SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી પા નાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો : તુષ્ટમાન થયેલ ચંદ્રકાંત રાજા, ગરાજાને પેાતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને અને હાથી, અશ્વ વિગેરેને નહીં ગ્રહણ કરીને પેાતાની વિજયા પુત્રી સહિત વેતાલે કરેલી સહાયથી ગમનની વિશેષ શક્તિની પ્રાપ્તિથી શીઘ્રપણે પેાતાને સ્થાને પ્રાપ્ત થયા. પાતાનુ કાર્ય સિદ્ધ થયું છે એમ કહીને વેતાલને પેાતાના સ્થાને જવા રજા આપી. “ ફરીથી સારા કાર્યને વિષે મને સંભારજો ” એમ કહીને તે અદશ્ય થયા. આ અવસરે તે આખા નગરમાં સિદ્ધ થયેલા કાર્ય વાળા રાજાના આગમનની વાર્તા વિસ્તાર પામી, વર્ષોપન થયું, સર્વ રાજલાક આવ્યા, અને મંગળ ઉપચાર કરીને તેના ચરણમાં નમીને વિન ંતિ કરવા લાગ્યા.—“હું દેવ ! વિજયાના દર્શનથી જ તેનું હરણ કરનાર શત્રુને તમે વિજય કર્યો એમ માન્ય રીતે અમે જાણ્યું, તાપણ વિશેષથી તે ખાખત સાંભળવા અમે ઇચ્છીએ છીએ. ” આ પ્રમાણે તેમના વચનના આગ્રહથી પેાતાના વૃત્તાંતની પ્રશ ંસા કરવામાં પરાર્મુખ થતાં છતાં પણ રાજાએ તેને કાંઇક લેશ માત્ર કહેવાવા યથાર્થ' કહ્યુ. હવે કાઇક દિવસે ઐરાવણુ હાથી ઉપર ચડીને ચંદ્રકાંત રાજા કેટલાક પ્રધાન લેાક સહિત રચવાડીએ નીકળ્યેા. ત્યાં હાથી, અશ્વ વિગેરે વાહનના વિનાના ક્ષણુ માત્ર કરીને પાછે વન્યા, તે વખતે એક ઠેકાણે જીણુ દેવકુળની પાસે રહેલા અકુલ વૃક્ષની નીચે બેઠેલા, ચેાગપટ્ટવડે બાંધેલી કેડવાળા, માત્ર એક કપાલના જ પરિગ્રહવાળા, પાસે સ્થાપન કરેલા કલ્પપુસ્તકવાળા અને મૃગચર્મ વડે ઢાંકેલા શરીરવાળા યાગ ધર નામના કાપાલિકને હાડકાના કકડાની ગુંથેલી અક્ષમાળાને ફેરવતા જોયા. તે વખતે તેને જોવાથી ઉત્પન્ન થયેલા કૌતુક વાળા રાજાએ હાથી ઉપરથી નીચે ઉતરી તથા પ્રણામ કરીને તેને પૂછ્યું કે—“ હું ભગવાન! આ પુસ્તકમાં કર્યુ શાસ્ત્ર છે ? ” તેણે કહ્યુ કે--“ હે મેટા રાજા! આ કલ્પશાસ્ત્ર છે. ” ત્યારે રાજાએ કહ્યુ કે—“હે ભગવાન ! શ્રુતરૂપી સમુદ્ર તેા અપાર છે, આયુષ્ય ચાડુ' છે, અને અમે બુદ્ધિ રહિત છીએ, તેથી તેવુ અમને કાંઇક પણ શીખવા, કે જે આત્માનું કાર્ય કરનાર થાય. અને થોડા પ્રયાસ થાય. તેથી આ શાસ્ત્રમાંથી કાંઇક અમને વિશ્વાસ (શ્રદ્ધા) થાય તેવા ૫ વાંચા ” કાપાલિકે કહ્યું—“ભલે, એમ કરૂ. ” પછી સુગુરુની પાસેથી પ્રાપ્ત થયેલા ( ભણેલા) પાતાલવનિતા( શ્રી )ના લાલે કરીને પ્રતિબદ્ધ (સહિત) અને સત્ત્વવાળા લેાકને જેનુ સ્વરૂપ પ્રત્યક્ષ થઇ શકે એવા કેયૂર (બાનુબંધ) નામના વિવર કલ્પ થાડા અક્ષરવડે રાજાને કહ્યો. તે સાંભળીને રાજાએ કહ્યું —“ હું ભગવાન ! પાતાલવિનતા કેવા સ્વરૂપવાળી હાય છે ? ” ત્યારે કાપાલિકે કહ્યું —“ હું મહાભાગ્યવાન ! અહીં શું કહેવું? જેના મુખરૂપી ચંદ્રની ચાંદનીવડે અધકારના સમૂહના નાશ કરીને લાખા દીવા પ્રગટયા હાય તેમ પાતાળ ઢંકાઇ જાય છે. અનુપમ લાવણ્યવડે પરિપૂર્ણ થયેલી તેણીથી જાણે તિરસ્કાર કરાઈ હાય એવી સુવર્ણની કાંતિ પણ તેના શરીરની કાંતિવડે કાંતિરહિત ૧. છિદ્ર અથવા વિવરણ કરવું એટલે ખુલ્લુ' કરવુ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy