________________
સૂરિમહારાજે કહેલ ધર્મોપદેશ અને નરવાહન રાજાનું કથાનક.
[ ૨૫૭ ]
અનુચિત પ્રવૃત્તિને પામેલા ચિત્તને પાછું વાળીને સચમરૂપી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા છે અને અહીં આવ્યા છે, તેથી તે મહાત્મા વંદન, નમસણુ અને પર્યું`પાસન વિગેરે પ્રતિપત્તિ( સેવા )ને લાયક છે. ” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને વિજયવેગ રાજા તથા નગરના ખીજા લેાકેાની સાથે કુમાર વગેરે તેને વંદન કરવા ગયા. ત્યાં જઈને રાજચિહ્નોને દૂર કરી આદર સહિત પ્રદક્ષિણા કરવાપૂર્વક તે સર્વે ગુરુના ચરણમાં પડ્યા ( નમ્યા ). પછી ગુરુએ આશીર્વાદ આપેલા તે ઉચિત આસને બેઠા. ત્યારપછી સભાજનાને વિષે અને વિશેષે કરીને મહાવેગ કુમારને વિષે અમૃતના બિંદુના સમૂહને ઝરતા નેત્રને નાંખતા સૂરિમહારાજે ધર્મ કથાના પ્રારંભ કર્યો—
અત્યંત દુષ્કર એવા પણુ નદી, સમુદ્ર અને પર્યંતનું ઉલ્લંધન કરવાને શક છે, પરંતુ કદાગ્રહમાં લાગેલા આત્માને સન્માર્ગમાં સ્થાપન કરવા શકય નથી. તથા વળી કદાગ્રહમાં પ્રવૃત્તિ કરનારા રાગદ્વેષાદિક માટા શત્રુ છે, અને તે શત્રુએના નિગ્રહ વિવેકથી જ સભવે છે. વળી તે વિવેક હુંમેશા શાસ્ત્રના શ્રવણથી જ સંભવે છે. અને તેનુ` સમ્યક્ પ્રકારે શ્રવણુ સદ્ગુરુના ચરણની વિશેષ પ્રકારે સેવા કરવાથી જ સંભવે છે. માક્ષ માર્ગમાં ચાલેલા પ્રાણીઓને માર્ગ દેખાડનારા સુગુરુ જ છે, કેમકે મિથ્યાડૅ અંધ થયેલા પ્રાણીઓના ચક્ષુરૂપ પરમગુરુ જ છે. મારી જેવા અથવા નરવાહન રાજાની જેવા અત્યંત અાગ્ય જના પણ ગુરુના પ્રસાદથી જ માટી યાગ્યતાને પામે છે. આ ઉપદેશ સાંભળીને મોટા કૌતુકવડૅ વ્યાસ મનવાળા કુમાર અને રાજા વિગેરે કહ્યું, કે“ હું ભગવાન ! તમારું સર્વ સ્વરૂપ અમને પ્રત્યક્ષ જ છે, પરંતુ નરવાહન રાજાનું ઉદાહરણ પ્રસાદ કરીને કહેા. ’” ત્યારે સૂરિએ કહ્યું કે-“ સાંભળેા—
વિવિધ પ્રકારના આશ્ચર્યરૂપી રત્નાના રાહણાચળની પૃથ્વીરૂપ વદેશા નામની નગરી છે. તેમાં નમતા સામતાના મુગટના મણુિના કિરણેાવડે વ્યાસ ચરણવાળા નરવાહન નામે રાજા છે. તેને સર્વૈજ્ઞ(જિનેશ્વર )ના શાસનને વિષે મારી ભક્તિવાળી પ્રિયદર્શીના નામની ભાર્યા છે, અને અમેાઘરથ નામના પુત્ર છે. તે સર્વે પાતપાતાના કાર્ય માં તત્પર થઈને કાળનું નિમન કરવા લાગ્યા. કેવળ (પરંતુ) મેટા પાપને કરનારા પણુ મનુષ્યેાને દિવસે દિવસે વૃદ્ધિ પામતા સુખ, સમૃદ્ધિ અને પુત્રાદિક પરિવારવાળા અને અત્યંત ધર્મને કરનારા મનુષ્યેાને દિવસે દિવસે હાનિ પામતા ધન, આરાગ્ય, સુખ અને પરિજનવાળા જોઇને અત્યંત વિપરીત થયેલા ચિત્તવાળા રાજા ધર્મ અને અધર્મના પક્ષને દૂર નાંખી દેવા લાગ્યા. ત્યારે કાઇ ઉચિત સમયે પ્રિયદશના રાણીએ તેને કાંઇક ઉપદેશ કર્યો કે—“ હે દેવ ! સર્વ લેાકાએ માનેલા ધર્મ અને અધર્મના સ્વરૂપને તમે કેમ દૂર કરા છે? કેમકે-રાજ્યાદિક પદાર્થ ધર્મનું ફળ છે એમ સામાન્ય જના પણ કહે છે,
33