SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે ઃ પ્રસાદ અપા, તથા અભય આપવામાં પ્રધાન એ પિતાના હસ્તપલવ તેની પીઠ ઉપર સ્થાપન કર્યો. આ પ્રમાણે તે શૂરસેનનું સન્માન કરીને તેને વાસ્થાને વિદાય કર્યો. પછી ભયથી નમતા સામંતમંડળવાળા અને અખલિત શાસનવાળા રાજયને ભેગવતે તે રાજા કાળને નિર્ગમન કરવા લાગ્યા. હવે કેઈક દિવસે પવનથી પણ અધિક વેગવાળા કેટલાક ઘડે વારે વડે પરિવારે (સહિત) અને પોતે જાત્ય અશ્વ ઉપર ચડેલે તે વિજયચંદ્ર રાજા અશ્વવાહનિકા(અશ્વકીડા)ને માટે નગરમાંથી નીકળે. ત્યાં નિરંતર કશા(ચાબક)ને ઘાતથી ભય પામેલા અવે ગ્રહણ કરેલા મોટા વેગવડે લાંબા માર્ગનું ઉલંઘન કરીને જેટલામાં તે રાજા કેટલાક એજન ગયે, તેટલામાં જેનું પૂર્વે પ્રાપ્ત થએલું ધન ચોરોએ હરણ કર્યું છે, તથા બંદીગ્રાહડે જેને પકડીને લઈ જવાય છે એવા દુઃખી મનવાળા તે પૂર્વના ઉપકારી કાઉંટિકને જે. તેને જોઈને રાજાએ તેને ઓળખે (જાણે), તેથી તેણે ચોરેને કહ્યું કે “અરે ! આ મહાનુભાવને આ પ્રમાણે પ્રયત્નવડે કેમ લઈ જાઓ છો?” ચોરોએ કહ્યું કે “આ પૂર્વને વેરી છે, તેથી પોતે કરેલા કર્મને એગ્ય ફળ આને અવશ્ય આપવું જ જોઈએ. ” તે વખતે આકાર અને ઇગિત( ચેષ્ટા )માં કુશળપણાએ કરીને રાજાએ તેઓનું અભિનપણું જાણીને કહ્યું કે –“હે લેકે! આણે તમારે શું અપરાધ કર્યો છે? આ મહાનુભાવ કેઈનું પણ વિરુદ્ધ કરે, એમ સંભવતું નથી, કેમકે વિરુદ્ધ આચરણ કરનારા પુરુષો તમારી જેમ ચક્ર, ધનુષ્ય, ખર્ચ અને મુદગર વિગેરે શસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તેથી તમે કેઈક દુછો છો માટે અરે એ પુરુષ ! આ અનાર્યોને પકડે.” એમ બોલતા રાજાને ઉત્તર આપ્યા વિના જ તેઓ દિશાઓમાં નાશી ગયા. જતા એવા તેઓને અત્યંત વેગવાળા અશ્વના સમૂહને હાંકીને તે રાજપુરુષેએ પકડયા. કાર્પેટિકને પણ પ્રણય પૂર્વક ગાઢ આલિંગન કરીને રાજાએ પૂછયું કે- “હે મહાનુભાવ! તમે આ દુષ્ટ જનના વિષયને કેમ પામ્યા?” કાર્પટિકે કહ્યું કે–“સાંભળો. હું પૂર્વે ઉપચાર કરેલા વિજય ચંદ્ર રાજાના દર્શનને માટે જતું હતું. તે વખતે આ શેરીએ તેનું આપેલું જ ધન ઉઠાવીને (હરણ કરીને) બંદીગ્રાહડે મને લઈ જવાને આરંભ કર્યો, પરંતુ કંઈક સુકૃતના વશથી હે મહારાજા ! તમે સન્મુખ થયા.” ત્યારે “આ મને ઓળખતે નથી” એમ વિચાર કરતાં રાજાએ તેને કહ્યું કે “હે મહાભાગ્યવાન! તમે વિજયચંદ્ર રાજાને શે ઉપચાર કર્યો હતો?” કાઈટિકે કહ્યું કે –“ વ્યવહારથી મેં તેના શરીરના રોગને કાંઈક નાશ કર્યો, અને નિશ્ચયથી તે મેં કાંઈ કર્યું નથી, કેમકે તે પુણ્યશાળી પુરુષ છે તેથી પિતાના માહાભ્યથી જ કદાપિ ગાદિકની પ્રાપ્તિ નથી.” ત્યારે રાજાએ વિચાર્યું કે—“ અહે! આનું વચનને વિભાગ કરવામાં કુશળપણું કેવું છે? અહે! આની ? ગંભીરતા કેવી છે? તથા અહે! ઉપમા રહિત ઉપકાર કરવાનું આનું આચરણ કેવું
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy