SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૨ જો. થયેલા. તેઓ મુનિરાજને નમસ્કાર કરી એ હાથ જોડી આ પ્રમાણે ખાલ્યા, કે “ હે ભગવાન ! આપના સિવાય બીજે કોઇ પણ પરીપકારી નથી. ખરેખર અમે નિય, મર્યાદા રહિત, ક્રૂર અને અત્યંત નિ ંદિત (દુષ્ટ ) આચારવાળા છીએ, કે જે અમે અકાર્ય કરવામાં ઉદ્યમી થયા. આવા પ્રકારના વિચારને પણ ઉલંઘન કરનાર વિષયવાળા પાપના સમૂહને કરીને અમે શી રીતે આ સંસારસાગરથી ઉતરવું પામીએ ? અથવા કચા તપ કરવાવડે પૂર્વ ઉપાર્જન કરેલા પાપરૂપી કાદવથી મલિન થયેલા અમે શુદ્ધિને પામીએ ? હે ભગવાન! આપ કૃપા કરીને કહે. ” આ પ્રમાણે સાંભળીને મનેાહર દાંતના કિરણેાના સમૂહપી જળધારાવડે જાણે તેમના સમગ્ર દુષ્કર્મરૂપી કાદવને પખાળતા હોય, તેમ તે મુનિરાજે આ પ્રમાણે કહ્યું. “ જો સાચી રીતે જ તમે સમ્યક્ પ્રકારે સસારના વૈરાગ્યને વહુન ( ધારણ ) કરતા હા, તા હૈ ભદ્રો ! ખાર ભાવનાના સમૂહને તમે સારી રીતે ભાવે ( ચિંતવા ). ” ત્યારે વિષ્ણુપુત્રાએ કહ્યું કે-“ હું ભગવાન ! માર ભાવનાની ભાવના શું કહેવાય ? ” ત્યારે ભગવાને કહ્યું કે- સાવધાન થઈને સાંભળેા.—અહીં સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરવામાં અને દાન આપવામાં તત્પર ભગવાન અરિહ ંતાએ સ`સારસમુદ્રને તરવામાં વહાણુ સમાન માટી ખાર ભાવનાએ કહી છે. તેમાં પહેલી ભાવનામાં સ’સારના સર્વ પદાર્થોનું ક્ષણભંગુરપણું ભાવવું, તે આ પ્રમાણે—મોટા વાયુએ ફરકાવેલી પતાકા ( ધ્વજા )ના જેવુ ઋદ્ધિનું ચંચળપણુ છે, જરા( વૃદ્ધાવસ્થા )રૂપી રાક્ષસીના તીક્ષ્ણ કટાક્ષવાળુ' યૌવન છે, એક વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓના સંચાગ જેવા સ્વજનાના સયાગ છે, પ્રેમના અનુબંધનનુ ક્ષણમાં સયેાગ અને ક્ષણમાં વિયેાગનું પ્રધાનપણું' છે, શરીરની સુંદરતાદિકનું વિવિધ પ્રકારના વ્યાધિથી વ્યાપ્તપણું' છે, તથા માછલાના ઉછળવાના જેવું જીવતર છે. તેથી કરીને સંસારમાં ઉત્પન્ન થયેલી આ સર્વ વસ્તુને વિષે આગ્રહ ( મેઢ ) કરવાવડે સર્યું. આ પહેલી અનિત્ય ભાવના (૧). ત્યારપછી અશરણુ ભાવના છે, તે આ પ્રમાણે—હે જીવ! તુ સ'સારચક્રને વિષે ક્રે છે, જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણુવડે આચ્છાદિત ( વ્યાસ ) છે, શરીર સંબંધી અને મન સંબંધી અનેક દુઃખાની પરંપરાવઢે લેશ પામે છે, દરેક ક્ષણે કારણ વિના ક્રોધ પામેલા યમરાજવડે જોવાય છે, કૂવામાં પડેલા ચકલાની જેમ અત્યંત દુષ્ટ અને અનિષ્ટની પરંપરાવડે વ્યાપ્ત છે, કારણ વિનાના એક બ સમાન સ ઇચ્છિત પદાર્થને પ્રાપ્ત કરવામાં સમ એક જિનધને છોડીને ખીજા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, મિત્ર, સ્વજનના સમૂહ, દ્રવ્યના સમૂહ અથવા હાથી, અશ્વ વિગેરે સૈન્ય આદિ સČમાંથી કાઇ પણ શરણુ નથી. તેથી કરીને તેના આગ્રહવડે સર્યું.. હજી જ્યાંસુધી ઇંદ્રિયા ખળ રહિત નથી થતા, વિત સ્વાધીન છે, અને કર્મના પિરણામ અનુકૂળ છે, ત્યાં સુધી ધર્મોમાં ઉદ્યમ કરવા યેાગ્ય છે, આ બીજી અશરણુ ભાવના છે (ર). ત્યાર પછી સંસાર ભાવના ભાવવી. તે આ પ્રમાણે-અહા! સૉંસારના વિલાસની વિચિત્રતા કેવી છે? કે જેના વશથી આ જીવ સુવર્ણ ધાતુની જેમ અથવા નિપુણ નટની જેમ દેવ,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy