SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જાહેર ખબર. અમારા તરફથી પૂર્વાચાર્ય મહારાજકૃત સુંદર ચરિત્રે તેમજ ઉચ્ચ કોટિના સાહિત્ય ગ્રંથો ઘણાં પ્રસિદ્ધ થયેલાં છે, જેની ઘણું ટુંકા વખતમાં જૈન બંધુઓ તેને હેટી સંખ્યામાં લાભ લીધે છે. જેથી હવે પ્રકટ થયેલાં ગ્રંથમાંથી માત્ર નીચેના જ ગ્રંથી થોડા સીલીકમાં છે, પછી તે મળવા મુશ્કેલ છે, માટે જિજ્ઞાસુએ વેળાસર મંગાવી લેવા. ૧ શ્રી વસુદેવહિંડી (અનુવાદ) રૂ. ૧૫-૦-૦ ૨ શ્રી સંધપતિ ચરિત્ર રૂ. ૬-૮-૦ ૩ શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર રૂ ૭-૮-૦ છપાતા થોડા વખતમાં પ્રસિદ્ધ થનારા ગ્રંથે. ૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુંદર આકર્ષક ચિત્રો સહિત (અનુવાદ) ૨ શ્રી દમયંતી ચરિત્ર ((IM – રોજનામાં :– ૧ શ્રી શ્રેયાંસનાથ પ્રભુચરિત્ર શ્રી માનતુંગસૂરિકૃત સચિત્ર (અનુવાદ) ર શ્રી સુમતિનાથ પ્રભુ ચરિત્ર શ્રી સમપ્રભાચાર્યત સચિત્ર ,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy