે. ૧ પ્રવૃત્તિને અભાવ, પાછું વાળવું. ૨ પાર ન આવે તે. ૨ પાર ન આવે તેવા. Page #498 -------------------------------------------------------------------------- ________________ છે . જયવરાહ રાજવીની ધર્મભાવના અને જંબુનાગરિએ તેને કહેલ પૂર્વભવ. [ ૩૯૩ ] | સર્વ દ્વીપ અને સમુદ્રની મધ્યે રહેલા જંબુદ્વીપના દક્ષિણાઈ ભરતક્ષેત્રની પૃથ્વીના વિસ્તારનું ભૂષણરૂપ તથા ભૂત, પિશાચ વિગેરે પીડા રહિત જયપુર નામનું નગર છે. તેમાં ગુણરૂપી રત્નોના સમુદ્રરૂપ, નીતિશાસ્ત્રના સ્થાનરૂપ અને સર્વ રાજાઓમાં પ્રધાન (મુખ્ય) જયવરાહ નામનો રાજા છે. તેને શિવા નામની ભાર્યા (રાણી) અને ભવનવરાહ નામે પુત્ર છે. તે સર્વે પોતપોતાના કાર્યમાં ઉદ્યમી થઈને દિવસે નિર્ગમન કરે છે. એક વખત તે રાજા પાછલી રાત્રિએ જાગે અને વિચારવા લાગે, કે-“અહા ! હવે અમારે શી રીતે રહેવું ? કે જે અમે નિરંતર પાપ કરવામાં ઉદ્યમવાળા, અપરિમિત આરંભ અને પરિગ્રહવાળા, અનેક પ્રાણીઓના સમૂહને ઘાત કરવામાં તત્પર અને બીજાને સંતાપ કરનારા છીએ. તથા વળી કદાપિ (કેઈક વખત) હાથી, અશ્વ અને પદાતિની ચિંતાના સમૂહને સંતાપવડે, કદાપિ મોટા ભયંકર કામદેવના ધનુષ્યકાંડવડે ખંડિત થયેલા વિવેકના વિલાસવાળા ઇદ્રિના પરવશપણીવડે, કદાપિ મોટા પિશાચ જેવા કષાયના અધિકપણાના વશથી ઉલાસ પામતી મલિનતાવડે, તથા કદાપિ બીજા બીજા મંડલેશ્વર(રાજા)ની લક્ષમીના વિસ્તાર(સમૂહ)ને હરણ કરવાની ઈચ્છાના વિચારવડે ક્ષણે ક્ષણે પરાભવ પામતા અમેં જરા પણ સુખે રહેવા પામતા નથી. પરાકના હિતને માટે તૈયાર થયા છતાં પણું એક મુહુર્ત માત્ર પણ મનને નિરોધ કરવાને શક્તિમાન થતા નથી, તથા રાગદ્વેષરૂપી મોટા પવનવડે તેવી રીતે કઈ પણ પ્રકારે ફેંકાઈએ છીએ કે જે પ્રકારે, કઈ પણ રીતે પોતાના સ્થાનને પામતા નથી. આ પ્રમાણે વળી સંસારમાં ઉત્પન્ન થતા અત્યંત ભયંકર અને તીર્ણ દુઃખો શાસ્ત્રને વિષે સંભળાય છે, અને અમે તે સંસારને અત્યંત વધારનારા પાપને વિષે આસક્ત ચિત્તવાળા થયા છીએ. કટુક વિપાકવાળા અને અનિષ્ટના કારણરૂપ તથા પ્રકારના પા૫સ્થાનકના દુવિલાસને જાણતા છતાં પણ તેને ત્યાગ " કરીને ધર્મના ગુણને વિષે અમે રમતા નથી. અરે રે! મોટા દુઃખને કરનાર મોહ વિષમ છે. સમગ્ર જગતને હું ભંગુર જાણું છું, આ જગતમાં સમગ્ર સુખને પણ તુચ્છ માનું છું, ઇદ્રિના સમૂહને પણ પિતાના કાર્યમાં સજજ થયેલા જેઉં , તે પણ મારી મતિ પાપથી વિરામ પામતી નથી. નિરંતર ધમર્થને સાધન કરનારી મારી મતિ નાની છે, અને ગૃહાદિક પાપ પ્રજનની મતિ મોટી છે. આ પ્રમાણે હેવાથી દુઃખરૂપી જળથી ભરેલા આ સંસારસમુદ્રને મારે શી રીતે ઓળંગ?આ પ્રમાણે તત્વના અવલેકન( જેવા)માં રાજાને સજ્ઞાનરૂપી નેત્ર સ્થાપન થયા ત્યારે પ્રભાતકાળના વાજિંત્ર વાગવા લાગ્યા, તથા 'અહમહકિયાએ કરીને બોલતા બંદી અને વિંદાયના સમૂહનો શબ્દસંમર્દ ઉછળવા લાગ્યો. ત્યારે રાજા પ્રભાતનું કાર્ય કરીને સભામંડપમાં બેઠો. ત્યાં રાજકાર્યનું ચિંતવન કરીને સભામંડપમાં લેકનો પ્રચાર વિરલ (અ૫) ૧ હું પહેલો, હું પહેલા એમ. Page #499 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : થયો ત્યારે રાજાએ વામદેવ નામના મંત્રીને પૂછ્યું કે-“શું આ નગરને વિષે મનહર જ્ઞાનના અવલોકનવાળા કોઈ સારા તપસ્વી છે કે નહીં ?” મંત્રીએ કહ્યું કે “હે દેવ! ભવસમુદ્રમાં પડતા પ્રાણીઓને હસ્તાવલંબન આપનારા તથા શ્રતરૂપી મકરંદ(મધ)ના અભિલાષી શિષ્યરૂપી ભમરાના સમૂહને કદંબ વૃક્ષ સમાન ભગવાન જંબુનાગ નામના સૂરિ હમણાં જ આવ્યા છે.” તે સાંભળીને હર્ષના સમૂહથી ભરપૂર હૃદયવાળે રાજા મંત્રીને પારિતોષિક આપીને ભ્રકુટિ નાંખવા માત્રમાં જ તૈયાર કરેલા હાથી ઉપર ચડીને કેટલાક પ્રધાન લોક સહિત તે સૂરિને વંદન કરવા ગયે. બહારથી જ રાજચિહ્નને ત્યાગ કરીને વ્યાખ્યાનભૂમિના પ્રદેશમાં પેઠો. મોટા વિનયવડે ગુરુના ચરણમાં પડ્યો. ગુરુએ તેને આશીર્વાદ આપે. પછી તે ઉચિત આસને બેઠો. ગુરુએ પણ ધર્મકથા પ્રારંભી. આ અવસરે કઢથી નાશ પામેલા (વ્યાપ્ત) શરીરવાળો, અનેક છિદ્રોના મુખમાંથી નીકળતા પરથી મિશ્ર કૃમિના સમૂહથી કાયાની કિલામનાને પામેલે, પ્રબળ વાયુના ક્ષેભથી કટિતટને મરડત, તિમિરાદિક રોગ વડે હણાયેલા નેત્રના વ્યાપારવાળા તથા વારંવાર પિતાના આત્માને દુર્વચને વડે આક્રોશ કરત કેઇ એક પુરુષ લેક પાસેથી અતિશય જ્ઞાનવાળા ગુરુનું આગમન સાંભળીને પિતાના દુષ્કર્મને પૂછવાનું મન થવાથી (પૂછવા માટે) સભામાં પેઠો. મુનિ પતિના ચરણમાં પડ્યો. તે વખતે “અહો ! રોગની ખાણરૂપ આ પુરુષ ભગવાનને શું પૂછશે ?” એમ જાણીને કૌતુકવડે તેમાં જ આપેલી એક દષ્ટિવાળા લેકે ઉપગવાળા થયા. અને તે પુરુષ શેકના વશથી નીકળતા અથજળવડે વ્યાસ લેનવાળો થઈને ગુરુને પૂછવા લાગ્યા કે-“હે ભગવાન! ચિરકાળથી વિશિષ્ટ જ્ઞાનીના માર્ગનું અવલોકન કરતા મેં આટલા ચિરકાળ સુધી કોઈ પણ ઠેકાણે તેવા કોઈને જોયા કે સાંભળ્યા નથી. અને હમણાં મારા કોઈ શુભ ઉદયવડે તમે અહીં પ્રાપ્ત થયા છે, તેથી મારા ઉપર કરુણા કરીને કહે, કે-પૂર્વકાળે મેં શું દુષ્કર્મ કર્યું છે કે જેથી જન્મથી આરંભીને જ મને દુઃખને સમૂહ પ્રાપ્ત થયે ?” ત્યારે અવધિજ્ઞાનવડે તેના પૂર્વભવને જાણીને ભગવાને કહ્યું કે-“હે ભદ્ર! તું સાંભળ. મરહદૃ દેશમાં કેશંબ નામનું ગામ છે. ત્યાં શંખ નામને વણિફ હતા. તે મોર, ભારંડ, કારડ, બક, કાકડા, કત, કકિંજલ, શુક અને સારિકા વિગેરે પક્ષીના સમૂહના ઇંડાં કર્મકર માણસો પાસે મંગાવીને કેટલાંક (ઇડ) કાચાં, કેટલાંક પાકાં અને કેટલાંક ભડથારૂપ કરીને વેચતે હવે, તથા બીજા હરણ, વરાહ, રૂરૂ, ગેરહર, ગે અને ગવચના માંસ સારી રીતે સંદરકારવાળા કરીને તેના અથી લેકેને આપતો હતો. આવા પ્રકારના અત્યંત અધમ કવડે વૃત્તિ (આજીવિકા)ને કરતે તે કાળનું નિગમન કરતો હતો. તેથી તેણે પાપને માટે સમૂહ ઉપાર્જન કર્યો. તે પાપના ભારવાળો થવાથી તે ભાવમાં પણ મેટા રેગના સમૂહવડે ૧ ના વાછડે. Page #500 -------------------------------------------------------------------------- ________________ જયવરાહ રાજાને સૂરિએ કહેલ ધર્મનું સ્વરૂપ. [ ૩૯૫ ] શરીરને વિષે બાધા પામેલ તે વિરસ રૂદન કરતે મરી ગયે. પછી અનેક પચેંદ્ધિના વિનાશ કરવાથી ઉત્પન્ન થયેલ મોટા પાપવડે ઉપાર્જન કરેલા કિલષ્ટ કર્મના ઉદયવડે તે સાતમી નરકપૃથ્વીમાં અપ્રતિષિત નામના મોટા નરકાવાસમાં પાંચસો ધનુષ્ય ઊંચા શરીરવાળો તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે. * તથા વળી ત્રણ ભુવનના તામસ (કાળા) અશુભ પગલવડે જાણે તેના અંગે પાંગ ઉત્પન્ન થયા હોય, વચનના વિષયમાં ન આવે તેવા અતિ મોટા તીક્ષણ દુઃખના સમૂહની જાણે ખાણ હેય, દુષ્કર્મ પ્રકૃતિરૂપી નરના પટકને જાણે અતિ રૂદ્ર (ભયંકર) રંગપ્રદેશ (નાટકને પ્રદેશ) હોય તે, ભયંકરને પણ ભય ઉત્પન્ન કરનાર, અને સાંભળવાથી પણ ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, આવા પ્રકારને તે પાપી નિરંતર મોટા દાહથી તાપ પામીને હા ! હા! હા ! હા ! એમ આકંદના શબ્દના રવવડે પાતાળને ભરી દેત, આયુષ્યના પર્યત સુધી દુસહ મટી વેદનાથી હણાયેલે ત્યાં રહીને પછી ત્યાંથી કોઈ પણ પ્રકારે નીકળીને તિર્યચપણને પામ્યા. ત્યાં પણ પિતાના આયુષ્યના અંત સુધી વિવિધ પ્રકારની આપત્તિના સમૂહને ભેગવીને ફરીથી નરકમાં, પાછો ફરીથી તિર્યંચમાં અરઘટ(રેટ)ની ઘડીના ન્યાયવડે અસંખ્ય કાળ સુધી દુખેને અનુભવીને પૂર્વે કરેલા દુષ્કૃતના અવશેષવડે હાલમાં તે પૂર્વ કાળના શંખ વણિકનો જીવ આ તું રોર કુળમાં અનેક રોગની ખાણુરૂપ થયે છે, તેથી હે મહાનુભાવ! કેમ કંઠ છૂટો મૂકીને રુદન કરે છે ? અને વિલાપ કરે છે? હે ભદ્ર! રુદનવડે કે વિલાપવડે પૂર્વે કરેલા ભયંકર પાપકર્મને છેડે પણ આધારવાળો વિરહ થતો નથી, પરંતુ અત્યંત કઠેર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ મોટા તપ કરવાવડે વિરહ થાય છે, તેથી જો તું દુઃખના ક્ષયને ઈચ્છતો હોય, તો તે તપને વિષે ઉદ્યમ કર.” આ પ્રમાણે મુનિ પતિએ કહ્યું ત્યારે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ અનુભવેલા પૂર્વ કાળના સર્વ અર્થ(વૃત્તાંત)ની વિભાવનાવડે ઉત્પન્ન થયેલા મોટા ભયથી આતુર મનવાળે તે પુરુષ ગુરુના પગમાં પડીને કહેવા લાગે કે-“હે ભગવાન ! જેમ તમે કહ્યું, તેમ જ પાપકર્મવાળા, પિતાના જ વેરી અને આવવાના દુઃખના સમૂહને નહીં વિચારતા મેં જીવહિંસાદિક કારણવડે ઘણું દુઃખ ઉપાર્જન કર્યું છે. હવે તેનું મથન (નાશ) કરવા માટે શું ઉપાય કરું ? જે તમારી આજ્ઞા હય, તે ગિરિના શિખર ઉપરથી પડવા વિગેરેવડે આવા પ્રકારના મોટા પાપ કરનારા આ મારા આત્માને હું હણું, અથવા બીજા કોઈ પ્રકારે કરીને આત્માનો ત્યાગ કરું. સર્વથા મારે આ આત્માનું પ્રયોજન નથી.” ત્યારે મુનિ પતિએ કહ્યું કે-“હે મહાનુભાવ ! આ નિઃસાર (નિષ્ફળ) એવા ગિરિશિખર ઉપરથી પડીને મરવા વિગેરેવડે શું ? પરંતુ વિચિત્ર પ્રકારના તપવિશેષરૂપી અગ્નિવડે કંચનની જેમ આત્માને કર્મરૂપી કલંકને દૂર કરવાવડે વિશુદ્ધ કર.” આ પ્રમાણે સાંભળીને તે રોગીએ કહ્યું કે “તમે જે આજ્ઞા આપે, તે જ હું કરું.” એમ કહીને તેણે પક્ષ પક્ષના નિરંતર તપ કર્મ વડે મરણ પર્યત અભિગ્રહ કરવાપૂર્વક Page #501 -------------------------------------------------------------------------- ________________ [૩૬]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ? શરીરનું શોષણ અંગીકાર કર્યું. ત્યાર પછી જયવરાહ રાજા ચિત્તના વ્યાક્ષેપ રહિત તે સમગ્ર વિચારીને સંસારનો મોટો ભય થવાથી સૂરિના ચરણકમળને નમીને વિજ્ઞપ્તિ કરવા લાગે છે-“હે ભગવાન ! જે એમ છે, તે જીવવધાદિક પાપસ્થાનમાં આસક્ત થયેલા અને નિરંતર પ્રમાદી ચિત્તવાળા અમારી જેવાને આ ભવસમુદ્રને ઉતાર શી રીતે થશે?” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે પૃથ્વીનાથ ! આ સંસારસમુદ્ર ઉતારવામાં અહીં સમ્યકત્વ જ પહેલું ઉત્તમ કારણ કહ્યું છે.– વળી તે (સમ્યકત્વ) જીવાદિક તત્વાર્થની શ્રદ્ધારૂપ, કદાગ્રહના સમૂહથી રહિત અને શંકાદિક દોષથી વિશુદ્ધ કહ્યું છે. અને તેમાં શાસ્ત્રના અર્થના શ્રવણમાં પ્રતિબંધવડે વ્યાપ્ત બુદ્ધિ થાય છે, ધર્મનો અનુરાગ પણ ભાયથકી પણ વધારે થાય છે. તથા જિનેશ્વરના ચરણકમળની પૂજાવડે તે પ્રતિબંધ દઢ થાય છે. અને ગુરુની વૈયાવચ્ચને વિષે શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. તેમાં જિનેશ્વરની પૂજા ધૂપ ૧, અક્ષત ૨, વાસ ૩, દીપ ૪, પુષ્પ ૫, ફળ ૬, ભય(નવેદ્ય) ૭ અને વારિપાત્ર ૮ (કળશ) વડે વર્ણન કરી છે. એક એક(વસ્તુ)વડે પણ જિનનાથની કરેલી પૂજા ક્યા વાંછિતને અવશ્ય નથી આપતી? તે પછી તે આઠેવડે કરેલી પૂજાનું શું કહેવું? સંસાર સમુદ્રમાં પડતા પ્રાણીઓનું રક્ષણ કરનાર આ (પૂજા) જ છે, તથા મનવાંછિત આપવામાં મોટા ચિંતામણિરૂપ પણ આ જ છે. આદરથી કરેલા આટલા માત્રથી જ ધીર પુરુષો સંસારમાં ઉત્પન્ન થયેલા દુઃખને જલાંજલિ આપે છે. તેમાં શું આશ્ચર્ય છે? ઔષધ, ભક, પાન અને વિશ્રામણાદિક કાર્યવડે ગુરુની પણ જે મોટી પ્રતિપત્તિ(ભક્તિ) કરવી, તે પણ સમક્તિનું લિંગ (ચિન્હ) છે. આવા પ્રકારના લિંગવાળું આ સમક્તિ જેના હૃદયપીઠને વિષે સારી રીતે સ્થાપન કરેલું રહે છે, તેને સંસારને ભય દૂર નાશી જાય છે અને તેને સંસારસમુદ્ર ગાયના પગલા જેટલે જ થાય છે, પરંતુ પરમાર્થથી ભય પામેલા અન્ય તીથિકે પણ પતંગની જેમ જરા પણ તેમના મનને ક્ષોભ કરતા નથી. આ સમકિત પ્રાપ્ત થયે સતે જે કોઈ પણ પ્રકારે મોટા શુભ કર્મના ઉદયવડે નિરવદ્ય વિરતિની મતિ ઉત્પન્ન થાય, તે શું સિદ્ધ ન થાય? તે વિરતિ પાંચ અણુવ્રતરૂપ, ત્રણ ગુણવ્રત પ્રધાનવાળી અને ચાર શિક્ષા વ્રતના સારવાળી (બાર પ્રકારની) સાંસારિક દુઃખને મથન કરનારી છે. કેટલાક જીને યક્ત સમકિતરૂપી રત્નને લાભ થયા છતાં પણ મોટા પુણ્યના સમૂહના રહિતપણુથી આ વિરતિને સંભવ થતો નથી, પરંતુ ધન્ય જીવોને જ આ વિરતિ ગુરુ આપે છે, અને ધન્ય છ જ આના પારને પામે છે. પણ ગુરૂકમી છે પાર પામતા નથી. કોઈ પણ પ્રકારે જેઓ અતિચારરૂપી પંક રહિત આ વિરતિના પારને પામ્યા છે, તે કૃતપુણ્ય છે. દુઃખના પારને અત્યંત પામ્યા છે, તેથી હે રાજા ! પહેલાં જે તેં કહ્યું હતું ક-નિરંતર ૧ આસક્તિ. Page #502 -------------------------------------------------------------------------- ________________ ) • રાજા અને તપથી સુવર્ણ સદશ થયેલ શરીરવાળા કુછીને મિલાપ. [ ૩૭ ] પાપમાં આસકત અમારી જેવાને આ ભવસમુદ્રથી મોક્ષ કેવી રીતે થાય તેમાં જિનેશ્વરીએ સંસારથી મૂકાવવામાં સમર્થ હતુરૂપ સમકિત મૂળવાળો અને વિરતિપ્રધાન આ માટે ધર્મ કહ્યો છે. જેમ લાકડાને માટે ટ પણ અગ્નિના એક કણિયાવડે પણ બળી જાય છે, તેમ આ વિરતિવડે માટે પણ પાપને સમૂહ અવશ્ય વિનાશ પામે છે. હે રાજા ! જે તું પાપરૂપી પંકને નાશ કરનાર જિનેશ્વરના શાસનને વહન કરે છે (માને છે), તે કહેલા સ્વરૂપવાળા તે શાસનને તું આદરથી ગ્રહણ કર.” આ પ્રમાણે કહેવાથી મોટા હર્ષના સમૂહવડે ઉછળતા માંચવાળે તે રાજા જેમ નદીના પાણીના પૂરવડે હરણ કરાતે (તણાતે) માણસ કાંઠે રહેલા વૃક્ષના આલંબનને પામે, જેમ મોટા દોર્ગત્યથી ચંપાયેલ માણસ કલ્પવૃક્ષને પામે, તથા જેમ વેરીના સમૂહવડે રૂંધાયેલે માણસ મોટા નાયકને પામે, તેમ દેશવિરતિ ધર્મને પાયે, ત્યારપછી કેટલાક દિવસ સુધી અતિચારના ભેદના વિષયવાળા બારે વ્રતના યથાત સૂક્ષમ વિચારના સારને જાણીને તે રાજા તેનું પાલન કરવામાં ઉદ્યમી થયે. સૂરિએ પણ અન્યત્ર વિહાર કર્યો. હવે પૂર્વે કહેલ કઢના રેગથી નાશ પામેલા શરીરવાળો તે પુરુષ નિરંતર પક્ષક્ષમણ તપવડે પૂર્વે કરેલા દુષ્કર્મના સમૂહને ક્ષીણ કરવાથી જાત્ય સુવર્ણના જેવી સ્વચ્છ શરીરની કાંતિવડે શોભતે, સર્વ રોગના સમૂહવડે મૂકાયેલ, અતિ કઠોર તપવિશેષવડે રંજિત થયેલા દેવ દાન જેનું પ્રતિહારપણું કરતા હતા તેવો, તથા ગુરુની જેમ અને દેવની જેમ લેકવડે સેવા કરાતો હતું, તેને એક વખત રાજપાટીમાં નીકળેલા રાજાએ જોયે. ત્યારે તરુણ સૂર્યની જેવા ઉદાર શરીરના દર્શનથી વિસ્મય પામેલા રાજાએ પાસે રહેલા માણસને પૂછયું કે-“હે! હે! કોણ આ મહાનુભાવ તપસ્વીરૂપે નહીં છતાં પણ તપસ્વીની જેમ ગૌરવથી કેવડે પૂજાય છે?” ત્યારે તે પરિજને (નોકરે ) કહ્યું કે-“હે દેવ! શું તમે આને નથી જાણતા?” રાજાએ કહ્યું-“નથી જાણતો.” પરિજને કહ્યું-“તે આ કેઢ વિગેરે વિવિધ રેગથી આતુર શરીરવાળે પુરુષ છે, કે જે મુનિની પાસે તમે ધર્મ સાંભળતા હતા ત્યારે આવીને દુઃખ સહિત રુદનને પિકાર કરીને, મુનિ પાસેથી પૂર્વજન્મને વૃત્તાંત સાંભળીને, પક્ષક્ષમણને છેડે ભેજનને નિશ્ચય કરીને, જિન ધર્મ અંગીકાર કરીને જેમ આવ્યા હતા તેમ પાછો ગયા હતા. પછી પક્ષક્ષમણ તપના માહાખ્યવડે તેના સર્વ રેગને સમૂહ નાશ પામે, તેથી કરીને જ નિરંતર દેવ, દાનવ અને મનુષ્યના સમૂહવડે નમસ્કાર કરાતો આ પ્રમાણે વર્તે છે.” આ સાંભળીને વિસ્મય પામેલે રાજા વિચારવા લાગે કે-“અહો ! તપકર્મનું માહાતમ્ય અચિંત્ય છે, કે જેથી આવા પ્રકારના અત્યંત અસંભવિત ભાવ (પદાર્થો) દેખાય છે. વળી આ સત્ય કહેવાય છે કે – જે દૂર હોય છે, જે સાધ્ય હોય છે અને જે અત્યંત દુર્લભ હોય છે, તે સર્વે ૧ ઢગલે. ૨ શાસ્ત્રમાં કહેલા. Page #503 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: પ્રસ્તાવ ૫ મે ? તપવડે સાધ્ય થાય છે. કેમકે તપ દુરતિક્રમ છે. તે તપવડે જ પૂર્વે કરેલા દુષ્કતને નાશ થાય છે. અહ! જિનેશ્વરેએ તે તપ વ્યાધિને મથન કરનારું મોટું ઔષધ જેવું છે.” આ પ્રમાણે વિચારતે રાજા કોતકથી તે પુરુષની સમીપે ગયે, તે રાજાની સન્મુખ ઊભે થયે, અને પ્રમોદના વશથી વિકવર લેચનવાળા તેણે તેના કુશળ સમાચાર પૂછયા. ત્યારે હસ્તનું સંપુટ (બે હાથ) જોડીને રાજાએ આદરથી તેને કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! તારા કુશળ વૃત્તાંતની પૃચ્છા કરવી એગ્ય છે, કે જે તું તેવા પ્રકારના મોટા વ્યાધિવડે વ્યાસ શરીરવાળો હોવા છતાં પણ આવા પ્રકારની કામદેવની જેવી દેહભાને પામે છે.” તે સાંભળીને ગુરુનું સ્મરણ થવાથી આનંદવડે ઝરતા અને પૂરવડે પૂર્ણ થયેલાં નેત્રવાળા તેણે તેને કહ્યું કે “ભાગ્યહીન છતાં પણ, પાપપ્રકૃતિના પ્રકર્ષવડે દુર કુષ્ટાદિક વ્યાધિવડે વ્યાપ્ત છતાં પણ, દારિદ્વવાળા છતાં પણ, વિજ્ઞાન અને જ્ઞાન રહિત છતાં પણ, વિશિષ્ટ (સારા) લેકથી બાહા છતાં પણ અને મેટી નિંદવાલાયક દશાને પામ્યા છતાં પણ જે ગુરુના મુખકમળમાંથી નીકળેલા રમણીય સારા ઉપદેશના વશથી સર્વ વ્યાધિ રહિત થઈને આવા શરીરવાળે, મનુષ્ય અને દેવને પૂજવા લાયક હું વર્તુ , તે મુનિરાજ ગુરુને હું હંમેશાં નમું છું.” રાજાએ કહ્યું-“આ એમ જ છે. તું ધન્ય છે, કે જે તારે ગુરુને વિષે આવા પ્રકારને પક્ષપાત છે. તેથી શીધ્રપણે તારા હસ્તતળના વિષયવાળી મેલામી છે.” ત્યારે તેણે કહ્યું કે-“હે મેટા રાજા ! તે એમ જ છે. ગુરુના ચરણરૂપી કલ્પ વૃક્ષને શું અસાધ્ય છે ?” પછી પરસ્પર વાત કરવાવડે એક ક્ષણ નિર્ગમન કરીને રાજા પિતાને ઘેર ગયે. અને ત્યાં તપના અચિંત્ય માહાઓને વારંવાર વિચાર કરતો તે અંગીકાર કરેલા અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને વિષે વિશેષે કરીને અતિચારના પરિહારમાં તત્પર થયો. પ્રત્યય (વિશ્વાસ) ઉત્પન્ન થવાથી વચ્ચે વચ્ચે શક્તિ પ્રમાણે તપકર્મને વિષે વર્તવા લાગે. એક વખત ચાતુમોસિક પર્વને દિવસે આહાર, શરીરસત્કાર અને પાંચ વિષયના ત્યાગવાળા સર્વ વ્યાપારના ત્યાગરૂપ પૌષધને અંગીકાર કરી રાત્રિએ રાજા ભવન(મહેલ)ના એક ભૂમિભાગમાં જઈને ધર્મધ્યાનમાં સ્થાપન કરેલા નિશ્ચળ મનવાળ જેટલામાં રહે છે, તેટલામાં અત્યંત ભયંકર મેશ અને મેઘના સમૂહ જેવા શ્યામ શરીરવાળો, અત્યંત ફરકતા ફણાના મણિની કાંતિવડે ભયંકર સર્ષવડે બાંધેલી મસ્તકની કેશજટાવાળે, મારવાડના કૂવા જેવા (ઊંડા) નેત્રવાળે, લાંબી કાષ્ઠની લાકડીને છેડે રાખેલા સુકા અને નાના તુંબડાની જેવા અતિ લાંબી ગ્રીવાના અગ્ર ભાગમાં લાગેલા માંસ અને રુધિર રહિત મસ્તકમંડળને ધારણ કરતે, મડદાના વક્ષસ્થળમાં રૂંધાયેલા પશુના આંતરામાં રહેલ ભયંકર નાસિકામાંથી મૂકેલા કુત્કારના વાયુના નીકળવાવડે જાણે કપરૂપી અગ્નિને ઉછાળતો હોય તે, અત્યંત ગંભીર નાભિના વિવર( છિદ્ર)માં શબ્દ સહિત પ્રવેશ કરતા ઘુવડના આડંબરવડે દુઃખે કરીને જોઈ શકાય તેવો, તે જ વખતે ૧ ઉલંધન ન કરાય તેવું. Page #504 -------------------------------------------------------------------------- ________________ રાજાને વેતાલને ઉપદ્રવ અને ક્ષેત્રપાલે કરેલ રક્ષણ ૩૯૯ ] કાપેલા શાર્દૂલના ચર્મરૂપી વાવડે ઢાંકેલા સુષ્ક કટિતટવાળા, તાલવૃક્ષને અનુકરણ કરનાર (જેવા) મેટા અને માંસ રુધિર રહિત બે જંઘાવાળે, નિષાદના સરખા ચરણતલવાળે, સે કાકીડાવડે બનાવેલી વનમાળાના આભરણવાળો, નળીયાવડે કરેલ કર્ણપૂરવાળો, (કાનના આભૂષણવાળો), દરેક ક્ષણે કહ કહ એમ કહીને હાસ્ય કરતે, દરેક ક્ષણે કરતાલને વગાડવાપૂર્વક નૃત્ય કરતો, એક હાથમાં યમરાજની ભ્રકુટિના જેવી કુટિલ કત્રિકા( છરી-કાતર)ને ધારણ કરતો અને બીજા હાથમાં મડદાને ધારણ કરતે. તથા પૂર્વ ભવના વેરને વહન કરતે એક વેતાલ તે પ્રદેશમાં આવ્યું, અને કહેવા લાગ્યું કે રે! રે ! જે તું ચિરકાળ સુધી જીવવા ઈચ્છતા હોય, તો પ્રારંભેલા આ તપવિશેષને જલદી ત્યાગ કર અને મારા ચરણમાં પ્રણામ કર, નહીં તો જેમ આ દઈને હણીને મેં મારા હસ્તરૂપી કેટર(ગુફા)માં રાખે છે તેમ હે ભદ્ર ! મારા વચનને નહીં કરે તે તને પણ રાખવું પડશે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ એટલામાં તે રાજા સદ્ધર્મના ધ્યાનથી ચલાયમાન નથી થતો, તેટલામાં તે વેતાલ અત્યંત કપ પામ્યો. પછી મોટી ફણાવડે ઉગ્ર સર્પ, મોટા સિંહ અને મદોન્મત્ત હાથીવડે તથા જળ અને અગ્નિવડે તેની કદર્થના કરી, તે પણ અચળ મનવાળા તેને જાણીને તે રાજાને હસ્તસંપુટવડે ઉપાડીને વિરૂય, હરિ, હરણ, શરમ, કરિ અને કોલવડે ભયંકર સમુદ્રને કાંઠા ઉપર નાંખે. અને કહ્યું કે-“અરે ! તું જે અહીં પ્રાપ્ત થયા છતાં પણ મારું વચન નહીં કરે તે, હું તને અવશ્ય યમરાજને ઘેર મેકલીશ.” આ પ્રમાણે મોટા સંરંભવડે વારંવાર બેલા , મોટા કેપના વેગથી દાંતવડે છપુટને ડશો (કરડત) અને લાંબી કરેલ એક વામપ્રમાણ હાથીના અંકુશના આકારવાળી દાઢાવડે દુખેય મુખરૂપી કંદરાવાળે તે થયા, અને ધર્મ ક્રિયાથી જરા પણ ચલાયમાન નહીં થયેલા તે રાજાને જોઈને તેને મારી નાંખવા માટે • જેટલામાં તે તીક્ષણ કત્રિકારૂપી શસ્ત્રને ઊંચું કરીને દોડ્યો, તેટલામાં તે રાજાના સત્વથી તુષ્ટમાન થયેલા તે પ્રદેશના ક્ષેત્રપાળે તેને બાહુરૂપી પરિઘ(ભેગળ)માં પકડ્યો, અને કહ્યું કે-બરે ! રે ! અધમ વ્યંતર ! અધમ ચેષ્ટાવાળા ! મર્યાદા રહિત ! સાર રહિત ! અને તે નિર્ભાગ્ય ! આવા પ્રકારના પુરુષરનને મારી પૃથ્વીના પ્રદેશને વિષે તું અવશ્ય રહીશ નહીં, તેથી મારા નેત્રના માર્ગથી ચાલ્યા જા.” આ પ્રમાણે આક્ષેપૂર્વક તેણે તિરસ્કાર કરેલો તે વેતાલ નાસી ગયે. આ અવસરે રાત્રિ પ્રભાતરૂપ થઈ ત્યારે રાજાએ કાયોત્સર્ગ પાર્યો, અને પૌષધન વિધિ સમાપ્ત કર્યો. પછી વૃક્ષની નીચે બેઠેલા ક્ષેત્રપાળે કહ્યું કે-“હે મોટા રાજા ! અસમાન સત્વરૂપી ધનવાળા તારી જેવાને પણ આવા પ્રકારની આપદાઓ આવી પડે છે તે મોટું આશ્ચર્ય છે. તથા વળી– ભલે ગ્રહો પીડા કરે, આપત્તિઓ આવી પડે અને વ્યાધિઓ ઉત્પન્ન થાય, તે બાબતમાં પાપમાં આસક્ત થયેલા પ્રાણીઓને કાંઈ પણ વિરમય નથી, પરંતુ સદ્ધર્મના ' નિધાનરૂપ તથા સત્ય, શૌચ અને સુશીલતા વિગેરેવડે યુક્ત તારી જેવાને પણ જો આવી Page #505 -------------------------------------------------------------------------- ________________ | [ ૪૦૦ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ઃ આપત્તિ આવે, તે તું કહે કે “હું ક્યાં જાઉં?” ત્યારે કાંઈક હસીને રાજાએ કહ્યું કે“હે શ્રેષ્ઠ સુર ! પૂર્વ જન્મમાં કરેલા પાપને પોતે અનુભવ કર્યા વિના મોક્ષ કેમ થાય? તેથી આ મહાનુભાવ(વેતાલ)ને શ ષ છે? કેમકે મારા કર્મવડે સેવકની જેમ હું હિત કાર્યને વિષે જોડાયેલ છું ” તે વખતે પ્રશમના સારવાળું તેનું વચન સાંભળવાથી વૃદ્ધિ પામતા ચિત્તના સંતોષવાળા ક્ષેત્રપાળે કહ્યું કે “હે છેષ નર! આ અરય ધન્ય છે કે જ્યાં ચિર કાળના કરેલા સુકૃતના મોટા સમૂહના યશથી પામી શકાય તેવો અને મૂર્તિમાન જાણે ધર્મ હોય તેવો તું કઈ પણ દિવ્ય યોગે કરીને પ્રાપ્ત થયો છે.” ત્યારે રાજાએ કહ્યું કે- “હે શ્રેષ્ઠ દેવ ! તે વેતાલને તેં કેમ નિવારણ કર્યો ? મને પીડા કરીને આ ભવમાં પણ ચિર કાળના દુષ્કૃતનો અંત ભલે કરે. કેમકે પૂર્વે કરેલું કટુક વિપાકવાળું દુષ્કૃત પછી પણ સહન કરવાનું છે, તે હમણાં પણ તે સહન કરવાથી ત્યાર પછી નિરંતર સુખ થાય.” ત્યારે ક્ષેત્રપાળે કહ્યું કે-“હે શ્રેષ્ઠ પુરુષ ! શું રાજ્યને પામેલા તે કઈ દેવ કે દાનવની પ્રમાદથી કે હાંસીથી વિરાધના કરી હતી ? કે જેથી આ પ્રમાણે અત્યંત કોપ પામેલા તેણે વિચાર કર્યા વિના આ અરણ્યમાં નાંખ્યો ?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે શ્રેષ્ઠ દેવ ! આ ભવને વિષે થોડી પણ દેવાદિકની કરેલી વિરાધને મને યાદ આવતી નથી, અને પરભવ સંબંધી તે વિરાધના હોય તે તે તું જાણે જ છે.” આ પ્રમાણે સાંભળી તે ક્ષેત્રપાળ રાજાને વિષે માટે પક્ષપાત થવાથી અવધિજ્ઞાનના ઉપ ગવડે ચિર કાળના વૈરની પરંપરાના અનુબંધને જાણીને કહેવા લાગ્યો કે-“હે મોટા રાજા ! કઈ પણ વખત કારણ વિના કાર્ય ઉત્પન્ન થતું નથી, તેથી આની સાથે જે વેરનું કારણ છે કે તું સાંભળ.” આ જંબુદ્વિપ નામના દ્વીપને વિષે શતદ્વાર નામના નગરમાં કપિલ નામે બ્રાહ્મણ હતું. તેને શ્રીમતી નામની ભાર્યા હતી. સમગ્ર શાસ્ત્રનો પારગામી હોવાથી શ્રતના ગર્વને ધારણ કરતા તે કપિલે એક વખત પટહ વગડાવવાપૂર્વક આવી આઘોષણા કરાવી, કે-“જે કઈ છએ દર્શનને વિષે વિદ્વાનના વાદને વહન કરતો હોય, તે તે મારી સાથે ન્યાયમાર્ગમાં અવગાહન કરો.” આ પ્રમાણે તેના વચનના વિન્યાસથી પરાભવ પામેલ કોઇપણ કાંઈપણ એટલામાં બે નહીં, તેટલામાં ઉત્સાહ પામે તે “શૂન્યા પાવાવાઃ” (પરના પ્રવાદે શૂન્ય છે) એમ કહેવા લાગ્યા. આ પ્રમાણે શંકા રહિત વિક, ચતુષ્ક અને ચર્ચરને વિષે કરાતી આષણને વિહારની ચયામાં નીકળેલા, જિનવચનમાં ભાવિત મનવાળા, અનેક પરવાદીને વિજયવડે જયપત્રને પામેલા અને અનેકાંતવાદમાં કુશળ ધર્મરુચિ નામના મુનિએ સાંભળીને તે પુરુષને નિવાર્યા, કે“હે લોકો! આવી ઘોષણા હવે ફરીથી કરશે નહીં.” ત્યારે તેઓએ તે હકીકત કપિલને કહી. તે સાંભળીને રોષ પામેલ કપિલ ધર્મરુચિની સાથે વાદ કરવા ઉપસ્થિત થયે. તે બને પણ રાજસભામાં ગયા. “જે જેનાવડે છતાય, તે તેને શિષ્ય થાય.” એ Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતીએ પેાતાના દીક્ષિત થયેલ પતિને આપેલ કામણુવાળા મેાદક. [ ૪૦૧ ] પ્રમાણે વ્યવસ્થા કરીને રાજાની સમક્ષ પરસ્પર ન્યાય માર્ગનું અવગાહન કરવા લાગ્યા. પછી વાદના વિધિનું દુર્લક્ષપણ હાવાથી ધરુચિ મુનિએ અત્યંત કુશળપણાથી કપિલને જીત્યા. સાધુએ વિજય પત્ર પ્રાપ્ત કર્યું. પછી શાર્દિકની સમક્ષ જ તેને દીક્ષા આપીને તેની સાથે ધર્માંરુચિ મુનીશ્ર્વર ત્યાંથી નીકળ્યા. કપિલને ઉદ્દેશીને તેની ભાર્યા શ્રીમતી કાપ પામી, કે–“ ખાટા પંડિતપણાના વાઇવડે ભગ્ન થયેલા આ પાપીએ તેવું કર્યું, કે જેથી પોતાના આત્મા ન હોય, અને હું સુખવાળી ન હાઉ. ” હવે કપિલે પણ જિનધર્મને અંગીકાર કરી સૂત્ર અને અર્થની પરભાવનામાં તત્પર થઇ ચારિત્રને વિષે કાંઇક રાગવાળા થઈ ધર્મચિની સાથે બહાર વિહાર કર્યાં. કેટલાક ચિરકાળ સુધી ગામ, આકર વિગેરેમાં વિહાર કરી ધરુચિ સહિત તે જ શતદ્વાર નગરમાં આન્યા. તેની પ્રજ્યાના દિવસથી લેાકાએ તે શ્રીમતીની નિંદા કરી હતી, કે–“ તારા માટા દોર્ભાગ્યના ક્રાષથી તે બ્રાહ્મણુ અહીંથી જતા રહ્યો. એમ ન હેાય તેા પ્રત્રયાને મૂકીને પાછા અહીં કેમ ન આવ્યા હાય?” આ પ્રમાણે વિના કારણે કાપ પામેલા લેાકથી દુ:ખ પામેલી તેણીને કાઇએ કહ્યું કે કપિલ અહીં આન્યા છે તેથી ઔષધાદિકવડે તું તે પ્રમાણે કર, કે જે પ્રકારે તે તારે આધીન થાય. ” તે સાંભળીને તે શ્રીમતી ધરુચિ સાધુની પાસે ગઇ. તેણીએ કપિલ સહિત તે ભગવાનને વંદના, કરી. ક્ષણવાર પર્યું પાસના કરીને, તેના પગમાં પડીને કહેવા લાગી કે—“ હું ભગવાન ! આજે મારે ઘેર આવીને અવશ્ય તમારે યથાયેાગ્ય સિદ્ધ થયેલા ભાજનને ગ્રહણ કરવાવડે મારા ઉપર અનુગ્રહ કરવા.” ત્યારે ધર્મ રુચિએ કહ્યું કે-“ હું ભદ્રા! આજે અમે ચતુર્થાં તપ વિશેષ કર્યાં છે, તેથી આહાર બ્રહણુ નહીં કરીએ, અને કપિલ જ્યાં ત્યાં જઈને અઢાર ગ્રહણ કરશે. ” ત્યારે તેણીએ કહ્યું કે-“ તાપણુ મારી સમાધિ(શાંતિ)ને નિમિત્તે અવશ્ય કાંઈક પણ ગ્રહણ કરવું; નહીં તે હું લેાજન નહીં કરૂ” ત્યારે ધરુચિએ તે અંગીકાર કર્યું, તે પેાતાને ઘેર ગઇ. વશીકરણના ઔષધના સયેાગવાળા માદક તૈયાર કર્યાં. ઊાજનસમયે ધરુચિ ત્યાં આવ્યા. તેણીએ તેને માઇક વહેારાવ્યા. તેને કપિલને માટે ધર્મરુચિએ ગ્રહણ કર્યાં અને તે પેાતાના આશ્રમમાં ગયા. ગમનાગમનની આલેાચના કરીને કિપલે તે માદકને આહાર કર્યાં. દ્રવ્યના દુર્મીંગથી પ્રાપ્ત થયેલા કામણુ પ્રયાગના દોષવડે તેને માટી વેદના ઉત્પન્ન થઇ, અને પંચ નમસ્કારનું સ્મરણુ કર્યા વિના તે કપિલ મરણ પામ્યા અને અટવીમાં વાનર થયા. તે દુષ્ટ સ્ત્રીએ આપેલા તેવા પ્રકારના ભાજનથી ઉત્પન્ન થયેલ તેના મરણના વિપાક ધર્મરુચિએ જાણ્યા, તે પણ મોટા પ્રશમનું અવલંબન કરીને તેણે કાઇને આ કાંઈપણ કહ્યું નહીં, પરંતુ તે બ્રાહ્મણી તેનુ મરણુ સાંભળીને તેવુ કાંઇપણ દુઃખ પામી, કે જેથી રાત્રીએ નિદ્રાને નહીં પામતી ઉત્પન્ન થયેલા વિસૂચિકાના વિકારવાળી વિચારના વિષયમાં પણ ન આવે તેવી પીડાવડે આયુષ્યના ઉપક્રમ કરીને મરણ પામી, અને તે જ અટવીમાં સર્પ ગ્રુપણે ઉત્પન્ન ૫૧ Page #507 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ થઇ, કે જયાં તે વાનરરૂપે વર્તે છે. પછી આમતેમ ફરતા તે વાનરે કાજળના ઢગલા જેવી શ્યામ તે સર્પણુને જોઇ. તેણીએ પણ તે વાનરને જોયા. તેમાં વિશેષ એ કે-વાનર તેણીને જોવાવડે કાંઇક સ’તેષ પામ્યા. બીજી ( સર્પણુ ) પણ તેને જોવાથી પૂર્વ ભવના અમના ( ઈર્ષ્યાના ) વશથી કાપ પામી, અને “ કયા ઉપાયવડે મારે આને મારવા ? ” એમ વિચારીને માયાના શીળપાવડે ચેષ્ટા રહિત થઇને તેની ષ્ટિમાર્ગમાં પડી. તેને જોઇ વાનરે પણ અનુકંપાવડે “ શું આ બિચારી મરી ગઈ ? ” એમ તર્ક કર્યો. પછી તેણીની પાસે આવીને અંગઉપાંગનું અવલેાકન કરતા તેને તેણીએ અવસર પામીને તડ દઈને તેના એને ડંખ્યા. ત્યારે તેણીના ગાઢ વિષવિકારની વેદનાથી પરાભવ પામેલા તે વાનર તત્કાળ મરણ પામ્યા, અને તે જ અટવીમાં હરણુ ઉત્પન્ન થયેા. સર્પણુ પણ પેાતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થં ) માનતી તે જ પ્રમાણે વર્તતી વનના મારવડે ગળી જવાઇ, અને તે જ અટવીમાં સિહણુરૂપે ઉત્પન્ન થઇ. તે બન્ને કાળના ક્રમે કરીને યુવાવસ્થાને ' પામ્યા. દૈવના દુ/ગવડે એક ઠેકાણે મળ્યા. ત્યારે સિંહણે તે હરણને હણ્યો. ત્યારે તે તે જ ટવીના પ્રદેશમાં સપણે ઉત્પન્ન થયા. બીજી પણ પ્રસવને સમયે ઉત્પન્ન થયેલી માટી વેદનાવર્ડ વ્યાકુળ થઇને મરીને નકુલી થઇ. તેણીએ પણુ કાઇપણ પ્રકારે તે સર્પા બાળક જોયા, અને પૂર્વના અમ વડે તેના વિનાશ કર્યાં. ત્યારે તે તે જ પ્રદેશમાં વનકુટ થયા. ખીજી પણ વિશ્ય પશુવર્ડ ઉદરને ફાડવાથી મરીને તે જ પૃથ્વીના પ્રદેશમાં સિચાણી પક્ષિણી થઈ. વિધિના વશથી તેણીએ તે વનટને જોયા. જોઇને રાતા નેત્રવાળી તેણીએ ચંચુના પ્રહારવડે તેવી રીતે કાઇપણ પ્રકારે હણ્યા, કે જેથી મરણ પામ્યું. બીજી પણ જાળમાં પડી અને ભિલ્લું તેણીને મારી નાંખી. આ પ્રમાણે વૈરિણી ભાયોએ પાંચ વાર કપિલને હણ્યા. જાણ્ણા કે થાડુ' પણ કરેલું ત્રિપ્રિય ઘણા દુ:ખના સમૂહને પ્રાપ્ત કરે છે. આથી કરીને જ કારણ વિના કાપ પામેલા મનુષ્યવડે હણાતા પણ 'મહાનુભાવ મુનિએ ઘેાડા પણ દ્વેષ કરતા નથી, કારણ કે તેઓ વિષવૃક્ષની જેમ થાડા પણ પ્રદ્વેષના દુ:ખે કરીને સહન કરાય તેવા અને અવિચ્છિન્ન મેાટા વિસ્તારવાળા કટુ વિપાકને જાણે છે. આ પ્રસંગે કરીને સર્યું. હવે કપિલે પાંચ વાર પ્રગટ થયેલા દ્વેષવડે તેણીને જે પ્રકારે હણી, તે પ્રકારે સાંભળા— તે કપિલના જીવ પણ વનકુટની પછી છઠ્ઠા ભવમાં સુનંદ નામના બ્રાહ્મણપુત્ર થયા. બ્રાહ્મણીના છત્ર પણ વામન નામે દાસીપુત્ર ઉત્પન્ન થયા. કાઇપણ પ્રકારે તે બન્નેનુ દન થયુ. પૂના પશ્ચાત્તાપના વશથી વામને સુંદર ને દુચનાદિકવડે કદના કરવાના પ્રારંભ કર્યો એક દિવસ સુનદે ઉત્પન્ન થયેલા મેટા ક્રોધના આવેશવડે તેને લાકડીવડે માર્યા. મમ સ્થાનમાં તાડન કરેલેા તે તત્કાળ મરી ગયા અને વિધ્ય પર્વતની પાસે માટી હાથી થયા. બીજે પણુ ક્ષુધાથી દુ:ખી થયેલેા શ્રેષ્ઠીના ઘરમાં સ્નિગ્ધ અને પ્રમાણથી અધિક લેાજનના ઉપલેાગવડે પેટમાં શૂળ ઉત્પન્ન થવાથી મરીને તે જ વિન્ધ્યગિરિની પાસે શરભ થયા. Page #508 -------------------------------------------------------------------------- ________________ જ્યવરાહ રાજવીના પૂર્વભવનું વર્ણન. [ ૪૦૩] પછી કોઈ પણ પ્રકારે તેણે તે છે હાથી છે. ત્યારે મોટા કપના અનુબંધવડે તેને મારીને પોતાની પીઠ ઉપર નાંખે. તેના કલેવરમાં ઉત્પન્ન થયેલા કૃમિયાના સમૂહવડે ખવાતા શરીરવાળે તે શરભ મરી ગયે. તે બન્ને વિધ્યગિરિની વનસ્થલીમાં પક્ષીપણે ઉત્પન્ન થયા. તેમાં બ્રાહ્મણીને જીવ શુક (પિપટ ) થયો. અને કપિલનો જીવ ઢિક થયે. ત્યાં પણ વિધિના વશથી પરસ્પર દર્શન થયું. ત્યારે પૂર્વના વેરથી શુક વારંવાર તે કિંક પક્ષીને પાછળ પડખે અને આગળ (સમુખ) થઈને ચંચના પ્રહારવડે તેને પરાભવ કરવા લાગ્યો. ત્યારે કેપ પામેલા ટિંકે સવા હાથ પ્રમાણવાળા પિતાના ચંચુમુખવડે હથેલે તે યમરાજને ઘેર ગયે (મરણ પામે). લિંક પણ ભિલે કર્ણ પર્યત ખેંચેલા ધનુષ્યથી મૂકેલા એક જ બાણવડે વિનાશ પામે ત્યારે તે માર થયે થક પણ ઉંદર થયો. ત્યાં પણ બિલાડીએ તળના પ્રહારવડે હલે ઉંદર મરી ગયો અને સર્ષ થયે. બિલાડે પણ પારધિના કૂતરાથી વિનાશ પામીને ગાડિક પુરુષપણે ઉત્પન્ન થયે. તે આમતેમ ફરતો તે પ્રદેશમાં આવ્યો. તે સર્ષ તે વખતે સુધાવડે પરાભવ પામવાથી બિલમાંથી બહાર નીકળ્યો તેને તે ગાડિક પુરુષે જોયે. ત્યારે પૂર્વ કાળના વેરના અનુબંધને વહન કરતા તેણે તેને પકડીને કંડીયામાં નાંખે. ત્યાં સંકુચિત અંગવાળે કોઈ પણ પ્રકારે શ્વાસના નિરોધવડે મરીને બ્રાહ્મણના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયે, તેનું કંચનક નામ પાડયું. ગાડિક પણ બીજા ગાડિક સાથે વિવાદ થવાથી સામા પક્ષના ગારુડિકે મૂકેલા સર્ષવડે સાથે તેના વિષના અતિ ઉત્કટપણુએ કરીને તત્કાળ જ તથાપ્રકારના મંત્ર અને ઓષધને ઉપચાર છતાં પણ જીવિતથી મુક્ત થયે, અને કર્મના લઘુપણાના વશથી તુંબવન નામના ગામમાં સાહિલ નામના શ્રેષ્ઠીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું સંગમક નામ પાડયું. બીજે બ્રાહ્મણને પુત્ર સંસારના વ્યવહારથી ભગ્ન થઈને નિભોગ્યના મસ્તકના મુગટરૂપ પિતાના આત્માને દુઃખનું ભાનરૂપ જાણીને ત્રિલોચન નામના કુલપતિની પાસે તાપસની દીક્ષા પામ્યા. ત્યાં વિશેષ પ્રકારના મોટા તપને કરીને અધિક કંદ, મૂળ અને ફળના ભેજનવડે આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામીને વ્યંતર દેવ થયે. અને સંગમક કોઈ પણ પ્રકારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવડે ભિક્ષા સમયે આવેલા સાધુના દર્શનવડે ભદ્રપણાને પામેલ અને હમેશાં પપાસનાને પ્રવતે લે થયે. એક દિવસ જનને સમયે માસક્ષમણના પારણાને માટે આવેલા સાધુને ભેજન આપવાવડે તે ભેગના ફળવાળા અતિ પુણ્યના પ્રકર્ષને ઉપાર્જન કરીને મરી ગયો. તે હે મહારાજા ! તું જયવરાહ નામે ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે સાધુને દાન આપવાના પ્રભાવવડે તે પૃથ્વીપતિ થયો છે, અને પ્રકૃતિથી જ (સ્વભાવથી જ) સદ્ધર્મના અનુબંધમાં તત્પર બુદ્ધિવાળો અને સાધુના સંસર્ગથી વિશેષ કરીને દેશવિરતિ નામના ગુણ સ્થાનકે આરૂઢ થયો છે. પર્વને દિવસે પૌષધ અને ઉપવાસ કરીને રાત્રિએ કાયોત્સર્ગ રહેલું હતું, તે વખતે તે બ્રાહ્મણનો જીવ કે જે તાપસવ્રતમાં કરેલા કણ અનુષ્ઠાનના બળથી Page #509 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૪ ] શ્રી પાશ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : વાણુન્યતર દેવપણાને પામેલેા છે, તેણે વિભંગ જ્ઞાનવર્ડ ચિર કાળની વેરની પરંપરાને જાણીને વેતાલનું રૂપ કરીને ક્ષેાભ પમાડ્યા છતાં પણ જેટલામાં તું ધ્યાનથી ચલાયમાન ન થયા, તેટલામાં ઉત્પન્ન થયેલાં કાપવર્ડ તેણે તને ઉપાડીને મારી નાંખવા માટે અહીં સમુદ્રને કાંઠે નાંખ્યા. આ પ્રમાણે હું રાજા! મેં તને કાંઇક વેરનું કારણુ કહ્યું. હવે સમાધિ આત્માવાળા થઇને તુ આત્મહિતનુ' આચરણ કર.” આ સર્વ સાંભળીને રાજાને જાતિસ્મરણુ જ્ઞાન થયું, તેથી એક ક્ષણવાર મૂર્છા પામેલેા રહીને પ્રતિષેધ પામ્યા. અને વિચાર કરવા લાગ્યા કે“ અહે!! મેાટા માહુના ભયકર વિલાસ છે, કે જ્યાં ધ્રુવિલાસવાળાના આવા પ્રકારના વિપાક જોવામાં આવે છે, પર ંતુ તે સત્યપુરુષા ધન્ય છે, કે જેએ અનુત્તર માક્ષને પામ્યા છે, જેથી કરીને તે જીવાના ક`બંધનુ કારણુ થતા નથી. આ અવસરે ફરીથી પણ વિધ્રુવેલા ભયંકર રૂપવાળા ને પૂર્વ ભવના વેરી વ્યંતર હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્રને ધારણ કરતાં અને કિલ કિલ શબ્દને કરતા પેાતાના સેવક વાળુવતરાથી પરિવરેલા તે પ્રદેશમાં આવ્યો, અને “હું અધમ રાજા ! પૂર્વ ભવે મને મારવાનું દુઃખ કરીને હજુ પણ તુ વિશ્વસ્ત રહે છે, તેા હવે તું નથી. ” એમ ખેલતા તેને ક્ષેત્રપાળે કહ્યું કે–“ હું મહાનુભાવ! તું આવું અનુચિત કેમ લે છે? શું તું જ્ઞાનના ખળવડે જાણતા નથી ? કે મેં આના શે। અપરાધ કર્યાં છે ? અથવા આણે મારા શે! અપરાધ કર્યા છે ? જો પરસ્પર સરખા અપરાધનું વિશેાધન હોય, તેા નવા વેરના અનુભ’ધમાં પ્રવૃત્તિ કેમ કરવી ? વેરની પરંપરાથી ઉત્પન્ન થયેલા કઢુક વિપાકને તે' પાતે અનુભવ્યો છે, તેને તું શું નથી જાણતા ? ’’ તે સાંભળીને મૂળથી જ ઉપયેગ આપીને તે વાણુવતરે પાંચ વખત પરસ્પર કરેલા વિનાશને જાણ્યા. પછી તત્કાળ કાપ શાંત થવાથી ઊંચા કરેલા શસ્રવાળા સેવકવ ને નિવારીને તે વ્યંતરે કહ્યું કે—“ હે ક્ષેત્રપાળ ! તમે મને સારું કહ્યું—પૂર્વના ભવને વિષે આ મહાત્માને જેટલીવાર હણ્યા હતા, તેટલીવાર મને પણ આઘે અવશ્ય હણ્યા હતા. એમ થવાથી અત્યારે થાડુ' પણ વેરનું કારણ નથી તેથી હવે આની સાથે મારે ફરી વેર કરવાવડે સર્યું. ખાળક પણ તથાપ્રકારના અનિષ્ટના પ્રતિકાર કરીને સતેષ પામીને તરત જ રૂદનથી વિરામ પામે છે. અને ત્યાર પછી આ બંધના ત્યાગ કરે છે, તેથી હે રાજા ! જે કાંઇ પણ મે' તને અહીં ભય પમાડ્યો હાય, તેને તું ક્ષમા કર અને હૈં ક્ષેત્રપાળ વૃદ્ધિ પામતી વેરની આ માટી વલ્લી( લતા )ને તેં જે મૂળથી જ ઉખેડી નાંખી, તે માઢુ સારું કામ કર્યું. ” આ પ્રમાણે કહીને તે વ્યંતર તત્કાળ પેાતાને ઘેર ( સ્થાનકે ) પાછા ગયા. આ અવસરે ક્ષેત્રપાળે રાજાને કહ્યું કે— હૈ મેટા રાજા ! પૌષધ અને ઉપવાસવડે તારી કાયા ગ્લાનિ પામી છે, તેથી તને પ્રિય લાગે તેવું ક્યું ભેાજન હું લાવું ? તે તું કહે ” રાજાએ કહ્યું —“ આવા પ્રકારની વિકટ અટવીમાં પડેલા હું સારા સાધુના અતિથિસવિભાગ કર્યા વિના કેમ પૌષધ ઉપવાસનુ પારણું કરું? તેથી ,, Page #510 -------------------------------------------------------------------------- ________________ જ જયવરાહની મુનિજનને પકિલાભવાની આકાંક્ષા અને ક્ષેત્રપાળે કરી આપેલ જના. [૪૦૫ ] મારે ભેજનવડે સર્યું. આ દુર છવે પહેલાં અનેક વખત ભોજન કર્યું છે, તે પણ અનંત કાળે પણ વાંછાને વિછેર નથી, તે પછી હમણું પોતાના નિયમનું ખંડન કરીને ભજન કરતા આ જીવને (મને ) તે વાંછાને વિછેદ શી રીતે થાય? ક્ષેત્રનાથ! હું તેને (ભજનનો) અથ નથી,” ત્યારે મોટી ભક્તિના પ્રાર્ષથી અસમાન વૃદ્ધિ પામતા પક્ષપાતવાળા ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા ! એમ તું ન ન બેલ. દેહ સાધન વિના રહી શકતું નથી, અને તેનું સાધન આહારાદિક છે, તે(આહાર)થી આશ્રિત થયેલે દેહ ધમીર્થને વિષે સમર્થ થાય છે. વળી તે ધર્માર્થ માટે પુરુષાર્થ છે, તેથી તે ધર્મા જે કોઈપણ પ્રકારે વિસ્તારને પામે, તે પ્રકારે કુશળ પુરુષે સર્વથા ઉદ્યમ કરવો જોઈએ. વળી જે તે કહ્યું કે-“અતિથિને આપ્યા વિના હું કેમ ભેજનકરું?તે ગ્ય કહ્યું છે. તેથી હવે ચાલ, હું તને અતિથિ દેખાડું.” એમ કહીને રાજાને હસ્તતળવડે ગ્રહણ કરીને તે પ્રદેશની પાસે જ તે દેવે સારા સાધુના સમૂહવટે વ્યાપ્ત છેટને વિષે તેને મૂક્યું. તથા ઘણી ખાંડ અને ખાજાંવાળું ભેજન તે દેવે તેને આપ્યું. ત્યારે હર્ષથી રોમાંચ શરીરવાળા રાજાએ ભક્તિથી વાંકીને, મુનિઓને પઠિલાભીને, જગદગુરુનું સ્મરણ કરીને અતિ હર્ષ પામેલા મનવાળા તે રાજાએ ગુરુને આપ્યાથી બાકી રહેલા ભેજનનું વિધાન કર્યું. પછી ભેજન કરેલા રાજાને ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા ! તું ચાલ, કે જેથી તને રાજ્ય ઉપર સ્થાપન કરીને હું પાછો વળું.” રાજાએ કહ્યું કે “હે શ્રેષ્ઠ દેવ! કેઈપણ કુશળ કર્મના ઉદયથી કારાગૃહ જેવા ભયંકર ઘરથી નીકળેલા મારે હવે સંસારસમુદ્રના વહાણરૂપ અને ધીર એવા આ શ્રેષ્ઠ મુનિઓની પાસે મારે રહેવું એગ્ય છે. મને રાજ્યની પ્રાપ્તિ પણ કલ્યાણના કારણ જેવી થઈ છે, કે જેથી આવા પ્રકારના મુનિજનના ચરણકમળના દર્શનને હું પામે.” ત્યારે ક્ષેત્રાધિપે કહ્યું કે-“હે રાજા! મારા હાથવડે તને તારા રાજ્ય ઉપર સ્થાપન કર્યા વિના હું કેઈપણ રીતે રતિને (શાંતિને) નહીં પામું.” આ પ્રમાણે કહીને ક્ષેત્રાધિપ તરત જ રાજાને ઉપાડીને ઉપડ્યો અને જયપુરને પાયે, તથા ત્યાં તેને રાજાને સ્થાને સ્થાપન કરીને તુષ્ટ મનવાળે તે દેવ ઇચ્છિત સ્થાને ગયે. પછી અહીં વધુપન થયું, મંત્રી અને સામતે આવ્યા. તેઓએ પગમાં પડીને કહ્યું કે “હે દેવી! તમે ગયે દિવસે (કાલે) કયાં રહ્યા હતા? તે તમે કહે. અમને મોટું કૌતુક થયું છે. તેવું કઈપણું સ્થાન નથી, કે જ્યાં કોએ સર્વ આદરપૂર્વક તમને જોયા ન હોય, તે પણ તમે કષ્ટિના માર્ગમાં પ્રાપ્ત થયા નહીં.” ત્યારે પોતાનું ચરિત્ર કહેવામાં લજજા આવવાથી નીચી કંધરા રાખીને રાજાએ મંત્રી વિગેરેને કાંઈક કહીને મૌનને આશ્રય કર્યો. આ પ્રમાણે રાજાને વૃત્તાંત શેડે જાણીને, મંગલાદિક કાર્ય કરીને મંત્રી વિગેરે ૧. ખેટ એટલે નિવાસનું અમુક ગામ. Page #511 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ? જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજા પણ તે કાળને ઉચિત કાર્ય કરીને, હાથી, અવ વિગેરે રાજ્યના અંગની સંભાળ કરીને, તથા પ્રેક્ષક(નાટક) આદિ કાર્ય સમય પ્રમાણે કરીને, તે કાર્ય વિદાય કરીને પછી સુર્ય અસ્ત પામે ત્યારે જિનપૂજા, વંદન અને સ્વાધ્યાય વિગેરે કાર્ય કરીને શયામાં બેઠો. અને ત્યાં વારંવાર પૂર્વે કરેલા દુષ્કૃતના કટુક વિપાકની ભાવના ભાવત, ક્ષેત્રાધિપતિના કપટરહિત નેહના અનુબંધવડે વ્યાસપણાને ચિંતવતે, અને તપના મોટા માહાભ્યને જેતે કોઈપણ પ્રકારે નિદ્રા પ્રાપ્ત થવાથી રાત્રિને વિષે સૂતાં. પછી અનુક્રમે પ્રભાત સમય થયે ત્યારે સાધુજનની પર્ય પાસના કરવાને ઈચ્છો તે રાજા રાજ પાટિકાના વ્યપદેશ( મિષ )થી કેટલાક સેંકડો રાજપુત્રવડે પરિવરીને અશ્વ ઉપર ચડીને ઘેરથી નીકળે. પછી તે તે પ્રદેશમાં ક્ષણ માત્ર અશ્વ વાહન કરીને નંદન ઉદ્યાનમાં ગયે. અને ત્યાં તે જ વખતે આવેલા ત્રણ .. કાળના સમૂહને જોવામાં (જાણવામાં) પ્રધાન અવધિજ્ઞાન વડે સર્વ ભાવને જાણનારા ભવદેવ નામના શ્રેષ્ઠ મુનિને જોયા. વૃદ્ધિ પામતા મોટા સંતોષવાળા રાજાએ તેને તથા બીજા મુનિઓને વાંદ્યા. ગુરુએ તેને ધર્મલાભ આપે ત્યારે તે રાજા ઉચિત આસને બેઠો. પછી જ્ઞાનના અતિશય વડે પૂર્વભવને વૃત્તાંત જાણીને મુનિએ સનેહવાળી ચક્ષુ નાંખવાપૂર્વક રાજાને કહ્યું કે-“ હે મહાભાગ્યવાન! તેં બહુ સારું કર્યું, કે પૌષધપવાસ ગ્રહણ કરીને મેટા પ્રચારવાળા મનરૂપી મર્કટ( વાનર )ને રૂંધીને , ભયંકર વેતાલે કરેલા હલબેલાદિક કદર્થનાવડે ભય પમાડયા છતાં પણ અને દુષ્ટ દષ્ટિથી વિસ્તારેલા તીક્ષણ ભાલાવાળા ભિલરૂપી રીંછવડે ભયંકર સમુદ્રને કાંઠે નાંખ્યા છતાં પણ તું આરંભેલા વિશુદ્ધ ધર્મના અનુષ્ઠાનથી જરા પણ ક્ષોભ પાપે નહીં. તેથી કરીને જ મહાસત્ત્વવાળા પુરુષ જ આ ધર્મના અધિકારી હોય છે. ક્ષુદ્ર પ્રાણીઓ કદાપિ ધર્મના ભારને વહન કરી શકતા નથી. તીર્થકર, ચક્રવર્તી અને બળદેવ વિગેરે પ્રધાન પુરુષોએ જે (ભાર) વહન કર્યો છે, તે સદ્ધર્મને ભાર બીજા પ્રાણીઓ શી રીતે વહન કરવા સમર્થ થાય? જેઓ ઉપાડેલા(ભાર)ને મોક્ષ પમાડે છે, તેઓ આ જગતમાં “લાવા પામે છે. અને ઉપાડેલાને તજી દેવાવાળા તૃણની જેમ નિસારપણાને પામે છે. આ પ્રમાણે સદ્ધર્મને વિષે નિશ્ચળતા થોડા પુણ્યવાળાને સંભવતી નથી, પરંતુ જેમને મોક્ષાદિકનો લાભ પાસે પ્રાપ્ત થયો હોય તેવા પુરુષોને જ સંભવે છે.” આ પ્રમાણે લાઘા કરેલ (ઉત્સાહ પમાડે ) તે રાજા મોટા હર્ષને પામીને મુનિરાજના ચરણને નમીને આ પ્રમાણે પૂછવા લા, કે-“હે ભગવાન! સર્વ પ્રકારે કહે, કે નિર્જર નહીં પામેલે મારા પૂર્વભવના કર્મને સમૂહ કેટલા વિપાકવાળો અને કેટલા ચિરકાળ સુધી હજુ રહેશે?” ત્યારે મુનીશ્વરે કહ્યું કે-“હે મેટા રાજા! મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિગેરે કારણ વડે અતિક્રાંત (ગયેલા-ભૂતકાળના) અનંત કાળવડે ઉપાર્જન કરેલા ઘણા પાપકર્મની નિર્જરા થઈ છે, અને ચારિત્રાવરણને ભાવવડે પરાભવ કરતું ઘણું પાપકર્મ હજુ રહેલું છે.” Page #512 -------------------------------------------------------------------------- ________________ જિન કહપીપણાનું સામર્થ્ય અને ધનશર્માના જન્મ તથા માહાત્મ્ય [ ૪૦૭ ] આ અવસરે એક સાધુએ આવીને વિનય સહિત ગુરુને કહ્યુ “હે ભગવાન! કાંઇક અધિક નવ પૂર્વ ભણીને પણ કેટલાક સ્થવિરકલ્પી મુનિએ જિનકલ્પને અંગીકાર કરે છે, તેનું શું કારણુ ? ” ત્યારે મુનીશ્વરે કહ્યું કે હું મહાનુભાત્ર! કાંઇક અધિક નવ પૂર્વ વાળા તે શ્રુતજ્ઞાનના અવલેાકનરૂપ લેાચનવર્ડ પૂર્વ ભવે નિકાચિત કરેલા અને ઉદયમાં આવેલા કિલષ્ટ કર્મીને ચારિત્રને રિક્ત ( ખાલી-વિનાશ ) કરવામાં સમથ જાણીને, તથા ખીજા કાઈ પણ ઉપાયવડે તેનું પ્રતિવિધાન નહીં થાય એમ વિચારીને, નિરપવાદ (અપવાદ રહિત-નિરંતર ) તપવિશેષના સારરૂપ દ'ડ ક્રિયાની જેવા જિનકલ્પને અંગીકાર કરીને, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે અતિ મેાટા અને દુ:ખે કરીને આચરી શકાય તેવા તપ કરીને, અત્યંત અપ્રમત્ત ચિત્તવાળા થઈને, સ્મશાન વિગેરેને વિષે કાર્યાત્સગ કરીને, ઉપરના પાંચ ભકતેષણા અને પાનેષણાવડે ભક્તપાનને ગ્રહણુ કરતા, જ્યાં સાંજ પડે ત્યાં જ નિવાસ કરતા, માને પૂછવા વિગેરે પ્રયેાજનને વિષે એક એ વચનને ખેાલતા, વીરાસન અને ઉત્કટાસન વિગેરે સ્થાપનમાં વતા, માટેા વ્યાધિ થયા છતાં પણ ઓષધાદિક ચિકિત્સાના ઉપચારને નહીં ઇચ્છતા, અને જીવિત તથા મરણુને વિષે સમાન ચિત્ત વતા તે મુનિએ તે કને ખપાવે છે. જો કદાચ તે પ્રમાદાદિકને લીધે તે કર્મને ન ખપાવે, તા તે દુષ્ક વડે સમગ્ર કલ્યાણુના કારણરૂપ સંયમરૂપી ધનથકી ટાળી મૂકાય છે ( દૂર કરાય છે ). આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલા જયવરાહ રાજા સૂરિને પૂછવા લાગ્યા, કે—“ હુ ભગવાન ! જો તેઓને પણ આવા પ્રકારને મહાભયંકર કર્મોના અનુબંધ છે, તે શું તે ( કર્માનુબંધ) અમારી જેવાના પણ સમ્યક્ત્વાદિક ગુણુને હરણુ કરવામાં સમર્થ થાય કે નહીં? ” ગુરુએ કહ્યું કે—“હું મોટા રાજા ! આમાં શું આશ્ચર્ય છે ? પાતપાતાની ભૂમિકાને અનુસારે નિકાચિત કરેલા દુષ્કર્મ ના કાઇ પણ અવિષય નથી. ” રાજાએ કહ્યું કે— “ હે ભગવાન ! જો એમ છે, તા તમે કહેા, કે શું હું નિર્વિઘ્નપણે આ ધર્મની આરાધના કરી શકીશ ? કે કોઇ પણ કિલષ્ટ કર્મ વડે તેનાથી હાનિને પામીશ ? ” ત્યારે ઉપયોગ સહિત થઇને ગુરુએ કહ્યું કે—“ હે મેટા રાજા ! આ સમયથી કેટલાક ઘણા દિવસે જશે ત્યારે કાંઇક રાગનું કારણ પામીને પૂર્વે નિકાચિત કરેલ કાઇક ક્લિષ્ટ કર્મોદયને પામશે, કે જેથી તું જિનધર્માંથી બહાર થઈશ. ” ત્યારે ભય પામેલા રાજા “ હું ભગવાન ! હવે હું શું કરું? એમ એક્લ્યા, તેને સૂરિએ કહ્યું કે —“ હે મેટા રાજા ! તુ` વિશેષ તપ કર, કેમકે જિનકલ્પી મુનિના નાયકે ( તીર્થંકરે ) તપવડે નિકાચિત ક`ના પણ ક્ષય જોયા છે. ’ ત્યારે પ્રકૃષ્ટ તપવડે નાશ પામેલા કાઢની વ્યાધિવાળા પૂર્વ કહેલા પુરુષના હૃષ્ટાંતને વિચારતા રાજા પેાતાના પુત્રને રાજ્યનુ અણુ કરીને ગુરુએ ઉપદેશ કરેલા વિધિવર્ડ નિક્ષેપ રહિત ( નિરંતર ) ઘરની પાસે રહેલી પૌષધશાળામાં નિવાસ કરીને પૂર્વ કહેલાં રાગને સંભવ થયા છતાં પણ ચિત્તમાં હ્યેાભ પામ્યા વિના તેવી રીતે કાઇ પણ પ્રકારે રહ્યો, કે પ્રકારે તેવા પ્રકારના કિલષ્ટ કર્મીને ખપાવીને સૌધર્મ દેવલાકમાં દેવપણાને પામ્યા. Page #513 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૫ મા : પછી ત્યાંથી પણ ચીને તે કૈાશાંખી નગરીમાં પૌરજનામાં પ્રધાન ઋષભદત્ત નામના શ્રેણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ ધનામાં નામ પાડ્યુ. અનુક્રમે તે દેહવડે અને દયા, દક્ષિણા વિગેરે ગુણેાવડે વૃદ્ધિ પામ્યા. એક વખત તે ગુરુની સમીપ ગયા. ત્યાં છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ તપને કરતા જનાને ( સાધુઓને ) જોઇને ઇહાપાહાર્દિકના વશથી તેને જાતિસ્મરણુજ્ઞાન થયું. પૂર્વે ગુરુએ કરેલા ઉપદેશેા સાંભળી સંયમ ઉત્પન્ન થવાથી પ્રત્રજ્યા લેવાને તૈયાર થયા. ત્યારે ગુરુએ પણ “ ચારિત્રને આવરણુ કરનારું ભાગફળવાળું ક હજી પણ છે. ” એમ કહીને તેને નિષેધ કર્યો. પછી પ્રેમી જનતા આગ્રહવડે સ્રીના પરિગ્રહવર્ડ કર્યાં છતાં પણુ અઠ્ઠમ અઠ્ઠમ તપક વડે ભેાજન કરતા અને યાચિત સમયે દ્રવ્યનું ઉપાર્જન કરતા તે દિવસોને નિĆમન કરવા લાગ્યા. તથા વળી— સજ્ઞના ધર્મોમાં નિશ્ચળ મનના પ્રચારવાળા તે મહાત્મા તેવી રીતે કાઇ પણુ પ્રકારે થયા, કે જે પ્રકારે તે કાળના સર્વ ધમી પુરુષાના નિદર્શન( હૃષ્ટાંત )રૂપ થયા. તેણે પાતાના મનમાં હંમેશાં તેવા કેઇ પણ પ્રકારે નિશ્ચળ સમ્યક્ત્વને ધારણ કર્યું, કે જેને Àાભ પમાડવા સુર, અસુરના સમૂહ પણ સમર્થ થયા નહીં. માતાપિતાના પ્રેમના ઉપરાષથી ગૃહસ્થના વેષ ધારણ કર્યા છતાં પણ પ્રશાંતપણામાં વતંતા તે સારા સાધુની જેવા દેખાતા હતા. આ પ્રમાણે તપવિશેષને વિષે. મેટા રસને પામેલેા તે એક વખત ઘરને વિષે તુચ્છ ( ૫ ) દ્રશ્યને જોઇને વિવિધ પ્રકારના પ્રણયવš પરિપૂર્ણ કરેલા (ભરેલા): ઊંટ અને ખળદના સમૂહને તથા ચેાગ્ય ચાકરજનાને ગ્રહણ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવાને નિમિત્ત ઉત્તરાપથમાં ગયા. તે કાળે માટી આપત્તિમાં પણ નહીં મૂકતા તેવા દુષ્કર અઠ્ઠમ તપને કરવાથી તે મહાનુભાવને ઘણી વિશેષ લબ્ધિઓ પ્રાપ્ત થઇ. આ પ્રમાણે— તેને જોવાથી જ ભયંકર ભૂત અને શાકિનીના સમૂહ પણ નાશ પામે છે, જવર, ઉદર અને મસ્તકની વ્યાધિએ હાથના સ્પર્શથી જ નાશ પામે છે, ખસ, કાઢ અને ગડમાલા તેના ચરણુની રેણુ માત્રથી જ મ્લાનિ પામે છે ( સુકાઈ જાય છે ), દુષ્ટ વિષયવાળા સપ્તુ વિષ તેના પગની પાનીવડે નાશ પામે છે, તથા શૂળ અને વિસૂચિકા વિગેરે વ્યાધિએ તેના વચન માત્ર વડે જ વિનાશ પામે છે, અથવા ા પુણ્યવાનને થ્રુ સિદ્ધ ન થાય? આવા માહાત્મ્યવાળા તે મહાસત્ત્વ ગજપુરમાં ગયા. ત્યાં કાંઇક પ્રાકૃત (લેટ!) લઈને રાજાના દર્શન માટે રાજકુળમાં ગયા. તેને પ્રતિહારે જવાના નિષેધ કર્યો ત્યારે “ હું પ્રતિહાર ! કેમ તું મને રાજાને જોવા નથી દેતા ? ' એમ ધનશર્માએ કહ્યુ ત્યારે પ્રતિહારે તેના કર્ણ પાસે રહીને કહ્યું કે-“હે મહાયશવાળા ! દેવને માટી મસ્તકની વેદના થઇ છે, તેથી કાઈ માણસ પ્રવેશને પામતા નથી. ” ત્યારે ધનશર્માએ કહ્યું–“ શું કાંઈપણ ઓષધાદિક ઉપચાર કર્યો ? ” પ્રતિહાર કહ્યું- જે ન કર્યું' હાય, તેવું કાંઇ પણ નથી, - પરંતુ કાંઇ વિશેષ થયા નથી ( ફેર પડ્યો નથી. ) ” ધનશર્માએ કહ્યું–“ હૈ પ્રતિહાર ! જે Page #514 -------------------------------------------------------------------------- ________________ છે . શીલ ધર્મનું વર્ણન અને તેના ઉપર સુરેન્દ્રદત્તની કથા. [ ૪૦૯ ] “તું મને રાજાને દેખાડ તે, તરત સારું થઈ જશે, પરંતુ હું તેને કાંઈક ઉપચાર કરું.” ત્યારે તેણે કહ્યું-“તેમાં શું અયુક્ત છે? પરંતુ તું અહીં જ રાહ જે, જેટલામાં રાજાને નિવેદન કરીને આવું.” એમ કહીને તે રાજાની પાસે ગયો. તેની પાસે તેની વાત કહી. ત્યારે “તું તે મહાનુભાવને જલદી લાવ.” એમ રાજાનું વચન સાંભળીને પ્રતિહાર પાછા આવ્યું, અને ધનશમ સહિત રાજભવનમાં પેઠો. ત્યારે પ્રણામ કરીને પ્રાભૂત આપીને તે ધનશર્મા આપેલા આસન ઉપર બેઠો. રાજાએ આદર સહિત તેની સાથે વાત કરી કે હે સાર્થવાહ! તું કુશળ છે?” ધનશર્માએ કહ્યું કે-“હે મહારાજા ! તમારા દર્શનવડે હું કુશળ છું.” પછી રાજાએ કોશલિક (પ્રાભૂતની કેથળી) જોઈને કહ્યું કે-“હે સાર્થવાહ! તું મારા શરીરની કુશળતાને જે ઉત્પન્ન કરે, તે જ તારું કોશલિક છે તેથી આ પ્રાભૂતને ઠેકાણે કર અને મારા શરીરની કુશળતા કર.” ત્યારે “દેવની જેવી આજ્ઞા.” એમ કહીને ધનશર્માએ પિતાના હસ્તતળવડે તેને મસ્તકમંડળને સ્પર્શ કર્યો. તત્કાળ વ્યાધિ નાશ પામે. રાજા તુષ્ટમાન થયે અને ચિંતવી ન શકાય તેટલું પારિતોષિક (ઈનામ) તેને આપ્યું. પિતાના ભેગવટામાં તેને દાણ વિગેરેથી મુક્ત કર્યો, સર્વ સાથે વાહન અધિપતિ કર્યો. પછી તેણે પોતાના ભાંડને અદલબદલે કર્યો. તેમાં તેને માટે લાભ થાય. પછી સિદ્ધ કાર્યવાળો તે પિતાના નગરમાં આવે. તેને યશને પ્રવાદ સર્વત્ર વિસ્તાર પામ્યો. તેનું માહાઓ સાંભળવાથી કોશાંબી નગરીના રાજાએ તેને પૂ. પછી તપના માહાસ્યના વિષયમાં અત્યંત સારો પક્ષપાત ઉત્પન્ન થવાથી તે મહાત્મા એક દિવસ જિનદત્તસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરીને નિરંતર માસક્ષમણ તપવડે શરીરને અને કર્મના સમૂહને ક્ષીણ કરીને મુક્તિને પામ્યો.-આ પ્રમાણે તપને કાંઈ પણ અસાધ્ય નથી, એમ પિતાની મતિવડે વિચારીને, આલસ્યનો ત્યાગ કરીને ભવ્ય જીએ આ તપને વિષે સર્વથા યત્ન કરે. અત્યંત સકુરાયમાન કિરણ વડે જેમ હિમને સમૂહ વિલય પામે છે, તેમ તપવડે હિંસાદિક મહાપાપ અવશ્ય વિલય પામે છે.” શીલ ધર્મ ઉપર સુરેન્દ્રદત્તની કથા. આ પ્રમાણે ત્રણ ભુવનના બંધુરૂપ શ્રી પાર્શ્વ જિનેશ્વરે તપ ધર્મ કહીને ૫ર્ષદાની પાસે સારી રીતે શીલ ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. હવે શૂરવીરવડે શીલ ધર્મ કહેવાય છે, અને શીલ એટલે મનની વિશુદ્ધિ, અથવા પ્રાણહિંસાદિક પાપના સ્થાને ત્યાગ, અથવા ક્ષાંતિ, માર્દવ વિગેરેવડે ક્રોધાદિકને નિગ્રહ, ક્ષણ લવને પ્રતિબંધ, ઉત્તમ શ્રદ્ધા અને સંવેગ, સર્વ જીવોને વિષે ઈચ્છા રહિતપણે મિત્રી કરવી, અથવા કલંક રહિત બ્રહ્મચર્ય પાળવું, તે શીલ કહેવાય છે. આ શીલ પુરુષને માટી શોભા કરનારું આભરણ કહ્યું છે. આ શીલ રહિત પુરુષે સારી વિભૂષાવાળા હોય તે પણ શોભાને પામતા નથી. જે કોઈ છો અહીં મેક્ષમાં જાય છે, ગયા છે અને જશે, તે સર્વે નિર્મળ શીલ ' પર Page #515 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મે ઃ પાળવાના પ્રસાદથી અવશ્ય જાણ. તપ વિના પણુ અને દાન વિના પણ એક શીલ પાળવામાં જ ઉદ્યમવાળા મનુષ્યા સુરેદ્રદત્તની જેમ અવસ્ય માટા ઉદયને પામે છે. હવે સુરેદ્રદત્તનું ઉદાહરણ કહેવાય છે, તે સાંભળે.— – આ જ ભરતક્ષેત્રને વિષે અવતી દેશમાં સર્વ દિશાના મુખમાં પ્રસિદ્ધ, સમૃદ્ધિ વાળા લેાકેાએ નિવાસ કરેલી શિપ્રા નામની માટી નદીવડે શેાભતી ઉજ્જયની નામની નગરી છે. તેમાં નરસિંહ નામના રાજા રાજ્યલક્ષ્મીને ભાગવે છે. તેના અત્યંત વિનયવાળા સેવક કુરૂદત્ત નામના વિશ્વાસનું સ્થાન છે. તેને ધન્યા નામની સ્ત્રી અને સ્કંદક નામના પુત્ર છે. નિરંતર રાજાના પ્રયાજનને સાધવાવડે કાળને ઉલ્લંધન કરતા તેના દિવસેા જાય છે. એક વખત રાજાના કહેવાથી તે ભીમ નામના પક્ષીપતિની પાસે ગયા. ત્યાં રાજાને આદેશ જણાવીને તે પાછે। વળ્યો. માર્ગમાં અટવીને મધ્યે ભય રહિત અત્યંત કંપતા શરીરવાળા તેને ક્ષુધાથી કલેશ પામતા એક સિંહે ખાધેા. તેના મરણની વાત તેની સ્ત્રી ધન્યાએ સાંભળી, મેાટા દુ:ખના ભારથી ભરપૂર થયેલી તેણીએ તેનું પરલેાક સંબંધી કાર્યો કર્યું. તેના પુત્રનું કાર્ય કરવામાં અસમર્થ પણું હાવાથી રાજાએ તેની આજીવિકા રાકી. ચિર કાળથી પ્રાપ્ત કરેલ જીવિકાના રહિતપણાથી ક્ષુધાવર્ડ ગ્લાનિ પામતી તે ન્યા ઉજ્જયિની નગરીમાંથી નીકળીને પાસેના ગામમાં જઈને રહી. ત્યાં બીજાના ઘરને વિષે કાંઇક કામ કરતી તે દિવસને છેડે પ્રાપ્ત કરેલા પર્યું`ષિત ( વાસી ) અને લૂખા લેાજનની પ્રાપ્તિવડે પેાતાના આત્માને અને પુત્રને પાષણ કરવા લાગી, પરંતુ તેવા પ્રકારના અનિષ્ટ લેાજનવડે શરીરમાં રાગ થવાથી તે પુત્ર મરણ પામ્યા. ત્યારે પતિના વિયેાગથી પણ અધિક દુ:ખના સમૂહવડે ભ્યાસ થયેલી તે કંઠ મૂકીને રાવા લાગી, તેને ગામના લોકોએ વારી, કે–“ હૈ મેાટા પ્રભાવવાળી ! તું કેમ સંતાપ કરે છે? આ મૃત્યુલેાક અવશ્ય જન્મ અને મરણની ઉત્પત્તિનુ ક્ષેત્ર છે, તથા ઇષ્ટના વિયાગની અને અનિષ્ટના સંચાગની ખાણુરૂપ છે, તેથી આવા પ્રકારના આ સંસારમાં જે થોડા કાળ પણ રહેવું પ્રાપ્ત થાય છે, તે માટું આશ્ચર્ય છે. '' ઇત્યાદિ વચનેાવડે ઉપદેશ કર્યા છતાં પણ તે જરાપણું રુદન અને વિલાપ વિગેરેને નહીં તજતી તે શાકના સમૂહવર્ક અત્યંત વ્યાસ થઇ, અને નાશ પામેલા ચિત્તવાળી ( બેભાન થયેલી ) તે “ હા વત્સ ! કઈંક ! દયા કરીને મઢ ભાગ્યવાળી મને સામુ વચન ( જવાખ ) ” એમ વારંવાર ખેલતી ઇચ્છા પ્રમાણે તે વિચરવા લાગી. આપ. બીજાના ઘરામાં અને દેવાલયેામાં પેાતાના પુત્રને શેાધતી તે રાત્રિને જાણતી નથી, દિવસને જાણતી નથી, સુખને જાણતી નથી, દુ:ખને જાણતી નથી, ક્ષુધાને જાણતી નથી તથા તૃષાને જાણતી નથી. પુત્રના વિયેાગના મેાટા દુ:ખથી તાપ પામેલી તે ગામની બહાર નીકળીને કાઇપણ પ્રકારે વાવ, કૂવા વિગેરેને વિષે ફરવા લાગી. તેવામાં ત્યાં એક તમાલ વૃક્ષની નીચે કામળ શરીરવાળા ખાળક શિષ્યવડે યુક્ત એક ચારણશ્રમણને જોયા. ત્યાં તે સ્વાધ્યાય કરતા હતા. તે વખતે તે ધન્યા પાતાના પુત્રની જેવા ક્ષુલ્લક ( માળ ) Page #516 -------------------------------------------------------------------------- ________________ “ધન્યાને બ્રહ્મચર્યના નિયમમાંથી ચળાવવાના યુવાન પુરુષાના નિષ્ફળ પ્રયાસા. [૪૧૧ ] મુનિને જોઈને સતાષ પામીને કહેવા લાગી, કે“ હે વત્સ ! તારા વિયોગને લીધે હું અહીં દુ:ખી અવસ્થાને પામી છું. તે મને પૂછ્યા વિના કેમ પ્રત્રજ્યા ગ્રહણ કરી ? ત્યારે તે ચારણુ મુનિએ પુત્રના મરણુવર્ડ તેણીનું મૂઢ થયેલું હૃદય જાણીને કહ્યું કે “ હું ભદ્રા! જો તારા પુત્ર ધર્મને કરે છે, તે તેમાં અકલ્યાણુ શું છે? જેમ તેમ પશુ ધર્મીમાં ઉદ્યમ કરવાનું કહ્યું જ છે. ” તે સાંભળીને તેણીના મનના માહ કાંઈક શાંત થયા. પછી સુનિએ સદ્ધ`વચનના સાર-ઉપદેશ આપવાવડે તેણીને સ્થિરતાપૂર્વક તેવી રીતે શિખામણુ આપી, કે જે રીતે તે તત્કાળ સારા ભાવવાળી થઈ. પછી તેણીને ધર્મ કહ્યો. તેણીએ કેટલાક નિયમા ગ્રહણ કર્યા અને વિશેષે કરીને વિષયની પ્રવૃત્તિથી નિવૃત્તિને ગ્રહણ કરી. પછી પૂર્વની સ્થિતિ પ્રમાણે બીજાના ઘરના કામ કરવાની પ્રવૃત્તિš નિર્વાહને કરવા લાગી. તથા જિનધર્મીમાં આસક્ત ચિત્તવાળી અને સમાધિવાળી ( સાવધાન ) રહેવા લાગી. તે ચારણુ મુનિએ પણ પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યાં. વળી જો કે ધન્યા તેવા પ્રકારના વજ્ર અને આભૂષણથી શાભાવાળી નહેાતી, કુંકુમ ( કસ્તૂરી ) વિગેરે અગરાગની સામગ્રીવાળી નહેાતી, તથા પુષ્પ અને તંખાલની પ્રાપ્તિવાળી નહેાતી, તે પશુ યુવાવસ્થાના સ્વાભાવિક મનહરપણાથી અને તેવા પ્રકારની વિશેષ અવસ્થાનુ લાભ કરવાપણું હાવાથી ગામના યુવાન પુરુષા તેણીને ક્ષેાભ પમાડવા લાગ્યા, અને સુંદર આલાપપૂર્ણાંક તેને કહેવા લાગ્યા, કે—“ હે ભદ્રા ! તારે પુત્ર નથી, પિતા નથી અને માતા નથી, તેથી જો તુ પતિને કરતી નથી, તા પેડુના નિગ્રહ કરવામાં ગાઢ કેમ રહે છે ? હે મુગ્ધા (ભેાળી) યોવનલક્ષ્મીનું મુખ્ય ફળ પ્રિયના સંગમ જ છે. તે પતિને અભાવે મનુષ્યપણું' અને જીવિત વૃથા જ છે. સારા મનેાહર રૂપવાળી હાય તા પણુ અને સારા લાવણ્યવર્ડ પૂર્ણ સર્વ અંગવાળી હાય, તે પણ પતિ વિનાની સ્રી વનની કમલિનીની જેમ શાલતી નથી. હું સુતનુ! સ્વપ્નમાં પણ તારું' પ્રતિકૂળ કરનાર કાઇ પણ નથી, તેથી શંકાને ત્યાગ કરી અમારી ભાર્યા થવાના સ્વીકાર કર. આ પ્રમાણે વિકારવાળી, અતિ કામળ અને સ્નેહવાળી વાણીવડે ગામના યુવાન જાએ ઘણીવાર કહ્યા છતાં પણ તે આ પ્રમાણે વિચારવા લાગી, કે–“ વિધવાપણું, પુત્રનું મરણ, દારિઘ્ર અને સ્વજનના વિયેાગ તથા કુગ્રામમાં નિવાસ આ સર્વે પ્રગટ રીતે પાપનાં ફળ છે. ગુરુજનના ચરણકમળની પાસે શંકરના હાસ્ય જેવા અને હંસ જેવા શીળને જાણીને તથા અંગીકાર કરીને થાડા જીવિતને માટે કાણુ મલિન કરે? જો આ દુષ્ટ જીવને રિત થતી હાય તા એમ પણ કાય, પરંતુ દરેક સમયે અતિ જ માટા પ્રકને પામે છે. અથવા તે મે પાતે જ ગ્રહણ કરેલ અતિ સારવાળા બ્રહ્મચર્યને દૂર કરીને આવા પ્રકારનું અકૃત્ય કેમ કરું ? ” "" ; આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેના અપાત્રપણાને (અયેાગ્યપણાને ) દૂર કરવા માટે તેણીએ કહ્યુ` કે–“હે ભદ્રો! તમે બહુ સુંદર કહ્યું, આ સમયને આ જ ઉચિત છે; પરંતુ કેટલાક દિવસ સુધી મેં પૂર્વે બ્રહ્મચર્ય ના અભિગ્રહ કર્યો છે તેના નિર્વાહ કરીને Page #517 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૫ મે ? પછી જે તમે કહે છે, તે હું કરીશ.” આ પ્રમાણે કહ્યું ત્યારે તે ગામના યુવાને પિતાનું કાર્ય કરવા માટે ગયા. બીજી (ધન્યા) પણ શીલખંડનની ઉપ્રેક્ષા કરતી પ્રજન સાધવાના મિષવડે ત્યાંથી નીકળીને સારા શ્રાવકના કુળ, જિનચૈત્ય અને સાધુ-સાધ્વીની સામગ્રીવાળા બીજા ગામમાં જઈને રહી અને વિશેષે કરીને ધર્મકાર્યમાં પ્રવતી. શ્રાવકને સમૂહ સાધર્મિકપણાને લીધે તેને બહેનની જેમ, માતાની જેમ અને પુત્રીની જેમ જેવા લાગે. તથા વળી તેણીને જુએ ત્યારે આલાપ (વાતચીત) કરે, કોઈ પણ પ્રકારે રોગ પ્રાપ્ત થયો હોય ત્યારે તેને પ્રતિકાર (ઉપાય) કરે, વૃદ્ધિને વિષે સંભરણ (પોષણ) કરે, પ્રકરણાદિક( લગ્નાદિક )ને વિષે નિમંત્રણ કરે, ધર્મ ક્રિયામાં સ્કૂલના પામી હોય ત્યારે પ્રેરણા કરે, અનુચિત કરતી હોય તે નિવારણ કરે અને અર્થનું વિમરણ થયું હોય તે સંભારી આપે. આ પ્રમાણે નિરંતર શ્રાવકે કરુણવડે કરતા હતા, તેથી તેણીને.. જિનધર્મને વિષે અત્યંત અધિક બહુમાન ઉત્પન્ન થયું. જિનેન્દ્રના ધર્મને અપૂર્વ મહિમા જુઓ, કે જે ધર્મવડે અન્ય અન્ય દેશમાં વૃદ્ધિ પામ્યા છતાં પણ લેકને પૂજ્ય થાય છે અને બંધુ જેવા થાય છે. ઘણું કહેવાથી સર્યું. મોટા અનુભાવવાળી અને જિનેશ્વરના વચનની ભાવનાવાળી તે વેદનીય કર્મના વશથી ઉત્પન્ન થયેલા મોટા વરાદિક રોગના વિકારવાળી થઈ, તે વખતે પિતાના આત્માનું અધમપણું જાણુને મુનિજનની પાસે આલેચના કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને પંચ નવકારના ઉચાર કરવામાં તત્પર થઈને અને પાસે રહેલા શ્રાવકના સમૂહે આરાધના કરાતી તે મરીને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અને ત્યાં મોટા શબ્દાદિક પાંચ પ્રકારના સારવાળા સુખને ભેગવીને આયુષ્યનો ક્ષય થવાથી ચવીને આ જ ભરતાધ ક્ષેત્રમાં ધન અને ધાન્યની સમૃદ્ધિથી વ્યાપ્ત ઘણા લોકોથી પરિવરેલી (સહિત) ચંપા નગરીમાં રાજાના માનવાળા સુધર્મા શ્રેણીની દેવકી નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાને ગ્ય સમયે તેની પ્રતિ થઈ. બાર દિવસ ગયા ત્યારે તેનું ધનદેવ નામ પાડયું. પાંચ ધાત્રી માતાવડે લાલના કરાતે તે કુમારપણાને પામે. સમગ્ર કળાના સમૂહને તે ભણ્ય. વિનયવતી નામની શ્રેણી પુત્રીની સાથે તેને પરણ. તે બંને જિનધર્મને સારી રીતે પાળે છે. પૂર્વ ભવે નિર્મળ શીળ પાળવાના પ્રભાવથી અતિ મને હર લાવણ્ય અને સૌભાગ્ય વિગેરે મોટા ગુણવડે શોભતા તે મહાત્મા જ્યાં જ્યાં જતો હતો ત્યાં ત્યાં પોતાના કાર્યને ત્યાગ કરીને સ્ત્રીઓ સારી નિગ્ધ(નેહવાળી) અને વક્ર દષ્ટિના નિક્ષેપવડે આદર સહિત તેને જેતી હતી. તેના ગુણના સમૂહથી વશ થયેલા હૃદયવાળા લેકે પણ તેની પ્રશંસા કરતા હતા, અને તેના વચનને જ સ્વીકારતા હતા. સર્વત્ર નગરમાં તેની પ્રસિદ્ધિ પ્રસરી કે સુધમાં શ્રેષ્ઠીને પુત્ર રૂપે કરીને કામદેવ છે, સૌમ્યતાએ કરીને ચંદ્ર છે, અને લાવણ્યવડે કરીને મધુમય (કૃષ્ણ) છે. આ પ્રમાણે તે વિલાસ કરે છે, તે પ્રમાણે ચાલે છે અને તે પ્રમાણે બેલે છે. આ તેની પ્રસિદ્ધિ કોઈ પણ પ્રકારે શ્રવણની(કર્ણની) પરંપરાએ Page #518 -------------------------------------------------------------------------- ________________ ધનદેવના દર્શનથી ત્રિભુવનદેવીનું કામ પીડિત બનવું. [ ૪૧૩] કરીને રાજાના અંતઃપુરને વિષે પણ પ્રાપ્ત થઈ, તેથી કૌતુક વડે આકુળ થયેલી તે (રાણ) વિચારવા લાગી કે-“તેને શી રીતે ?” પછી એક વખત વસંત ઋતુ આવ્યો તે વખતે કામદેવના મંદિરમાં યાત્રા પ્રારંભી, ઊંચી વેત વિજય પતાકાવાળું અને સુશોભિત રાજમાર્ગવાળું નગર કર્યું, તથા ઠેકાણે ઠેકાણે મને હર અને સારા નેપચ્ય(વેષ)વાળી નગરની સ્ત્રીઓની ચર્ચરી પ્રવતીં. તેવામાં તે નગરના રાજા કામપાળ અંતઃપુરમાં પ્રધાન ત્રિભુવનદેવી નામની અંત:પુરીને (રાણીને) પ્રશ્નને ઉત્તર આપવાવડે સંતોષ પામવાથી વરદાન આપવા તત્પર થયે. તેને દેવીએ કહ્યું કે-“હે દેવ ! તમારા ચરણકમળને પ્રસાદ હોવાથી કોઈ પણ માગવાનું નથી. માત્ર કોઈ પણ વખત આ વસંત ઋતુને મહત્સવ જોયે નથી, તથા નગરના વિક, ચતુષ્ક, ચશ્ચર, ભવન, વિયન અને વનને વિભાગ જે નથી, તેથી પ્રસાદ કરીને તે જોવા માટે અંતઃપુરી જનને રજા આપે.” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું. ત્યારે અંતઃપુરીને જન ઈચ્છા પ્રમાણે જવાનું પામીને, શ્રેષ્ઠ શૃંગાર સજીને, પાલખીમાં બેસીને તથા મહલય (વૃદ્ધ) વિગેરે પાસેના જનેથી પરિવરીને રાજભવનમાંથી નીકળ્યો, અને નગરીને મળે ત્રિક, ચતુષ્ક વિગેરે જઈને બહાર જતે જેતે વનાદિકમાં ગયો. અને તે ધર્મદેવ રથમાં બેસીને પુરુષના પરિવાર સહિત તે વખતે મિત્ર જનની સાથે ક્રોડા કરતું હતું, તેને અંતઃપુરે છે, અને સંજામવડે ભરેલા નેત્રવાળી રાજાની રાણી ત્રિભુવન દેવીએ વિશેષે કરીને જે તેના રૂપ અને લાવવડે હૃદયમાં હર્ષ પામેલી તેણીએ વિચાર્યું કે-“સારી કાંતિવાળા અને નિરૂપમ રૂપવાળા અનેક મનુષ્ય જોવામાં આવે છે, પરંતુ આવા લાવણ્યવડે સંપૂર્ણ સર્વ અંગે વડે સુંદર મનુષ્યો જોવામાં આવતા નથી. હું માનું છું કેવિધાતાએ આ પૃથ્વી ઉપર આવા પ્રકારનો બીજો કોઈ મનુષ્ય કર્યો નથી. જે તે મનુષ્ય હોય, તે લેકે તેને જુએ, સાંભળે અને કીર્તન કરે.” આ પ્રમાણે પૂર્વની પ્રસિદ્ધિના વશથી પણ તે રાણી ચિત્તમાં અનુરાગવાળી હતી અને તેના પ્રત્યક્ષ દર્શન થવાથી વિશેષ અનુરાગવાળી થઈ. પછી વૃદ્ધ વિગેરે પરિજનથી શંકા પામવાથી આકારનો સંવર કરીને અંતઃપુરી જનથી પરિવરેલી તે તે પ્રદેશોમાં ઈચ્છા પ્રમાણે વિચરીને પાછી વળી, અને શરીર માત્રવડે કરીને પિતાના ભવનમાં પેઠી પણ ચિત્તવડે પેઠી નહીં. ત્યાં રણરણ શબ્દવડે વ્યાકુળ હૃદયવાળી તે એક તરફ તેના સ્વરૂપના અતિરેકને પ્રકર્ષ અને બીજી તરફ રાજાને ભય, એક તરફ કામદેવને મોટો સંતાપ અને બીજી તરફ લજજાને અતિરેક, એક તરફ મર્યાદાના ઉલંઘનને અપવાદ અને બીજી તરફ દુખે કરીને ઓળંગાય તેવો કામદેવના બાણનો પ્રહાર, આ પ્રમાણે લાયમાન મનવાળી તે ડાબા હસ્તકમળ ઉપર મુખને સ્થાપના કરીને નેત્રના વિક્ષેપ રહિત રહેવા લાગી. પછી તેવી રીતે રહેલી તેને પ્રિયંકરા નામની દાસીએ જોઈ, અને કહ્યું કે-“હે દેવી ! એકદમ જાણે આવા પ્રકારની દુર્થી અવસ્થાને પામેલી હોય તેવી તું કેમ દેખાય છે? તેનું કારણ કહે.” દેવીએ કહ્યું કે-“હું કાંઈ પણ દુર્થી અવસ્થાને પામી નથી. Page #519 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ઃ માત્ર આવી રીતે જ કાઇક વખત કાઇપણ વાયુક્ષેાભાદિક વિકારવર્ડ આવા પ્રકારનુ` પ્રાપ્ત થાય છે. ” તે સાંભળીને પ્રિયંકરા મૌન રહી. પછી કેટલાક દિવસેા ગયા ત્યારે માટી કામદેવના ઉન્માદ થયા, દરેક ક્ષણે તેના પરના અનુરાગ અધિકપણાને પામ્યા, તેથી તે રહસ્યને ગુપ્ત રાખવા અશક્ત થયેલી તે ત્રિભુવનદેવીએ એકાંતમાં પ્રિયંકરાને કહ્યું કે–“ & ભદ્રા ! મારા જીવિતવડે હું તને શાપ( સાગન ) આપુ છું કે-તારે આ વિચારના ભેદ કરવા નહીં. અને તું જ મારા હૃદયથી નિવિ`શેષ ( સમાન ) છે તેથી તુ મારા નિવેદનું કારણુ સાંભળ.-જે વખતે મેં તે ધનદેવ નામના વિપુત્રને જોયા, તે જ વખતે કામદેવ જાણે હજાર માણુવાળા હાય તેમ સ્કુરાયમાન થયા. તે કામદેવને પ્રયત્નવર્ડ ગેાપવતા છતાં પણુ માપવી શકાયા નહીં, અને જાજ્વલ્યમાન અગ્નિ જેવા થયા. તેથી હું શું કરું ? અને ક્યાં જાઉં ? હું જાણું છું કે આ ચંદ્ર જેવા સ્વચ્છ પેાતાના કુળને કલકિત કરવાનુ છે, જાવજીવ સુધી અપયશના મોટા નાદવાળા મોટા પડહને વગાડવા જેવુ છે, સુગતિરૂપી નગરથી પાછા વાળવામાં પ્રધાન દરવાજાના એ કમાડની ઘટના જેવું છે, ગુણુરૂપી ધાન્યને કાયમ( નિરંતર ) મલિન પાણીના સમૂહના વિસ્તાર જેવું છે, મર્યાદા રહિત ( મેાટા ) સમુદ્રને સુકાવવામાં વડવાનળ અગ્નિ જેવુ' છે, તથા બાલ્યાવસ્થાથી જ પાળેલા શીળને જલાંજળિ આપવા જેવું છે. તે આ પ્રમાણે હાવાથી હું સુતનુ! તુ' કહે, કે મારે શુ કરવું ચાગ્ય છે ? દુ:ખે કરીને વારી શકાય તેવા વેરીનો જેવા પ્રકામદેવને સ્ખલના પમાઢવા હું શક્તિમાન નથી. જો તું કહેતી હૈાય, તેા તાલપુટ વિષના ભક્ષણવડે હું જીવિતા ત્યાગ કરું, પરંતુ ખીજે (આર્ડ) માગે લાગેલા મનને સારા માર્ગે સ્થાપન કરવાને હું સમ નથી. ” ત્યારે પ્રિયંકરાએ કહ્યું કે-“ હે દેવી! તમે ધીરતાવાળા થા, કેમકે સમયને ઉચિત જે કરવુ' તે જ કુશળ પુરુષનું લક્ષણ છે. વિચાર્યા વિના કાર્ય કરનારા મનુષ્યા શલભ( તીડ )ની જેમ લાઘા પામતા નથી, અને પેાતાનુ` કા` સાધતા પણ નથી. તેથી કરીને જો તે માણુસને વિષે તમારી પ્રતિબંધ ( આગ્રહ--રાગ ) કાઇપણ પ્રકારે વિરામ પામતા ન હાય, તા તેની સાથે જે પ્રકારે તમારા સગમ થાય, તે પ્રકારે હું કરું. ” ત્યારે રાણીએ કહ્યું કે “ હે વત્સા ! તું જ મારું વાંછિત કરી શકીશ. માત્ર વાયુની જેમ અવર્ણવાદ રાકવા શક્ય નથી. ” ત્યારે ખીજીએ કહ્યું કે હું દેવી ! તમે આમાં યામાહ ક્રમ કરા છે ? શું આ જગતમાં ઉપાય રહિત કાંઇપણ તમે જોયું છે ? તે આ પ્રમાણે-ઉન્માર્ગ માં પ્રવતેલા મહામરટ્ટે દારૃને સન્માર્ગોમાં સ્થાપન કરવા માટે વિધાતાએ કુશ કર્યાં છે. માટા જળના ચપળ કત્લાલાવડે દુ:ખે કરીને તરી શકાય તેવા સમુદ્રને ઉલ્લંઘન કરવા માટે વિધાતાએ સારા કાષ્ઠમય વહાણુ બનાખ્યુ છે. છિદ્ર રહિત ( ગાઢ ) અંધકારના સમૂહવર્ડ અંધકારવાળા ભવન( ઘર )ને પ્રકાશ કરવા માટે પ્રજાપતિએ( વિધાતાએ ) અગ્નિના જેવા દેદીપ્યમાન શિખાવાળા દીવા અનાન્યેા છે. ટાઈ વસ્તુ નથી, કે જેના ઉપક્રમ વિધાતાએ ન કર્યાં હાય. આ પ્રમાણે હે દેવી ! તેવી આ પ્રમાણે હાવાથી તમે Page #520 -------------------------------------------------------------------------- ________________ ધનદેવને લલચાવવાના પ્રિયકરીના પ્રયત્ના અને પામેલ નિષ્ફળતા. [ ૪૧૫ ] ,, થોડા માત્ર પણ સક્ષેાલ ( વ્યાકુળતા ) ધારણ ન કરશેા. ” ત્યારે ત્રિભુવનદેવીએ કહ્યું કે“ હું સુતનુ! તું જેમ કહે છે, તે તેમજ છે. કેવળ સાવધાન રહેજે. કેમકે વાંછિત અર્થની સિદ્ધિ ધણા વિાવાળી હોય છે અને ઘણા લેાકેા છિદ્ર જેવામાં તત્પર હોય છે. ” ત્યારે પ્રિયંકરાએ કહ્યું કે-“ હું એમજ કરીશ. ” ત્યારપછી તે ધનદેવની પાસે જેવા તેવા પ્રયાગા કરીને જવા લાગી. કાઇક સમયે હુ'મેશાં આવવાવડે વિશ્વાસ ઉત્પન્ન થવાથી તેણીએ એકાંતમાં ધનદેવને કહ્યું કે હે મહાભાગ્યવાન ! રાજાની અગ્રસહિષી ( પટ્ટરાણી ) ત્રિભુવનદેવી તારા ગુણુના ગૌરવથી રજિત થઇ છે, તેથી તારા દર્શીનને અત્યંત ચાહે છે, તેથી સથા પ્રકારે મારી સાથે ચાલ. ” ધનદેવે કહ્યું કે-“ હું ભદ્રા ! માતાની પાસે જવામાં શા દોષ છે? પરંતુ સામાન્યથી પણ બીજાને ઘેર જવામાં જીવન પર્યંત મારી નિવૃત્તિ છે, તા પશુ રાજાની રાણીના ભવનમાં નિવૃત્તિ હોય તેમાં શું કહેવું ? ” તેણીએ કહ્યું “ એમ તું ન મેલ, ન એલ. જો તારા દર્શન માત્રવડે પણુ દેવીના મનમાં શાંતિ થાય, તે તેમાં અકલ્યાણુ શું છે ? ” ત્યારે જાણે પથ્થરમાં કાતાં હાય, તેમ તે ઉત્તર આપ્યા વિના જ મૌન રહ્યો ચિરકાળ સુધી પેાતાના આત્માની કદના કરીને અકૃતાર્થ થયેલી તે પ્રિયંકરી રાજાની રાણી પાસે ગઇ. તેણીને નિસ્તેજ મુખવાળી જોઇને ત્રિભુવન દેવીએ કહ્યું કે-“ હે હુલા (સખી )! તારા મુખની શાભાએ જ કહ્યું કે-પ્રસ્તુત કાર્યના વિષયમાં કાંઇ સિદ્ધિ થઈ નથી. ” પ્રિયંકરીએ કહ્યું કે–“ એએમજ છે. જે વિષ્ણુપુત્ર સારા રૂપવાળી સ્ત્રીજન ઉપર જરાપણ ચક્ષુને પણ નાંખતા નથી જ, તે રાજાના અંત:પુરમાં શી રીતે આવે ? તેમાં પણ જે સજીવ અને નિવના વચનની પરિભાવના( વિચાર )ને કરતા નથી, પથ્થરની જેવા તેને પેાતાના કાર્ય માં શી રીતે સ્થાપન કરાય ? ' ત્યારે રાજાની રાણીએ કહ્યું કે—“ હૈ પ્રિયંકરી | સÖથા પ્રકારે પ્રતિવિધાન ( પ્રતિકાર--ઉપાય ) રહિત આ વ્યસન (કષ્ટ ) આવી પડયું છે. તે પ્રાણુની હાનિ( નાશ ) વિના વિરામ નહીં પામે, એમ હું સભાવના કરું છું, ” પ્રિયંકરીએ કહ્યું–“ હે સ્વામિની ! તમે ઉત્સુક ન થાઓ. જ અતિ દુČભ પદાર્થને વિષે કાળક્ષેપ વિના શી રીતે સિદ્ધિ થાય ? તેમાં પણ સંશય છે, તા પણ ઉદ્યમ મૂકવા ન જોઇએ. વળી હે દેવી ! તમે શું આ નથી સાંભળ્યું? કે પૂર્વે ઉદ્યમના વ્યવસાયર્ડ શેાલતા, વેળાવš પેાતાના બાળકનુ હરણુ કરવાથી ક્રોધને વહુન કરતા ( પામેલા ) અને સમુદ્રને ખાલી કરવાના નિશ્ચય કરીને જળબિંદુઓને લઈ જતા ટિટ્ટિસે( ટીંટાડીએ ) પણ સમુદ્રના પણ વ્યાકુળપણાને પમાડ્યો. તેના ઉદ્યમથી મનમાં શંકા પામેલા તે સમુદ્રે પણ પાતાના રક્ષણને માટે પાણીનું હરણ કરી ટ રીતે ઢાંકીને તેના બાળકને આપ્યા. આ પ્રમાણે હે દેવી ! થાડા માત્ર પશુ વાંછિત પદાર્થીની સિદ્ધિ જલદી થતી નથી, તેા પછી સ્વભાવથી જ દુર્લભ પઢાની સિદ્ધિનુ વિધાન જલી કેમ Page #521 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ થાય ? ” ત્યારે ત્રિભુવન દેવીએ કહ્યુ કે—“ એ એમ જ છે, પર ંતુ કામદેવની ધેારણી દુ:ખે કરીને ધારણ કરી શકાય તેવી છે. તે અંતરાળમાં ( વચમાં ) પણ શું કરશે ? તે જણાતુ નથી. ” એમ કહીને તે દેવી કામદેવરૂપી અગ્નિના દુ:સહુ સંતાપને વિચારવા લાગી. ત્યારે પ્રિયંકરા ક્રીથી ધનદેવની પાસે ગઇ. એક ક્ષણવાર તે તે કથાવડે રહીને ઉચિત સમયે તે કહેવા લાગી કે—“ હે માટા પ્રભાવવાળા ! તુ સદ્ધર્મના માર્ગોની ભાવનાવાળા, સત્ય ખાલનાર અને સમગ્ર ગુણરૂપી રત્નનેા રાશિ છે, પરંતુ જો કેઇ પણ પ્રકારે દાક્ષિણ્ય ગુણ તારામાં હાત, તા ત્રણ ભુવનમાં પણ કોઇ તારું મૂલ્ય કરી શકત નહીં. ” ધર્મદેવે કહ્યું—“ માટા પ્રભાવવાળી ! તું આમ કેમ ખેલે છે? મેં દાક્ષિણ્ય રહિત થઈને તારું અનુચિત શું કર્યું છે ? અથવા તા અમારી જેવા કેટલા માત્ર શક્તિવાળા છે ? કે જે દાક્ષિણ્યને પામ્યા છતાં પણ કયા કાર્ય ને કરવામાં સમર્થ છે? કેમકે શરીરના મંગના ભાગ દેદીપ્યમાન છતાં પણ ખદ્યોતના ( ખજવાના) ખાળક પ્રચંડ સૂર્યમંડળની પ્રભાના સમૂહવડે પ્રકાશ કરવા લાયક આકાશના ઉદ્યોત કરવા સમર્થ થતા નથી અથવા તે અત્યંત સંતાષના પ્રકને પામેલા પણ દુર્ગંંત (દીન માણસ ) પેાતાને ઘેર આવેલા પ્રેમી જનને શું આપી શકે? તેથી હું માટા પ્રભાવવાળી ! માત્ર પુરુષના આકારવાળા અમારી જેવાને વિષે જે કાંઇ ગુણુ હાય, તે પણુ અપૂર્વ લાભ જેવા માનવેા. ” પ્રિય કરીએ કહ્યું કે—“ એ સર્વ ભલે હા, પરંતુ હું જે કહુ તે તુ કર. એક વખત તું દેવીની પાસે આય. ” ધર્મ દેવે કહ્યું—“ રાણીનું હૃદય દુર્લક્ષ્ય (ન જાણી શકાય તેવુ) હોય છે. મેં ખીજાને ઘેર જવાને પણ પ્રતિષેધ કર્યાં છે, તેથી રાજાની પ્રિય ભાર્યાં જનતુ, દન પશુ ચેાગ્ય નથી. તેથી હું ભદ્રા! આ અનૈ વિષે ફરીથી એકદમ તને નિવારી છે, તેથી જો તું મારું કુશળ ઇચ્છતી હાય તા હવે ફરીથી તું અહીં આવીશ નહીં, ” આ પ્રમાણે સ્ફુટ અક્ષરવાળી વાણીવર્ડ તેણે નિષેધ કરેલી પ્રિયકરી રાજાની રાણી પાસે ગઇ અને કહેવા લાગી કે—“ હે દેવી! વજાની ગ્રંથિ જેવા કઠાર હૃદયવાળા તે વણિકપુત્રને સમજાવવાને માટે ઈં પણ સર્વથા સમથ નથી, તેથી તેને વિષે પ્રતિબંધની બુદ્ધિના ત્યાગ કા, સત્ત્વના ભારને અંગીકાર કરો, સ્વચ્છ ંદપણું ઉન્માર્ગીમાં લાગેલા ઇંદ્રિયારૂપી અશ્વના સમૂહનું દમન કરા, મર્યાદા રહિત આચારમાં પ્રવતેલા પ્રાણીઓની દુર્ગતિના તીક્ષણ દુ:ખની પ્રાપ્તિની વિડંબનાની ભાવના કરા, તથા આવા પ્રકારના અકૃત્યમાં આસસ્ક્રુત ચિત્તવાળા પ્રાણીઓને મેટી આવી પડતી આપત્તિના સમૂહને જુએ.—“ હું કાણું છું? મારું કુળ કયું છે ? ન્યાયશાસ્ત્રના પરમાર્થ શા છે ? અથવા મારા પતિ ક્રાણુ છે ? ” એમ હે દેવી ! તમે ચિ ંતવન કરો. આ જીવિત તુચ્છ છે, ખળ સમુદ્રના કલેાલના સમૂહ જેવુ' ચંચળ છે, શરીર પણ ઘણા રોગના સમૂહવડે વ્યાપ્ત છે, અને યુવાવસ્થા પણ નેત્રના કટાક્ષ જેવી ચપળ છે. હે દેવી! આ પ્રમાણે સાંસારિક પદાર્થો અસાર હાવાથી આત્માના હિતને ઇચ્છનાર કયા માણસ કાર્ય કરવાને ઇચ્છે? હું સુતનુ ! આ Page #522 -------------------------------------------------------------------------- ________________ | વિનયવતીનું રૂપ ધારણ કરીને વ્યંતરીનું ધનદેવને ચળાવવું. [૧૭] - ~ “રાજા પણ તમારા ઉપર મોટા બાંધેલા પ્રતિબંધવાળા છે, તેથી જરા પણ વિકાર દેખાડ્યા વિના તે અવજ્ઞા કરવા યોગ્ય નથી.” આ પ્રમાણે તેણીએ તથા પ્રકારે કોઈ પણ રીતે દેવીને અકત્યથી પાછી વાળી. કે જે પ્રકારે તે આશા રહિત થઈને મોટી રાખી અવસ્થાને પામી. પછી રાજાએ તેને તેવા સવરૂપવાળી જેઈ, અને પ્રેમ સહિત કહ્યું કે-“હે દેવી! અત્યંત કરમાયેલા મુખકમળવાળી તું કેમ દેખાય છે? શું વ્યાધિના વશથી કે કેઈએ અપમાન કરવાથી તે દિવસે દિવસે કેમ સીઝાય છે (સુકાય છે)? તે તું કહે, કે જેથી તેને ઉચિત ઉપાય કરીએ.” ત્યારે હદયના દુઃખને ગુપ્ત રાખવામાં તત્પર તેણીએ કહ્યું કે-“હે દેવ! હું કાંઈ પણ જાણતી નથી. માત્ર શરીરને સીદાતું જોઉં છું.” ત્યારે રાજાએ તેના શરીરના પ્રતિકારને માટે ઘણા શાસ્ત્ર, મંત્ર અને તંત્રાદિકને જાણનાર અને રેગવિધિમાં કુશળ જનેને અણાવ્યા (બેલાવ્યા). ત્યારે રેગનું ઉથાન જુદું છે અને ઓષધ જુદું છે, તેથી પ્રતિકાર થયે નહિ અને વિશેષ દુઃખ ઉત્પન્ન થયું. તેથી વિલખા થઈને તેઓ પિતાપિતાને ઘેર ગયા. દુસહ કામદેવરૂપી અગ્નિવડે સર્વ અંગમાં બળતી તે રાજાની રાણી તેવી અસમાધિને પામી કે જેથી તરત મરણ પામી. પછી કામદેવના વ્યાધિથી વ્યાકુળ તે મારીને તિર્યગ્રજભકદેવની બાયોપણે ઉત્પન્ન થઈ. અને જલક દેવની સાથે વિષયસુખને ભગવતી તે રહેવા લાગી. એક વખત વિર્ભાગજ્ઞાનના વશથી પૂર્વ ભવના વિનાશને વ્યતિકર તેણીએ જા, તેથી પૂર્વના સ્નેહના અનુબંધથી ફરીને ધનદેવને વિષે અનુરાગ થયો. તેથી “મારે આની સાથે વિષયનો ઉપભોગ કેવી રીતે થાય?” એમ નિરંતર તે જ અર્થમાં ઉપયોગવાળી તે અવસરને શોધવા લાગી. પછી એક દિવસ તે જભકદેવ વૈશ્રમણ નામને યક્ષાધિપતિની પાસે સેવાને નિમિત્તે ગયે. ત્યારે “આ અવસર છે.” એમ જાણીને તે દેવી ધર્મદેવ પિતાના ઘરના એક એકાંત પ્રદેશમાં રાત્રિના પહેલા - પહેરે સાવધાન મનના પ્રસારવટે મોટા વિસ્તારથી જિનપ્રતિમાની પૂજા કરતા હતા, તે વખતે તેની ભાર્યા વિનયવતીનું રૂપ કરીને (વિકુવીને) તેના જેવા જ શૃંગારવડે સાર શરીરવાળી તે પુયંગવને લઈ જતી તેની પાસે આવી, અને વિકાર સહિત ધર્મદેવને કહેવા લાગી કે દેવના પદની પૂજાનું ફળ અવિકલ (નિરંતર) ભેગના અંગના સમૂહની સામગ્રી છે. તે સામગ્રી, હે આર્યપુત્ર! હમણું તમારા હસ્તના વિષયમાં જ અત્યંત આવી છે, તેથી તમે આ પ્રથમ એક ક્ષણવાર આપણે પરસ્પર ક્રીડાવડે રહીએ. કેમ વિલંબ કરે છે? તમે મુનિની જેમ નિર્વિકાર કેમ તમે વર્તે છે?” આ પ્રમાણે સાંભળીને અત્યંત વિસ્મય પામેલા ધનદેવે તેને કહ્યું કે “હે મુગ્ધા! શું તું આટલું પણ જાણતી નથી - ૧ પૂજાંગના સમૂહને. Page #523 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મો : કે દેવાલયને વિષે વિષયરૂપી અમિષમાં મેહ પામેલા પણ દેવે કદાપિ અપ્સરાઓની સાથે પણ હાસ્ય, ક્રીડા વિગેરે કરતા નથી. હે મુગ્ધા! જે અવિરતિવાળા પણ તેઓ દેવાલયને વિષે આ પ્રમાણે રહે છે, તે તું અહીં આવું અનુચિત વચન કેમ બોલે છે?” આ પ્રમાણે કહ્યા છતાં પણ જેટલામાં તે અનુચિત બોલવાથી વિરામ પામી નહીં, તેટલામાં તેણે વિચાર્યું કે-“અહો ! આ મારી ભાર્યા થઈને પૂર્વે કદાપિ નહીં કહેલું આવું વચન કેમ બોલે છે? શું આ કેઈ આવા રૂપને ધારણ કરનારી પિશાચી કે બિભીષિકા છે?” એ પ્રમાણે નિપુણતાથી જોતાં (વિચારતાં) તેણે નિમેષ (અટક) રહિત ચક્ષુના નિક્ષેપવડે અને પૃથ્વી પીઠને નહીં પર્શ કરતા તેના ચરણને જેવાવડે જાણયું, કે-“ખરેખર આ મારી ભાર્યા નથી, પરંતુ તેના આકારને ધારણ કરનારી કઈ ક્ષુદ્ર યંતરી છે.” એમ વિચારીને તેણે કેપ પ્રગટ કરીને તેને કંઠમાં પકડીને કાઢી મૂકી. તે વખતે “અરે પાપી! પહેલાં પણ વાંછિત અર્થને નહીં કરવાવડે અને જીવિતના અંતના કારણુ ૫ણાએ કરીને તું મારા માટે શત્રુ થયે છે, તેથી હવે હું તે પ્રકારે કરીશ, કે જે પ્રકારે શીધ્રપણે યમરાજના અતિથિપણાને તું પામીશ.” એમ ક્રોધ સહિત બોલતી અને તેના પુણ્યના પ્રકર્ષથી હણાયેલી તે તેને કાંઈ પણ ઉપઘાત કરવાને અશક્ત થવાથી પિતાને સ્થાને ગઈ. તે જ વખતે ભક દેવ પણ આવ્યું. તે વખતે કરુણા સહિત રુદન કરતી તેણીએ તેને કહ્યું કે-“હું ઉપવનમાં રહી હતી, ત્યાં ધર્મદેવ નામના વણિકપુત્રે અનેક રીતે મને પ્રાર્થના કરી, પરંતુ પોતાના શીલને રક્ષણ કરતી મેં તેનું વચન અંગીકાર કર્યું નહીં.” ત્યારે રોષ પામેલા તેણે આ પ્રમાણે કંઠમાં ગ્રહણ કરીને મને કાઢી મૂકી અને અસભ્ય વચનવડે મને ખરડી (વ્યાસ) કરી. આ પ્રમાણે થવાથી જે તમે તેનો નિગ્રહ નહીં કરે, તો હું તમારી ભાર્યા નથી અને તમે મારા પતિ નથી.” આ પ્રમાણે સાંભળીને મોટે ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રોધના સમૂહથી એણને ડંખતે, વજના મુદગરને હાથમાં ધારણ કરી જાંભક દેવ વેગથી તેની સન્મુખ દેડ્યો ધર્મદેવ પણ દેવપૂજાદિક કૃત્ય પૂર્ણ કરી, ક્ષણ માત્ર સામાયિક ગ્રહણું કરવાપૂર્વક સ્વાધ્યાય કરીને, સામાયિકની ક્રિયા પારીને પંચ નવકારનું સ્મરણ કરતો રાત્રિને વિષે ધ્યામાં રહ્યો. તે વખતે પૂર્વની રીતે વિનયવતી તેના ચરણની સંવાહનાદિક કરવા લાગી. આ અવસરે જાંભક દેવ ક્રોધવડે ધમધમતે તેને વાસગૃહના દ્વાર પાસે આવ્યું, પરંતુ તે ધર્મધનના પ્રભાવથી હણાયેલે તે તેની પાસે જવાને શક્તિમાન ન થયે. તે વખતે ધર્મદેવે વિનયવતીને કહ્યું કે-“હે ભદ્રા ! આજે પ્રદેષ સમયે હું જિનપૂજા કરતું હતું તે વખતે તું વિકારવાળા વચન કહેવા કેમ પ્રવતી હતી?” ત્યારે કાંઇક હસીને તે બોલી કે-“હે આર્યપુત્ર! તમે આવું અયુક્ત કેમ બેલે છે? દેવપૂજાદિકમાં પ્રવર્તેલા તમારી પાસે શું હું કોઈ પણ વખત તમારી પાસે આવી છું ? કે જેથી તમે આવું બેલે છે ?” ત્યારે ધર્મદેવ કાંઈક હ. ત્યારે આગ્રહ કરીને તેણીએ તેને પૂછયું કે-“હે આર્યપુત્ર ! આ હાસ્યનું કારણ શું છે ?” ત્યારે ધર્મદેવે શુદ્ર વ્યંતરીએ કરેલા તેવા Page #524 -------------------------------------------------------------------------- ________________ 0 તિર્થંભકદેવે કરેલ ધર્મદેવની પ્રશંસા અને કહેલ વ્યંતરીને પૂર્વભવ-સંબંધ [ ૪૧૯ ]. પ્રકારના રૂપાદિકનો વૃત્તાંત તેણીને કહ્યો. આ અવસરે પરમાર્થને પામેલા ભકે પોતાની ભાર્યાને દુર્વિલાસ જાણીને સતેષ પામીને કહ્યું કે-“હે મહાનુભાવ ! તું સત્ય બેલવાના ધર્મવાળો (સત્યવાદી) છે, કે જેનું (તારું) આવા પ્રકારનું નિર્મળ શીલ છે, ધર્મની પ્રવૃત્તિ અખલિત છે, ઉપહાસ ન કરે તેવો વેષ છે, સત્યના સારવાળે ધર્મવ્યાપાર છે, સર્વથા પ્રકારે સારા ચરિત્રવડે તે આ પૃથ્વી પવિત્ર કરી છે. હું પણ હમણાં કઈક પ્રકારે પવિત્ર થયો છું, કે જેથી તું જોવામાં આવ્યો.” ત્યારે વિરમય પામેલા ધર્મદેવે કહ્યું કે-“હે મહાયશવાળા! તું કોણ છે? હું તને જાણ નથી, માટે તારા આત્માને તું કહે.” દેવે કહ્યું કે “હું વૈશ્રમણ યક્ષરાજને સેવક ભક નામને વ્યંતર દેવ છું.” ધર્મદેવે કહ્યું-“અહીં આવવાનું શું કારણ છે?” દેવે કહ્યું-“મારી ભાર્યાએ તારે કાંઈક અપરાધ કરીને અને મને તેનાથી વિપરીત કહીને મને કોપ ઉત્પન્ન કર્યો. તેથી હું તે અભિપ્રાયના તત્વને શોધવા નિમિત્તે તારી પાસે આવ્યો છું, અને મેં સર્વ યથાર્થ વૃત્તાંત સાંભળે, અને તેને ગર્ભાઈ (તત્વાર્થ) પણ જાયે, તેથી તેને હું માનું છું” ધર્મદેવે કહ્યું-“હે મહાયશવાળા! આમાં તારા શે દેષ છે? કેમકે સ્ત્રીવર્ગ એ જ ઘણા અનર્થવાળો હોય છે. તે આ પ્રમાણે – - પોતે અકાર્ય કરીને તેને કરનાર બીજે છે એમ બતાવે છે, પરસ્પર પ્રેમવાળાને પણ મોટા યુદ્ધને સંરંભ કરે છે. બુદ્ધિરૂપી ધનવાળાને પણ અવશ્ય તેવા કોઈપણ પ્રકારને સંમોહ ઉત્પન્ન કરે છે, કે જેથી તે સર્વે બાળકની જેમ મઢ મનવાળા થઈને મુંઝાય છે. કપટની કુટી (ઝુંપડી–ઘર) સમાન, ઘણા પ્રકારના અનર્થરૂપી શીકારી પશુને રહેવા માટે મોટા પર્વતની ગુફા સમાન અને અનાર્ય એવી સ્ત્રીઓને વિશ્વાસ કે ડાહ્યો માણસ કરે? પરંતુ હું તને પૂછું છું કે-આ દેવ નિવાળો થઈને પણ અધમ શરીરવાળા અમારી જેવાને વિષે રાગવાળી થાય, તેનું શું કારણ?” ત્યારે વિર્ભાગજ્ઞાનવડે પિતાની ભાયને પૂર્વભવ જાણીને શુંભક દેવે કહ્યું કે-“હે ધર્મદેવ! આ મારી ભાર્યા પૂર્વભવે આ જ નગરમાં રાજાની રાણી ત્રિભુવનદેવી હતી. તારા રૂપાદિક ગુણવડે વશ થયેલા હદયવાળી તે દાસીને મોકલવાવડે પણ તું નહીં આવવાથી આશા રહિત થઈને મરી ગઈ. તે પ્રત્યયને લીધે દેવીપણાને પામ્યા છતાં પણ પૂર્વના અનુરાગવડે આ પ્રમાણે ઉપસર્ગ કરવાને આરંભ કર્યો.” આ પ્રમાણે સર્વ વિશ્વાસ રહિત જાણીને ધર્મદેવે ભક દેવને રજા આપી અને ઉત્પન્ન થયેલા મોટા સવેગના વેગવાળો તે વિચારવા લાગ્યો કે-“જે કોઈપણ પ્રકારે હું શીલ રહિત થયો હેત, તે આ વ્યંતરથકી અથવા રાજાથકી અત્યંત દુઃખથી પીડા પામીને મરણ પામત. તેથી કરીને પૂર્વભવે મેં કાંઈક પણ નિર્મળ કર્મ ઉપાર્જન કર્યું હશે, કે જેથી જિનેશ્વરે કહેલા આ શીલધર્મને હું પામ્યો. જેના આવા પ્રકારના ફળ પ્રત્યક્ષ દેખાય છે, તે શીલ ધર્મનો મહિમા સમગ્ર કહેવાને આ જગતમાં કે સમર્થ છે? તેથી કરીને તે ક દિવસ આવશે? અથવા તે કયું મુહર્ત આવશે? કે Page #525 -------------------------------------------------------------------------- ________________ [ કર૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ ૫ મે ? જેમાં યથાત (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે) પરિપૂર્ણ શીલને હુ પાળીશ?” આ પ્રમાણે ધર્મ દેવની વિશુદ્ધ લેશ્યા વૃદ્ધિ પામી, અને સારા મનોરથ ઉત્પન્ન થયા ત્યારે સૂર્યોદય થયે. પછી તેવા પ્રકારના નિશ્ચળ ભાવવાળા તેણે દેવપૂજા અને ગુરુપૂજા વિગેરે કાર્ય વડે દિવસના બે પહાર નિર્ગમન કર્યા. તે વખતે ભેજનને સમય થયે તેથી તેને ભોજન કરવા માટે ઘરના માણસે ઉઠાડ્યો. ત્યારે દેવગુરુને સ્મરણપૂર્વક તે ભેજનમંડપમાં બેઠો. તેની પાસે પરિજન બેઠો. વિવિધ પ્રકારના શાક, ઓદન અને દાળ સહિત જ્યને વિધિ પર. જેટલામાં તે પિતાના મુખમાં કવળને નાંખતે નથી, તેટલામાં કયાંઈથી અકસમાત પ્રત્યક્ષ કલ્યાણના નિધિરૂપ કૌશાંબી નગરીના રાજાને ભત્રીજે ભાદેવ નામને રાજર્ષિ બે માસના પારણાને માટે ઘરના આંગણામાં આવ્યા. અને ધર્મલાભ આપીને ઉચિત સ્થાને ઊભા રહ્યા, તેને ધર્મદેવે જાયે. તે વખતે મોટા હર્ષને ધારણ કરતો અને “અહો! આજે સુકૃતરૂપી કલ્પવૃક્ષ ફળવાળો થયે, મોટી કલ્યાણની લતા પ્રગટ થઈ, અને વાંછિતની પ્રાપ્તિ થઈ, કે જેથી આવા પ્રકારના મુનિ આવા પ્રકારના સમયે કોઈ પણ ઠેકાણેથી આવ્યા.” એમ બેલતે અને ઘણા રોમાંચવડે કચકની કાયાવાળે તે પીરસેલા વિવિધ પ્રકારના ભઠ્ય ભેજનવાળા થાળને પિતાના હસ્તતલવડે ઊંચે કરીને દેવા માટે ઊભે થયે. સાધુએ પણ સૂત્રના ઉપગવડે શુદ્ધિને નિશ્ચય કરીને પાત્ર ધારણ કર્યું ત્યારે તેમાં તેણે ભજન નાંખ્યું તે વખતે તે પ્રદેશમાં વર્તતા વ્યંતર દેવોએ હર્ષિત મનવડે તરત જ વસુધારા કરી, “અહો ! દાન, અહે દાન !” એમ ઉઘેષણા કરી, શબ્દ કરતા ભમરાઓ સહિત પુષ્પવૃષ્ટિ કરી, વાજિંત્રને નાદ કર્યો, અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તે વખતે મેટે હર્ષ ઉત્પન્ન થવાથી તે મહાત્મા (ધર્મદેવ) વિચારવા લાગે, કે અહો! આ મોટા અભ્યદયના નિધાનની જેવું ઉત્પન્ન થયું, કે જેથી આવા સમયે પ્રાસુક પ્રવર દાન વિદ્યમાન સતે આવા પ્રકારનું દાનને યોગ્ય સુપાત્ર પ્રાપ્ત થયું. તથા વળી જે વખતે મેં ખાવા માટે કરપવવડે કવળને ઊંચો કર્યો, તે જ વખતે સમ્યફ દર્શન, જ્ઞાન અને સુંદર ચારિત્રવાળું એક પાત્ર કોઈ પણ ઠેકાણેથી અહીં પ્રાપ્ત થયું તથા નિર્દોષ જ્યની વિધિવડે દાનને વિષે મારી બુદ્ધિ થઈ. આમાંથી એક એક વાંછિતને કરનારું પુવડે પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે મોટા સંતોષને પામેલે તે સાધુને પડિલાભીને પોતે ભેજન કરીને સંસારથી વિરક્ત ચિત્તવાળ થઈને પરિજન પાસેથી તેનું નિવાસસ્થાન જાણીને તે જ ભાનુદેવ સાધુની પાસે ગયે. અને તેને વિનય સહિત વાદીને તેની પાસે જેટલામાં બેઠો તેટલામાં કેટલાક હાથી, અશ્વ અને મનુષ્યના સમૂહથી પરિવારે ભાનુદત્ત નામને રાજપુત્ર ત્યાં આવ્યું, અને ત્રણ પ્રદક્ષિણા કરીને હર્ષથી ઉછળેલા રોમાંચવાળો તે મટી ભક્તિવડે તે મુનિના ચરણમાં પડયો. ત્યારે આદર સહિત ધર્મલાભ આપવાપૂર્વક સાધુએ તેને કહ્યું કે–“હે વત્સ! તું કયાંથી આવે ?” ભાનુદતે કહ્યું—“હે ભગવાન! તમારી Page #526 -------------------------------------------------------------------------- ________________ ભાનુદેવ રાજર્ષિએ ભાનુદત્તકુમારને આપેલ ઉપદેશ. [ ૪૨૧ ] એ માસનુ' ખમણુ સાંભળીને હું કોશાંખી નગરીથી તમને વાંદવા આવ્યા છું, અને આવા પ્રકારના ઉત્કૃષ્ટ તપને નિવારવા માટે આવ્યેા છેં. ” મુનિએ કહ્યું—“ હું વત્સ ! સારા ધર્મિષ્ઠના આ હણાયેલા કલેવરના આ જ લાભ છે, કે જે દુરનુચર ( માટા ) તપનું અનુષ્ઠાન કરાય. વળી બીજું — માક્ષના અથી પુરુષ દુષ્કર્મો ક્ષયનુ કારણરૂપ માટુ ગાઢ તપ કરીને રોગના સ્થાનરૂપ, ઘણા અસ્થિ, વસા, મજ્જા, શુચિ, અનિષ્ટ અને દુર્ગંધી પુદ્ગલેાના સમૂહથી ઉત્પન્ન થયેલા, વિનશ્વર( નાશવંત) અને નિ:સાર આ શરીરના ફળને ગ્રહણ કરે છે. ” ત્યારે રાજપુત્ર કહ્યુ—“હું ભગવાન ! તે તેમજ છે, પરંતુ આ શરીરથી જ ધર્મીની પ્રસૂતિ છે તેથી સ યત્નવડે તે રક્ષણ કરવા ચેાગ્ય છે. જેથી કરીને તમે પણ આમ કહ્યું હતું કે-સારા સમાધિવાળી સર્વ ઈંદ્રિચાર્ડ નિર ંતર આત્માનું રક્ષણ કરવું જોઇએ. જો તે રક્ષણ ન કરાયા તે જાતિપથને પામે છે, અને સારી રીતે રક્ષણ કરાયા હાય, તા સ દુઃખાથી મુક્ત થાય છે. ” તે સાંભળીને “હું કુમાર ! સારું, સારું, તેં ઉચિત કહ્યું, ” એમ કહીને સાધુએ તેને બહુમાન આપ્યુ. અને આ પ્રમાણે ઉપદેશ આપ્યા કે હે વત્સ ! કેટલાએક દિવસના જીવિતની પુષ્ટિને માટે ઇંદ્રિયાને આધીન થઇને ધર્મને વિષે એક ક્ષણ માત્ર પશુ પ્રમાદી થઇશ મા. આ વિષયાના સમૂહ પણ પ્રારંભમાં કાંઈક મધુરપણું આપીને છેવટે ક્રિપાકના મૂળના સમૂહની જેમ દારુણ વિપાકવાળા થશે. વળી જે ધન, સ્વજન અને ભવન વિગેરે બાહ્ય આકારવર્ડ કરીને મનને આક્ષેપ (માહ ) પમાડે છે, તે પણ વીજળીના પ્રકાશની જેમ સ્થિર નથી જ. તેથી સંસારના ભંગના કારણરૂપ દેવવંદન, પૂજન, સ્વાધ્યાય, ધ્યાન અને તપવિશેષને વિષે અત્યંત ઉદ્યમમાં તત્પર થશે. તું પાતે પણ નિર્મળ બુદ્ધિએ કરીને સહિત છે તેથી તને આ પ્રમાણે કેટલું કહેવું ? તા પણ અમારા કલ્પ છે; તેથી હે વત્સ ! તને મેં કાંઇક કહ્યું. ” ત્યારે પ્રણામ કરીને રાજપુત્રે કહ્યું કે“ હે ભગવાન ! હજી તમે તપમાં વર્તી છે ? કે પાયું" ( પારણું કર્યું" ) છે ? ” સાધુએ કહ્યું “ —“ આજે જ આ ધર્મદેવને ઘેર પાર્યું છે. ” ત્યારે તુષ્ટમાન થયેલા રાજપુત્રે પેાતાના કંઠમાંથી ઉતારીને ધર્મ ધ્રુવે નિષેધ કર્યા છતાં પણ માટા મેાતીના હાર તેના ગળામાં નાંખ્યા, તથા સ્નેહના સારવાળા વચનેાડે તેની પ્રશંસા કરીને સાધુના ચરણને નમીને રાજપુત્ર જેમ આત્મ્યા હતા તેમ ગયા. ત્યારે મનમાં વિસ્મય પામેલા ધર્મ ધ્રુવે મુનિવરને પૂછ્યું કે- હું ભગવાન ! અસમાન ભક્તિના પ્રકવર્ડ અને ઉદાર આહારવર્ડ મનુષ્યાને વિસ્મય ઉત્પન્ન કરનાર આ મહાનુભાવ કાણુ છે ? ” સાધુએ કહ્યું–“ આ ભાનુદત્ત કુમાર કૌશાંબી નગરીના રાજાના ભત્રીજો અને અમારા સ’સારીપણાના પુત્ર છે, તે વંદનાર્દિકને કારણે અહીં આવ્યા છે. ' ત્યારે તે ધમ દેવ સાધુને વાંદીને તરત જ તેના માર્ગે દોડ્યો. ૧ જન્મના માતે-સંસારને Page #527 -------------------------------------------------------------------------- ________________ -- ૪િ૨૨] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : થોડા અંતરામાં જ મળે, અને બે હાથ જોડીને તે રાજપુત્રને તે પિતાને ઘેર લઈ ગયે. ત્યાં મેટા વૈભવના સમુદાયવડે. અને પ્રવર (શ્રેષ્ઠ) વરુ, અલંકાર વગેરે આપવાવડે તેનું સન્માન કર્યું. અને મુનિના પારણા વડે તુષ્ટમાન થયેલા દેએ મૂકેલી વસુધારા વિગેરેના લાભને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને-“અહે! હું ધન્ય છે, કે જે મારા પિતા આવા પ્રકારના માહાભ્યવડે પ્રધાન છે.” એમ જાણીને મોટા સતેષને વહન કરતે તે રાજપુત્ર ફરીથી ભાનુદેવ મુનિને વાંચીને તથા પર્ય પાસના કરીને પિતાને સ્થાને ગયે. ધર્મદેવ પણ સાધુ અને સાધર્મિકને યોગ્ય કૃત્ય કરવાવડે પિતાના આત્માને કૃતકૃત્ય(કૃતાર્થ) માનતે સાધુની પાસે ગયે, અને તેની પાસે દીક્ષા ગ્રહણ કરી ચિર કાળ સુધી અકલંક શીલનું પાલન કરવામાં તત્પર એ તે વિહાર કરીને સમાધિવડે કાળધર્મ પામીને અશ્રુતકલ્પ દેવલોકમાં ઇંદ્રને સામાનિક દેવ થશે. અને ત્યાં પિતાનું આયુષ્ય પાળીને ચવીને શ્રાવસ્તી નગરીમાં હરિદત્ત રાજાની વસુમતી આશ્રમહિષી(મુખ્ય પટરાણી)ની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયે. ઉચિત સમયે પ્રસવ થયો. પછી તેનું સુરેદ્રદત્ત નામ સ્થાપન કર્યું. સુકૃતના ઉદયવડે અને શરીરવડે વૃદ્ધિ પામતે તે ક્રમે કરીને યુવાન પણાને પામે. દરેક ભવે પાળેલા નિર્મળ શીલના માહાસ્યવડે યશને પામેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી વૃદ્ધિ પામતા કલ્યાણવાળા, સ્વભાવથી જ સમગ્ર પાપના વ્યાસંગથી વિરામ પામેલા ચિત્તવાળા, જિનેશ્વરના અને સાધુના દર્શનવડે ઉત્પન્ન થયેલી મોટા મનની ભાવનાવાળા, સાંસારિક કાર્યોને પણ માયા અને ઇન્દ્રજાળ જેવા માનતા, દરેક સમયે મુનિની ક્રિયા (દીક્ષા) ગ્રહણ કરવાને ઈછતા, વૃદ્ધિ પામતા યોવનને પણ અનુભવ કરતા, તથા રૂપ અને સૌભાગ્યના સારભૂત સુંદરતાએ કરીને સહિત એવા તેના દિવસો નિર્ગમન થાય છે. જોકે તેના માતાપિતાએ તેને ઘણા પ્રકારે સ્ત્રીના કાર્યવડે કો (શ્રીપરિગ્રહ કરવા કહ્યું), તે પણ ઇદ્રિને જીતનાર અને કામ રહિત તેણે તે અંગીકાર કર્યું નહીં. પછી કોઈ દિવસ કદાપિ તેને અત્યંત મોટે વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી ધન, ભવન, સ્વજન અને સુંદર લક્ષમીના વિસ્તારને ત્યાગ કરીને ધર્મયશ સાધુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી સ્ત્ર અને અર્થને અભ્યાસ કરી અપ્રતિબદ્ધ (નિરંતર) વિહારને કરતે કાશી દેશમાં કલાક નામના પુરને પામ્યા, અને કાત્યાયની દેવીના ભવનમાં (મંદિરમાં ) રહ્યો. ત્યાં રાત્રિએ આત્માની ભાવના ભાવ તે કાર્યોત્સર્ગવડે ગિરિની જેમ ધીર ( સ્થિર) રહ્યો. પછી જેટલામાં પહેલા પહોરના પ્રમાણવાળી તે રાત્રિ થઈ ત્યારે ત્યાં તેના શીલની પરીક્ષા કરવા માટે મોટા મનહર શૃંગાર કરીને મર્યાદા રહિત (અત્યંત) બનાવેલા રૂપ અને લાવણ્ય વડે સુંદરીના રૂપવાળી કાત્યાયની દેવી પોતે જ તેની પાસેના પ્રદેશમાં આવી. પછી ત્યાં વિકાર સહિત તેવું કંઈ પણ રીતે બોલવા લાગી, કે જેથી ગરિષ્ઠ (મોટા ગૌરવવાળ) મનુષ્ય પણુ તત્કાળ મર્યાદા મૂકીને ભેદ પામે છે તો પણ તે જરાપણ શંભ પાપે નહીં. ત્યારે તેણીએ એક મિથુન (યુગલ) બનાવ્યું અને મુનિના નેત્રની પાસે જ Page #528 -------------------------------------------------------------------------- ________________ તજ • • ભાવ ધમની મહતા અને તેના ઉપર બ્રહ્મદત્તની કથા. [ ૪ર૩ ] પ્રયત્નવડે તે મિથુન વિષયમાં આસક્ત થયું, તે પણ મુનિનું મન મેરુગિરિના શિખરની જેમ જરાપણ ચલાયમાન થયું નહીં. ત્યારે પ્રશાંત થયેલી કાત્યાયની તેને વાંદીને તથા ખમાવીને કહેવા લાગી કે-“હે મુનિવર ! તમે ધન્ય છે, કે જેનું શીલ આવું અકલંક અને પર્વત જેવું અતિ નિશ્ચળ છે. હે મુનિનાથ! તમારા દર્શનવડે હું પણ આજે કૃતાર્થ થઈ છું. તમારાથી બીજે કઈ આવા પ્રકારની કીર્તિને પામ્યું નથી. જમદગ્નિ, વાસ, દુર્વાસા વિગેરે જે મહામુનિઓ થઈ ગયા, તે પણ યુવતિના વિકારવાળા દર્શનવડે પણ મનમાં ક્ષોભ પામ્યા હતા. અને તેથી કરીને તત્કાળ પિતાના ઘર, સ્ત્રી અને વિષયના વ્યાસંગમાં સન્મુખ થયા હતા, પરંતુ તમને અનેક પ્રકારે ક્ષોભ પમાડ્યા છતાં પણ તમે જરા પણ ક્ષોભ પામ્યા નથી, તેથી એક જિન ધર્મ જ સારભૂત (શ્રેષ્ઠ) છે, કે જેમાં શાંત રૂપવાળા આવા પ્રકારના મહામુનિઓ જાણે સાક્ષાત શીલનું ઘર હોય તેવા દેખાય છે. ” ઈત્યાદિ સુરેંદ્રદત્ત મહામુનિની સમ્યફ પ્રકારે લાદ્યા કરીને (જિનધર્મમાં) ઉત્પન્ન થયેલા બહુમાનવાળી તે દેવી પિતાને સ્થાને ગઈ. પછી સૂર્યને ઉદય થયે ત્યારે ઘણા વિવિધ પ્રકારના તપ કરવાવડે ખપાવેલા મળવાના તે સાધુએ કાર્યોત્સર્ગ પારીને અન્યત્ર વિહાર કર્યો. પછી કાળના ક્રમવડે નીસરણીના જેવી ક્ષપકણિ ઉપર ચડીને સુરેંદ્રદત્ત અમૂલ્ય મોક્ષભવનને પામ્યો. આ પ્રમાણે એક શીલ જ સદ્ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં (બાળવામાં) છાણારૂપ છે અને મનવાંછિતને સિદ્ધ કરવામાં અનુકૂળ છે, સંસારના ભયને મસ્તકના શૂળ સમાન છે ઘણા પ્રકારના ગુણરૂપી ધાન્યને સંચય કરવામાં મુશળ(સાંબેલા)રૂપ છે, અને અધર્મ કુકર્મને પીલનાર છે. આવા શીળને જે ધારણ કરે છે, તે મહાસત્વવાળા છે. ભાવના ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે ઉદાહરણ સહિત શીલાધર્મને સારી રીતે કહીને હવે હું ઉદાહરણ સહિત ભાવના(ભાવ)ધર્મને કહું છું. જે વિશુદ્ધ ચાવડે જીવ ભવાય છે (ભાવિત કરાય છે) અને વાસિત કરાય છે, તે ભાવના કહેવાય છે, અને તે જ્ઞાનાદિકના વિષયવાળી ઘણા પ્રકારની છે. કોઈ જીવ જ્ઞાનવડ, દર્શનવડે અને ચારિત્રવડે તથા તીર્થકરની ભક્તિવડે અવશ્ય આ જગતમાં અત્યંત ભાવનાવાળે થાય છે. આ જગતમાં કંઈક જીવ સંસારની દુવંછાવડે, કામની વિરતિવડે, સાધુની સેવાવડે અને જિન ધર્મની પ્રભાવનાવડે ભાવિત થાય છે, કોઈ મોક્ષસ્થાનના શુભ અનુરાગવડે અને સારા સંગવડે ભાવિત થાય છે, કેઈ મોક્ષને અથી જીવ અનુચિતની અપ્રવૃત્તિ વડે, નિંદાવડે અને ગહોવડે ભાવિત થાય છે, જે જીવ જે કઈ કુશળ કવડે નિચે ભાવિત થાય છે, તે ભાવના તેને જ ધર્મ ઉત્પન્ન કરનારી થાય છે. ભરત Page #529 -------------------------------------------------------------------------- ________________ [ ૪ર૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવેઃ ૫ મો : ચકવતી શરીરના નિઃસારપણુએ કરીને, ભગવાન શિલાતિપુત્ર પણ વંશના અગ્રભાગે લાગ્યા છતાં પણ વિષયના અત્યંત વિરાગપણાએ કરીને, વળી મરુદેવી માતા ઋષભદેવ જિનેશ્વરની દ્ધિ જેવાથી ઉત્પન્ન થયેલા મોટા હર્ષવડે કરીને સંસારરૂપી વનના અગ્નિ સમાન ભાવનાને પામ્યા હતા, તેમ સંભળાય છે. ઘણા પ્રકારે જીને તે તે જુદા જુદા) ભાવ ઉત્પન્ન થવાથી પરમાર્થ વડે ભાવનાનું ઇયત્તા પરિમાણ કરવાને ડાહ્યા પુરુષે પણ સમર્થ નથી. લવણ રહિત જનની જેમ અને હૃદયમાં પ્રીતિ રહિત સ્ત્રીની જેમ ભાવના ૨હિત માટે વિધિ પણ લાઘા પામતું નથી. સિદ્ધાંતને વિષે સંભળાય છે કે-નવ શૈવેયકને વિષે અભવ્ય જીવોએ પણ અનંત શરીર મૂક્યા છે, પરંતુ જ્ઞાનાદિક ભાવના વિરહને લીધે મોટી તપશ્ચર્યા કર્યા છતાં પણ મોક્ષના સુખને લાભ થયો નથી, કેમકે થોડી ધર્મ ક્રિયાવડે રૈવેયકમાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી. દાન, શીલ અને તપને વિષે જે કોઈ પણ રીતે ભાવના ન હોય, તે તે (દાનાદિક) સર્વે પિતાના કાર્યને સાધતા નથી. તપ" વિગેરે ધર્મને કરનાર પણ ભાવના રહિત હોય તે બ્રહ્મદત્તની જેમ વાંછિત અર્થને પામતું નથી અને તેથી અન્યથા (ભાવના સહિત) હોય તે તે બ્રહ્મદત્તની જ જેમ વાંછિત અર્થને પામે છે. આ બન્નેના વિષયમાં પણ બ્રહ્મદત્તનું કથાનક સાંભળે. કાચા પ્રાકાર (ગઢ)ના પરિક્ષેપવડે શત્રુઓને પાછા હઠાવનારી, વખારા પર્વતના જેવા મોટા વરંડક(વંડી)વડે વીંટાયેલા સેંકડો પ્રાસાદવડે શોભતી અને હિત, અહિત અને વિવેકને જાણવામાં નિપુણ મનુવડે મનહર સુકેશલા નામની નગરી છે. તે નગરીને વિષે ઘાંચીના જ ઘરમાં ખળ(ખેાળ)ને સંભવ છે, ગાંધીની દુકાનમાં જ કુ(કોઠા)નું દર્શન છે, ઓષધ શબ્દમાં જ રોહિણી (એ નામની ઓષધિ)નું જ દલન(પીસવું) છે, અને સરોવરમાં જ નાલિય(નાળીયેર)ની ઉત્પત્તિ છે, પરંતુ લેકેને વિષે ખળ(શઠ)ને સંભવ નથી, કુષ્ઠ(કોઢના રેગ)નું દર્શન નથી, રહિણ(નક્ષત્ર)નું દલન નથી અને જુગારની ઉત્પત્તિ નથી. આવા પ્રકારની નગરીમાં બાલજાતિ, મંદજાતિ, મૃગજાતિ અને ભદ્રજાતિ એવા ચાર પ્રકારના શ્રેષ્ઠ હાથીરૂપી ચતુરંગ સેન્યવાળો, બળદેવના જેવા સામર્થ્યવાળે અને સર્વ રાજાઓના મસ્તક મણિ સમાન શ્રીહર્ષ નામે રાજા છે. તેને રૂપાદિક ગુરૂપી મણિઓની રેહણાચળની ભ્રમિરૂપ ભાનુમતી નામની ભાર્યા છે, અને સત્ય, સોહિત્ય તથા ત્યાગ (દાન) વિગેરે ગુણવડે પ્રસિદ્ધિને પામેલે સિદ્ધદેવ નામે પુત્ર છે. હવે તે જ રાજાના પુરના લોકેનો કારણિક (કામ કરનાર) અને સારા યશવાળ ધર્મયશ નામના શ્રેષિપુત્ર છે, અને તે રાજપુત્રને પરમ મિત્ર છે. બીજા પણ બે તેના મિત્ર છે. તેમાં એક ધનદેવ નામને મંત્રીપુત્ર અને બીજો સેમદેવ નામે પુરાહિત પુત્ર. રાજપુત્ર વિગેરે તે ચારે મિત્રો સાથે જ ક્રીડા કરે છે અને સાથે જ ૧. આટલાપણું એવું માપ. ૨. અથવા હિત-અહિતના વિવેકને. Page #530 -------------------------------------------------------------------------- ________________ - - . • પુણ્યવડે થતી ધનપ્રાપ્તિ અને તેની ત્રણ ગતિ. [ કર૫ ] ભજન, શયન વિગેરે ક્રિયા કરે છે. એ પ્રમાણે મોટા નેહના અનુબંધવડે તેમના દિવસો જવા લાગ્યા. તેવામાં એક વખત વસંત માસ આવ્યું. તેમાં શ્રેષ્ઠ નેપથ્ય અને કાંતિવાળા, પિતપતાના વૈભવને અનુસાર દીન અને અનાથ વિગેરેને દાન આપવામાં પ્રવર્તેલા, વિવિધ પ્રકારના વિલાસને કરનારા તથા ગીત નૃત્યાદિકને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે દ્રવ્યના વિનિગને (આપવાનું) કરતા પુરીના જુવાન માણસોને જોઈને રાજપુત્રે કહ્યું કે-“હે હે મિત્ર ! તમે જુઓ. આ પુરીના યુવાન પુરુષો કુબેરને ઘેર જાણે જમ્યા હોય તેમ આય-વ્યયનો વિચાર કર્યા વિના ઈચ્છા પ્રમાણે ધનને કેમ આપે છે?” ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! પૂર્વ પુરુષ ઉપાર્જન કરેલી લક્ષમીનું દાન અથવા લેગ એ જ ફળ છે. અને આ બન્નેના અભાવે નાશ જ બાકી રહે છે, તે આ પ્રમાણે-દાન, ભેગ અને નાશ એ ત્રણ ગતિ ધનની છે. જે આપે નહીં અથવા ભેગવે નહીં, તે ધનને અવશ્ય નાશ જ થાય છે. તેથી આ પુરુષો આ પ્રમાણે વિલાસ કરે છે, તે અયોગ્ય શું છે?” ત્યારે રાજપુત્રે શ્રેષ્ઠીપુત્રના મુખની સન્મુખ જોયું. તેણે પણ કહ્યું કે“હે રાજપુત્ર! આને અગ્ય કેણ કહે ? માત્ર વિશેષ એ છે કે પોતાના હાથે ઉપાર્જન કરેલા ધનવડે જેઓ વિલાસ કરે છે તે જ સપુરુષ છે, પણ બીજા પુરુષ નથી. પૂર્વ પુરુષે ઉપાર્જન કરેલા ધનવડે સર્વ જેને વિલાસ કરવાનું જાણે છે, પરંતુ પોતે ઉપાર્જન કરેલા ધનવડે જે વિલાસ કરે છે, તે પુરુષે આ જગતમાં વિરલા જ છે.” ત્યારપછી પુરોહિતના પુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! આ કપિલ કપનાવડે શું? જેમ જેમ વિત્તની પ્રાપ્તિ અને તેને ઉપભોગ તે પુણ્ય રહિતને સંભવતો નથી, તો પછી આ પોતે ઉપાર્જન કરવાનું અભિમાન નિષ્ફળ કેમ કહેવાય છે?” આ પ્રમાણે પરસ્પર ભિન્ન માર્ગવાળા મિત્રોના વચનના વિસ્તારને સાંભળીને રાજપુત્ર વિચારવા લાગ્યો કે “કેઈ કાંઈ પણ ભલે બોલે, પરંતુ હું તે શ્રેષ્ઠીપુત્રના વચનને પરમાર્થરૂપ, અત્યંત ઉચિત, અનુપમ અને યશ ઉત્પન્ન કરનાર માનું છું, કેમકે જે વ્યવસાય (ઉદ્યમ-વેપાર) રહિત પુરુષે પૂર્વ પુરુષે ઉપાર્જન કરેલા ધનવડે દાન અને વિલાસ(ગ)ના વિસ્તારને કરે છે, તેઓ નામ માત્રથી જ પુરુષ છે.” આ અવસરે મંત્રીપુત્રાદિકે રાજપુત્રને કહ્યું કે-“શું અમારું વચન અનુચિત જાયું કે જેથી આ પ્રમાણે મનમાં વિચાર કરતો રાજપુત્ર કાંઈક વિતર્ક સહિત રહેલ - છે?” ત્યારે રાજપુત્રે કહ્યું કે “હા. એમ જ એ છે, પરંતુ સમ્યફ પ્રકારે વિચાર કરતા મને શ્રેષ્ઠીપુત્રનું વચન જ યુક્તિયુક્ત જણાયું છે. ત્યારે મંત્રીપુત્ર અને પુરહિતપુત્રે કહ્યું કે-“હે રાજપુત્ર! એ પ્રમાણે કથાને વિષે જ સંભળાય છે, પરંતુ હમણું તે પિતા અને પિતામહ વિગેરેએ ઉપાર્જન કરેલા ધનનો ઉપભોગ કરનારા લોકો કંઠે પકડીને કાઢી મૂક્યા છતાં પણ ઘરનો ત્યાગ કરતા નથી. તથા દોર્ગત્યને પામ્યા છતાં પણ દ્રવ્યનું ઉપાર્જન કરવું ઈચ્છતા નથી.” રાજપુત્રે કહ્યું–“એવા પ્રકારના પુરુષ પ્રાયે કરીને હેય છે.” ત્યારે - ૫૪. Page #531 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ "" મંત્રીપુત્રાદિકે કહ્યું—“ હે રાજપુત્ર ! પ્રાયે કરીને એમ કેમ કહેા છે? હાલમાં તે સવે એવા પ્રકારના જ છે. ” રાજપુત્રે કહ્યું—“ મારા જીવતા છતાં આવા પ્રકારનું કહેવાના શા અવકાશ છે ? જો તમને ઘરનું શરણુ ( આધાર ) વિગેરે વલ્લભ ન ઢાય, અને પેાતાના મનને કષ્ટમાં સ્થાપન કરવાને શક્તિમાન હા, તેા જૂદા જૂદા દેશની યાત્રાના વિહારવટે ધન ઉપાર્જન કરવાના ઉદ્યમ અંગીકાર કરી.” ત્યારે મિત્રાએ કહ્યું કે—“ એમ કરીએ, પરંતુ કેટલે કાળે પાછું આવવું ? ” રાજપુત્રે કહ્યું— ધનનું ઉપાર્જન થાય કે ન થાય, તા પશુ અવશ્ય આ વસંત માસને સમયે જ પાછા આવવું, પરંતુ હાથ છે બીજો જેને એવા ( એકલા જ ) આપણે કાઈને કહ્યા વિના જ જવું. ” ત્યારે સર્વે એ તે 'ગીકાર કર્યું. ખાદ સારા તિથિ મુહૂત્તને વખતે તે સર્વે પેાતાના મંદિરમાંથી નીકળ્યા. તેમાં સિદ્ધદેવ રાજપુત્ર પૂર્વ દેશની સન્મુખ ગયા, મંત્રીપુત્ર ધનદેવ દક્ષિણ દેશને માળે ગયા, પુરાહિત પુત્ર સામદેવ ઉત્તર દિશાના માર્ગે ગયા અને શ્રેષ્ઠીપુત્ર ધર્મ યશ પશ્ચિમ દિશામાં ગયા. ܕܕ ,, પછી જતા રાજપુત્ર દિવસના પહેલા અર્ધ ભાગે( મધ્યાહ્ન સમયે ) ભેાજન કરવાને કારણે એક નાના ગામને વિષે જેટલામાં પેઢા, તેટલામાં “ મનેાહર અંગના લાવણ્ય અને રૂપવાળા આ છે. ” એમ જાણીને કુલપુત્રે પેાતાને ઘેર લઇ જઇને તેને જમાડ્યો. ત્યારપછી ત્યાંથી ચાલ્યા. અખંડ(નિર ંતર ) પ્રયાણવડે જતા અને શુભ શુકનવડે શુભને સુચવાયેલા તે કુશાગ્ર નગરને પામ્યા. ત્યાં નામે કરીને પ્રસિદ્ધ વિજયદેવ નામે રાજા છે, અને તે પુત્ર રહિત હાવાથી પૃથ્વીના મોટો ભાર વહન કરે છે. તે રાજા રાત્રિએ સૂતા હતા ત્યારે પ્રભાતને સમયે તેણે સ્વપ્ન જોયું, કે—“ કૂવામાં પડતા મને એક પુરુષે ધારણ કર્યાં. ” આ સ્વપ્ન જોઇને રાજાના હૈના ઉત્કર્ષ વૃદ્ધિ પામ્યા, અને “ કાનાથી મારું છું કલ્યાણુ થશે ?” એમ તર્ક કરવા લાગ્યા. તે રાજપુત્ર પણ જુગારની ભૂમિ મધ્યે જઈને રહ્યો. તે વખતે તેને એક ભાટના પુત્ર જોયા. તેને સારી રીતે ઓળખીને તેણે જઇને વિજયદેવ રાજાને કહ્યું કે—“ અહીં શ્રીહર્ષ મેટા રાજાના પુત્ર રહ્યો છે. તે નામવડે સિદ્ધદેવ છે, લેાકેાત્તર ( અનુપમ ) રૂપ અને ધૈર્યના આધાર છે, શૂરતા વિગેરે ગુણુના સમૂહની નિવાસભૂમિ છે અને મહાસત્ત્વવાળેા છે. ” સાંભળીને રાજાએ હૃદયમાં શુભ સ્વપ્નને અર્થ વિચારીને જાણ્યું કે—“ કૂવામાં પડવાના ભયથી રક્ષણુ કરનાર તે જ આ પુરુષ છે. ” એમ વિચારીને હર્ષ પામેલા તેણે અતિ મેાટા ગોરવર્ડ તે રાજપુત્રને એલાન્યા અને પુત્રની જેમ તેને પેાતાની પાસે ધારણ કર્યો ( રાખ્યા. ) તથા હૃદયમાં હ પામેલા રાજાએ કચનમાળા નામની પેાતાની પુત્રી સારા મુહૂત્ત અને યાગને વિષે તેને આપી (પરણાવી). પછી તે રાજપુત્રને પેાતાના પુત્રની બુદ્ધિથી જોતાં તે રાજાના કેટલાક દિવસે ગયા ત્યારે કરેણુદત્ત નામના સીમાડાના રાજાની સાથે વિગ્રહ થયા. ત્યારે મોટા ક્રોધને વહન કરતા તે રાજા ચતુરંગ સૈન્ય સહિત તેની સન્મુખ ચાઢ્યો. ત્યારે તે વૃત્તાંત જાણીને અત્યંત નમ્રતા સહિત રાજપુત્ર રાજાના ચરણમાં પ્રણામ કરવાપૂર્ણાંક વિન ંતિ કરી કે—“હૈ દેવ ! હું સેવક Page #532 -------------------------------------------------------------------------- ________________ Us . કરેણુદા રાજવી પર સિહદેવે કરેલ ચાઈ અને પ્રાપ્ત થયેલ રાજ્ય. [૪૨૭ ] વિદ્યમાન છતાં તમે આ શું આરંહ્યું? આવા પ્રકારનો પ્રસ્તાવ (સમય) સેવકજનેએ મોટા પૂર્વના પુણયવડે પ્રાપ્ત કરાય છે, તેથી હે દેવ! મને આદેશ આપ.” તે સાંભળીને “અહા! પ્રધાન વિનયવાળો અને વચનવિન્યાસ? અહો ! ઉચિત કરવાપણું ? અને અહે! ચિત્તને અવર્ષોભ કેવો છે?” એમ વિચારીને હર્ષિત મુખવાળા રાજાએ બહમાન સહિત સન્માન કરીને તે રાજપુત્રને આદેશ આપે. ત્યારે તે તત્કાળ દેવ અને ગુરુના ચરણને પ્રણામ કરી, જયકુંજર ઉપર ચડીને ચતુરંગ સૈન્ય સહિત નગરમાંથી નીકળે. પિતાના દેશની સીમાને ઓળંગી ગયા. તે વખતે રાજપુત્રનું આગમન સાંભળીને કરેણુદર રાજા જરા પણ ક્ષોભ પામ્યા વિના સન્મુખ રહ્યો. ત્યારે તે રાજપુત્રે દૂતના મુખવડે (વચનવડે) તેને કહેવરાવ્યું કે અહા! તું અશક્તિમાન છે.” એમ જાણીને જે કોઈ પણ પ્રકારે અમારા રાજાએ તારી ઉપેક્ષા કરી છે, તે આ વિચાર્યા વિના કાર્ય કરવું તે શું તને યોગ્ય છે? હજી પણ કાંઈ નાશ પામ્યું નથી, તું પ્રતિબંધ પામ, તારા દેશમાં જ રહે અને સરોવરના હંસના વેગને અનુસરીને હાથીની જેમ તું કેમ મરે છે ? ” આ પ્રમાણે દૂતે કહ્યું ત્યારે હૃદયમાં કેપ ઉછળવાથી ભૂકુટિના ભગવડે અતિ ભયંકર કરેણુદત્ત રાજા આ પ્રમાણે કહેવા લાગ્યો, કે-“ભિક્ષાને માટે જમણુ કરતે આ કઈ પરદેશી આવે છે, તેને દાસીની પુત્રી આપીને સંતેષ પમાડે અને અત્યંત તેનું પિષણ કર્યું, તેથી ઉન્માદને પામેલે આ મહાપાપી હમણાં કેવું બેલે છે? તે જુઓ. અથવા તે ભયને નહીં જોયેલા પુરુષના આવા જ ઉલ્લાપ હોય છે. તેથી તે અધમ દૂત! તું મારી દ્રષ્ટિમાર્ગને જલદી ત્યાગ કર, જા, અને તે પરદેશીને આ મારું વચન કહે. આ હું આવ્યો છું. મારા વચનને ગ્રહણ કરીને તું પલાયન કરીશ નહીં, કેમકે કાપડીયાની જેમ તારી જેવાને આ (પલાયન) સુલભ જ છે.” આ પ્રમાણે કહીને તેણે તેને કાઢી મૂક્યો ત્યારે ક્રોધવડે રત નેત્રવાળા તેણે જઈને રાજકુમારને તેના ઉલ્લાપનો વૃત્તાંત વિશેષ કરીને કહ્યો. તે સાંભળીને તેને માટે ક્રોધ ઉત્પન્ન થવાથી—“ હવે મારે આ દુરાચારીને સાધ્યા(છત્યા) પછી જન કરવું.” એમ બોલતા તેણે તે જ વખતે વિલંબ રહિત પ્રયાણ કર્યું, અને મોટા હાથી, અશ્વ, રથ અને દ્ધા સહિત તે સિદ્ધદેવ રાજપુત્ર દેડ. કરચુદત્ત પણ “તે વરાક( બિચારા)ની શી શકિત છે?” એમ બોલતે જેટલામાં ગીત નૃત્યાદિકમાં આસકત થયેલો રહે છે તેટલામાં કિંકરોના હાથના પ્રયત્નવડે વગાડેલા પટહ, ભંભા, મુકુંદ અને દુંદુભિના નિર્દોષવડે ભુવનના આંતરાને ભરી દેતે અને “હણ હણ” એવા શબ્દવડે વાચાળ સુભટના આડંબરવડે શત્રુને ક્ષોભ પમાડતો રાજપુત્ર મોટા વેગથી તેની સમીપે પ્રાપ્ત થયે. તે વખતે તરત જ અશ્વ ઉપર ચડેલા ચરપુરુષે આ વાત કરેણુદત્તને નિવેદન કરી, ત્યારે “ કેમ હમણાં પણ તે દુરાત્મા પ્રાપ્ત થયે ?” એમ જાણીને ક્ષોભ પામ્યા, અને “અરેરે! અશ્વના સમૂહને પલાણવાળા કરે, હાથીના સમૂહને Page #533 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવ ૫ મે ? અંબાડીવાળા કરે, રથના સમૂહને તૈયાર કરો, અને ચહાના સમૂહને કવચવાળા કરો.” એમ બોલતા તે રાજાને તરત જ સિંચાણવડે કપત(પારેવા)ની જેમ સન્નાહવાળા રાજપુત્રે પકડવા માંડ્યો, તે વખતે “જે પલાયન કરે તે જીવે” એમ સ્મરણ કરતો તે કરેણુદત્ત રાજા માત્ર પોતાના શરીર સાથે જ નાશી ગયો. ત્યારે તેને કંધાવાર રાજપુત્ર લૂંટયે, પરંતુ “આ મારી બહેન છે” એમ બોલતા તેણે તેના અંત:પુરની સ્ત્રીઓનું સન્માન કરીને વિદાય કરી. બાકીનું હાથી, અશ્વ અને ભંડાર વિગેરે સર્વ ગ્રહણ કરીને તે રાજપુત્ર પિતાના નગર તરફ પાછો વળે. વિજયદેવ રાજાને વધામણી આપી ત્યાર પછી તે રાજાએ સન્માન કરીને તે કુમારને યુવરાજપદને વિષે સ્થાપન કર્યો. પછી કઈક દિવસ રાજાને નિવૃત્તિ ન પામે તે મોટો વર ઉત્પન્ન થયે, તેથી રાજાએ પિતાને અવસાન(મરણ)કાળ જાશે. ત્યારે તેણે મંત્રી અને સામતાદિકની સમક્ષ સિદ્ધદેવને પિતાને સ્થાને સ્થાપન કર્યો. સર્વ રાજ્ય આપ્યું અને આ પ્રમાણે ઉપદેશ આપે કે-“હે વત્સ! તું આ સાત અંગવાળા રાજ્યને કોઈ પ્રકારે તેવી રીતે પાળજે, કે જે પ્રકારે સ્વભાવવડે કુટિલ એવા ખળપુરુષ મને દેષ ન આપે નહીં તે “સ્વભાવને જાણ્યા વિના રાજાએ આ પરદેશીને રાજા કર્યો.” એમ બોલતા આ લેકેને નિવારવા કોણ શક્તિમાન હોય? તથા વળી તું કુળને, શીળને, નીતિમાર્ગને, ધર્મને તથા પૂર્વ પુરુષના કમને વિચારજે. ઘણું કહેવાથી શું?” આ પ્રમાણે તેને શિખામણ આપીને મોટા જવરવડે વ્યાકુલ અંગવાળે તે રાજા મરણ પામે તેના દેહને સંસ્કાર કર્યો. ત્યારપછી અત્યંત શોકના સમૂહવડે વ્યાકુળ થયેલા સિદ્ધદેવ રાજાને મંત્રીઓએ પ્રતિબધ કરીને રાજ્યચિંતામાં સ્થાપન કર્યો.. હવે આ તરફ તે મંત્રીપુત્ર ધનદેવ ક્રમે કરીને જતે કાંચીપુરીને પામ્યા. ત્યાં કાંઈ પણ વ્યવસાય ઉદ્યમ)ને નહીં જાણવાથી કરણ માંડવીમાં ગયે. ત્યાં વ્યવહારનું ચિંત્વન થાય છે, તે સમયે ત્યાં અનેક ઝાગડું કેવડે વીંટાયેલ એક કુલપુત્ર આવ્યું. અને તે બોલવા લાગે કે-“હે છે. રાજચિંતકે! તમે મારું વૃત્તાંત મૂળથી સાંભળે.” ત્યારે તેઓએ કહ્યું કે-“વિશ્વાસવાળો થઈને તું કહે.” ત્યારે તેણે કહ્યું કે “બહુલ નામનો સંનિવેશ(ગામ) છે. ત્યાં હું રહું છું. કેઈપણ દુષ્કર્મના વશથી વ્યાપ્ત થયેલા અને દોર્ગત્યવડે દુભાતા ખરાબ મનવાળા મને એક દિવસ મારા મિત્ર દુર્લભ શ્રેષ્ઠીએ જોયે, અને કહ્યું કે-“તું કેમ સંતાપ પામે છે? મારા વૃષભે (બળદ) ગ્રહણ કરીને તું ખેતી કર કે જેથી તારે નિર્વાહ થાય.” ત્યારે “બહુ સારું” એમ કહીને મેં તેનું વજન અંગીકાર કર્યું. ખેતીને પ્રારંભ કર્યો, પરંતુ પોતાના દેવના વિપરીત પણાને જેતે હું વિકાળ સમયે (સાંજે) વૃષભેને શ્રેષ્ઠીને ઘેર લઈ જઈને બાંધવા લાગ્યા. એ ૧ ન્યાયકેટ, Page #534 -------------------------------------------------------------------------- ________________ છે : મંત્રીપુત્રને બુદ્ધિવિલાસ અને પ્રશ્નોના ન્યાયપૂર્વક ખુલાસા. [૨૯] પ્રમાણે કેટલાક દિવસો ગયા. પછી કઈક દિવસ સૂર્યાસ્ત સમયે વાળ કરતો શ્રેષ્ઠી સાક્ષાત જેતે હતા ત્યારે તેને ઘેર વૃષભને બાંધીને હું મારે ઘેર ગયે. શ્રેષ્ઠી ભજન કરતો હતા ત્યારે જ તે વૃષભ કોઈ પણ પ્રકારે બંધનથી પિતાને મુક્ત કરીને ઘરમાંથી બહાર નીકળ્યા. શ્રેણી પણ અન્ય અન્ય કાર્યના પ્રસંગથી કાંઈક કાળવિલંબ કરીને વૃષને જેવા લાગ્યું. તેને ચોરોએ હરણ કરેલા છે' એમ ધારીને તેને નહીં તે તે શ્રેણી મારી પાસે માગવા લાગ્યા. મેં તેને કહ્યું કે “તમારા દેખતા છતાં તે વૃષ તમારે ઘેર બાંધીને મૂક્યા હતા, તેની તમે ઉપેક્ષા કરી હશે. તેમાં મારો શ ષ છે? આ પ્રમાણે વૃષભે ગયા છતાં પણ જો તમે મારી પાસે માગતા હે, તે આપણે કારણિકને કહીએ. જે તેઓ કહેશે, તે તે વૃષને પણ હું આપીશ.” ત્યારે શ્રેણીએ તે અંગીકાર કર્યું. પછી તેની સાથે આવતા માર્ગમાં ગાડાની સન્મુખ જતા ઘડેસ્વારે મને કહ્યું કે-“આ ત્રાસ પામેલા ઘડાને યષ્ટિવડે મારીને પાછો વાળ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેં તે ઘડાને માર્યો, તે વખતે કોઈપણ પ્રકારે મર્મસ્થાનમાં ઘાત થવાથી તે મરી ગયો. ત્યારે તે ઘોડેસ્વાર મારી પાસે ઘોડો માગવા લાગ્યું. મેં કહ્યું કે-“તારા કહેવાથી મેં ઘેડાને માર્યો, હવે મારે તને શું આપવું? આમ છતાં પણ જે કારણિક પુરુષ અપાવશે, તે હું આપીશ.” પછી તે પણ મારી પાછળ લાગે. ત્યારપછી હું તે બને સહિત આજે રાત્રિ સમયે આ નગરીમાં આવ્યું અને બહાર વટવૃક્ષની નીચે રહ્યો. મધ્યરાત્રિને સમયે વૈરાગ્ય પામેલા મેં વિચાર કર્યો કે-“હવે મારું જીવિત સર્વથા પ્રકારે નથી, તે પછી બીજાએ કરેલી વિડંબનાનો અનુભવ કરવાથી શું? તેથી ઉલંબન કરીને મરવું સારું છે.” એમ વિચારીને હું વટ ઉપર ચડ્યો. ત્યાં ઉત્તરીય વસ્ત્રવડે શાખા ઉપર અને મારા કંઠદેશ ઉપર પાસલો બાંધ્યે. ત્યાંથી આત્માને મૂા. ભારવાળા શરીરવડે કરીને તે પાશ 'તૂટી ગયું અને હું પૃથ્વી ઉપર પડ્યો. પરંતુ ત્યાં નીચે નટપેટકનો એક વૃદ્ધ માણસ સતે હતું તે પડતાં એવા મારાવડે પિતાના શરીરથી ચંપા (દબાયે), અને તે અભિવાતવડે તે મરી ગયે. ત્યારે નટએ પણ મને કહ્યું કે-“મારા પિતાને આપ.” તેઓ પણ અહીં આવીને રહ્યા છે. હવે હે કારણિક પુરુષો ! મારા ઉપર કાંઈક કરુણા કરીને ન્યાયમાર્ગ કહે કે જેથી હું પાપી જવું. મારા જીવિત અને જન્મને ધિક્કાર છે, કે જે હું આવા મોટા ભયંકર દુષ્કર્મને વિષે પડ્યો છું. તેથી મારે ઘેર પણ કામ કરવા પામતું નથી. અરેરે ! જે મારે વિધિ વિમુખ હોય, તે ભલે મને વિત્તની સંપદા ન આપે પરંતુ જે મરણને પણ અટકાવે છે, તે તે મને અત્યંત મોટું દુઃખ છે. મારું જીવિત નથી, મરણ નથી, પ્રસ્તુત કજીયાનો વિચછેદ નથી. હું ક્યાં જાઉં અથવા શું કરું? હા! હા! હું મંદ ભાગ્યવાળો છું.” ત્યારપછી કારણિક પુરુષોએ તે ઘોડેસ્વાર વિગેરેને પૂછયું ત્યારે તેઓએ પણ સર્વ એ જ પ્રમાણે કહ્યું. તે વખતે “આવા વ્યવહારમાં શું ઉચિત છે? ષવાળ કેણુ છે Page #535 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ "" અને દાષ રહિત કાણુ છે ? ” એ પ્રમાણે વિચાર કરવા લાગ્યા છતાં પશુ તે કારણક પુરુષા જેટલામાં હવે શું કરવું ? એમ વિચારીને વ્યાકુળ થયેલા અને કાર્યંના નિણૅયને નહીં જાણતા કાંઈપણ ઉત્તર આપવામાં સમથ ન થયા. તેટલામાં મંત્રીપુત્ર ધનદેવે તેઓને કહ્યું કે-“ તમે આ પ્રમાણે મૂઢ કેમ રહે છે કે જેથી વ્યવહારના નિશ્ચયને કરતા નથી ? આમાં વિષમતા થ્રુ છે ? ” તે સાંભળીને તેઓએ તેની સન્મુખ જોઇને “અહા ! આ કાઇક સુંદર આકારવાળા છે. ” એમ જાણીને અને મેલાવીને તે મંત્રીપુત્રને પેાતાના આસન ઉપર મેસાડ્યો અને ગોરવ સહિત તેને કહ્યું કે− અહા ! મોટા અનુભાવવાળા! જે ઉચિત હાય, તે કહેા. ” ત્યારે મંત્રીપુત્ર તે સર્વં વિવાદીઓને મેલાવ્યા. તેમાં પ્રથમ શ્રેણીને પૂછ્યું કે- આછું તારે ઘેર મૂકેલા વૃષભેા થ્રુ' તેં દેખ્યા હતા નહીં ? ” શ્રેષ્ઠીએ કહ્યું–“ હા. રૃખ્યા હતા. ” મંત્રપુત્રે કહ્યું-“ જો એમ છે. તા તારા નેત્રનુ' ખેાદવુ' કરાય અને આ તને વૃષભેા આપે. ” પછી ઘેાડેસ્વારને પૂછ્યું–“તેં ઘેાડાને મરાવ્યા હતા કે નહીં? ” તેણે કહ્યું “ હા, મે' મરાવ્યો હતા. '' મંત્રીપુત્રે કહ્યું–“તારી પણ જિવાના છેદ કરાય અને આ તને ઘેાડા અપાવે. ” પછી નટાને કહ્યું કે-“ આ માણસ વટની નીચે રહે અને તમે ઉપર ચડીને પેાતાને શાખા ઉપર લટકાવા, અને પાસલા તાડીને પડીને તેને મારી નાંખા. આ નિ યના નિયમ છે.” ત્યારે “ આ એમ જ છે. '' એમ કહીને કારણિક પુરુષોએ તે અંગીકાર કર્યું ત્યારે સર્વે પ્રતિવાદીઓ નાશી ગયા, અને કુળપુત્ર સતાષ પામીને પોતાને સ્થાને ગયા. પછી નિર્મળ મતિયર્ડ સારી રીતે નિશ્ચય કરેલા કાના નિણું યથી તુષ્ટમાન થયેલા રાજાએ તે મંત્રીપુત્રને કારણિક પુરુષાની ઉપર સ્થાપન કર્યા અને તેને ઘણી આજીવિકા આપી. તેનાથી તે તત્કાળ માટી ઋદ્ધિવાળા થયા. અથવા તા રાજાના પ્રસાદ માટા દારિધ્રના પણ નાશ કરે છે. હવે આ તરફ્ તે પુરાહિતના પુત્ર સામદેવ ઉત્તર દિશામાં ઘણા ક`પુરની જેવા ગજ નપુરમાં ગયા. ત્યાં મહાબળ નામે રાજા છે. તે અત્યંત યજ્ઞ કરવામાં આસક્ત હાવાથી નિર ંતર યજ્ઞ કરાવે છે. તે કાર્યમાં ઉપરાહિતને નીમ્યા, તે યાજ્ઞિકના વ્યાપાર કરતા હતા તેવા સમયે તે પુરૈાહિતપુત્ર ત્યાં માન્યા. પુરહિતે તેનું સન્માન કરીને તેને યજ્ઞકા માં નીમ્યા. પછી અશ્વમેધ નામના માટા યજ્ઞ પ્રારંભ્યા ત્યારે કોઇપણુ અશુભ કના ઉદયવડે મ ંત્રાચ્ચારપૂર્વક હામ કરાતે સતે ઇબ્યોવાળા એક યાજ્ઞિકે તે સ્થાન જન રહિત થયું ત્યારે તેને ઉપાડીને અગ્નિકુંડમાં નાંખ્યા. તેનું શરીર બળી ગયુ અને તે મરણ પામ્યા. હવે આ તરફ તે શ્રેણીના પુત્ર ધયશ સિસાવીર દેશમાં વીતભય નગરમાં ગયા. ત્યાં કાઇ પણ કુશળ કર્મના ઉદયથી તે જે જે વ્યાપાર કરતા હતા તે તે . ૧ કર્યું'ના અલ'કાર. Page #536 -------------------------------------------------------------------------- ________________ પુરાહિતપુત્ર સિવાય સ* મિત્રાનુ' મીલન અને પુણ્યનુ મહત્ત્વ, [ ૪૩૧ ] વ્યાપારવડે ઘણા દ્રવ્યના સમૂહ તેણે ઉપાન કર્યાં. દેશ, ક્ષેત્ર અને કાળને હું અહીં નિમિત્ત માત્ર જ માનું છું. એમ ન હૈાય તેા વિત્ત રહિત પણ તે શીઘ્રપણે કેમ ઋદ્ધિને પામ્યા? જે સત્પુરુષા અતિ મેટા પુણ્યના સમૂહવડે જોવાયેલા હાય છે, તેઓના હાથના વિષયમાં જેમ તેમ પણ સમૃદ્ધિ આવે છે. અને તેનાથી (પુણ્યથી ) રહિત પુરુષા માટી સમૃદ્ધિથી યુક્ત હોવા છતાં પણ દોગત્યને પામે છે અને વ્યવસાય કરતા તેઓ મરણને અથવા અનને પામે છે. આ પ્રમાણે આ પણુ મહાત્મા મેાટી ઋદ્ધિના વિસ્તારને પામીને પોતાના દેશ તરફ પાછા વળવા માટે ઉત્સાહિત મનવાળા થયા. તેવામાં નવા પત્ર અને પલ્લવવર્ડ શાભતા વૃક્ષાના સમૂહવાળા, વિલાસ કરીને કાયલના શબ્દવર્ડ મનેાહર સુંદર વસંત સમય પ્રાપ્ત થયા. ત્યારે તેને સંભારીને તે પાતપેાતાના સ્થાનથી તે રાજપુત્રાદિક કાશલા નગરીને‘ ઉદ્દેશીને શીઘ્રપણે ચાલ્યા. હવે રાજપુત્ર પેાતાના દેશની સ્વસ્થતા ચિંતવીને ( કરીને ) મેાટા વૈભવવાળા ચતુરંગ સૈન્ય સહિત કેશલા નગરીમાં આવ્યેા. મંત્રીપુત્ર પણ રાજાને ચિરકાળની વ્યવસ્થા નિવેદન કરીને રાજાએ આપેલા વિત્ત સહિત આવ્યા. એ જ રીતે શ્રેષ્ઠીપુત્ર આવ્યા. તેઓ પાતપાતાની સામગ્રીમાંથી દીન અને દુઃ-સ્થિતિવાળાને ધન આપતા અને લેાકેાવડે સ્તુતિ કરાતા પાતપાતાના ભવનમાં પેઠા. તેમના માતાપિતા ખુશી થયા, નગરમાં તેમનુ વર્ષોપન કર્યું. તથા ત્રિક, ચતુષ્ક અને ચરને વિષે તેમની કીતિના સમૂહ વિસ્તાર પામ્યા. તથા આવી વાત થઈ કે—“ આ પુરહિતના પુત્ર યજ્ઞ કરાવતા હતા ત્યારે કાઇ પણ પ્રકારે હામના અગ્નિવર્ડ બળેલા અંગવાળા થયેા (મરી ગયા).” આ પ્રમાણે સાંભળીને સમયે નહીં આવવાથી વિનાશના નિશ્ચય કરીને રાજપુત્રાદિક મિત્રા તેના શાક કરવા લાગ્યા. ત્યાર પછી તેના મરણનું કાર્ય કરીને પાતપાતાની વાતા કહીને જિત મનવાળા તે પેાતાની ભુજાવડે ઉપાર્જન કરેલા વિત્તના વિસ્તારને કહેવા લાગ્યા. પછી રાજપુત્રે કહ્યુ કે “ હમણાં મે' મારા હૃદયમાં આ નિશ્ચય કર્યો છે કે-ઇચ્છિત અર્થની સિદ્ધિને વિષે એક પુણ્ય જ નિમિત્ત છે, તેથી કરીને કાઈ પણ પ્રકારે તે પુણ્ય જ જેવી રીતે વિસ્તારને પામે તેવી રીતે હું મંત્રીપુત્ર ! અને શ્રેણી પુત્ર ! તમારે ઉદ્યમ કરવા ચાગ્ય છે. ” ત્યારે તેઓએ કહ્યું કે–“ હૈ, રાજપુત્ર! તે એમ છે, પરંતુ તે પુણ્ય કેવી રીતે વિસ્તારને પામે ? તે જાણવા યાગ્ય છે. ” ત્યારે રાજપુત્રે કહ્યું-સામાન્ય રીતે તા દીન અને દુઃસ્થ વિગેરેને ધન આપવાથી તે પુણ્યના વિસ્તાર હું માનું છું, પરંતુ વિશેષે કરીને તેા સુગુરુના મુખકમળથી જાણવા લાયક છે. ” ત્યારે સુગુરુને કયાં જોવા ? ” એમ તે સર્વે વિચારવા લાગ્યા. આ અવસરે અજવાળામાં ( પ્રકાશમાં ) રહેલા તેઓએ નગરીમાંથી નીકળતા, વિવિધ પ્રકારના વાહન ઉપર ચડેલા અને મોટા શ્રગારવાળા પુજનાને જોયા, અને પરિવાર જનથી સાંભળ્યું કે- પુષ્પાવત`સ નામના ઉદ્યાનમાં ભૂત અને ભવિષ્યના ભાવાને જાણનારા, ભાવ શત્રુનું ખંડન કરવામાં પ્રચંડ સામ વાળા, સમગ્ર શારૂપી સમુદ્રના પારગામી, પારગતે ( તીર્થંકર ) રચેલા 66 Page #537 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩ર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ? પ્રવચનમાં અનુરક્ત ચિત્તવાળા અને ચિંતવી ન શકાય તેવા તપ પધાનમાં તત્પર પ્રભાસ નામના સૂરિ સમવસર્યા છે. તેના ચરણના દર્શન માટે આ લેકે આ પ્રમાણે જાય છે.” આ સાંભળીને મોટા આનંદને ધારણ કરતા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર પિતાના પરિજન સહિત સૂરિની સમીપે ગયા. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક તેના ચરણમાં પડ્યા. ચોગ્ય સ્થાને બેઠા. સુગુરુએ પણ તેના અભિપ્રાયને અનુસરતી ધર્મકથા પ્રારંભી કે “જે બુદ્ધિને અવિષય છે, જે પુરુષાર્થને અગોચર છે અને જે સારી રીતે જોયા છતાં પણ ચક્ષુના લક્ષ્યને વિષયને પામતું નથી, તે પણ પૂર્વે આચરેલા પુણ્યવાળા પુરુષના પુણ્યના ઉદયથો પ્રાપ્ત થાય છે, કેમકે લોકને વિષે કારણ વિનાના કાર્ય દેખાતા જ નથી. વળી તે પુય દાનથી થાય છે અથવા શીલ પાળવાથી થાય છે. અથવા દુષ્કર તપ આચરવાથી અથવા શુભ ભાવનાના વશથી થાય છે. આ ચારે પુણ્યના અંગમાંથી એક એકને પણ આ જગતમાં જે મનુષ્ય આચરે છે, તેઓ ઉદીર્ણ (કહેલા) પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યને અનુસરનારા પુરુષ ગુફામાં, અરયમાં, સ્મશાન મળે, સરોવરમાં, સમુદ્રમાં કે નદી વિગેરેમાં ગયા છતાં કાંઈ પણ દુઃખને પામતા નથી. દેશાંતરમાં ગયેલા તેઓ ગુરુની જેમ પૂજવા ગ્ય થાય છે અને પિતાની જેમ ગૌરવવડે જોવાય છે. તેમાં શું આશ્ચર્ય છે? હવે તેમાં વિશેષ એ છે કે-પુણ્યનું મૂળરૂપ ઉત્તમ સમ્યકત્વ કહ્યું છે, વળી તે સમ્યકત્વ યક્ત ગુરુ દેવ અને તત્વજ્ઞાનથી પ્રતિબદ્ધ છે. તેમાં પ્રમાદિક સર્વ ગુણના સમૂહને આધાર, દુર્ધર શીલના મોટા ભારને ધારણ કરવામાં ઉત્કટ કંધરાવાળા અને ધીર ગુરુ જાણવા. દેવ પણ રાગદ્વેષાદિક દોષના અવિષય, મોટા સત્વવાળા અને સુર, અસુર, બેચર અને મનુષ્યના સમૂહવડે ભકિતથી વંદાતા ચરણવાળા જાણવા, તથા જગતમાં પ્રસિદ્ધ જીવ, અજીવ વિગેરે પદાર્થો તત્વ કહેવાય છે, તેઓને યથાવસ્થિત બોધ સમ્યકત્વવડે શુદ્ધ હોય છે. તે સમ્યકત્વ કહેવાય છે. વળી તે સમ્યકત્વ મિથ્યાત્વના મુદ્દગલોનો નાશ થવાથી સુવિશુદ્ધ આત્માના પરિણામરૂપ અને મોટા સુકૃતના ભાર(સમૂહ)વડે પામી શકાય તેવું છે. તે સમ્યકત્વ પામવાથી તે કોઈપણ નથી, કે જે દુર્લભ પણ પ્રાપ્ત ન થયું હોય. વળી તે સમ્યકત્વ જિનેશ્વરને વંદન અને પૂજન વિગેરે કરવાથી વૃદ્ધિને પામે છે. હંમેશાં મુનિના ચરણની સેવાવડે, ધર્મશાસ્ત્રના શ્રવણવડે, શંકાદિક દેષને ત્યાગ કરવાવડે, દુસંગના ત્યાગવડે, ઇન્દ્રિયને નિગ્રહ કરવાવડે, સાધમિક વર્ગના સંનિધાન(સમી પપણુ-સંગ)વડે, દરેક દિવસે વૃદ્ધિ પામતા પ્રવચનના ગાઢ અનુરાગવડ, પ્રાણીવધાદિક અતિ દુષ્ટ કર્મ પ્રકૃતિના વિરસપણાની ભાવનાવડે, ઘણા પ્રકારના વિવિધ અપાય અને પ્રમાદને ત્યાગ કરવાની બુદ્ધિવડે, ઉચિત અર્થને સેવવાવડે તથા યથાશકિત તપના ઉદ્યમવડે તે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. વળી તે જળવડે સીંચેલા વટવૃક્ષના મોટા વિસ્તાર જેવું છે. આ વિષયમાં ૧ રાગાદિકથી ઉત્પન્ન થયેલ દોષ–અનર્થ. Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીપુત્ર ધર્મયશને સિહદેવ રાજવીની પ્રેરણા. [૪૩૩ ] કેટલું કહેવું? જે તમારે નિરૂપમ સુખનું કામ હોય, તે યથાકત પુણ્યને માટે અત્યંત પ્રવૃત્તિ કરો.” આ પ્રમાણે સૂરિએ કહ્યું ત્યારે પર્ષદાના લોકો અને વિશેષે કરીને રાજપુત્રાદિક મનવાંછિત અર્થના પ્રશ્નના ઉત્તરની પ્રાપ્તિથી સંતુષ્ટ થયા, અને યક્ત સર્વના ધર્મને અંગીકાર કરીને પિતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થ ) માનતા જેમ આવ્યા હતા તેમ ગયા. સૂરિએ પણ અન્યત્ર વિહાર કર્યો. રાજપુત્ર વિશેષ કરીને ધર્મમાં તત્પર મનવાળો, સૂરિએ ઉપદેશ કરેલા ધર્મકાર્યની આરાધનામાં તત્પર અને જિનપૂજાદિક તે તે કાર્યો કરવામાં અત્યંત ઉદ્યમી થયો. તેને અનુસરવાવડે શ્રેણી પુત્ર પણ તે થયે. તથા વળી મંત્રીપુત્ર કાંચીપુરના રાજાએ મોકલેલા પ્રધાન પુરુષોને લાવવાવડે ધર્મના પરમાર્થમાં નિશ્ચળ ચિત્તવાળો થઈને રાજપુત્ર અને શ્રેષ્ઠીપુત્રને તે વાત કહીને કાંચીપુરીમાં ગયો. આ પ્રમાણે દિવસે ગયા ત્યારે ઉત્પન્ન થયેલા મોટા રેગવડે પોતાને અવસાન(અંત) સમય જાણીને શ્રીહર્ષ રાજાએ સિદ્ધદેવ રાજપુત્રને પિતાને સ્થાને સ્થાપન કર્યો, સર્વ રાજ લક્ષમી અર્પણ કરી અને પોતે અનશન કરીને મરણ પામે. સૌધર્મ દેવકને વિષે પાપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયે. તથા સિદ્ધદેવ રાજા જો કે બે રાજ્યની મોટી ચિંતાના સમૂહથી વ્યાકુળ હતું, તે પણ ગુરુજને ઉપદેશ કરેલા વિશેષ પ્રકારે દેવપૂજાદિક નિત્ય કૃત્યમાં નિશ્ચળ ચિત્તવાળ, દેવ, મનુષ્ય અને અસુર લેકવડે પણ ધર્મથી ક્ષોભ ન પમાડી શકાય તે, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષને વિષે કુશળ અને નિરંતર મુનિજનની પર્યુંપાસનામાં તત્પર એવો તે દાનાદિક ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા પ્રવર્યો. પરંતુ શ્રેષ્ઠીપુત્ર ધર્મયશ નિરંતર વૃદ્ધિ પામતા દ્રવ્યવડે વિશેષે કરીને ઉલાસ પામતા લેભના અતિરેકવાળે થવાથી ધર્મકાર્યને વિષે અનાદરથી પ્રવર્તવા લાગ્યો, તેથી તેને રાજાએ કહ્યું કે-“હે ધર્મયશ! કેમ આ પ્રમાણે ધર્મકાર્યને વિષે તું મંદ આદરવાળા જેવો દેખાય છે? શું આ યુક્ત છે કે ગુરુની સમક્ષ પોતે જ ધર્મગુણ અંગીકાર કર્યા છતાં પણ આ પ્રમાણે પ્રમાદ કરે છે?” શ્રેષ્ઠીપુત્રે કહ્યું-“હે દેવ! તમે ઘણા પુણ્યશાળી છો અને મોટી લક્ષમીના વિસ્તારને ભજ. વાવાળા છે, તેથી બીજાની દુઃસ્થિતિને નથી જાણતા.” રાજાએ કહ્યું-“હે શ્રેષ્ઠીપુત્ર! તારી કઈ દુઃસ્થિતિ છે? દેશાંતરથી ધનને વિસ્તાર તું લાવે છે, અને પિતા, પિતામહ વિગેરે પુરુષની પરંપરાએ ઉપાર્જન કરેલા અસંખ્ય ધનને સમૂહ વિદ્યમાન છે. વળી આ કહેવાય છે તે સત્ય છે, નિર્ધન માણસ ધનને ઇરછે છે, ધનવાન રાજયને ઈરછે છે અને રાજા પણ ઇ૫ણુને ઇરછે છે એ પ્રમાણે વિચછેદ રહિત વિત્તની ઈચ્છાવાળા મૂખંજને ક્ષયને પામે છે. તે શ્રેષ્ઠીપુત્ર! આ અયુક્ત છે, એવા પ્રકારના લેકે નિંદા કરે છે, તે તે દૂર રહે, પણ એમ કર્યા છતાં પણ પાપી જીવની તૃપ્તિ દુર્લભ છે. જે તું અતુલ્ય સુખને ઇચ્છતે હોય, અથવા નિર્મળ ધર્મને અભિલાષ કરતે હોય, તે પ્રયત્નવાળો થઈને ૫૫ Page #539 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૪] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ? પિતાના આત્માને નિરંતર સતેષ પદે સ્થાપન કર. ત્રણ ભુવનને વિષે પણ સંતોષથી બીજું કાંઈ સુખ વિદ્યમાન નથી, તેથી કરીને જ સિદ્ધના જીવો પિતાને આધીન આનંદ સુખવાળા કહેવાય છે.” ત્યારે શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે “તે એમ જ છે. હવે તમે જેમ કહેશે તેમ હું કરીશ.” પછી ક્રમે કરીને વર્ષાઋતુ આવી. ભગવાન જયસેન નામના સૂરિ ત્યાં રહ્યા. રાજા તેમને વંદન કરવા આવ્યા. પુરના લેક અને ધર્મયશ પણ આવ્યા. પછી આદર સહિત પગમાં પડીને સર્વે ઉચિત ભૂમિભાગ ઉપર બેઠા. સૂરિએ પણ ધર્મકથા પ્રારંભી, કે– જેથી પ્રશ્ય અને અદશ્ય અનેક પ્રકારના છની ઉત્પત્તિ વષકાળમાં ઘણું થાય છે, તેથી ઓને અભયદાન આપવા માટે દેશાંતર વિગેરેમાં જવું અને પ્રયોજન વિના ચાલવું, તે ગૃહસ્થીએ વિષ્ણુને વૃત્તાંત સાંભળીને વર્જવું. તે આ પ્રમાણે-એક વખત વષતુમાં ત્રણ ભુવનના જનેવિડે પૂજવાલાયક ચરણકમળવાળા અરિષ્ટનેમિ ભગવાન દ્વારકા નગરીમાં રહ્યા. ત્યાં કેઈક પ્રસ્તાવે(સમયે) વાસુદેવ કૃષ્ણ પ્રભુને વંદન કરવા માટે આવ્યા, અને આદર સહિત પ્રભુના ચરણને વાંદીને ઉચિત પ્રદેશને વિષે બેઠા. તે વખતે જિનેશ્વરે ધર્મ કથા પ્રારંભી, તેથી અનેક જીવો પ્રતિબોધ પામ્યા. પછી પ્રસ્તાવ( સમય )ને પામીને વાસુદેવે આ પ્રમાણે પૂછયું કે-“હે ભગવાન! વર્ષાકાળને વિષે ક્ષેત્રાદિકના પ્રતિબંધને (આગ્રહને-મમતાને) ત્યાગ કરનારા મહાનુભાવ મુનિઓ ગામ, નગર વિગેરેને વિષે કેમ વિહાર નથી કરતા?” જિનેશ્વરે કહ્યું-“હે નર! ઘણા જીવડે વ્યાપ્ત વર્ષાકાળને વિષે મુનિઓ જીવની રક્ષા માટે વિહારની ચર્ચાને ત્યાગ કરે છે, રાત્રિએ પાટ, પીઠ અને ફલક ઉપર સૂવે છે, તથા અધિક તાપવિશેષને પણ કરે છે. તમારે પણ રકુટરીતે આ સાંભળીને કરવા યોગ્ય છે.” આ પ્રમાણે પ્રભુએ કહ્યું ત્યારે વાસુદેવે ચાતુર્માસ સુધી ઘણા એના વિનાશના ભયથી નગરીની બહાર જવાનું ત્યાગ કર્યો. પછી વિગઈને પણ ઘણે ત્યાગ કર્યો, તથા દિશાગમનને સંક્ષેપરૂપ તપ કરીને જિનપૂજાદિકને વિષે તે પ્રવર્તે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ ત્રણે સંધ્યાએ જિનચંદન, પૂજન, આઠમ અને ચૌદશે પૌષધનું ગ્રહણ, તથા તેના પારણાને દિવસે સાધુને દાન દેવાને અભિગ્રહ ચાર માસ સુધી ગુરુની પાસે ગ્રહણ કર્યો. તથા વિજય યાત્રાનો નિયમ ગ્રહણ કર્યો.” શ્રેષ્ઠીપુત્ર તે ધર્મશે પણ રાજાની અનુવૃત્તિએ જ અભિગ્રહ અંગીકાર કર્યા. તથા પંચ પરમેષ્ઠીને મંત્રનું પરાવર્તન કરવાને અભિગ્રહ કર્યો. પછી એક ક્ષણવાર ગુરુની પર્યું પાસના કરીને રાજાદિક જેમ આવ્યા હતા તેમ ગયા. અહીં હવે સિદ્ધદેવ રાજા જિનપૂજન, પૌષધ અને અતિથિદાન વિગેરે સર્વ કાર્યમાં તેવી રીતે કોઈપણ પ્રકારે અનુરાગી થયે, કે જેથી વિશેષ કરીને સમ્યફપ્રકારે આરાધના ૧ જોવામાં આવે તેવા. Page #540 -------------------------------------------------------------------------- ________________ Us . ધનહાનિ સંબંધી પિતા-પુત્રનું મંતવ્ય. [૪૩૫ ] v , ‘કરીને, અનશન અંગીકાર કરીને તથા મરણ પામીને અચુત દેવકને વિષે મેટી દેવલક્ષમીને પામે. બીજે (શ્રેણીપુત્ર) પણ રાજાને અનુસરવાથી અને કાંઈક કલજજાથી જિનેશ્વરે કહેલા અનુષ્ઠાનને અત્યંત ભાવના રહિત કરીને, છેવટ ભરીને સૌધર્મ દેવેલેકમાં પદ્દમોત્તર વિમાનમાં રહેલા દેવને પલ્યોપમના આયુષ્યવાળ આમિગિક દેવ થયે. નિરંતર આજ્ઞાને ધારણ કરતો તે “હા! હા! પૂર્વજન્મમાં મેં શું અશુભ કર્મ કર્યું હશે? ” એ પ્રમાણે પગલે પગલે (દરેક ક્ષણે) અત્યંત પરિતાપ કરતે હતા. ત્યાર પછી કાળના ક્રમવડે ત્યાંથી અવીને તામલિસી નગરીમાં જિનદત્ત વણિફને ઘેર પુત્રપણે તે ઉત્પન્ન થયે. ત્યારપછી ઉચિત સમયે તેનું બ્રહ્મદત્ત નામ પાડયું. કલાને સમૂહ ભણીને તે યુવાવસ્થા પામ્યા. પછી ઉપરોધ( આગ્રહ )વડે કરેલ તથા પ્રકારના ભાવના રહિત દાન, શીલ અને તપવિશેષ કરીને ઉપાર્જન કરેલ નિરનુબંધ સુકૃતના કેશવડે કરીને સુકુલાદિક સામગ્રી પામ્યા છતાં પણ સર્વજ્ઞના ધર્મથી વિમુખ મતિવાળો તે દિવસેને નિર્ગમન કરવા લાગ્યો. પછી તેના પુણ્ય રહિતપણાએ કરીને દ્રવ્યનો સમૂહ હાનિ પામ્ય અને ધાન્યનો સમૂહ લીન થયા ત્યારે જિનદત્ત વિચાર્યું કે-“દરેક દિવસે ધન હાનિને પામે છે, તેનું શું કારણ હશે? હું માનું છું કે શું મારા જ પૂર્વભવના કરેલા કુકર્મના અનુભાવથી હશે? કે આ બ્રહ્મદત્તને દુર્વિલાસ આ છે? અથવા શું કુટુંબની વિડંબના વડે આ પ્રાપ્ત થયું છે? આને પરમાર્થ જણાતો નથી. તથા વળી વ્યવસાય (ઉદ્યમ) પણ સફળ થતો નથી. જે ધન પૂર્વે જેને આપ્યું હતું તે ધન ત્યાં જ લીન થઈ ગયું, મળવા લાયક છતાં પણ કાંઈ મળતું નથી. (જેને ઉધારે ધન આપ્યું હતું, તે આપી શકે તે છે, તે પણ આપતા નથી.) આ બિચારે પુત્ર પણ કારણ વિના ધનને વ્યય કરતો નથી, તે પણ દરેક દિવસે * હાનિ પામતું ધન હું જોઉં છું.” આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળ થયેલા પિતાને જોઈને પુત્ર આ પ્રમાણે કહ્યું કે-“હે પિતા! તમે શ્યામ મુખવાળા અને ઉત્સાહ રહિત કેમ દેખાઓ છે?” જિનદત્તે કહ્યું-“હે પુત્ર! તને સર્વ(સમગ્ર) શું કહેવું? તથા પ્રકારના અપાયને અભાવ છતાં પણ હાલમાં ધન નાશ પામ્યું.” પુત્રે કહ્યું-“શું મારા કેઈપણ કર્મના દોષે કરીને આ પ્રમાણે એકીકાળે ધનનો નાશ થયો હશે?” જિનદત્તે કહ્યું-“હે વત્સ! તું શંકા ન કર. આ (તારું વચન) અયુક્ત છે, કેમકે ઉદય અને ક્ષય(નાશ) વિગેરે ભાવે કોઈને કોઈ વખત થાય જ છે. આ જગતમાં ભવ્યજીવોને નિત્ય અવસ્થિત (નિશ્ચળ) ભાવે સંભવતા નથી, તેથી અમુકને આશ્રીને આ ધનને ક્ષય થયે છે, એમ કહેવું શી રીતે ગ્ય હોય?” ત્યારે–“ કરીયાણાના અભાવથી વેપારની નિષ્ફળતાવડે હું એમ નિશ્ચય કરું છું કે-આ દોષ મને આશ્રીને છે.” આ પ્રમાણે પુત્રે કહ્યું ત્યારે જિનદત્ત કહ્યું કે-“હે વત્સ! જે નિશ્ચયથી જાણ્યું ન હોય, તે બીજાને વિષે કહેવું પણ યોગ્ય Page #541 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ હૈ નથી, તા પછી પુત્રને વિષે કહેવુ` કેમ ચાગ્ય હાય? પરંતુ હે પુત્ર! જો આ શંકા તારા હૃદયમાં ઢંઢ રીતે વર્તતી હાય, તેા તુ' કંચનપુરને વિષે ચાલ, કે જેથી ત્યાં રહેલા કેવળીને આપણે પૂછીએ. ” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. પછી તે બ્રહ્મદત્ત અને જિનદત્ત કેટલાક મિત્રાદિક સહિત શીવ્રપણે કંચનપુર ગયા. ત્યાં કેવળીને જોયા, તેને સર્વ આદરપૂર્વક વાંઢીને ધનહાનિના વૃત્તાંત પૂછ્યા ત્યારે તેણે કહેવાના આરંભ કર્યાં, કે “ હે જિનદત્ત ! આ તારા પુત્ર બ્રહ્મદત્તે આથી પૂના ત્રીજા ભવે સુગુરુની પાસે જિનપૂજા, પૌષધ અને અતિથિસ વિભાગ વિગેરે વિશેષ અભિગ્રહે। ગ્રહણ કરીને ધનની ઈચ્છાથી મનના વિક્ષેપ થવાથી મિત્ર રાજાના વચનના ઉપરાષથી ભાવના રહિત કાંઇક અનુષ્ઠાન કર્યો છતાં પણ માત્ર એકલી કાયક્રિયાવš નિરનુબંધ સુખના લેશ આપવાથી તે અભિગ્રહ ક્લિષ્ટ આભાગવાળી સુરલક્ષ્મીને કરનારા ( આપનારા ) થઈને હાલમાં તેલ. અને વાટ રહિત દીવાની જેમ ખુઝાઈ ગયા છે. સુખની ઉપાર્જના( પ્રાપ્તિ ) રહિત થવાથી આ જ ગતિ હાય છે. જેમ માત્ર અનુવૃત્તિથી કરેલ ઔષધ રાગના નાશ કરતા નથી, તેમ ભાવના હિત કરેલા દાનાદિક દુ:ખને હણુતા નથી. કષ્ટ ક્રિયા પણ જો ભાવનારહિત કરી હાય તા તે કાંઇક સુખ આપીને દુરત દુ:ખના વિસ્તારને અવશ્ય ઉત્પન્ન કરે છે, જેથી કરીને કહ્યું છે, કે—માત્ર કાયક્રિયાવડે ખપાવેલા ગામડૂક( દેડકા )ના ચૂર્ણ જેવા થાય છે, અને તે જ યાગ। ભાવનાવડે ખપાવ્યા હાય તા તે ખાળી નાંખેલા મંડૂકની રાખ જેવા થાય છે; માટે હું બ્રહ્મદત્ત ! તેં પૂર્વ ભવમાં જે દાનાદિક ભાવના રહિત કર્યું હતુ તે આ છેવટે કદ્રુકપણાને પામ્યું છે. ” આ પ્રમાણે કેવળીએ પૂર્વ કાળના વૃત્તાંત કહ્યો ત્યારે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી બ્રહ્મદત્ત પિતાને કહેવા લાગ્યા કે− હૈ પિતા ! ભગવાન કેવળીએ જે આ કહ્યુ', તે સર્વ સત્ય જ છે. પાપકર્મને કરનારા મેં મહા અનુભાવવાળા સિદ્ધદેવ રાજાના ઉપરાધવડે દાન, તપ અને શીલનું અનુષ્ઠાન કર્યું, પરંતુ પેાતાની ભાવનાવડે કર્યું નથી. તે કમ અશુભ દેવના કુળપણે પરિણમીને હમણાં તેવા કોઇ પણ પ્રકારના અત્યંત નીરસપણાને પામ્યું છે, કે જેથી તમારી જેવાને પણ તે અનર્થરૂપે રિશુક્યું. તેથી કરીને વિષ વૃક્ષની જેમ મીજાના પણ અનને કરનારા મારા છતને ધિક્કાર છે, માટે હે પિતા! મને સર્વથા અનુજ્ઞા આપે, કે જેથી જળ કે અગ્નિપ્રવેશ વિગેરે કરીને મારા આત્માના હું ત્યાગ કરું. ” ત્યારે જિનદત્તે કહ્યું કે–“ વત્સ ! શ્રાવકકુળને વિષે આ મરણના અત્યંત નિષેધ કર્યાં છે.” બ્રહ્મદત્તે કહ્યુ` કે–“ જો એમ હાય તા મને છૂટા કરા, કે જેથી આ જ કેવળીના ચરણમાં શિષ્યપણુ અંગીકાર કરી ભાવના સહિત તપશ્ચર્યાદિકવર્ડ સુકૃતનું ઉપાર્જન કરું.” જિનદત્તે કહ્યું, કે-“હે વત્સ ! આ યુક્ત છે, પરંતુ હજી પણ આવા પ્રકારના કૃત્યને આ સમય નથી. કેમકે કામદેવના ખાણુના પ્રહાર હરિ, હરાદિક દેવાને પણ વ્યાકુલ કરે છે, તેા પછી તારી જેવા કામળ હૃદયવાળા Page #542 -------------------------------------------------------------------------- ________________ કેવળી ભગંવતે કહેલ આત્મવૃત્તાંત. [૪૩૭ ] તેને ખલના પમાડવા કેમ સમર્થ થાય? સુંદરતા અને લાવણ્ય સહિત મનહર અંગવાળી મૃગાક્ષી(સ્ત્રીઓ)ના કામદેવરૂપી મિલના બાણસમૂહ જેવા દષ્ટિક્ષોભને પરાભવ કરવા કેણ સમર્થ છે? સુગુરુના ઉપદેશરૂપી બખ્તરવડે મજબૂત અંગવાળા અને સગુણવડે ગોરવવાળા પણ કયા પુરુષો અર્ધ નેત્રવડે જેનારી સ્ત્રીઓ વડે ભેદાયા નથી ? હે વત્સ! મેટા મરટ્ટ ઘટ્ટના સમૂહની જેવો ઉન્માર્ગમાં પ્રવર્તે ઇન્દ્રિયોને સમૂહ પણ હમણાં ફુટ રીતે બનાવાળો નહીં થાય તેથી કરીને ઓષધની જેમ ધર્મક્રિયા પણ ઉચિત સમયે કરવી યોગ્ય છે. અન્યથા સર્વ કાર્ય વિન રહિત અનિષ્ટ ફળવાળું થાય છે, તેથી હે પુત્ર! વયના પરિણામને વિષે તારે આ પ્રમાણે આચરણ કરવું યોગ્ય છે, કેમકે શીતળ થયેલાને આ કામદેવરૂપી અગ્નિ શું કરે?” બ્રહ્મદરે કહ્યું-“હે પિતા! તમે કહે છે તે તેમ જ છે, પરંતુ ગૃહના વ્યાપારમાં રહ્યા છતાં પણ ઠેકાણે ઠેકાણે મને રથ સંપૂર્ણ નહીં થવાથી પુણ્ય રહિત મનુષ્યનું ગૃહસ્થીપણું વિડંબનાના આડંબરરૂપ જ છે.” જિનદત્તે કહ્યું-“હે વત્સ! જે એમ હેય, તે પ્રથમ કેટલાક લાંબા દિવસ કેવળીએ કહેલા ધર્મના અનુષ્ઠાનવડે આત્માની તુલના કર. અને પછી શરીરના પરિકર્મવાળો અને ઇન્દ્રિયોના વ્યાપારને અંધનાર થઈને પ્રવજ્યાને પણ અંગીકાર કરજે, તેમાં તેને કેણ નિવારે?” ત્યારે “બહુ સારું” એમ તેણે અંગીકાર કર્યું. પછી બ્રહ્મદરે કેવળીને પૂછ્યું-“હે ભગવાન! હવે હું મંદ ભાગ્યવાળો શું આચરણ કરું?” ત્યારે કેવળીએ તેને ગૃહસ્થ જનને ઉચિત, ભાવનાપ્રધાનવાળો અને પૂર્વ ભવમાં આચરેલ કાર્યવિધિ જણાવ્યું. અને આ પ્રમાણે કહ્યું-“ જેમ નાનો પણ સૂર્યકર દિશાઓમાં પ્રસરેલા મોટા અંધકારને પણ હણે છે, તેમ ભાવનાપ્રધાન થોડું પણ અનુષ્ઠાન પાપના સમૂહને હણે છે. અથવા તે જેમ કેટિવેધક નામના રસને લેશ માત્ર પણ મોટા પણું ધાતુના સમૂહને ભાવે છે, તેમ ભાવનાનો લેશ અનુષ્ઠાનને ભાવે છે. ત્યારપછી તે કેટિવેધકવડે ભેદાયેલું (વીંધાયેલું) તાંબું મનવાંછિતને સાધનાર સુવર્ણ જેવું અવશ્ય થાય છે તેથી તેને વેધ લાઘા કરાય છે. આ પ્રમાણે હે મહાયશવાળા ! તું જે દાનાદિક કરવા ઈચ્છે છે, તે ધર્મવિધિને પ્રધાન ભાવના સહિત એકદમ આરંભ કર કે જેથી સમગ્ર કલ્યાણના સમૂહને મથન કરનાર પાપને સમૂહ ક્ષય પામે, અને તત્કાળ વાંછિત અર્થ પ્રાપ્ત થાય. ભાવનારૂપ ગુણે કરીને જ અહીં રહેલા મને શ્રેષ્ઠ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તે શું તું પ્રત્યક્ષ દેખતે નથી?” બ્રહ્મદરે કહ્યું-“હે ભગવાન! તમે આવી દિવ્ય કેવળજ્ઞાનની લીમી શી રીતે પ્રાપ્ત કરી? તે તમારું પિતાનું વૃત્તાંત કહો.” કેવળીએ કહ્યું-“સાંભળ– હું કુંકણ દેશમાં શ્રાવકને પુત્ર શૂરદેવ નામે ગૃહપતિ હતે. વાણિ યાદિક ઉપાયવડે કુટુંબના નિર્વાહ કરતો હું દિવસોને નિર્ગમન કરતો હતો. એક દિવસ વસુમિત્રસૂરિની પાસે પ્રવ્રજિત થયેલા બે રાજપુત્ર ભાઈઓને મેં જોયા. તેમાં મેટો બાહ અને બીજે (નાને) સુબાહુ નામના હતા. તે બન્નેએ પ્રવ્રજ્યાને દિવસે જ જાવજીવ સુધી Page #543 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મો : વિગઈનું પચ્ચખાણ ગ્રહણ કર્યું. ગુરુએ તેમની પ્રશંસા કરી, કે-“તમે ધન્ય છે, કે જેમનું આવા પ્રકારનું ઈચ્છા રહિતપણું છે. મોક્ષલક્ષમીવડે જેવાયેલાને જ આવી શરીરની નિરપેક્ષતા સંભવે છે. તથા આ વિગઈન પરિગ અત્યંત દેષ કરનાર કહેવાય છે કે-વિકૃતિ(મવિકાર)થી ભય પામેલો જે સાધુ વિકૃતિમાં રહેલી વિગઈ( દૂધ, દહીં વિગેરે)ને વાપરે છે, તે સાધુને વિકૃતિના સ્વભાવવાળી વિગઈ બળાત્કારે વિગતિ(મુગતિ) માં લઈ જાય છે. વિકૃતિના પરિણામરૂપ બખ્તરવાળે મોહ જેને ઉદીરણા કરે છે, તે ઉદીરણા કરાયેલ સતે સારી રીતે ચિત્તને જ કરવામાં તત્પર છતાં પણ કેમ અકાર્યમાં ન પ્રવર્તે? તેથી કરીને ધન્ય પુરુષને જ સર્વથા પ્રકારે રસના ત્યાગની ઈચ્છા હોય છે. અને આ (રસ)ત્યાગ કરવાથી રસનેંદ્રિયને પણ બળ રહિત જ કરી છે. અને તે રસનેંદ્રિય નિર્બળ થવાથી પ્રાયે કરીને સર્વ ઇદ્રિયનું નિર્બળપણું જાણવું. કેમકે તે રસનેંદ્રિયને આશ્રીને જ તેમનું સામર્થ્ય હોય છે. ઘણું કહેવાથી શું ?–સર્વ ઈદ્રિયમાં રસના - ઈદ્રિય ખે કરીને છતાય તેવી છે, સર્વ કર્મમાં મોહનીય કર્મ, સર્વ ગુપ્તિમાં મન ગુપ્તિ અને સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત દુઃસાધ્ય છે. તેથી કરીને પ્રસ્તુત સદ્ધર્મના કાર્યને વિષયમાં નિશ્ચળ થવું, કેમકે મનવાંછિત કાર્ય પ્રાયે કરીને ઘણા વિધવાળા દેખાય છે. ” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે કપાળતલ ઉપર બે હાથ જોડીને “ અમે એમ કર” એમ સમ્યફપ્રકારે અંગીકાર કરીને તે બને ઉગ્ર તપકર્મ કરવા લાગ્યા અને ગુરુની સાથે જ ગામ, આકર વિગેરેને વિષે વિહાર કરવા લાગ્યાં. પછી કેટલાક લાંબા કાળ ગયે ત્યારે તે સાધુએ ગુરુની સાથે જ કંકણ દેશમાં આવ્યા, અને એક શૂન્ય(નિર્જન) ભવનમાં રહ્યા. ત્યાં એક સાધુએ શરીરના અધરપણાને (હલકાપણને ) જેઈને, અનશન અંગીકાર કરીને, સર્વ સંઘને ખમાવીને, થડો પણ આ લોકના આશંસાદિક દેષના સમૂહને ત્યાગ કરીને, એક શિલાતલને પડિલેહીને, ઇંગિની મરણને, અંગીકાર કર્યું. તે વખતે “અતિ દુષ્કર કરનાર આ સાધુ છે.” એમ જાણીને રાજા, ઈશ્વર, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વિગેરે લોકો તેને વાંદવા આવ્યા. આ પ્રમાણે જતા અને આવતા પ્રધાન જનેને જઈને વિભાવસુ નામના પુરોહિત, જિનશાસનને પ્રત્યેનીક હોવાથી કુંકણ દેશના રાજા અનંતદેવને કહ્યું કે-“હે દેવ! અહીં વેતાંબર સાધુઓએ ઘણું અગ્ય આરંવ્યું છે.” રાજાએ કહ્યું-“કેવું આરંભ્ય છે?” પુરોહિતે કહ્યું-“એક સાધુ અપ્રાપ્ત કાળે મરણ પામવા ઉપસ્થિત થયેલ છે.” રાજાએ કહ્યું તેમાં દેષ છે? શાસ્ત્રને વિષે આ મોટા અભ્યયનું કારણરૂપ વર્ણન કર્યું છે. તે આ પ્રમાણે આ લેકમાં બે જ પુરુષ ચંદ્રમંડળને ભેદનારા છે. એક પરિવ્રાજક અને બીજો યેગી. તેણે સન્મુખ રહેલા સૂર્યને હણ્યો છે, તેથી અમને આ કાંઈ પણ અયુક્ત જણાતું નથી. ” પુરહિતે કહ્યું-“જે મારા વચન ઉપર વિશ્વાસ ન હોય તે તમે કાંઈક ઉપઘાતને જોશો.” એમ કહીને તે મોન રહ્યો. રાજા પણ રાજ્યના કાર્યને ચિંતવવા લાગે. પરંતુ રાજાને યુવરાજ રાત્રિએ સૂતું હતું, તેને દુષ Page #544 -------------------------------------------------------------------------- ________________ બાહુ મુનિએ બતાવેલ પિતાને તપ-પ્રભાવ. વિષવાળો સર્ષ ડો. તે જ વખતે તે કાષ્ટ જે થશે. રાજા બેદ પામે. ગારુડિકેને બોલાવ્યા, વિષને નાશ કરવાના ઉપક્રમો પ્રારંભ્યા. કાંઈ પણ વિશેષ આરામ થશે નહીં. આ અસાધ્ય છે એમ કહીને તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજા પણ મોટા સંતાપને પાયે, તેને પુરેહિતે કહ્યું-“હે દેવ ! જે મેં તમને પૂર્વે કહ્યું હતું, તે આ છે.” રાજાએ કહ્યું-“આ કાળને ઉચિત શું છે?” પુરોહિતે કહ્યું-“બીજું શું કહેવું ? હજુ પણ તે સાધુઓને દેશમાંથી કાઢી મૂકે, જેથી બાકીનાની રક્ષા થાય.” રાજાએ તે અંગીકાર કર્યું અને સાધુઓને દૂર કરવા માટે યમરાજના પુરુષ જેવા હાથમાં ઊંચા કરેલા દંડવાળા ભૂય લોકોને મોકલ્યા. તેઓએ સૂરિને કહ્યું-“હે હે ! શીધ્રપણે રાજાના દેશનો ત્યાગ કરે.” મરણને માટે શિલાતલ ઉપર રહેલા આ સાધુને આ પ્રદેશથી દૂર કરે, કેમકે આ વ્યતિકરવડે રાજાનો રાજ્યને ગ્ય પુત્ર સર્પ વડે હંસા છે. આ પ્રમાણે વિન આવવાથી રાજાને ભય થયો છે. અને આનાથી બીજું કાંઈ પણ અકાળ ચક્ર ન આવી પડે એમ શંકા પામેલા રાજાએ અમને મોકલ્યા છે. તેથી તે સાધુઓ ! પ્રયાણ કરે, આરંભેલું મરણનું અનુષ્ઠાન સંવરો અને શીધ્રપણે વેગવડે બીજે સ્થાને જાઓ.” આ પ્રમાણે મર્યાદા રહિત બોલતા તેઓને જોઈને ભાવના સહિત તપ કરવાથી ઉત્પન્ન થયેલી વિવિધ લબ્ધિના માહાસ્ય વડે “સિંગણાદિક કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવતીને ચૂર્ણ કરો. જે મુનિ તેમ ન કરે, તે તે અનંતસંસારી થાય.” આ વચનનું અનુસ્મરણ કરતા બાહુ સાધુએ તે પુરુષોને કહ્યું કે “હે પુરુષ ! તમે આવું અનુચિત કેમ બોલે છો ? જે રાજપુત્ર પિતાના કર્મના કોઈ દોષવડે વિનાશ પામે, તે તેમાં અમારે શો દેષ? તેથી તમે રાજાને કહે કે-જ્યાં સુધી ઇગિની મરણપ્રધાન અનશનને ગ્રહણ કરનાર આ સાધુ જીવે છે ત્યાં સુધી અમે કોઈ પણ ઠેકાણે જઈશું નહીં, અને ત્યારપછી જઈશું.” ત્યારે તે પુરુષોએ પાછા આવીને રાજાને વાત કહી. ત્યારે રાજા ક્રોધ પામે અને “જે સાધુઓ હમણું જ ન નીકળી જાય, તે તેઓને મારી નાંખજે.” એમ શિક્ષા આપીને તેણે તલવરને મોકલ્યો. ત્યારે તે જઈને વિવિધ શસ્ત્રને ઊંચા કરીને સાધુઓને મારવા તૈયાર થયે. ત્યારે બાહુ સાધુએ તપની શક્તિથી તે સર્વેને ખંભિત કર્યા. આ વાત રાજાએ સાંભળી ત્યારે તે કોપના સંભવડે વ્યાપ્ત પરમાર્થને વિચાર્યા વિના હાથી ઉપર ચડીને ચતુરંગ સૈન્ય સહિત સાધુઓને વિનાશ કરવા માટે ગયે. જ્યાં સુધી બાહુ સાધુના ચક્ષુના વિષયને પામે ત્યાં સુધી તે ગયો. પછી સમગ્ર સૈન્ય સહિત પોતે સ્તંભપણાને પામે. ચિત્રમાં આ ખેલ જેવા અને વજલેપથી ઘડેલા જેવા રાજાને જોઈને રાજપુરુષોએ સામવચનવડે સાધુને પ્રસન્ન કર્યા કે “ક્ષાંતિપ્રધાન તમે છે, તેથી આ અમારા દુનિયને ક્ષમા કરે, ફરીથી અમે આવું નહીં કરીએ.” એમ કહીને તેના પગમાં પડ્યા. સાધુએ કહ્યું-“ અમે ક્ષમા કરી જ છે, પરંતુ રાજાએ અયુક્ત કર્યું છે કે જેથી નિરપરાધી સાધુઓનું અપમાન કર્યું. પરંતુ આમ છતાં પણ જે રાજા ગુરુના ચરણમાં Page #545 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૫ મો : પડવાપૂર્વક ક્ષમા માગે, તે સર્વ સારું થાય.” ત્યારે તેઓએ જઈને રાજાને તે હકીક્ત કહી. ત્યારે તે રાજા પણ વિચારમાં પણ ન આવે એવા સાધુના માહાસ્યની ઉપ્રેક્ષા કરતો માન મૂકીને સૂરિની પાસે ગયે. અને તેણે ગુરુના ચરણકમળને સ્પર્શ કરવાપૂર્વક ગુરુને ખમાવ્યા. ત્યારે ગુરુએ તેને શિખામણ આપી, કે– હે રાજા ! તું ધન્ય છે, કે જેથી નગરીમાં જાણે મોટા ધર્મના નિધાન હોય તેવા મુનિઓ વિનરહિત આ પ્રમાણે પરલકનું હિત કરે છે. હે રાજા ! સાધુજનના કૃત્ય વડે અકલ્યાણ થાય છે એમ તું શંકા કરીશ નહીં, કેમકે સર્વ લેકને પૂર્વે કરેલું અશુભ કર્મ જ અપરાધી છે. ” પછી કપાળતળ ઉપર બે હસ્તપલવને આરોપણ કરી ગુરુને વાર વાર ખમાવીને રાજા બાહુ સાધુની સમીપે ગયા અને મોટા આદરપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવાન! કેપને મૂકી દે. આ જન તમારે સેવક છે, પરંતુ ' કાંઈક પાપકર્મ કરનારાએ આ પ્રમાણે મને વ્યામોહ પમાડે, તેથી તમારે તેની ક્ષમા કરવી.” પછી તેના મોટા મહાભ્યને વિચારતા રાજાએ સાધુના ચરણને પ્રાસુક જળવડે પખાળીને તે જળવડે સર્ષથી ડસાયેલે યુવરાજ અભિષેક કરાય (સીંચાયે). ત્યારે તેનો . વિશ્વના વિષયવાળો વિકાર નાશ પામે, અને તત્કાળ જાણે સૂઈને જાગ્યો હોય તેમ ઊઠીને બોલવા લાગ્યા, કે-“અહો ! આ શું છે?” ત્યારે તેને સર્વ વ્યતિકર કો તે જાણીને તત્કાળ શૃંગાર સજીને તે કુમાર સાધુની સમીપે આવે. મોટા આદરવડે વાંધીને રાજાદિવડે ચમત્કાર સહિત જેવાતે તે ભૂમિપીઠ ઉપર બેઠે. સાધુએ પણ ઉચિત ધર્મકથા કહી. પછી મોટા સંતેષને ધારણ કરતા તે જિન ધર્મ અંગીકાર કરી જેમ આવ્યું હતું તેમ પાછા ગયે. (બીજા પણ ગયા.) અનશનને પામેલા સાધુ પણ રાજા વિગેરે પ્રધાન લોકેવડે પૂજા મહિમાને કરતા પરલેકને પામ્યા. જિનશાસનની મોટી પ્રભાવને થઈ. આ પ્રમાણે આશ્ચર્ય કરનારા બીજા પણ બાહુ સાધુના ઘણે અતિશયને જોતાં હે બ્રશ દર! સૂરિને પૂછયું કે-“હે ભગવાન! તપસ્યા સરખી છતાં પણ બાહુ સાધુને આવા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થઈ, અને સુબાહુને ન થઈ તેનું શું કારણ?” સૂરિએ કહ્યું-“હે ભદ્ર! તે સારું પૂછયું. આ વિશેષ પ્રકારની અદ્ધિએ ભાવનાવડે વિશુદ્ધ તપાદિક કરવાવડે સંભવે છે, તેથી આ સુબાહુને તેવી ભાવનાનું રહિતપણું હેવાથી બાહા તપાદિક કણચેષ્ટાવડે લબ્ધિવિશેષે શી રીતે પ્રાપ્ત થાય?” આ પ્રમાણે સાંભળીને મોટા પ્રતિબંધને પામેલા મેં સંસારથી વિરક્ત ચિત્તવાળા થઈને તે જ સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી પ્રથમથી જ ભાવનાપ્રધાન તપના અનુષ્ઠાનવડે કર્મનું મથન કરવા માટે કોઈ પણ રીતે તથા પ્રકારે પ્રવર્યો, કે જેથી ઘનઘાતિકર્મના પ્રસારને હણને આવા પ્રકારની નિર્મળ કેવળજ્ઞાન લક્ષમીને હું પામે છું, તેથી હવે તમારી જેવાના ભૂત અને ભવિષ્યના વિષયવાળા સેંકડો સંશને હું નાશ કરું છું.” આ પ્રમાણે મૂળથી સાંભળીને ચિત્તને વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થવાથી બાદ પિતાની રજા લઈને તે કેવળીની પાસે દીક્ષા ગ્રહણ Page #546 -------------------------------------------------------------------------- ________________ શુભ દત્ત ગણધરની દેશના અને પ્રભુને વિહાર [૪૪ ]. , સરદામાં ગયા. કરી. તથા ભાવના સહિત વિચિત્ર તપસંયમ કરીને, સમગ્ર કર્મવૃક્ષનું ઉમૂલન કરીને કેવળ લીમી સહિત મોક્ષને પાપે –આ પ્રમાણે ચિંતામાર્ગને ઓળગે તેવા વાંછિત અર્થની પ્રાપ્તિ કરવામાં કલ્પવૃક્ષ સમાન ભાવના ધર્મને પાર્શ્વનાથ ભગવાને તે સભામાં કો. આ કહેવાવડે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ મેં કહો. આનાથી બીજો પાંચમો ધર્મ ત્રિભુવનને વિષે પણ નથી. તેથી કરીને અક્ષેપ કરીને (શીધ્રપણે ) મોક્ષના સુખને ઈચ્છનારા અને વાંછિત અર્થને ઈચ્છનારા છએ આ ધર્મને વિષે જ પ્રયત્ન કરો. જે કોઈ પણ મેક્ષમાં ગયા છે, તેઓ આના જ પ્રભાવથી ગયા છે એમ હું જાણુ. તથા જેઓ જશે અને જાય છે તેઓ પણ અવશ્ય એ જ પ્રમાણે જાણુ. કલ્યાણના ભાજગરૂપ જીની બુદ્ધિ આ દાનાદિક ભા(પદાર્થો)ને વિષે રમે છે, અને તેનાથી વિપરીત જેને અવજ્ઞાદિક દે હોય છે. આ પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવનામય ચાર પ્રકારને ધર્મ કહીને ત્રણ લેકના ગુરુ પાર્શ્વનાથ પ્રભુ દેવછંદામાં ગયા. ત્યાં પહેલે પહોર નિર્ગમન થયો ત્યારે પહેલા ગણધર શુભદર જિનેંદ્રના પાદપીઠ ઉપર બેસીને લોટૅને ધર્મ કહેવા લાગ્યા કે-સંખ્યાતીત (અસંખ્યાતા) ભવને વિષે બીજો પુરુષ જે કહે અથવા પૂછે, તે અનાદિષી આ છદ્મસ્થ જાણતા નથી. આ પ્રમાણે ત્રિભુવનમાં સૂર્ય સમાન પાર્શ્વનાથસ્વામીએ તેવા કોઈ પણ પ્રકારે બન્ને પ્રકારના શિવરૂપી વ્યાધિથી આ પુરાકને અત્યંત મુક્ત કર્યો, કે જે પ્રકારે અત્યારે પણ જગદગુરુના ચરણના પ્રભાવથી ભાવિત મતિવાળા પુરુષે વાંછિત સર્વ અર્થને કરનારી જિનપ્રતિમાને પિતાના ઘરના ઉત્તરંગમાં (ઉપરના ભાગમાં) સ્થાપન કરે છે. જે સ્થાને ભગવાન સમવસર્યા હતા તે સ્થાને અસુરો, અને સુરાએ બનાવેલું શ્રી પાર્શ્વજિનભાવન હજી પણ મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ઘણા ભવ્ય જનેને પ્રવજ્યા આપીને અને શ્રાવક ધર્મમાં સ્થાપન કરીને શુભદત્તાદિક ગણધરે અને સાધુના સમૂહવડે પરિવરેલા, જઘન્યથી પણ એક કરોડ દેથી પરિવરેલા અને પિતાના માહા"વડે ડિંબ, ડમર, મારી, રંગ, અશિવ અને દુસ્થને દૂર કરતા પાર્શ્વનાથ ભગવાન મથુરાપુરીમાંથી નીકળ્યા. “દેવ (પાર્શ્વનાથ પ્રભુ ) કાસ, જવર વિગેરે રોગ શમાવવામાં પ્રસિદ્ધ ધવંતરી જેવા છે, દેવ વાંછિત અર્થ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે, દેવ લકમીનું મંદિર છે, દેવ સગતિને દેખાડનાર છે, તથા દેવ ભવરૂપી મોટી વ@ીને ઉમૂલન કરવામાં પ્રચંડ અને મોટા યુગાંતના પવન સમાન છે, તે પાર્શ્વનાથ દેવ જય પામે. જેનું માત્ર નામ ગ્રહણ કરવાથી પણ રાગ, અગ્નિ વિગેરેથી ઉત્પન્ન થતા ભય નાશ પામે છે, ભૂતના ઉપદ્રવ અને શાકિનીએ કરેલા વિકને પણું નાશ પામે છે, રાજાએ તત્કાળ વશ થાય છે અને શત્રુ મિત્ર થાય છે, તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ચરિત્રવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે.” Page #547 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા : આ પ્રમાણે સુર, માગધ અને વૃંદારકના સમૂહવડે સ્તુતિ કરાતા તથા વીતભય, શ્રાવસ્તિ, ગજપુર, મિથિલા, કાંપિલ્યપુર, પાતનપુર, ચંપાપુરી, કાદીપુરી, શુકિતમતીપુરી, કૌશલપુર અને રત્નપુર વિગેરે માટા નગરીમાં રાજાના સમૂહને તથા સામત, મંત્રી, શ્રેણી, સેનાપતિ વિગેરે પ્રધાન લેાકને પ્રતિખાધ કરતા અને એક ગામથી બીજે ગામ વિહાર કરતા વારાણસી નગરીને પામ્યા. અને ત્યાં પૂર્વ દિશાના ભાગમાં દેવાએ વિશાળ ત્રણ પ્રાકારવર્ડ મનેાહર, પાંચ પ્રકારના પુષ્પના સમૂહવડે ચેાલતા મણિમય પાદપીઠવાળું, નવા વિકસ્વર થયેલા માટા પહલવવર્ડ વ્યાપ્ત સેંકડા શાખા સહિત ક'કેલી વૃક્ષવડે અલંકાર વાળુ, વાયુથી ઉલ્લાસ પામતી ધ્વજાના સમૂહવડે વ્યાપ્ત થયેલા આકાશ-આંગણાના વિસ્તારવાળુ' તથા ચાર મુખવાળુ, માટુ' અને મણિના સમૂહવડે શૈાભતા સિંહાસન સહિત સમવસરણ રચ્યું. તેમાં ભક્તિના સમૂહવડે નમેલા ઇંદ્રોના સમૂહવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ શ્રી પાર્શ્વજિનેશ્વર પૂદ્વારે પ્રવેશ કરીને સિ’હાસન ઉપર બેઠા. તે વખતે જિને શ્વરની પ્રવૃત્તિને માટે નીમેલા પુરુષાએ જિનેશ્વરનું આગમન નિવેદન કર્યું ત્યારે તે પ્રવૃત્તિને જણાવનારા પુરુષાને યથાક્ત પ્રીતિદાન આપીને મેટા હર્ષોંથી ઉત્પન્ન થયેલા રામાંચવડે કચુકવાળી કાયાવાળા, અત:પુર સહિત, અને પ્રધાન લેાકવર્ડ પરિવરેલા અશ્વ સેન રાજા માટા વેલવવડે સમવસરણમાં આન્યા. દૂરથી જ મેટા વિનયવડે પ્રવેશ કરીને, ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક વાંદીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.— “ હે જગતના એક (અદ્વિતીય) અધિપતિ! પૂર્વ ભવે પ્રાપ્ત કરેલા નિળ માટા પુણ્યના સમૂહવડે પામવા લાયક અને મેક્ષપુરી તરફ ચાલેલાને વાહન જેવું જે તમારું' શ્રેષ્ઠ ચરણકમળ આજે જોયુ, તેથી આજે જ સૂર્ય ઉદય પામ્યા છે. આજે જ અંધકાર નાશ પામ્યા છે અને આજે જ સર્વ વાંછિત કાર્યના સમૂહ સિદ્ધ થયા છે. આ મૂઢ જન પ્રભાસ, સરયુ, ગંગા, ગયા, નર્મદા, કાલિદી યમુના ), કુરુક્ષેત્ર, પુષ્કર, હિમાલય અને શારદાપીઠ વિગેરે તીર્થોમાં આત્માને કેમ પાડે છે ? કે જેથી કલ્પવૃક્ષની જેવા માહાત્મ્યવાળા અને સમગ્ર તાપને હરણ કરનાર ભગવાનની પાદછાયાને સર્વ આદરપૂર્વક સેવતા નથી ?” આ વિગેરે ઘણા પ્રકારે જગદ્ગુરુની સ્તુતિ કરીને તે રાજા મુનિજનને વાંદીને પૃથ્વીપીઠ ઉપર બેઠી. ભગવાન શ્રી પાર્શ્વનાથ પણ કરુણાના ભારવડે મંદ પોતાની દ્રષ્ટિને પ્રાણીઓ ઉપર નાંખીને ધર્મ કહેવા લાગ્યા કે—જેવી રીતે પ્રાણીવધાદિક મેટા પાપસ્થાનાવડે. જીવ બંધાય છે, અને તેથી વિપરીત ચેષ્ટાવડે પાપ નાશ પામે છે. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહવર્ડ જેના સજ્ઞાનરૂપી ષ્ટિમાર્ગ હરણુ કરાયા હોય તે ચાર ગતિવાળા માટા ભયંકર સસારમાં ભટકે છે. સિદ્ધાંતના સાંભળવારૂપ દિવ્ય અ ંજનવડે જેવુ ષ્ટિનું સામર્થ્ય ઉત્પન્ન થયુ હોય તે યુક્ત, અયુક્તને જાણીને શીવ્રપણે તે સંસારથી નિવૃત્ત થાય છે અને જેવી રીતે લાંબા માટા કાળથી એકઠા કરેલા સમગ્ર પાપરૂપી મળ( મેલ )ને પાણીની જેવી તપપ્રવૃત્તિવડે સમગ્રપણે ક્ષણવારમાં જ ક્ષાલન કરે છે. તેવી Page #548 -------------------------------------------------------------------------- ________________ ગર્વાંષ્ટ સામિલ બ્રાહ્મણે ભગવંત પાસે સ્વીકારેલ દેશવિરતપણું. [ ૪૪૩ ] સર્વ પ્રાણીઓને સાધારણ વાણીવર્ડ ત્રિભુવનપતિએ( પ્રભુએ) હુ` પામેલી નવ પદામાં હિતાપદેશ કહ્યો ( આપ્યા ). ભવ્ય જન પ્રતિમાધ પામ્યા, દેવા આનંદવડે સુંદર નેત્રયુગલવાળા થયા, અથવા પુ' જગત પણ મોટા સંતાષને પામ્યું. પછી પેાતાના આત્માને કૃતકૃત્ય(કૃતાર્થ) માનતા અને `િત થયેલા નગરના લેાકેા જગન્નાથને વાંદીને પાતપેાતાને સ્થાને ગયા. ત્યારપછી સભાની પૃથ્વીના ભાગ ઘેાડા જનાના પ્રચારવાળા થયા ત્યારે અત્યંત જ્ઞાન અને વિજ્ઞાનવર્ડ નિપુણ બુદ્ધિવાળા, ગવડે શેષજનની તૃણુની જેમ અવગણના કરતા અને ભગવાનની સČજ્ઞપણાની પ્રસિદ્ધિની શ્રદ્ધા નહીં કરતા સેામિલ નામના બ્રાહ્મણુ ભગવાનની સમીપે આવ્યા. અને ગવ વડે ઊંચી ડાકવાળા તે ખેલવા લાગ્યા.— ,, “ હે ભગવાન ! સિયા, માસ અને કુલત્થ તમારે ભાજ્ય છે કે અભ્રાજ્ય છે ? ” ભગવાને કહ્યું “ હૈ ભદ્રે ! સરિસવયા એ પ્રકારના છે. એક તા ધાન્યવિશેષ ( સરસવ) અને બીજા તુલ્ય વયવાળા પુરુષાદિક. તેમાં જે ધાન્યવિશેષ છે, તે ચિત્ત હાય તા ભક્ષ્ય છે, બીજા બધા અલક્ષ્ય છે. અને માસ પણ એ પ્રકારે છે. એક તેા ધાન્ય વિશેષ અને બીજા શરીરના અવયવા. તેમાં જે ધાન્યરૂપ અચિત્ત હાય તે ભક્ષ્ય છે અને બાકીના અલક્ષ્ય છે. તે જ રીતે કુલત્થ પણ જાણવા ( કળથી નામનું ધાન્ય અચિત્ત હાય તેા ભક્ષ્ય, કુલસ્થ-સારા કુળમાં રહેલા ). આ પ્રમાણે ભુવનના ભાનુ સમાન શ્રી પાðનાથસ્વામીએ કહ્યું ત્યારે પતિપણાના ગર્વ નાશ પામવાથી દુષ્ટ શીળપણાના ત્યાગ કરી પ્રતિબ’ધવડે વ્યાપ્ત બુદ્ધિવાળા તે બ્રાહ્મણુ ભગવાનના ચરણમાં પડ્યો, અને સારા ભાવપૂર્વક કહેવા લાગ્યું કે-“ હે ભગવાન! તમે અવશ્ય સર્વજ્ઞ છે, તમે જ પારગામી છે, હે દેવ ! તમે જ કેવળજ્ઞાની છે, અને તમે જ પરમપુરુષ છે. આ વ્યાકરણેા (ઉત્તરા) કહેવાને સ્વપ્નમાં પણ બીજો કેાઈ જાણતા નથી. જે પ્રકારે તમે આ જાણ્ણા છે, તે પ્રકારે સર્વ ભાવાને પણ જાણેા છે; તેથી હવે તમે ગુરુ છે, હું શિષ્ય છું. તેથી જે ઉચિત હાય, તે મને આદેશ કરા, તે હું કરું, આનાથી ખીજાવડે સર્યું. ” આ પ્રમાણે કહેતા ( પ્રાર્થના કરતા ) તેને ત્રણ જગતને પ્રકાશ કરનારા ભગવાન પાર્શ્વનાથે સમ્યકત્વ, અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રતરૂપી ધર્મને વિષે સ્થાપન કર્યો. અને આ પ્રમાણે ઉપદેશ આપ્યા કે—“હે ભદ્ર! જો તારે ઘણા કલ્યાણનું કામ હાય, તે। હવેથી તું આ ધર્મને વિષે જરા પશુ પ્રમાદને કરીશ નહીં. ” ત્યારે “ તમારી શિક્ષાને હું ઇચ્છું છું ” એમ ખેલીને નિશ્ચળ સમ્યકત્વને ધારણ કરતા અને દેશિવરતપણાને અંગીકાર કરતા તે પેાતાને ઘેર ગયા. ત્યાર પછી કેટલાક લાંખા કાળ સુધી મલિનતા રહિત (શુદ્ધ) જિનધર્મનુ પાલન કરીને કાઇ પણ શંકા, કાંક્ષા વિગેરે ઢાષવડે પતિત થયા. તેથી જિનધના ત્યાગ કરીને વાપી, કૂપ, તળાવ અને ઉદ્યાન વિગેરે લૌકિક ધર્મ કરવા પ્રવર્ત્યો. તેને છેડે ( ત્યાર પછી ) દીક્ષાપ્રેક્ષક તાપસેાના વ્રતને ગ્રહણ કરીને વનવાસમાં લીન થયેા. છઠ્ઠ તપના પારણાને Page #549 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ વિષે પૂર્વાદિક દિશામાંથી કદ, મૂલાદિક લાવીને ભાજન કરવા લાગ્યા. પછી એક દિવસ તેણે “ ત્યાં ખાડા વિગેરેમાં હું પડીશ, ત્યાં જ હું અનશન કરીશ,” એમ નિશ્ચય કર્યો. પછી કાષ્ઠમુદ્રાવઢે મુખને ખાંધીને તે ઉત્તર દિશાની સન્મુખ ચાલ્યા. ત્યાં પહેલા દિવસ અશેાક વૃક્ષની નીચે હોમાદિક કૃત્ય કરીને રહ્યો ત્યારે તેને કાઇ ધ્રુવે કહ્યું કે—“ હું સોમિલ મહર્ષિ ! તારી આ દુષ્મનયા છે. ” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ જાણે ન સાંભળતા હાય તેમ ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી સપ્તપણું વૃક્ષની નીચે તેણે નિવાસ કર્યાં. ત્યાં ફરીથી પશુ કાઇ અશ્ય રૂપવાળા દેવે તેને આ પ્રમાણે કહ્યું કે “ હે સેામિલ મહર્ષિ ! આ તારી અત્યંત દુષ્પ્રતયા છે.” પછી ત્રીજે દિવસે પીપળાની નીચે રહ્યો. ચેાથે દિવસે ઉમરાના વૃક્ષની નીચે રહ્યો. ત્યાં પણ તેને દેવે તેમ જ કહ્યું. પછી પાંચમે દિવસે તે ( બ્રાહ્મણુ ખેચે કે-“ કાણુ મને આ વારવાર વિના કારણે કહે છે કે અત્યંત દુપ્રત્રજ્યા છે ? ” ત્યારે દેવે કહ્યું કે હું મહાનુભાવ ! · વિના કારણે ’ એમ તું કેમ લે છે ? કેમકે ત્રણ ભુવનવડે વાંદવા લાયક ચરણકમળવાળા પાર્શ્વનાથ ભગવાનની પાસે સમ્યક્ત્વ મૂળ અણુવ્રતાદિ ધર્મને સમ્યક્ પ્રકારે અંગીકાર કરીને હમણાં વિપરીત મેધવડે સમ્યક્ પરિણામને હણીને અન્યથા પ્રકારે વર્તતા તું દેખાય છે, તેથી દુષ્પ્રત્રજ્યાવાળા તુ છે એમ તારી સન્મુખ અમૈં કારણુ સહિત જ મેલીએ છીએ. જો ફરીથી ભુવનના એક પ્રભુ પાર્શ્વનાથ જિનેશ્વરને સ્વામીપણે ગ્રહણ ( સ્વીકાર ) કરીને સમ્યક્ પ્રકારે સમ્યક્ત્વ મૂળ અકલક ગૃહી ધર્મને તું અંગીકાર કરે, તા આ જ્ઞાનને અનુસરનાર થાડું' પણ તારું સમ્યક્ અનુષ્ઠાન હમણાં અવશ્ય સમગ્ર સુપ્રત્રજ્યારૂપ થાય. ” ત્યારે અષ્ટના ઉત્થાનરૂપ આ વચન સાંભળીને તેને શુભ ભાવ ઉત્પન્ન થયે. અને તેથી કરીને પણ તેણે અવ્રતાદિક સહિત શ્રાવક ધર્મને અંગીકાર કર્યાં. પરંતુ પ્રથમ અંગીકાર કરેલા ધના ગુણના ભંગ કર્યાં હતા તેની આલેચના-પ્રતિક્રમણ નહીં કરવાથી કાળ કરીને શુક્રાવત સક વિમાનમાં તે સામિલ શુક્ર નામના ગ્રહ ઉત્પન્ન થયા.— .—આ પ્રમાણે ધર્મવિધિને કરતા છતાં પણ પ્રાણીએ અતિચાર સહિતપણું પામીને દુષ્કર કને પામ્યા છતાં પણુ સુગતિને પામતા જ નથી. આ પ્રમાણે જગતના નાથે કરુણાવર્ડ અનેક ભવ્ય જનાને મેધ કરીને તથા સદ્ધર્માંમાં સ્થાપન કરીને તે નગરીની બહાર વિહાર કર્યાં. ગામ, આકર વિગેરેમાં ત્રણ ભુવનના પ્રભુ વિહાર કરતા હતા ત્યારે દુષ્કર તપ આચરવાથી પરાજય પામેલા શિવ, સુંદર, સામ અને જય નામના ચાર સુનિ વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા, ઘણા સિદ્ધાંતના શાસ્રો ભણેલા અને ચિર કાળ સુધી આચરણ કરેલા વિચિત્ર તપશ્ચર્યાવાળા હતા. તેઓએ ભગવાનને આદરથી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને આ પ્રમાણે કહ્યું કે-“ હું ભગવાન ! અમે આ ભવમાં સિદ્ધિને પામશુ` કે નહીં ? ” ત્યારે નિમૅળ કેવળજ્ઞાનવડે જોયેલા સકળ કાળ કળાના ભૂત અને ” ભાવી પદાર્થોના સમૂહવાળા ભગવાને કહ્યું કે હું મહાનુભાવેા ! તમે ચરમ શીરવાળા . Page #550 -------------------------------------------------------------------------- ________________ શિવાદિક ચારે મુનિઓને પ્રમાદાચરણથી થયેલ પશ્ચાત્તાપ અને મેક્ષપ્રાપ્તિ. [ ૪૪૫ ] ,, છે, આ જ જન્મવડે જન્મમરણાદિક દોષ રહિત માક્ષપદને પામશે. ” તે સાંભળીને અત્યંત પરિતાષવાળા તે ચારે સાધુએ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે જો આપણે આ ભવવડે જ મેાક્ષ પામવાના છીએ, તેા કષ્ટ અનુષ્ઠાનવાળા શિરલેાચ, ભૂમિશ્ચયન અને દરેક ઘેર શુદ્ધ, ઉં, તુચ્છ પિંડનું ગ્રહણ વિગેરે કરવાવડે શુ ? ભગવાનનું વચન કદાપિ અન્યથા થતું નથી. ” એમ નિશ્ચય કરીને પ્રત્રજ્યાના ત્યાગ કરીને સુખે આજીવિકા કરવા માટે બૌદ્ધ શાસનને અંગીકાર કર્યું. જેથી કરીને તેમાં શાસ્ત્રના આ પરમાર્થ છે.— “ મનેાહર ભાજન કરીને, મનેાહર શયન અને આસન કરીને અને મનેાહર ઘરમાં રહીને મુનિએ મનહર ધ્યાન કરવું. ” તથા કામળ શય્યા, પ્રાત:કાળે ઊઠીને પૈયા ( રાખડી પીવી), મધ્યાહ્ન સમયે ભેાજન કરવું, સાંજે પાન કરવું, અને અર્ધરાત્રિએ દ્રાક્ષના સમૂહ અને સાકર ખાવી. એમ કરવાથી છેવટ શાશ્ર્વપુત્ર મેાક્ષ જોયા છે. ” ઈત્યાદિ કઇ અનુષ્ઠાનથી ભગ્ન થયેલા અને વરસ અન્ન ખાવાથી પરાજય પામેલા હોવાથી રક્ત વો, મસ્તકનું મુંડન અને એક ઘરે મનેાહર લેાજનમાં લુબ્ધ થયેલા તેઓએ ખાદ્ય વૃત્તિથી આ ધર્મ અંગીકાર કર્યાં. અને ઇચ્છા પ્રમાણે સરસ આહારાદિકના ગ્રહણ વિગેરે કાર્યમાં પ્રત્યો. એ પ્રમાણે દિવસેા જવા લાગ્યા. પછી એક દિવસ સરસ આહારના ગ્રહણુવડે પુષ્ટ થયેલા શરીરવાળા તે ચાર જેટલામાં પરસ્પર કથા કહેવાવડે રહ્યા હતા, તેટલામાં જીવ વીના ઉલ્લાસનું અચિત્ય સમપણું હાવાથી અને અવશ્ય ભાષીભાવનુ ઉત’ધનપણું નહીં હાવાથી પૂર્વે આચરણ કરેલા ચારિત્રવાળા તે શિવ વિગેરે ચારેને યુગને અંતે ક્ષીરસમુદ્રના જળકલ્લાલના સમૂહની જેમ જાણી ન શકાય તેવા સ ંવેગના સમૂહ ઉછળ્યો, અનુચિત પ્રવૃત્તિનું સ્વાભાવિક વિરસપણું વિચાર્યું, પ્રમાદના ધ્રુવિલાસેાનુ` માટા કષ્ટમાં પાડવાનું કુશળપણ નિશ્ચિત કર્યું, ચાતુર્યામ ચાત્રિના ખંડનથી ઉત્પન્ન થયેલા દુર્ભેદ પાપરૂપી કવચનું અતિ તીક્ષ્ણ દુ:ખદાયીપણું જાણ્યું. આથી ઉત્તરોત્તર વિશુદ્ધ * પરિણામવાળા થયેલા તે વિચારવા લાગ્યા કે—“ તુચ્છ સુખના લેશની લાલસાવ કરીને અવશ્ય વાંછિત અને ઉત્પન્ન કરનારા ચિંતામણિ જેવા સંયમના ત્યાગ કરીને અરે ! આપણે કેવા થયા ? અધન્ય એવા આપણે વિવેકના ત્યાગ કરીને હા ! હા ! મિથ્યાત્વથી વ્યાપ્ત થયેલા કુદેવ અને કુગુરુએ બતાવેલા દુષ્ટ માર્ગોમાં આપણે કેમ પ્રાપ્ત થયા? હૈ પાપી જીવ! ત્રણ લાકના તિલકરૂપ ભગવાન પાર્શ્વનાથ જગદ્ગુરુને છેાડીને બીજા દેવને નમનાર્દિક કેમ કરે છે ? દુર સંચમના ભારને ધારણ કરનારા શૂરવીર સાધુઓના સંગને મૂકીને દાવાગ્નિની જેવા દુષ્ટ દુઃશીલવાળાના સંગને તું કેમ ભજે છે ? ” આ પ્રમાણે દુષ્ટ કર્મને નિંદતા અને વૃદ્ધિ પામતા શુભ ભાવવાળા તે સાત પ્રકારના માહ નીચ કને ખપાવીને શ્રેષ્ઠ ક્ષપકશ્રેણ ઉપર ચડયા. ત્યારપછી માહની એકવીશ પ્રકૃતિ ૧ ચાર મહાવ્રત, ૨ અખ્તર. Page #551 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૫ મે ? ના સમૂહને જ્ઞાન, અંતરાય અને દર્શન એ ત્રણ સહિત ખપાવીને, કેવળી થઈને પછી શશીકરણને અંગીકાર કરીને નામ, આયુષ્ય, વેદનીય અને ગાત્ર એ ચાર કર્મને એકી સાથે ખપાવીને તેઓ મોક્ષપદને પામ્યા. ભગવાન પાનાથ પણ ગામ, નગર વિગેરેમાં વિહાર કરતા અને સો જન સુધી અરિ, મારી વિગેરે અશુભને નાશ કરતા, આમલકયા નગરીના કેક નામના ઉદ્યાનમાં આવ્યા. અને ત્યાં દેના સમૂહે બનાવેલા ત્રણ પ્રકારના સહિત સમવસરણને વિષે મનોહર મણિના બનાવેલા મોટા સિંહાસન ઉપર બેઠા. અતિ મોટા પુણ્યના સમૂહવડે ક્ષોભ પામેલ ત્રિલોક તેની સેવા કરવા આવ્યો. પછી પરિતેષ પામેલા નગરીના લેકે રાજાની સાથે જ ભક્તિથી વાંચવા માટે ભગવાનની પાસે આવ્યા. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને તથા બીજા ગણધર વિગેરે મુનિઓને વાંકીને શિષ્યની જેમ વિનયથી નગ્ન થઈને પ્રભુની પર્ય પાસના કરવા લાગ્યા. ત્યારે ભગવાને પણ 'વ્યાક્ષેપ રહિત અને હસ્તરૂપી કષવડે શોભતા મસ્તકવાળી તથા સુર અને અસુર સહિત પર્ષદાને ધર્મ કો. ધર્મના પરમાર્થને સાંભળીને સવે પિતાને સ્થાને ગયા ત્યારે નંદ નામને શ્રેષ્ઠી શ્રાવક, જિનધર્મની વિધિને જાણનાર, જીવાજીવાદિકના વિચારમાં કુશળ બુદ્ધિવાળે, વિશુદ્ધ (સમ્યક) દષ્ટિવાળે, તથા ઘણા પુત્ર, સ્વજન અને સ્ત્રીઓ સહિત પ્રભુને વાંદવા આ. (ભગવાનને વાંકીને) રોમાંચવડે વ્યાપ્ત દેહવાળો, સંદેહને પૂછવા માટે કરેલા પ્રયત્નવાળો અને એકાગ્ર મનવાળો તે ભુવનબંધુ ( પ્રભુ)ને કહેવા લાગે, કે હે ભગવાન! આજે અત્યંત સુંદર થયું, કે જેથી ત્રણ ભુવનરૂપી ભગવાનની અંદર પ્રકાશ કરવામાં એક દીવા સમાન તમને મેં સાક્ષાત્ જેયા, તેથી મારા પર પ્રસાદ કરીને મને કહે કે-સર્વજ્ઞના મોટા પક્ષપાતને ધારણ કરનારા મેં જિનેશ્વરનું સમરણ કરવા માટે અગ્યાર પુત્રનાં અનુક્રમે રષભથી આરંભીને શ્રેયાંસ સુધી નામ સ્થાપન કર્યા છે. તેઓ એક જ માતાપિતાથી ઉત્પન્ન થયા છતાં પણ પરસ્પર તેઓના સ્વભાવાદિકનું વિલક્ષણ પણું છે, તેનું શું કારણ? તે આ પ્રમાણે-મેટે પુત્ર શરીરે કુરૂપ છે, વળી બીજે કમળની જેવા સુગંધી નિ:શ્વાસવાળે છે, ત્રીજો ધનને હરણ કરનાર છે, જે મોટા સૌભાગ્યવાળે છે, પાંચમો અતિ દુસ્થ રંક છે, છઠ્ઠો શરીરને પ્રયાસ છતાં પણ ધન ઉપાર્જન કરનાર છે, સાતમો દરેક ક્ષણે ક્ષુધાવાળો છે, આઠમો કઠોર અને તુચ્છ વચન બોલનાર છે, નવમો અતિ ચપળ છે, દશમો પરિમિત ચાલનાર કદાપિ આપત્તિને પામતે નથી અને અગ્યારમો પુત્ર સાવધને ત્યાગ કરવામાં અતિ ઉદ્યમી છે. પરંતુ ત્યાગી, ભેગી અને લાભાદિક રહિત નથી. આ પ્રમાણે હે ભગવાન! મારા આ સર્વે પુત્ર પૂર્વે કરેલા ક્યા કર્મના ઉદયવડે ભિન્ન વૃત્તિવાળા થયા છે ? તે કહે.” ત્યારે નિર્મળ દાંતની કુરાયમાન કાંતિના સમૂહવડે જાણે આકાશને ધવળ (ઉજવળ ) કરતા હોય તેમ જગતના એક નાથ ધીમેથી બોલવા લાગ્યા, કે-“હે મહાનુભાવ! અહીં મૂળથી કારણ સાંભળ.–. ૧ વ્યાકુળતા. Page #552 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે નંછીના પુત્રોને કહેલ પૂર્વભવે. [૪૪] રમતાદિક ગુણવડે શેષ નગરીના જયવડે પ્રગટ થયેલી જાણે જયપતાકા હેય તેવી નિરંતર વહન થતા અરઘટ્ટની ઘડીના મુખમાંથી નીકળતી પાણીની નીકવડે સિંચાતા રિધ (લીલા) વૃક્ષના વનવડે જે વિસ્તાર શોભતે છે એવી કાકંદી નામની નગરી છે. જે નગરી શંકરની નગરીને જીતવા માટે જાણે રહી હોય એમ હું માનું છું, કેમકે જે નગરીમાં સ્ત્રીઓ ગોરી (ગૌર વર્ણવાળી) છે, અવયંવડે આનંદ પામનારા અનેક મનુષ્યો છે. (શિવપુરીમાં એક જ ઈવરને નંદી-બળદ છે), દેવપુત્રના આકારવાળા ઘણા વિનાયક-કુમારે છે (શિવપુરીમાં વિનાયક એટલે ગણપતિ એક જ છે), પ્રાલય પર્વતની જેવા ઊંચા શિખરવાળા દેવમંદિર ઘણું છે. (પ્રાલય પર્વત એક જ છે). જ્યાં (જે નગરીમાં) તટ-કાંઠારૂપી કામદેવની તળાઈને ભરવાને ઉત્સુક-ઉતાવળા થયેલા સરોવર પથ્થરના ખંડ-કકડા સમાન ચંદ્રના પ્રતિબિંબ પડતાં ચપળ કલોલ-મોજાંરૂપી તાંતને કમળલતારૂપ હાથવડે ગ્રહણ કરીને નવી શોભાવાળા સમુદ્ર-ણિરૂપી કપાસને સાફ કરે છે. આવા પ્રકારના ગુણો વડે મનોહર નગરીમાં શ્રીપુંજ નામને શ્રેણી છે, તેની શીલમતી નામની જાય છે. તે પુત્ર રહિત છે. તેથી નિરંતર ઘણા દેશની સેંકડે માનતા કરીને તે થાકી ગઈ. પછી એક વખત ભિક્ષા માટે આવેલા સાધુઓને તેણીએ પૂછ્યું કે-“હે ભગવાન ! સર્વ પ્રકારે કહે, હું પુત્રને શી રીતે પામીશ ?” તે તે સાધુઓએ કહ્યું-“અમે કાંઈ પણ જાણતા નથી, પરંતુ અમારા ગુરુ જાણે છે.” તેણીએ કહ્યું-“તે ક્યાં રહે છે?” તેઓએ આશ્રમ કહો. ત્યારે પાછલી પિરસીએ તે સૂરિની સમીપે ગઈ. તેના પગમાં પડીને પિતાનો અભિપ્રાય કહ્યો. સૂરિએ કહ્યું-“હે ભદ્રા ! આવા અર્થને કહેવામાં સાધુને અધિકાર નથી, કેમકે કહ્યું છે કે-સાધુએ ગૃહસ્થને નક્ષત્ર, રવમ, ગ, નિમિત્ત, મંત્ર અને ઓષધ કહેવું નહીં કેમકે તે મોટું અધિકરણ કહ્યું છે, તેથી જો તું કહેતી હોય તે વ્યભિચાર (દેષ) રહિત, સમગ્ર કલ્યાણનું કારણ અને મનવાંછિત અર્થને પ્રાપ્ત કરવામાં નિપુણ સર્વને ધર્મ અમે કહીએ.” તેણીએ કહ્યું-“એમ કરો.” ત્યારે સૂરિએ સમ્યગુદર્શન મૂળવાળો તથા અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત પ્રધાનવાળે ગૃહસ્થ ધર્મ કહ્યો તે તેણીએ સારા ભાવપૂર્વક અંગીકાર કર્યો. ગુરુએ ઉત્સાહ આપે કે –“હે દેવાનુપ્રિય! મોક્ષલક્ષમીએ આદરપૂર્વક તેને જોઈ છે. ભવિષ્યમાં થવાના કલ્યાણનું તું ભાજન(પાત્ર)રૂપ છે. આ ધર્મમાં તું નિચળ થજે, અને શંકાદિ કલંક રહિત આનું સારી રીતે પાલન કરજે. હે ભદ્રા! આ સંસારમાં જીવે પૂર્વે જે શુભ કે અશુભ કર્મ કર્યું હોય, તે કર્મ તે જીવને અનુભવવાનું જ છે, તેથી પુત્રાદિકને મોહ નિષ્ફળ છે. આ અનંત સંસારમાં કયા કયા પુત્રાદિક પ્રાપ્ત નથી થયા? આપત્તિમાં પડયા છતાં પણ તેઓએ કાંઈ આધાર ૧. શિવપુરીમાં ગોરી એટલે પાર્વતી એક જ છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : (આશ્રય) કર્યો નથી. જેઓ આ ભવમાં પણ આપત્તિમાં પડેલાનો ઉપકાર કરનારા નથી, તેઓ અન્ય જન્મને ઉપકાર કરવામાં શ્રદ્ધા કરવા લાયક નથી. પરંતુ આ ભવ અને પરભવને વિષે આ ધર્મ જ વાંછિત અર્થને આપવામાં સમર્થ છે, તો હે ભદ્રે ! આ ધર્મમાં જ તું હમેશાં અત્યંત ઉદ્યમવાળી થા. ચિંતામણિ અને કલ્પવૃક્ષ જેવા નિચળ ચિતે કરેલા જિનધર્મ વડે મનવાંછિતની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે સાંભળીને શીલમતીએ કહ્યું કે –“હે ભગવાન! જો એમ હોય, તે કુળદેવતાની પૂજા કેમ કરવી ?” સૂરિએ કહ્યું—“ જિનેશ્વરના ચરણકમળની પૂજા કરવાથી, બીજી પૂજાવડે શું છે ?” ત્યારે તેણીએ તે અંગીકાર કર્યું. પછી તે જ દિવસથી આરંભીને પુત્રલાભાદિકની અપેક્ષા રહિત અત્યંત ભક્તિપૂર્વક અરિહંતની આરાધના કરવામાં તે પ્રવતી. પછી હંમેશાં જિનેશ્વરના ચરણનું દર્શન (પૂજન), મુનિનું દર્શન અને શાસ્ત્રાર્થનું શ્રવણું કરવાના વશથી ધર્મમાં મોટો પ્રતિબંધ (આગ્રહ-રાગ) થવાથી અન્ય દેવની સંકથાને ત્યાગ કરી એક વખત તે વિચારવા લાગી કે “એક કોટિ દ્રવ્યવડે કાકિણ ગ્રહણ કરવાને મૂઢ એવી મેં કેમ ઇચ્છા કરી હતી ? કે જેથી પુત્રને માટે મેં ધમ વિરુદ્ધ અનર્થો કર્યો ? કઈ પણ પુણ્યવડે પ્રગટ રીતે ગુરુની સાથે મારે સંગમ થયે, તેથી વિવેક ઉત્પન્ન થયે અને ભવનું સ્વરૂપ જાણ્યું. તેથી ભેજન માત્રને ઈચ્છતી મારે મોટા નિધાનની પ્રાપ્તિ થઈ પુત્રને માટે ગુરુશ્રષા કરવાથી જિનધર્મ પ્રાપ્ત થયે.” આ પ્રમાણે મોટા સંતેષમાં તત્પર થયેલી તે ત્રણે સંધ્યાસમયે એક જિનેશ્વરની જ પૂજા કરતી હતી. તેવામાં પૂર્વે કરેલી પૂજાના વિચ્છેદથી ઉછળતા મોટા ક્રોધવાળી અને મોટા ફેન્કાર શબ્દવડે પૃથ્વી પીઠને કંપાવતી કુલદેવતાએ તેને કહ્યું કે –“અરે મર્યાદાને ત્યાગ કરનારી પાપિણ ! તું મારી પૂજા કરતી નથી, તે હવે તારું શું થશે?” એમ બોલતી તે કુળદેવીએ દીર્ઘ દેહથી ઉછળતા મુખના અગ્નિવાળા ભયંકર શ્યામ અને યમરાજની જેમ ભય ઉત્પન્ન કરનારા વેતાલે પ્રથમ દેખાડયા. ત્યાર પછી લાંબા ડકાર શબ્દવડે ભવનને વ્યાપ્ત કરતા અને કહ! કહ! કહું! એમ બોલતા અતિ ભયંકર ડાકિનીના સમૂહ દેખાડયા. ત્યાર પછી મેઘ અને અંધકારના સમૂહ જેવી શ્યામ દેહની પ્રભાવડે રાત્રિને કરતા અત્યંત રાતા નેત્રવાળા અને ભયંકર આહારવાળા મોટા સર્પ દેખાડયા અને ત્યાર પછી પર્વતની જેવા હાથીઓ, પછી મોટા આટોપ(આડંબર)વાળા અને દઢ દાઢાના સમૂહવડે હાથીઓના સમૂહને કાપનારા સિંહ દેખાડ્યા તે પણ મનના કંપારા રહિત (નિચળ મનવાળી) અને એક માત્ર નવકાર મંત્રને જ મરણ કરતી મહાસત્વવાળી તે જરા પણ ચલાયમાન થઈ નહીં. ત્યારે ઉત્પન્ન થયેલા અતિ કઠોર અને મોટા ક્રોધવાળી તે દેવીએ ફરીથી પણ તેણીને કહ્યું, કે–“હે મૂઢ! આમ છતાં પણ જો તું મને નામે, તો હું તને મૂકું, નહીં તે શીધ્રપણે મોટા અનાર્થના સમૂહને તું દેખીશ.” ત્યારે શિલમતીએ કહ્યું, કે –“હે દેવી! કેમ આ પ્રમાણે તું ક્રોધ Page #554 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસન્ન થયેલી કુળદેવીએ શીલમતીને આપેલ ગુટિકાઓ અને પુત્રની પ્રાપ્તિ. [ ૪૪૯ ] કરે છે? હવે તે હું જિનેશ્વરને મૂકીને બીજાની રસ્તુતિ કરતી નથી, સમરણ કરતી નથી, પૂજા કરતી નથી અને નમતી નથી. આ પ્રમાણે નિશ્ચયને પામેલી મને જેને જેમ રુએ તેમ તે ભલે મને ઉપદ્રવ કરો, કેમ કે મરણથી બીજું અધિક શું કરશે? અને તે મરણ તે હમણાં સર્વજ્ઞના ચરણકમળને સમરણ કરતી મેં મોટા અભ્યદયના નિમિત્તપણાએ કરીને અંગીકાર કર્યું જ છે.” તે સાંભળીને “હજુ પણ તે દુષ્ટ શિક્ષાવાળી છે” એમ બોલતી દેવીએ રોતા તેને ભર્તારને તેની પાસે લાવીને મારી નાખે, તથા તેના ઘરનું સર્વસાર (ધનાદિક) હરણ કરીને અને તેણીને ઉપાડીને સિંહ, હરણ, શરભ, શાલ, કાલ અને મહિષવડે વ્યાપ્ત જંગલમાં નાખી. પછી તીક્ષણ તરવાર ઊંચી કરીને તેને ફરીથી કહ્યું કે-“હજુ પણ જો તું મને નમતી ન હે, તે ઈષ્ટ દેવનું સ્મરણ કર.” ત્યારે શીલમતીએ કહ્યું કે—“શું અહીં પુનરુક્તિ કહેવી યોગ્ય છે? જે તે પ્રકારે અવશ્ય મરણ તે થવાનું જ છે, તે આ પ્રસ્તાવ કયાંથી મળે?” ત્યારે કુળદેવતા શાંત થઈ. પરંતુ તેણીને નિચળ જઈને તેણીના સત્વવડે હૃદયમાં તુષ્ટ થયેલી તે દેવી તે ડમર (ઉપદ્રવ)ને ઉપસંહાર કરીને આ પ્રમાણે કહેવા પ્રવતી કે- “ધર્મની સ્થિરતામાં બીજાની તે વાતે જ છે. જે તારા જેવી ધર્મમાં નિચળ હોય, તો તું એક જ છે, તેથી હે સુતનું ! - હવે જે કાંઈ કાર્ય મારા વડે સાધ્ય હોય, તે તું કહે તારા અસમાન સત્વરૂપી ધનવડે હું દાસી જેવી કરાઈ છું.” ત્યારે શીલમતીએ કહ્યું કે –“હે દેવી! જિનેંદ્ર ધર્મ પ્રાપ્ત થવાથી હવે કાંઈ પણ કાર્ય નથી, તે પણ આ ધર્મમાં સહાયકારક થા.” કુલદેવતાએ કહ્યું—“ આવા પ્રકારના ધર્મમાં નિચળ મનવાળી તને ત્રણે લેક સહાયકારક છે, તે પણ મારા જેવી તને શું કરે? તે પણ પુત્રને કરનારી આ અગ્યાર ગુટિકાઓને હે મહા અનુભાવવાળી ! તું ગ્રહણ કર, અને પુત્રની સંતતિને માટે ખાજે.” આ પ્રમાણે કહીને નહીં ઈચ્છતી એવી પણ શીલમતીના હસ્તતળમાં તે ગુટિકાઓ નાંખીને તે દેવી અદશ્ય થઈ ગઈ. શીલમતીએ પણ તે ગુટિકાઓ શ્રેષ્ઠીને બતાવી અને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે અતિ સંતુષ્ટ થયેલ શ્રેષ્ઠી કહેવા લાગે, કે-“હે સુતનુ ! સારા મુહૂર્ત આ ગુટિકાઓ તું ખાજે.” તેણીએ કહ્યું-“હે આર્યપુત્ર ! જેટલે પુત્રને વિસ્તાર હેય, એટલે જ જીવને બંધ છે. અને તેની પછીનું કાર્ય કરવાવડે ધર્મમાં વિદન થાય છે, તેથી આ ગુટિકા ખાવાથી સ.” શ્રેષ્ઠીએ કહ્યું-“અરે મુગ્ધા! તું લેકની સ્થિતિને જાણતી નથી, તે આ પ્રમાણે– પુત્ર રહિત ઘર રાજા, ભાગીદાર અને દુર જનેને ગ્રહણ કરવા લાયક થાય છે. અને વૃદ્ધપણું, વ્યાધિ અને આપત્તિની પ્રાપ્તિ વખતે હે સુતનુ! અત્યંત મટી અદ્ધિના વિસ્તારવાળા પુરુષનું રક્ષણ પુત્ર વિના બીજે કઈ પણ કરતો નથી જ. તથા તે પુરુષના કરાયેલા જિનબિંબનું સ્તવન અને પૂજાદિક કૃત્ય પુત્ર વિના બીજે કઈ કરતું નથી, અને ૫૭ Page #555 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મા ઃ નામ પણુ કાઇ ગ્રહણ કરતા નથી (લેતા નથી ). ” આ પ્રમાણે શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે યથાર્થ અવ આધ થવાથી શીલમતીએ સારા મુહૂર્તે દેવ અને ગુરુને પ્રણામ કરીને અગ્યારે ગુટિકાઓ એકી સાથે ખાધી. ઔષધિના અચિત્ય સામર્થ્યથી અગ્યારે પુત્રા ગભૉમાં ઉત્પન્ન થયા, તેથી તેટલા અગ્યાર ) પુત્રાના ભારવડે પીડા પામેલી તેણીએ કુલદેવીનું સ્મરણ કર્યું. તે વખતે તે પ્રત્યક્ષ થઇ. તેને તેણીએ પીડાનેા વૃત્તાંત કહ્યો. ત્યારે તેની પીડાનુ હરણુ કરીને તે કેવી જેમ આવી હતી તેમ પાછી ગઇ. પછી ઉચિત સમયે મનેાહર રૂપને ધારણ કરનારા તથા કોમળ અને રાતા હાથપગવાળા અગ્યારે પુત્રને જન્મ થયા. તેનુ વર્ષોપન કર્યું. પછી ચેાગ્ય સમયે સના અનુક્રમે ધનદેવ ૧, ધનરક્ષિત ર, ધનપાળ ૩, ધનમિત્ર ૪, ધનજીસ ૫, ધનધર્મ ૬, ધનાદિત્ય છ, ધનશમાં ૮, ધનવેગ ૯, ધનચંદ્ર ૧૦ અને ધનહરિ ૧૧ એ પ્રમાણે નામ સ્થાપન કર્યા. ધાવમાતાએ રાખી. અગ્યારે પુત્રા વૃદ્ધિ પામ્યા. આઠ વર્ષોથી અધિક પર્યાયવાળા થયેલા તેમને ઉપાધ્યાયને સાંપ્યા. તેણે પણ આદર સહિત ભણાવ્યા અને યુવાવસ્થાને પામ્યા. તે સર્વે ને તે જ નગરીમાં સમાન જાતિવાળા ઇન્શ્યાના ઘરને વિષે પરણાવ્યા. અને પિતાએ તેમેને દ્રવ્ય ઉપાર્જન કરવાના વ્યાપારમાં જોડયા. એક વખત તેમની માતાએ તેમને કહ્યું કે—“ હે વત્સે ! જેમ દ્રવ્ય ઉપાનમાં વર્તી છે તેમ સ` આદરવડે ધર્મોને માટે પણ તમારે ઉદ્યમ કરવા ચેાગ્ય છે, કેમકે સર્વે પુરુષાર્થાન વિષે ધર્માર્થ જ ઉત્તમ છે. ધર્માંથી જ અર્થ (ધન) પ્રાપ્ત થાય છે, ધર્મ થી જ કામા પણુ નિશ્ચે પ્રાપ્ત થાય છે, અને ધર્માંથી જ નિયમે કરીને તત્કાળ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. ધર્માંથી રૂપ, લાણ્ય, માઢું સૌભાગ્ય અને લક્ષ્મી સહિતપણું પ્રાપ્ત થાય છે અને નિરવદ્ય (પાપરહિત) મનવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે ધર્મ હુંમેશાં જિનેશ્વરના ચરણકમળની પૂજા અને નમસ્કારાદિકવડે, સારા તપસ્વી( સાધુ )એની સેવા અને આરાધનાવડે, સિદ્ધાંતના શ્રવણુવર્ડ, અપૂર્વ શાસ્ત્રને ભણવાવર્ડ તથા મોટા સંવેગ સહિત તપડે સભવે છે, તેથી આ સર્વાં કાર્યને વિષે હે વત્સ! તમે 'ઉદ્યમ કરી. ધનદેવ વગેરે પુત્રાએ કહ્યુ-“હે માતા! તમે જે કાંઇ આદેશ આપશે, તે સ એક ચિત્તવાળા થઈને અમે તત્કાળ કરીએ. સર્વથા ધર્માંક થી વિમુખ (રહિત ) અમારી જેવા બાળકાને હૈ માતા! જો ખેદ પામ્યા રહિત તમે પણ કાયને નહીં કહેા, તા સસારકૂપમાં પડતા અમારી તમે પ્રગટ રીતે ઉપેક્ષા કરી છે, તેથી અમે તમને કહીએ છીએ કે-જે ઉચિત હોય તે કહેા. ” આ પ્રમાણે ધનદેવાદિક પુત્રાનુ વચન સાંભળીને હુ પામેલી માતા વિચારવા લાગી કે“ અહા! આ લેાકપ્રવાદ કાંઇક ઉચિત ભાસે છે, કે–‘દાન, ભાગાદિક ભાવા આ લેાકના ઉપકારી છે, અને શુદ્ધવંશની સતતિ આ લેાક અને પરાક મન્નેની ઉપકારી છે. માત્ર જો જિનાલય કરાવ્યુ. હાય અને તેની અંદર જિનપ્રતિમા સ્થાપન કરી હાય, તેા આ પુત્ર તેની પૂજા, વંદન વિગેરેમાં પ્રતીને ધર્મોમાં નિશ્ચળતાને પામે. ” એમ વિચારીને તેણીએ પાતાના આ અભિપ્રાય શ્રીપુંજ શ્રેષ્ઠોને કહ્યો, ત્યારે "" ' Page #556 -------------------------------------------------------------------------- ________________ મુનિચંદ્ર કેવળી ભગવતે કહેલ ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ. [ ૪૫૧ ] તેણે હર્ષ સહિત તે અંગીકાર કર્યો. પછી સારાં મુહૂર્તે સારા શુકનની પ્રાપ્તિપૂર્વક શાંતિનાથ જિનેશ્વરની પ્રતિમા કરાવી. તથા રાજાની રજા લઈને સારા પૃથ્વીના ભાગને વિષે સિદ્ધાંતમાં કહેલા વિધિ પ્રમાણે જિનાલયનો પ્રારંભ કર્યો. પછી જિનાલય પૂર્ણ થયું ત્યારે ગુણરૂપી મણિવડે મોટા મૂલ્યવાળા સંઘ સહિત સુગુરુસૂરિએ ભણેલા મંત્રવડે પ્રતિષ્ઠા કરેલી ભગવાન શાંતિનાથ જિનેશ્વરની પ્રતિમા અમારીની આષણાપૂર્વક મોટા વૈભવવટે સ્થાપના કરી. ત્યારપછી પિતાના જન્મ અને જીવિતને સફળ માનતા શ્રીપુંજ એછીએ કુટુંબ સહિત શ્રમણ સંઘની પૂજા કરી, શ્રાવક વર્ગનું સન્માન કર્યું, પ્રકૃતિ લેકને ઉચિતતા પ્રમાણે વિભૂષિત કર્યો, તથા જિનપૂજાદિક હંમેશના કાર્યમાં અનુક્રમે પુત્રના સમૂહને સ્થાપન કર્યો. તે આ પ્રમાણે-તે પહેલા પુત્ર જિનમૂર્તિને નિર્મળ (સાફ) કરે, બીજો પુત્ર પુષ્પનો સમૂહ લાવે, તેનાથી બીજે (ત્રીજે) તે પુષ્પને ગુ, બીજે (ચોથો) તે દેવને પૂજે, બે (પાંચમ અને છઠ્ઠો) ચામર ઢળે, તેથી બીજે (સાત) આરતિ ઉતારે, બીજે (આઠમ) ધૂપની કડછી (ધૂપધાણું) ધારણ કરે, અને બાકીના ત્રણ સ્નાન કરાવે. પછી શ્રેણી તે સમયને ઉચિત શ્રેષ્ઠ કવિની બનાવેલી, સર્વજ્ઞના વર્ણનના સારવાળી કાવ્યની પરંપરાને આદર સહિત બેલે. તથા સર્વ વધૂજન સહિત માતા બીજ (સાંસારિક) કાર્યોને મૂકીને મોટી વાણીવડે મંગળ ગીતને સારી રીતે ગાય છે. આ પ્રમાણે હંમેશાં કુટુંબ સહિત જિનેશ્વરના કાર્યમાં પ્રવર્તેલા શ્રીપુંજ શ્રેણીના કેટલાક દિવસે ગયા ત્યારે અનેક સાધુના સમૂહથી પરિવરેલા મુનિચંદ્ર નામના કેવળી એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા અને બહાર ઉદ્યાનમાં રહ્યા. તેમનું આગમન જાણુને લેકે આવ્યા અને શ્રેણી પણ કુટુંબ સહિત આવ્યું. પછી તે સર્વેએ ભક્તિ સહિત કેવળીને વાંદ્યા અને તેઓ ગ્ય સ્થાને બેઠા. કેવળીએ પણ હિતેપદેશવડે ઉત્કૃષ્ટ ગહી અને સાધુના વિષયવાળો બન્ને પ્રકારને ધર્મ કહ્યો. ત્યારે કેટલાકે પિતાના સામર્થ્યને યોગ્ય કેઈક ધર્મ ગ્રહણ કર્યો. વિશેષ એ કે-શ્રીપુંજ શ્રેણીએ વિનય સહિત નમીને કેવળીને કહ્યું કે-“હે ભગવાન ! આ મારે પુત્રાદિક પરિવાર હજુ સુધી તેવા પ્રકારને ભેદવા નથી, તથા તેવા પ્રકારના નિરોધના કણને જોયું પણ નથી, તેથી પ્રસાદ કરીને ગૃહી ધર્મને વિધિ વિસ્તારથી કહે, કે જેથી તેનું તત્વ જાણુને પોતપોતાના સામર્થ્યને યોગ્ય વિરતિપણાને અંગીકાર કરે.” “ ત્યારે બહુ સારું. એમ કરુ” એમ બોલતા કેવળી કહેવા લાગ્યા. કે– ગૃહી ધર્મને વિષે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત હોય છે. વળી સમ્યકત્વ અહીં જિનેશ્વરે કહેલા તેની મોટી શ્રદ્ધારૂપ, પ્રશમાદિક લિંગવડે જાણવા લાયક અને શુભ આયના પરિણામરૂપ છે. મોટા વૃક્ષના મૂળ જેવું અને ઘણા માળવાળા ઘરના પીઠબંધ (પાયા) જેવું વિરતિ ધર્મના કારણરૂપ પ્રથમ સમ્યફ વ જ કહ્યું છે. અણુવ્રતાદિક વિરતિ છે. તેમાં પહેલું અણુવ્રત સંકલ્પ કરેલા, સ્થળ Page #557 -------------------------------------------------------------------------- ________________ - [૪૫ર 0. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મો : હા અને નિરપરાધી જીવના ઘાતનો ત્યાગ કરવારૂપ છે. કન્યા, ગામ, પૃથ્વી, ન્યાસ(થાપણ)ને અપહાર અને સાક્ષીના વિષયવાળા સ્થલ અલિકને ત્યાગ કરનારને બીજું અણુવ્રત હોય છે. સ્થલ સચિત્ત અને અચિત્ત વસ્તુના વિષયવાળા અદત્તને ગ્રહણ કરવાની જે વિરતિ તે વીતરાગ ભગવાને ત્રીજું અણુવ્રત કહ્યું છે. મનુષ્ય, તિર્યંચ અને દેવ સંબંધી પરસ્ત્રીઓના સ્થૂળ પરિભેગને ત્યાગ કરનારાને ચોથું અણુવ્રત થાય છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, સુવર્ણ, કુખ્ય (વાસણ), દ્વિપદ (બે પગવાળા) અને તિર્યંચના વિષયવાળું જે સ્થળ તે પાંચમું અણુવ્રત કહેવાય છે. ઊંચે, નીચે અને તિરછી દિશાઓના વિષયવાળું ચાર માસ અધિક કાળમાં રહેલું ક્ષેત્રના પરિણામનું જે કરવું તે પહેલું ગુણવ્રત કહેવાય છે. ભેગ અને ઉપભેગના વિષયવાળું અહીં બીજું ગુણવત કહેવાય છે. તેમાં અહીં તાંબલ, આહાર અને પુષ્પ વિગેરે ભોગ જાણવો અને પ્રાસાદ, શયન, અલંકાર અને સ્ત્રી વિગેરે ઉપગ . જાણુ, કે જે હંમેશાં ઉપયોગમાં આવે, તે અનેક પ્રકારના ઉપભેગ કહેવાય છે. વિશેષ એ કે–અહીં ભેજનને વિષે મધ, માંસ, રાત્રિભેજન, પાંચ જાતના ઉમરા, મધ, માખણ, બહુબીજ અને અનંતકાય વર્જવા. અને કર્મને વિષે ઇગોલ કર્મ વિગેરે પંદર કર્મને વર્જવા તથા ગુપ્તિપાલ અને ભૃણાધિકાર વિગેરે દુષ્કર્મનો ત્યાગ કરે. અપધ્યાન, પ્રમા દનું આચરણ, હિંસ(ખ વિગેરે)નું દાન અને પાપનો ઉપદેશ એ ચાર પ્રકારના અનર્થદંડને વિષે જે નિયમ કરે, તે ત્રીજું ગુણવ્રત કહ્યું છે. સાવધ ગની વિરતિ અને નિરવદન જે સેવન કરવું તે સ્વરૂપવાળું સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહેવાય છે. એક દિવસની અંદર લાંબી દિશાના પ્રમાણને જે સંક્ષેપ કરવો તે બીજું (દિફપરિમાણુ નામનું) શિક્ષાવ્રત કહેવાય છે. આ બીજા વ્રતનું પણ ઉપલક્ષણ છે. (એટલે કે માત્ર દિશાને સંક્ષેપ કરે એટલું જ નહીં પરંતુ અહિંસાદિક સર્વ તેને સંક્ષેપ થઈ શકે છે ). જે ધર્મનું પોષણ કરે તે પૌષધ વ્રત (ત્રીજુ શિક્ષાવ્રત) કહેવાય છે, અને તે આહાર, દેહસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ કરવારૂપ ચાર પ્રકારનું છે. તે પૌષધ પર્વને દિવસે પિતાની શકિતવડે સંપૂર્ણ કરીને તેના પારણાને વિષે મુનિને આપ્યા પછી પિતાને જે ભેજન કરવું, તે અતિથિસંવિભાગ નામનું વ્રત છે. આ ચોથું શિક્ષાત્રત કહેવાય છે. એ પ્રમાણે બારે વતે જાણવા. આ તેને એક વાર પાળવાથી પણુ ગ્રહીને વિરતિ હોય છે (કહેવાય છે) આ દેશવિરતિ ધન્ય જીવોને જ ગુરુ કહે છે, ત્યાર પછી તે વિરતિ ધન્ય જીવોના જ હદયમાં નિરંતર રહે છે, ધન્ય જીવો જ આને અંગીકાર કરે છે, અને જાવજીવ સુધી અતિચાર રહિત આને ધન્ય છે જ અત્યંત પાળે છે. આ સિવાય બીજે કઈ ગૃહીનો ધર્મ કહ્યો નથી. આ પ્રમાણે બાર વ્રતના સ્વરૂપની વર્ણનાના સારવાળે આ ગૃહી ધર્મ મેં તમને કહ્યો. તેને તમે શક્તિ પ્રમાણે ગ્રહણ કરે. આ ધર્મ અંગીકાર કરવાથી ગંભીર ભવરૂપી કૂવાથકી આત્માને ઉદ્ધાર ૧. એક જ વાર ઉપગમાં આવે છે. ૨. દવું તે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે અગિયારે પુત્રાના જણાવેલા પૂર્વભવ અને પ્રગટેલ વૈરાગ્ય ભાવના. [ ૪૫૩ ] કર્યાં છે અને ઘણા અનર્થોથી દૂર કર્યાં છે. જેએએ પ્રયત્નવર્ડ સ અતિચાર રહિત આ ધર્મ પાળ્યેા છે, તે પણ શીઘ્રપણે સર્વવિરતિપ્રધાન ધર્મને સ્પર્શ કરે છે. ત્યાર પછી સાત આઠ ભવે સારા કુળ, જાતિ, રૂપ અને આરેાગ્યતાને પામીને ચારિત્રના આરા ધનવડે માક્ષપદને પામે છે. આના પ્રભાવથી માણસને તેવુ કાંઇ પણ નથી, કે જે સિદ્ધ ન થાય. મતિમાન પુરુષો આનાથી ખીજા કાઇને શ્રેષ્ઠ કહેતા નથી. આ જ ઉત્તમ મંત્ર છે, રસાયણુ છે, વયનુ નિશ્ચે સ્તંભન છે અને તે જ આ વાંછિત અર્થ દેવામાં બીજો ચિતામણિ છે. જે માલિશ ( મુગ્ધ ) હવે આ વિરતિ ધર્મથી વિમુખ ( રહિત ) હોય છે તેઓએ પાતાના આત્મા સર્વ કલ્યાણુથી વિમુખ કર્યાં છે. તેવા કાઇ દુઃખને સમૂહ નથી; કે જે સારી રીતે કહેલા દુ:ખના સમૂહને ભવસાગરમાં પડેલા અને સતાપને અનુભવતા તે પ્રાણીઓ નહીં પામે, તેથી હું મેાટા પ્રભાવવાળા ! જો તમે સમગ્ર ત્રતાને ધારણ કરવામાં સમર્થન હા, તેા એક એક વ્રતને પણ ગ્રહણુ કરીને બંને વિષે ઉદ્યમવાળા થાઓ. એક એક પણ સારી રીતે પાળેલા આ નિયમ( વ્રત”)વડે કરીને અભ્યાસના વશથી જીવા કલ્યાણુની પરપાને પામે છે. આ પ્રમાણે કેવળીએ ખારે,નૂતના વિસ્તાર ો ત્યારે પદાના લેાકેા રજિત થયા અને પુત્ર સહિત શ્રીપુ'જ શ્રેષ્ઠી વિશેષ રજિત થયા. પછી ધનદેવ વિગેરે દશ પુત્રાએ વ્રત ગ્રહણ કરવાના ચાઢા અભિલાષ હાવાથી કેવળીને પ્રણામ કરીને અનુક્રમે પ્રાણિવધની નિવૃત્તિથી આરંભીને દેશાવકાશિક સુધીના એક એક વ્રતને ગ્રહણ કર્યો. અને ધનહિ. નામના અગ્યારમા પુત્ર દિવસે પૌષધવ્રતને અગીકાર કરીને તેના પારણાને દિવસે અતિથિદાન વ્રતને ભાવપૂર્વક ગ્રહણ કર્યું" ( એ વ્રત લીધા ). તથા કેામળ હૃદયવાળા શ્રેષ્ઠીએ શીલમતીની સાથે સર્વે ત્રતા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે સ` કુટુંબ ધર્માંમાં દ્રઢ રીતે તત્પર થયું. આ પ્રમાણે દિવસેા જવા લાગ્યા, પુત્ર, પૌત્રાદિક કુટુંબ વૃદ્ધિ પામ્યું. ઘણા દ્રવ્યના વ્યય થવા લાગ્યા અને વિવિધ પ્રકારના માટા આરંભા થવા લાગ્યા, ત્યારે ધનદેવ વિગેરે અગ્યારે પુત્રા જો કે પાતપાતાના અભિપ્રાયથડે વિકૃતિની વિરાધનાથી વિમુખ ( રહિત ) બુદ્ધિવાળા હતા, અને જો કે તેના ભંગના વિસ વિપાકને જાણનારા હતા, તા પણુ કાઈ પુત્ર કાંઈક વ્રતના અતિચાર કરવા લાગ્યા. પહેલા પુત્ર નિરપરાધી પણ સર્પને પેાતાને ભય લાગવાથી હણ્યા હતા, તે ઢાખથી કાંઇક સંસારમાં અટન કરીને હમણાં કાઇ કુશળ કર્મ વડે તારા પુત્ર થયા છે, પરંતુ પ્રાણીવધના એવા કાંઇક દોષે કરીને રૂપરહિત દેઢવાળા થયા છે. ત્રીજા પુત્ર લાભથી પરાભવ પામેલા ચિત્તવડે મિત્રના ધનના દ્રોહ કર્યાં હતા, તે દોષથી તેના હાથમાં થોડુ પણ ધન રહેતું નથી. પાંચમા પુત્ર જે દુઃસ્થ છે, તે લેાભવડે વિરતિનું ખંડન કરીને ધન, ધાન્ય વિગેરે અતિ અધિક કરવાવડે ઘણા વ્યાકુળ થયા હતા. સાતમા પુત્ર પણ ભ્રાગપભાગ ત્રતનું ખંડન કરીને તિર્યંચમાં ઉત્પન્ન થયા. પછી કાઇપણ પ્રકારે લઘુકમી Page #559 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૫ મો : થઈને તારે પુત્ર થયેલ છે. વિશેષ એ કે-તિર્યંચ ભવના અભ્યાસને લીધે આ દરેક ક્ષણે સુધાથી લાનિ પામે છે અને ભેજન કરતા છતાં પણ તૃપ્ત થતું નથી. આ નવમો પુત્ર પણ સામાયિક ગ્રહણ કર્યા છતાં પણ મનને નિરોધ નહીં કરવાથી હમણું પણ ચપળતાને તજ નથી. શાસ્ત્ર અને તેના અર્થના ચિંતન વિગેરેવડે જેઓ હંમેશાં પ્રવૃત્તિ કરે છે, તેઓ આ સંસારમાં આ મન વિગેરેને અત્યંત રૂંધીને તરી જાય છે. અગ્યારમો પુત્ર પણ સારા પૌષધને લીધે અવવને ત્યાગ કરનાર હતું, પરંતુ સમપ્રકારે અતિથિને દાન નહીં આપવાથી તે મહાત્મા છેડે કાળ પણ લાભ અને ઉપગને ભેગવવામાં જરા પણ સમર્થ થ નથી. કેમકે અવિકલ (શુદ્ધ) દાનને અભાવે કરીને તે લાભાદિકની પ્રાપ્તિ કેમ થાય? બાકીના ભદ્રિક પુત્રો પોતપોતાના નિયમોને પાળવાના વશથી તેનાથી ઉત્પન્ન થયેલ નિર્મળ સુખરૂપી ફળના ભાજન થયા છે. તે આ પ્રમાણે જે અસત્યને બેલનાર ન હતું, તે અહીં સુરભિ (સારા) ગંધના નિવાસવાળો શોભે છે, જે પરદારને ત્યાગી હતું, તે મોટા સૌભાગ્યને પામે છે, દિક્પરિમાણુના વ્રતવાળો હતો, તે તેનાથી બીજા ક્ષેત્ર(સ્થળ)માં રહેલા પ્રાણીઓના રક્ષણથી દેશાંતરમાં જવા વિના પણ વાંછિત અર્થને મેળવે છે. અને આઠમો પુત્ર અનર્થદંડના ત્યાગના બળવડે કાર્યને વિષે નિરવદ્ય બેલતે સતે લકને સુખ કરનાર થયે છે. દશમા પુત્રે પણ પૂર્વે જેથી કરીને દેશાવકાશિક પાળ્યું હતું, તેથી તે આપત્તિનું થોડું પણ ભાજન થયા જ નથી. આ પ્રમાણે તે શ્રેષ્ઠી ! તારા પુત્રના અસદશ ભાવના સંભવમાં વ્રતના વિષયવાળ સમગ્ર હેતુ લેશ માત્ર મેં દેખાડ્યો.” આ પ્રમાણે વ્યાક્ષેપ રહિત (સાવધાન) ચિત્તવાળા સર્વ ધનદેવાદિક પુત્ર સમ્યફ પ્રકારે અવધારણ કરીને વિચારીને) જાતિસ્મરણને પામ્યા, પરમ પ્રભુ પાર્શ્વનાથના ચરણકમળમાં પડ્યા અને પિતાના આત્માને કૃતાર્થ માનતા તેઓ કહેવા લાગ્યા, કે–“હે ભગવાન! આ એમ જ છે. હવે અમારે આ સંસારસમુદ્ર શી રીતે તો?” ભગવાને કહ્યું“ દેશવિરતિનું પાળવું અથવા સર્વવિરતિનું પાળવું, એ જ ઉપાય છે. વિશેષ એ કે–દેશવિરતિના વિધાનવડે પરંપરાએ કરીને મોક્ષસુખને સંભવ છે, અને સર્વવિરતિના વિધાનવડે શીધ્રપણે મેક્ષસુખને સંભવ છે.” ત્યારે ધનદેવાદિક અગ્યારે પુત્રે એકી સાથે મોટે વૈરાગ્ય ઉછળવાથી (થવાથી) સર્વવિરતિને ગ્રહણ કરવા માટે નિશ્ચય બાંધીને (કરીને) માતપિતાને કહેવા લાગ્યા કે –“સાંસારિક પાપકૃત્યથી વિરક્ત થયેલા અમે હવે પાર્શ્વનાથ મહાપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ. હવે ધન, ભવન, સ્વજન અને વિષયના ઉપભેગના સુખે કરીને પર્યાપ્ત થયું (સર્યું), જગતના લેકેની આશાને પૂરનારા એક શ્રી પાર્શ્વનાથ જ મોટું શરણ છે. તે પ્રભુએ બતાવેલ મોક્ષના માર્ગે જવાને અમે ઈચ્છીએ છીએ તેથી તમે અમને અનુજ્ઞા આપ, અને ચિર કાળના સનેહનો ત્યાગ કરે.” આ પ્રમાણે સાંભળીને માતાપિતા પણ કહેવા લાગ્યા કે –“હે પુત્ર! અહીં અમે કેટલાક દિવસો સુધી જીવીએ ત્યાં સુધી ગ્રહીજનને યોગ્ય Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કહેલ શ્રાવકની અગિયાર પ્રતિમાઓનુ` સ્વરૂપ. [ ૪૫૫ ] “ ધર્મની ક્રિયાવડે ઘરને વિષે વસા, અને અમારું મરણુ પ્રાપ્ત થાય ત્યાર પછી આત્માનુ પરિક ( મરણુકા ) કરજો. અને પછી તમને જે કાંઇ રુચે તેનું અનુષ્ઠાન કરો. તમને કાઇ નિવારશે નહીં. આ પ્રમાણે સાંભળીને તેઓએ ફરીથી પાર્શ્વનાથ જિનેશ્વરને પૂછ્યું, “ હું ભગવાન ! દેશિવરતિ અને સવિતિની મધ્યે (વચ્ચે) અમારી જેવાને કરવા લાયક શું ત્રીજો પણ કાઈ કરવા લાયક વિધિ છે? તે કહેા. ” ત્યારે સ ંદેહનું દલન ( નાશ ) કરનાર ત્રણ ભુવનના પ્રાણીઓવડે નમાતા ચરણવાળા જિનેશ્ર્વર તેના ઉપર અમૃત રસની છાંટાના જેવી સ્વચ્છ ચક્ષુને નાંખતા આ પ્રમાણે કહેવા લાગ્યા.—“ હું શ્રાવકપુત્રા ! દેશવિરતિ અને સર્વવિરતિના મધ્ય વિભાગમાં વતા અગ્યાર પ્રતિમાના વિધાન( કરવા )ના પ્રધાન કાર્યવિધિ સારી ક્રિયા કરનારા ગૃહીજાને યાગ્ય છે. તે વિધિને કરતા પ્રાણીએ ઘેાડા કાળમાં જ સંયમમાં સમર્થ થાય છે, કેમકે મળની તુલના નહીં કરનારા જીવા કાંઇક ધર્મક્રિયા કરીને પાછા વળે છે. ગૃહી ધર્મને વિષે સૌભાગ્યની ઉપર મજરી( માંજર )ના જેવી ચૂડામણિ સરખી અગ્યાર પ્રતિમાનુ સ્વરૂપ અહીં તમે સાંભળેા. આ જગતમાં ગૃહસ્થી વિશુદ્ધ સમગ્ર વ્રત-સમૂહને પાળીને, સર્વથા એક ચિત્તવાળા થઈને તથા પવિત્ર જિનાલય અને જિનબિંબ કરાવીને ઘર અને પુત્રના પ્રતિબંધ( આગ્રહ )ના આલ ંબનવડે વસતા, દિવસે દિવસે વૃદ્ધિ પામતા અનગારી ( સાધુ )ની દીક્ષાને ગ્રહણુ કરવાના વિષયની ઇચ્છાવાળા, કેટલેાક કાળ નિર્ગીમન કરીને સમગ્ર કાર્યાંના ત્યાગ કરનાર, ધર્માંમાં જ એક નિબદ્ધ (ઢંઢ) બુદ્ધિવાળા, પેાતાના સુખની અપેક્ષા રહિત, મેાક્ષ મેળવવામાં જ એક લક્ષ્યવાળા જેટલામાં હજી પણ સાવદ્યના અત્યંત ત્યાગવાળી પ્રવ્રજ્યા પ્રાપ્ત નથી થઈ, તેટલામાં ( ત્યાં સુધી ) પ્રતિમાના વિધાનવર્ડ જ આત્માની તુલના કરું, એમ વિચારીને કપાળતળ ઉપર એ હસ્તકમળને સ્થાપન કરીને આ પ્રમાણે ગુરુને તે કહે કે—“ હે ભગવાન ! શ્રાવકને ચેાગ્ય પ્રતિમાઓનું સ્વરૂપ કહેા. ’ ત્યારે તેની ચાગ્યતા જાણીને સૂરિ કહે, કે–“ અહા! તુ' સાંભળ. અહીં દન વિગેરે અગ્યાર પ્રતિમાઓ છે. દન ૧, વ્રત ૨, સામાયિક ૩, પૌષધ ૪, પ્રતિમા ૫, બ્રા ૬, અચિત્ત ૭, આરભવન ૮, પ્રેષ્પવર્જન ૯, ઉદ્ભિવન ( ત્યાગ ) ૧૦ અને શ્રમણભૂત ૧૧, તેમાં દન એ સમ્યકત્વ કહેવાય છે, અને તે ( સમ્યકત્વ) વિશેષ અભિગ્રહને ગ્રહણ કરવાવડે અંગીકાર કરનાર ગૃહીને હાય છે. વળી મિથ્યાત્વના વિરહથી શકાઢિ દોષ રહિત, સમગ્ર કદાગ્રહના સમૂહના દૂરથી ત્યાગ કરનાર, જ્ઞાનાવરણુના સદ્ભાવ ડેાવાથી અનાભાગ સહિત છતાં પણ ભાવને દૂરથી ત્યાગ કરનાર, ધર્માસ્તિકાય વિગેરે ગુણુ કરીને યુક્ત, શુભ અનુબંધવાળા, રાજાભિયોગ વિગેરે છ છીંડીથી રહિત, તથા ત્રણે કાળ વિક ળતા રહિત પૂજાના સમૂહપૂર્વક જિનવદન અને સાધુસેવામાં તત્પર એવા શ્રાવકને એક માસ માત્ર કાળના પરિમાણવાળી પહેલી દન નામની પ્રતિમા હોય છે. હવે બીજી વિશુદ્ધ સમ્યગ્દ†નવાળા, સ્થૂળ પાંચ અણુવ્રતના સ્વીકારવડે પ્રધાન, ܕܕ Page #561 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૪૫૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મે ? બંધ, વધુ વિગેરે પાંચ પાંચ અતિચારનો ત્યાગ કરવામાં તત્પર અને વિશેષ કરીને દયા ધર્મના શ્રવણ વિગેરે ગુણેવડે પ્રવર્તતા શ્રાવકને બે માસના અંત(પ્રમાણ)વાળી બીજી વતપ્રતિમા કહેવાય છે. હવે બીજી-પૂર્વે અંગીકાર કરેલ (બે પ્રતિમાના) અનુષ્ઠાનમાં સારી રીતે રહેલા અને જઘન્યથી મુહૂર્ત માત્ર કાળના પરિમાણવાળા તે જ શ્રાવકને સાવધ કાર્યને વર્જવામાં પ્રધાન બને સંધ્યાએ સામાયિક કરવાવડે, નિરવદ્ય ધર્મના ગુણને નિવાહ કરવાવડે તથા વિશેષ કરીને મનદુપ્રણિધાન વિગેરે દેના ખલના રહિત રક્ષણ કરવાવડે ત્રણ માસના પ્રમાણુવાળી ત્રીજી સામાયિક પ્રતિમા કહેવાય છે. હવે બીજી-દર્શન, વ્રત અને સામાયિક એ ત્રણે પ્રતિમાના કૃત્યમાં નિરંતર પ્રવતેલા અને પર્વદિવસેને વિષે પરિપૂર્ણ પૌષધનું પાલન કરવામાં તત્પર તે જ શ્રાવકને અપ્રતિલેખિત અને દુખતિલેખિત વિગેરે અતિચારના વર્જવાવડે ચાર માસના પ્રમાણુવાળી ચોથી પોષધ પ્રતિમા હોય છે. હવે બીજી પૂર્વે અંગીકાર કરેલી પ્રતિમાઓના અનુષ્ઠાનને નહીં મૂકતા, અણુવ્રતાદિક ગુણેને ધારણ કરતા, સ્થિર (નિશ્ચળ), વિશેષ કરીને કૃત્ય અને અકૃત્યના જ્ઞાન કરીને સહિત, આઠમ અને ચૌદશને વિષે એક રાત્રિવાળી પ્રતિમાને ગ્રહણ કરતા, પ્રતિમાદિકના દિવસને વિષે સ્નાન નહીં કરતા, કચ્છને નહીં બાંધતા, રાત્રિએ જળપાન પણ નહીં કરતા, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ મૈથુનનું પરિમાણ કરનાર, કાત્સર્ગને વિષે અત્યંત નિષ્કપણે એક જિનેશ્વરના જ ગુણસમૂહનું ધ્યાન કરનાર તથા પોતાના દેષના પ્રત્યેનીકને કાંઈક વિચારતા તે જ મહાસત્વવાળા શ્રાવકને પાંચ માસના પરિમાણવાળી પાંચમી પ્રતિમા કહેવાય છે. હવે બીજી પૂર્વે કહેલા ગુણે( પ્રતિમાઓ)ને અનુસરતા, મોહનીય કર્મને વિજય કરનાર, રાત્રિએ પણ મિથુનનો ત્યાગ કરનાર, શૃંગારની વાતોથી વિમુખ (રહિત), થયેલ, મેટી વિભૂષાને ત્યાગ કરનાર અને એકાંતમાં રહેલી સ્ત્રીની સાથે વાતને પરિહાર કરનાર તે જ શ્રાવકને છ માસના પ્રમાણવાળી છઠ્ઠી અબ્રહ્મત્યાગ નામની પ્રતિમા કહેવાય છે. હવે બીજી-પૂર્વની છ પ્રતિમાના અનુષ્ઠાનને કરનારા, સચિત્ત ચાર પ્રકારના આહારને ત્યાગ કરનારા અને ધર્મને સાધવા માટે નિર્જીવ (અચિત ) આહારવડે પિતાને ઉપચાર કરતા તે જ શ્રાવકને સાત માસના પ્રમાણવાળી સાતમી સચિરંપરિત્યાગ(અચિત્ત) નામની પ્રતિમા કહેવાય છે. હવે બીજી-દર્શનપ્રતિમા વગેરે પ્રારંભેલી વિશુદ્ધ ક્રિયાના સમૂહને અનુસરતા, પિતે ગૃહના સાવદ્ય આરંભને ત્યાગ કરતા અને નિર્વાહને નિમિત્તે પૂર્વ પ્રાગવડે જ સાવદ્ય આરંભમાં પણ કામ કરનારાને જ પ્રવૃત્તિ કરાવતા, અત્યંત અશિથિલ(દઢ) ભાવવાળા તથા એકાંત નિરનુકંપ(નિદય) ૫ણાના ત્યાગ માત્ર વડે પણ ગુણની વિભાવના કરતા તે જ શ્રાવકને આઠ માસના પ્રમાણુવાળી આઠમી આરંભત્યાગ નામની પ્રતિમા કહેવાય છે. વળી બીજી-પૂર્વે અનુષ્ઠાન કરેલા સમગ્ર ગુણને અનુસરનારા, કામ કરનારની પાસે પણ સાવદ્ય વ્યાપારને નહીં કરાવતા, વિપુલ(ઉદાર) ચિત્તને ભજનારા, . ૧ અથવા બ્રહ્મપ્રતિમા કહેવાય છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ધનદેવ વિગેરે અગિયારે બધુઓએ અગિયારે પ્રતિમાઓનુ` કરેલ વહન. [ ૪૫૭ ] જે તે પ્રકારે પણ સંતુષ્ટ ચિત્તવાળા, પુત્રાદિકને વિષે અથવા તેવા પ્રકારના કામ કરનારને વિષે કુટુંબના ભાગ નાંખનારા, તુચ્છ મમતાભાવવાળા( મમતા રહિત ) અને લેાકવ્યવહારથી નિવૃત્ત થયેલા તથા ઘણીવાર સ ંવેગવટે ભાવિત બુદ્ધિવાળા તે જ શ્રાવકને નવ માસના પ્રમાણવાળી નવમી પ્રેષ્યપ્રતિહાર નામની પ્રતિમા કહેવાય છે. વળી ખીજી-પૂર્વે કહેલા સર્વ ગુણેામાં ઉદ્યમવાળા, ઉદ્ધિ અને કરેલા ( ઉદ્દેશીને કરેલા) આહારના ત્યાગ કરનારી, શ્રમણ( સાધુ )થી જુદા લક્ષણને માટે શિખાને ધારણ કરનાર, સાધુની પર્યું પાસનામાં તત્પર, ચિત્તની પીડાને દૂર કરવા માટે પુત્રાદિકવડે નિધાનમાં નાંખેલા ધનને પૂછતી વખતે હું જાણું છું અથવા નથી જાણતા એમ અનુજ્ઞાને અંગીકાર કરતા તથા સૂક્ષ્મ જીવ, પુદ્ગલ વિગેરેમાં રહેલા પદાર્થની ભાવનામાં તત્પર થતા તે જ શ્રાવકને દશ માસના પ્રમાણવાળી દશમી ઉદ્ભિવન નામની પ્રતિમા કહેવાય છે. વળી ખીજી—પૂર્વે કહેલા અનુષ્ઠાનને અનુસરતા, ક્ષુરવડે સુ'ડિત થયેલા અથવા કરેલા લેાચવાળા, રજોહરણ અને પાત્રને ધારણ કરવાવડે સાધુ જેવા, શરીરવડે ચારિત્ર ધર્માંને સ્પર્શ કરતા, મમતાના વિચ્છેદના વશથી સ્વજનના ગામમાં જનારા, પરંતુ ત્યાં ગયા છતાં પણ પૂર્વે કરેલા ભ્રાજનને મહેણુ કરનારા અને પછીથી કરેલા ભેાજનને નહીં ગ્રહણ કરનારા તથા સારા સાધુની જેમ સર્વ કાર્યોંમાં ઉપયાગી ચિત્તવાળા તે શ્રાવકને જ અગ્યારમી શ્રમણભૂત નામની પ્રતિમા કહેવાય છે. આ પ્રમાણે અગ્યાર માસની પ્રતિમાની ક્રિયાવડે આત્માની તુલના કરીને કેટલાક પુણ્યશાળી જીવા સમ્યક્ પ્રકારે પ્રત્રજ્યાને અ’ગીકાર કરે છે, અને ખીજા કેટલાંક પુત્રાદિકને વિષે સ્નેહ હોવાથી ગૃહવાસને અંગીકાર કરે છે. પેાતાની ચેાગ્યતા જાણીને સદા શુભ આચારવાળા હાય છે. આ પ્રમાણે પ્રતિમાના વિષયવાળુ' અને શ્રાવક વ્રતધર્મની ક્રિયાનુ ચૂડામણિ ( મુગટ ) જેવું આ સમગ્ર અનુષ્ઠાન મે' કહ્યું. આ અનુષ્ઠાન કરીને જે જિને ની શ્રેષ્ઠ દીક્ષા( સર્વવિરતિ )ને પામ્યા હાય, તેનું મન દુ:સહ પરીષહેાથી ઉપદ્રવ પામ્યું હાય તે। પણ ચલાયમાન થતું નથી. આવા પ્રકારની ક્રિયા કરવામાં ધન્ય પુરુષાની જ બુદ્ધિ રમે છે, અને ધન્ય પુરુષા જ પ્રસ્તુત અથના અ ંતને (મેાક્ષને ) પામે છે, માટી પરમસુખની સંપત્તિ તેઓના જ હસ્તકમળના વિષયમાં રહેલી છે, તે જ ભયંકર ભવસમુદ્રને તરી ગયા છે, ત્રણ લેાકરૂપી રણભૂમિમાં તેઓએ જ વિજયપતાકા પ્રાપ્ત કરી છે, કે જેઓએ આ અનુષ્ઠાનમાં તત્પર સુસાધુ ધર્મ અંગીકાર કર્યાં છે. ” આ પ્રમાણે સાંભ ળીને મેાટા ને પામેલા તે ભાઇએ સ્વામીને નમીને તથા સદ્ભૂત ( સાચા ) ગુણેાની વાણીવડે સ્તુતિ કરીને અને પ્રતિમાના વિધિને જાણીને ધનદેવ વગેરે સવે ભાઇ પેાતાને ઘેર ગયા. પછી ઘરની સમીપે સ્થાપન કરેલી પૌષધશાળાને વિષે સમ્યક્ પ્રકારે સુગુરુની પાસે સર્વ વ્રતોના સમૂહ જાણીને, ગ્રહણ કરીને તથા પાલન કરીને પછી સ્પ કરેલ પ્રતિમાનું વિધાન કરવા લાગ્યા. પછી માતાપિતા સ્વગે ગયા ત્યારે ઘરને વિષે ૧૮ Page #563 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૫ મે - 66 પુત્રાદિકને સ્થાપન કરીને પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે તેઓએ ચાતુર્યોમ (ચાર મહાવ્રતવાળા-સવિરતિ ) ધર્મ અંગીકાર કર્યાં. આ વિગેરે ઘણા લેકીને દેશવત અને સ વિરતિને વિષે સ્થાપન કરીને દિશાઓને યશવડે ભરી દેતા પાનાથસ્વામી પૃથ્વીપીઠ ઉપર વિચરવા લાગ્યા. તથા અનેક સેનાપતિ, દંડનાયક, ઇશ્ય, સાવાહ, શ્રેણી, સામત, મત્રો અને વિષ્ણુપુત્રાને પ્રતિબંધ પમાડ્યા, તથા બ્રાહ્મણુના સમૂહને ઘણેા એધ પમાડ્યા, તેમાં કેટલાકને તે જગદ્ગુરુએ દીક્ષાવાળા કર્યા. ઘણું શું કહેવું ? તથાપ્રકારે કાઇપણ રીતે સ્વામીએ પૃથ્વી ઉપર વિહાર કર્યાં, કે જે પ્રકારે શેષ નયના મતાનુ નામ પણ ક્રાઇ જાણુતે નહાતા, અથવા તા ચક્રના ઉદય હોય ત્યારે તારાઓની પ્રભા કઇ હાય ? શ્રી વસેન રાજા, પ્રસેનજિત વિગેરે રાજાઓને પણ સ્વામીએ સમ્યક્ પ્રકારે ચાતુર્યામ ધર્મને વિષે સ્થાપન કર્યાં. ઠેકાણે ઠેકાણે ઇંદ્રવર્ડ આદર સહિત સ્તુતિ કરાતા, નાગે વડે હું ના વશથી સમ્યક્ પ્રકારે પૂજાતા અને ગંધવડ નિરંતર સારા મનેાહર પદથી ( ગાયનથી ) ગવાતા પાર્શ્વનાથસ્વામી 'ધકારના નાશ કરી પૃથ્વીપીઠ ઉપર શાભવા લાગ્યા. પા નાથ સ્વામી પૃથ્વી પર વસતા (વિચરતા) હતા ત્યારે કાઢની કથા નાશ પામી, તથા ક્ષય નામના મહારાગ ક્ષય પામ્યા, ભૂત, પ્રેત, પિશાચ અને શાકિનીના સમૂહ શીઘ્રપણે દૂર નાશી ગયા, દુર્ભિક્ષ, ડમર, અશિવ અને મરકી પરસ્પર વેર પામીને ક્ષારાધિના પારને પામ્યા. જે પ્રાણી પાર્શ્વનાથ પરમેશ્વરનુ સ્મરણ કરે છે ( કરતા હાય ), કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, આભૂષણ પહેરાવે છે, નમસ્કાર કરે છે, શેાધે છે અથવા જુએ છે, તે પ્રાણીને આ પૃથ્વીમડળ ઉપર ચાલતા કોઈપણ સર્પ ઉપદ્રવ ન કરે. ” એ પ્રમાણે ધરણે પાતે પૃથ્વી પર ચાલતા સર્પના સમૂહને આજ્ઞા આપી, તથા વળી, મનુષ્યેાના સમૂહને માટું સુખ ઉત્પન્ન કરવા માટે નાગાધિપે (ધરણેન્દ્રે) જે પ્રભુના નામના ઉચ્ચાર કરવાથી છત્રીશ ગુણુની પ્રાપ્તિ અને હજાર મંત્રવિદ્યા સાક્ષાત રચી છે, તેનું ધ્યાન કર વાથી તેનાવડે જેમ સૂવડે હિમ વિલય( નાશ) પામે છે તેમ ચર અને સ્થિર વિષના ઉદ્ગારવાળી દાઢારૂપી અગ્નિવર્ડ દશ્ય અને અદૃશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થ પણું તત્કાળ વિલય પામે છે. જે પાર્શ્વનાથ પ્રભુની પાસે નિરંતર હાથમાં ધારણ કરેલા મેાટા આયુધ( શસ્ત્ર )વાળા પાર્શ્વ નામના યક્ષ રહેલા છે, અને પદ્માવતી દેવી સમગ્ર વિઘ્નના સમૂહને હશે છે, તથા મસ્તક ઉપર બે હાથ સ્થાપન કરી કોટિ પ્રમાણુ દેવાનેા સમૂહ હુંમેશાં શિષ્યાની જેમ વિનયને ધારણ કરતા અને કાર્યને કરનાર રહેલા છે તે જિને શ્વર પાર્શ્વનાથે યશવડે દિશાઓને ભરપૂર કરી છે, સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું" છે, તેની શરીરની ક્રાંતિ મહાદેવના કંઠે જેવી ( શ્યામ ) છે, ભવ્ય જીવેાની આશાને પૂર્ણ કરનાર છે, માનગરીમાં નિવાસ કરનાર છે, સંસારરૂપી પાશને છેદનાર છે અને દુરિત ( પાપ )ના નાશ કરનાર છે. નિળ બુદ્ધિવાળા પણુ કાનાવડે આ પ્રભુની ચાડી પણ સ્તુતિ કરવાને સમર્થ થવાય? અથવા કયા ડાહ્યો પુરુષ પણ તેના ગુણેાના અંતને પામવા Page #564 --------------------------------------------------------------------------  Page #565 -------------------------------------------------------------------------- ________________ C D Mિ. A l m A રાજ ની 47ી છે. પવિત્ર શ્રી સુમનશિખર તીર્થ Page #566 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રી સમેતશિખર પર્વત પર પરમાત્માનું એક્ષગમન અને દેવોએ કરેલ નિર્વાણુ મહત્સવ. [૪૫૯ ] સમર્થ છે? અચિય અને અસમાન તેનું માહાભ્ય કોણ જાણી શકે? તથા દુઃખે કરીને જીતી શકાય તેવા આશ્વેતર શત્રુના સમૂહને આ વિજય બીજા કોને છે ? આ પ્રમાણે ત્રણ ભુવનની એક ચક્ષુરૂપ અને ભવરૂપી કૂપને વિષે પડતા પ્રાણીઓના સમૂહને ઉદ્ધાર કરવામાં નિપુણ શ્રી પાર્શ્વનાથ જિનેવર દશ ગણધરે, સોળ હજાર સાધુએ, આડત્રીસ હજાર સાધ્વીએ, એક લાખ અને ચેસઠ હજારથી કાંઈક અધિક સારા શ્રાવકે, ત્રણ લાખ અને ઓગણચાળીશ હજાર શ્રાવિકા, સાડાસાતસો ચૌદપૂવ, ચોદ અવધિજ્ઞાન, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની, હજાર કેવળજ્ઞાની, અગ્યારસે વૈક્રિય લબ્ધિવાળા, તથા દેવ અને અસરોવડે પણ જીતી ન શકાય તેવા છસો વાદી મુનિ, આ સર્વેના સ્વામીપણાને અને માર્ગદર્શકપણાને ધારણ કરતા, અનુત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે શોભતા તે પ્રભુ ત્રીશ વર્ષના પ્રમાણવાળા ગૃહસ્થપર્યાયની પછી સીત્તેર વર્ષ સુધી પ્રવજ્યાપર્યાયને પાળીને પિતાના શેષ આયુષ્યને જાણીને સમેતગિરિ શિખર ઉપર ગયા. તે સમેતશિખર કેવું છે? જેમાં ચંદ્રની જેવી ઉજવળ અને ઊંચી શિલા ઉપર ઊગેલા અનેક વૃક્ષોનું વન ભમરાના સમૂહવડે વ્યાપ્ત, કમળના કોશની જેમ શોભે છે. પાપગમે રહેલા અજિત જિનેશ્વર વિગેરેની પ્રાપ્તિ(દર્શન)વડે ગીરવતાવાળું છે અને “આ તીર્થ છે એમ જાણીને દે પણ સર્વદા તેની સ્તુતિ કરે છે અને પૂજા કરે છે. જ્યાં ઇન્દ્રનીલ અને દાડિમાં પ્રતિબિંબિત થયેલા મોટા તારાના સમૂહને અપ્સરાઓને (દેવીઓને) સમૂહ જાણે વીખેરેલા કમળનો ઉપચાર હોય તેમ શંકા કરે છે. નિરંતર બળતા ધૂપના ધૂમાડાની શ્રેણિને મિષથી જાણે તે શિખર જિનેશ્વરના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકના ઉષ્ણ અને લાંબા નિવાસને મૂકતું હોય તેમ દેખાય છે. આવા પ્રકારના તે ગિરિના શિખર ઉપર દેવ-દાનવડે સ્તુતિ કરાતા, કિનર અને ખેચરના સમૂહવડે ગીત ગવાતા અને સૌધર્મ ઈંદ્રના હસ્તકમળને અવશંભ કરતા તે જગદગુરુ ધીમે ધીમે ચડ્યા. અને ત્યાં એક મોટું અને નિર્મળ સ્ફટિક મણિનું શિલાતળ જોયું. ત્યાં ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરીને તથા તે કાળને ચગ્ય એ હિતેપદેશ આપવાવડે પાસે રહેલા તેના સમૂહને અનુશાસન કરીને તે જગ...ભુ પાદપિગમવડે રહ્યા. ત્યાં રૂપાના થાળમાં રહેલ એક મરકતમણિને સમૂહ જેમ શે, તેમ ફિટિક શિલાતળ ઉપર રહેલા શ્યામ કાંતિવાળા તે જિનેશ્વર શોભતા હતા. ફલિનીના પત્ર જેવા સ્વચ્છ પાર્શ્વનાથવડે સહિત સફટિક મણિનું મોટું શિલાપટ્ટ ઉત્સંગમાં રહેલા પૂર્ણિમાના ચંદ્રની શોભાને વહન કરે છે. તે શિલા ઉપર બેઠેલા પાર્શ્વનાથ ભગવાન માસિક સંલેખનને અને શ્રાવણ સુદી આઠમે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે સ્વામીની પાસે - ૧ ફટિક શિલા ચંદ્ર જેવી, તે ઉપર રહેલા પાર્શ્વનાથ ચંદ્રને વિષે રહેલા કલંક જેવા શ્યામ. Page #567 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો : રહેલ ચાર પ્રકારના દેવને સમૂહ અત્યંત દુઃખથી પીડા પામે છે અને ચાર પ્રકારના સંઘે વિવિધ પ્રકારની પરિદેવતા( રૂદન)ને આરંભ કરે સતે, પૂર નહીં પ્રાપ્ત કરેલ શૈલેશીકરણને આરંભ કરીને એક સમયે જ સમગ્ર નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય કર્મ એક ક્ષણમાં જ ખપાવીને જે(મોક્ષ)ને માટે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉત્કૃષ્ટ તપનું કઈ કરાય છે, દુસહ શીત અને આતપના સ્પર્શનું દુ:ખ સહન કરાય છે, નિચળ ભત્ય. હાથી, અવ અને પૃથ્વીરૂપ શ્રેષ(મોટા) રાજ્યને ત્યાગ કરાય છે, નેહી અને મનહર બંધોનાં સંબંધ ત્યાગ કરાય છે, ભલંક અને ભીલેવડે ભયંકર મોટા અરણ્યમાં રહે વાય છે, ભિક્ષાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ, તુચ્છ અને નીરસ અન્નજળ ખવાય છે, વિઘાતના સમૂહ વરીએ વિસ્તાર કર્યા (ફેંકયા) હોય ત્યારે સીત્કાર શબ્દ પણ કરાતો નથી, તથા નિરંતર અત્યંત અપ્રમત્તપણે રહેવાય છે, તે મોક્ષપદને તેત્રીશ કે મુનિઓ સહિત મહાપ્રભુ પાર્શ્વનાથ સો વર્ષનું આયુષ્યવાળા થઈને સો વર્ષનું આયુષ્ય ભેળવીને) પામ્યા. : - તે વખતે આસન ચલાયમાન થવાથી પ્રાપ્ત થયેલા તીણ દુઃખથી પીડા પામેલ દેના સમૂહ સહિત, નાન કરી, વિલેપન કરી, અલંકાર પહેરી તથા દિવ્યાંશુકને પહેરીને ઈદ્રોએ ગશીર્ષ, અગરૂ, કપૂર અને કાવડે રચેલી અને અગ્નિકુમાર દેના મુખમાંથી - નીકળેલ અગ્નિની જવાળાએ કરીને સહિત ચિતાને વિષે જિનેવરના શરીરને નાંખ્યું. બળેલા જિનેશ્વરના શરીરના બાકી રહેલા દાઢા વિગેરેના અસિથના કકડાને તે ઇદ્રોએ શહણ કરીને પ્રભુના સ્મરણ અને પૂજનને માટે વજીના સમુદ્રગક( દાબડા)ને વિષે નાંખ્યા. તે સ્થાને મટા, ઊંચા અને પવનવડે ફરકતા લાંબા વાંસ ઉપર રાખેલા વજ પટના આરોપવાળા મણિતંભને ર. ત્યાર પછી મોટા શેકના વશથી નીકળતા અશ્રુના પ્રવાહ વડે ધોયેલા મુખવાળા, આકંદના શબ્દવડે આકાશતળને અત્યંત ભરી દેતા તેઓ રૂદન કરવા લાગ્યા. સમગ્ર ત્રિભુવન એક ક્ષણ વારમાં વૃદ્ધિ પામતા અંધકારવડે ભયંકર થયું, મેશના જળના સમૂહવડે જાણે વ્યાપ્ત થયા હોય તેવા સૂર્ય ચંદ્ર પણ થયા. દેવ, મનુષ્ય અને અસુર વાળા ત્રણે લેક રણરણ શબ્દવડે વ્યાકુળ થયા. તથા જાણે મત્ત થયા હોય અને જાણે મૂછ પામ્યા હોય તેમ દિવસ અને રાત્રિના વિભાગને નહીં જાણનારા થયા. ત્યાર પછી ઇકો કઈ પણ પ્રકારે પિતાના શેકના સમૂહને રૂંધીને જિનેશ્વરના પ્રભાવને સમરણ કરીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે –“અહીં શોક કરવાવડે સર્યું. તે મોટા પ્રભુ શોક કરવા લાયક નથી, કે જેઓ સંસારરૂપી મોટા સમુદ્રના સામા પારને પામ્યા છે. તે જગદગુરુ કેમ શેક કરવા લાયક હેય? કે જેમનું જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારું અસમાન માહાસ્ય તે પ્રકારે હજુ પણ રહેલું દેખાય છે. તેમના નામને ગ્રહણ કરવાવડે પણ નિવૃત્તિ (મોક્ષ) થાય છે, સ્મરણ કરવાવડે પણ સિદ્ધિ થાય છે તથા ચરણકમળને પૂજવાવડે પણ મોટું મનવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે.” આ પ્રમાણે બેલતા દેવેંદ્રો અત્યંત મોટા નેહને લીધે જાણે પાર્શ્વનાથ પ્રભુ - પાસે જ રહેલા હોય તેમ માનતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. સર્વ દિશામાં Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાશ્વનાથ (૨૩મા) જિનેશ્વરનું શ્રી સત્તશિખર પર્વત (તીથ) ઉપર નિર્વાણ (મોક્ષગમન. ) Page #569 --------------------------------------------------------------------------  Page #570 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રશરિત. [૪૬૧ ] પ્રસરતાં અને તરફ અતિ મોટા(કઠણ) તારૂપી શુકલધ્યાનરૂપી અગ્નિવડે સુખસમૂહુરૂપી કદલીવડે કંદલીની શ્રેણિ જેવા પાપધામ(પાપના ઘર-સાત નરક)ને બાળી નાંખનારી, (નાગરાજની ફણાથી શોભે છે), અથવા પોતાના નિવાસસ્થાનની પ્રાર્થના માટે કામદેવે પિતે મોકલેલી જાણે દૂતની સંતતિ(પરંપરા) હેાય તેવી, અથવા નેત્રની શોભાવડે * છતાયેલી કરમાઈ ગયેલા નવા નીલ(કાળા) કમળની શ્રેણિ જાણે પ્રભુની આરાધના કરવા આવી હોય તેવી, અથવા લોકને વિષે સાત તત્વને પ્રકટ કરવા માટે અતિ મોટા મેષના પકવડે જાણે મંડળ આળેખેલ હોય તેવી, અથવા હણાયેલી શોભાવાળા મહારાજાને હેણવા માટે જાણે ધૂમકેતુની પંક્તિ ઉદયને પામી હોય તેવી સુગંધી (પ્રભુના) મુખરૂપી કમળના સુગંધને લેવાની ઈચ્છાવાળી થવાથી રચેલા (કરેલા) પરિવેષવાળી ભમરાની શ્રેણિ જો હોય તેવી આવી રીતે ઘણી ઉપમાવાળી નાગરાજના ફણાની શ્રેણિ જે (પ્રભ)ના મસ્તક ઉપર શોભે છે, તે પાર્શ્વનાથ પ્રભુને હું નમું છું. આ પ્રમાણે ઇદ્રો સંસારમાં થનારા મોટા દુઃખરૂપી દોષ જેના ગયા છે (દેષ રહિત) એવા પાર્શ્વનાથની સ્તુતિ કરીને, હદયમાં મણિની જેમ પ્રભુને ધારણ કરતા અને અતિ મોટા શોકરૂપી દુઃખથી વ્યાકુળ થયેલા તે ઇકો પોતાને પથાને ગયા. આ પ્રમાણે જિનેશ્વર અને ગણધરને સમૂહ મોક્ષમાં ગયે. ત્યાર પછી અઢીસો વર્ષ સુધી તીર્થ પ્રવત્યું. ત્યાર પછી ત્રણ ભુવનના એક તિલકરૂપ, મંગળના સ્થાનરૂપ અને આશ્ચર્યકારક મોટા સત્વને પામેલા મહાવીર જિનેશ્વર ઉત્પન્ન થયા. તે પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ પ્રવર્તતું હતું ત્યારે દેવતાઓએ વંદન કરવા લાયક ચંદ્રકુળને વિષે પ્રસિદ્ધ અને તપ, જ્ઞાન તથા ચારિત્રરૂપી રન્નેના નિધિ સમાન શ્રીવધ. માનસૂરિ વિશાળ વ શાખાને વિષે હતા, કે જેનું સ્મરણ કરતા લોકો હજુ પણ રોમાંચને વહન કરે છે. તે સૂરિને સૂર્ય અને ચંદ્રની જેમ જગતમાં પ્રસિદ્ધ આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગરાચાર્ય નામના બે શિષ્ય હતા. વળી તેમના બે શિષ્ય પૃથ્વીતલને વિષે અતિ પ્રસિદ્ધ હતા. તેમાં પહેલા જિનચંદ્રસૂરિ નામના અને બીજા અભયદેવસૂરિ નામના હતા. સિદ્ધાંતની વૃત્તિ(ટકા)ની રચનાવડે તથા પ્રકરણ વડે ભવ્ય જિનેને ઉપકાર કરનારા તેમના ગુણના એક લેશને પણ વિસ્તાર કરવાને કોણ સમર્થ હોય તેમના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ સર્વ ગુણના નિધાન હતા. તેના ચરણકમળની સેવા કરનારા સુમતિ ઉપાધ્યાય નામના શિષ્ય સંવેગરંગશાળારાધન નામનું શાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ કર્યું તથા તેમણે મહાવીરચરિત્ર રચ્યું અને કથારત્નમેષ ર. સુવર્ણના ઇંડાવડે( શિખરવડે) શોભતા મુનિસુવ્રતસ્વામી અને મહાવીર સ્વામીના ચેવડે રમણીય ભરુચ નગરમાં આમદત્ત શ્રેણીના ઘરમાં રહેલા તે શ્રી દેવભદ્રસૂરિએ આ - ૧ જુદા વેલવાળા. Page #571 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ શ્રીપાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. તે ચરિત્ર અમલચંદ્ર ગણિએ ઇલ્લુક પુસ્તકને વિષે લખ્યું છે. અહીં જે મુનિઓ અને ગૃહીએ ઉપકાર કરાયા છે, તે સદા આનંદ પામે. અને આ જેઓએ કરાવ્યુ છે તે હવે સાંભળેા. કપડવંજપુરને વિષે જય પ્રગટ કરવામાં ઉત્કટ( મેટા ) કુલ'દિરની જયપતાકા જેવા ગાવન નામે શ્રેણી હતા. તેણે બાવન શિખરાવર્ડ મનેાહર અને સુવર્ણના મોટા કળશેાવડે ચૈાલતા શિખરવાળું વાસુપૂજ્યજિનેશ્વરનુ` માઢું. ભવન( દેરાસર ) કરાવ્યું હતુ. હવે તેના પુત્ર સાઢાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ જ નાગ નામના પુત્ર છત્રાધિ નગરીમાં રહેતા હતા, અને શ્રાવકના ગુણને અનુસરતા હતા. તેને સુંદરીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ શ્રેણી અને વીર નામના બે પુત્રો હતા, તથા યશનાગ શ્રેષ્ઠી નામના ભાણેજ ત્રીજા પુત્ર જેવા હતા. તેઓએ જિનમંદિર, પ્રતિમા, પુસ્તક, સંધ, સાથે અને સારા તીર્થની યાત્રા કરવા જગતમાં પેાતાના જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી શ્રેણી વીરે અનેક આભૂષણેાવર્ડ સહિત જાણે સુવર્ણ મય હાય તેવું સારું અને માટુ શ્રી પાર્શ્વનાથનું ખિંખ કાકાના પુત્ર ગગ્ગય શ્રેષ્ઠી અને આમ શ્રેષ્ઠી સહિત સંઘની સાથે માટી ઋદ્ધિવર્ડ નિર્વિઘ્રપણે તીર્થયાત્રા કરીને સ્થાપન કર્યું. વીરના પુત્ર યશદેવ શ્રેષ્ઠીએ અને નન્ન કૅકકુરે સુખેથી એધ પામી શકાય તેવું પરમેશ્વર શ્રી પાર્શ્વનાથનુ આ ચિરત્ર કરાવ્યુ` ( રચાવ્યુ' ) વિક્રમના અગ્યારસે અડસટ્ટુ (૧૧૬૮) મેં વર્ષ આ ચરિત્ર સિદ્ધ થયું (રચાયુ'). આ ચરિત્રમાં કાંઇ અનુચિત લખાયું હોય તેા સૂરિઓએ ક્ષમા કરવું અને સુધારવુ આ પ્રમાણે નિર્મળ કેવળજ્ઞાનવર્ડ અલેાક અને લેાકના ભાવને જાણનારા પાવ જિનેશ્વરના ઘણા શાસ્ત્રોમાંથી ઉદ્ધરેલા આ શ્રેષ્ઠ ચરિત્રને વિષે સર્વ પ્રાણીઓના સમૂહના સ'સારનેા નાશ કરનાર નિર્વાણુલાભ( મેક્ષપ્રાપ્તિ ) નામના પંચમ સ્વરવાળા આ પાંચમા પ્રસ્તાવ સંપૂર્ણ થયા છે. મુનિસુવ્રતસ્વામીના પ્રસાદવડે અંબા, સુદર્શના, અભ્ર, શાંતિ તથા શ્રુતદેવતાના પ્રસાદવડે આ ચિત્ર સમાપ્ત થયુ. ત્રિલેાકના પ્રભુ પાજિનેશ્વરનુ આ સુંદર ચરિત્ર જે એકમનવાળા થઇને કહે છે અથવા જેએ ભણે છે, સાંભળે છે, તથા કિતના સમૂહથી એ દયાવાળા જે ચિત્તમાં ધારણ કરે છે, અને સદા સ્તુતિ કરે છે, તે રાગ, શાક, ધનના ક્ષય, પ્રવાસ, વૈરી અને ભૂતાદિકથકી થતા માટા દુ:ખથી મુક્ત થઇને વાંછિત સુખને ભોગવે છે, લેાકેાને પૂજવા લાયક થાય છે અને તત્કાળ સ્વ લેાકની લક્ષ્મીને તથા મેાક્ષને પામે છે. મંગહમ્ પાંચમા પ્રસ્તાવ પૂર્ણ થયા. આ પ્રમાણે શ્રી પ્રસન્નચદ્રસૂરિના પાહની સેવા કરનાર ( શિષ્ય ) શ્રી દેવભદ્રાચાર્ય' રચેલું' આ પાર્શ્વનાથરિત્ર સમાપ્ત થયું. ॥ ૐ ॥ Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામેા. પરિશિષ્ટ ૧ લું. *શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામના છંદ. [ ૪૬૩ ] પાસ જિનરાજ સુભી આજ શ ંખેશ્વરા, પરમ પરમેશ્વરા વિશ્વ વ્યાપ્યા; ભીડ ભાંગી જા જાદવાની જઇ, થિર થઈ શંખપુરી નામ સ્થાપ્યું....પા૦ ૧. સારકસાર મનેાહરી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવાતણી આશ કુણુ કામની ? સ્વામીની સેવના એક સાચી....પા૦ ૨. તુહી અરિહંત ભગવંત ભવતારણેા, વારા વિષમ ભય દુ:ખ વાટે; તુહી સુખકારણેા સારણેા કાજ સહું, તુંહી મનેાહારા સાચ માટે...પા૦ ૩. આંતરીક અમીઝરા પાસ પંચાસરા, ભ્રાંય સંથારા ભાભા ભટેવા; વિજય ચિંતામણી સેામ ચિંતામણી, સ્વામી સીપ્રા તણી કરા સેવ....પા૦ ૪. માટા....પા૦ ૫. તરણતારા....પા૦ ૬. લવૃદ્ધિ 'પાસ મનમાડુના મગસીઆ, તારસલા નમું નાહીં ત્રાટા; સખલેચા પ્રભુ અસશુલ અરજી, ખાંભણા થંભણા પાસ ગેબી ગાડી પ્રભુ નીલકંઠા નમ્ર, હળધરા શામળા પાસ વ્યારા, સુરસરા કંકણુ–પાસ દાદા વળી, સુરજમંડળ નમુ જગવલ્લભ કલિકુંડ ચિંતામણી, àાઢણુા સેરીસા સ્વામી નમીએ; નાકાડા નાગા વળી કલિયુગા રાવણા, પાસીનાપાસ નમી દુ:ખ દસીએ....પા૦ ૭. સ્વામી માણિક નગ્નુ નાથ સારાડીઆ, નર્કાડા તેરવાડી જગીશ; કાયલી દોલતી થ્રુસમીઆ મુજપુરા, ગાડરી પ્રભુ ગુણુ ગિરીશ....પા૦ ૮, હમીરપુરા પાસ પ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; દુ:ખભંજન અને ડાકરી નમું, પાસ જીરાલા જગત જાગે....પા૦ ૯. ઉજેન્તી ઉજેણીએ સહસા સાહિમા, મહીમદાવાદ કાકા કઠેરા; નારીંગાચ મુચલા ગાઉં ચાલેસરા, તત્રલી ફળવીહુર નાગેન્દ્ર તેરા....પા૦ ૧૦. પાસ કલ્યાણુ ગંગાભીઓ પ્રણમીએ, પલ્લવીહાર નાગે'દ્ર નાથા; કુંરક્ટ ઇશ્વરા પાસ છત્રા અહી, કમદેવે નમ્યા શકે સાથ....પા૦ ૧૧. તિમિર ઘાઘા પ્રભુ દુધી વલ્લભા, સાંખલા ધૃત કલેાલા અમુઢા શ્રીગડમલા પ્રભુ પાસ અેટીંગજી, જાસ મહિમા નહિ જગત શુઢા....પા૦ ૧૨. ચારવડી જિનરાજ ઉદામણી, કાપડૅશ વજેમા પ્રભુ છે છત્રી, * બીજા એક હજાર નામેા પણ છે. પાસ અજાવરા નેવ . સુખ સાગરતણા કરે નગારું સંગા....પા૦ ૧૩. Page #573 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૪ ] પરિશિષ્ટ ૧ લુ. વીજીલા કુરગડુ મંડલિકા વહી, મહુરીઆ શ્રી લેાધી અનિદા; આકુલા પાસ કંસારી ડમરા, અનીપલા પાસ પ્રણમુ`. આનંદા....પા૦ ૧૪. નવસારીનાથ નવપલ્લવા પાસ, શ્રી મહાદેવ વરકાણુવાસી પરાકલા ટાંકલા નવખંડા નમું, ભવ તણી જાય જેથી ઉદાસી....પાય ૧૫. મનવાંછિત પ્રભુ પાસ જિનને નમ્ર, પાસ નમું જેહ સાચા નગીના; દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, કર્માંના કેશરીથી ન બીના....પા૦ ૧૬. અશ્વ નૃપન કુળચંદ પ્રભુ અલવળા, બીખડા પાસ કલ્યાણરાયા; હવે કલ્યાણુ જસ નામથી જય હુવે, જનની વામા તણી જેહ જાયા....પા૦ ૧૭. એક શૃત આઠ પ્રભુ પાનામે થુણ્યાં, સુખ સ'પત્તિ લહ્યો સર્વ વાતે ઋદ્ધિ યશ સુપના સુખ શરીરે સદા, નહી મળ્યુા માહુરે કોઇ વાતે....પા૦ ૧૮. સાચ જાણી સતવેથી મનમાં ગમ્યા, પાસ હૃદયે રમ્યા પરમ પ્રીતે; સમિહિત સિદ્ધિ નવનિધિ પામ્યા સહુ, મુજ થકી જગતમાં કાણુ છતે ....પા૦ ૧૯. કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શ ંખેશ્વરા મોજ પાઉં; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણુ કામ ધ્યાઉં ?...પા૦ ૨૦. અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, ખીજ કાજલ પી છંદ કરીએ; ગૌતમ ગુરુતણા વિજય ખુશાલી, ઉત્તમ સ...પદા સુખ વરીએ ....પા૦ ૨૧ * સજ્જન સન્મિત્ર ઉપરથી ( પૃ. ૫૫૧ થી ૫૫૩ ). સમાસ Page #574 -------------------------------------------------------------------------- _