SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 1920701090000 CODUCED - ૦૦૦ OSTA KUTUOTTAALKURS KURUSTAJ OO collect ॥ श्रेयस्कर - विघ्नहर ॐ श्रीशंखेश्वर पार्श्वनाथाय नमः || ॥ श्रीमद्विजयानंद सूरिपादपद्मेभ्यो नमः ॥ શ્રીદેવભદ્રાચાર્ય વિરચિત— શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. ( ભાષાંતર ) પ્રસ્તાવ ૧ લેા. DISC00 મગંલાચરણ. સત ને ધારણ કરનાર નાગે'ક ધર્મની મઢી મહીનેા ( પૃથ્વીનેા ) ઉદ્ધાર કરવાને ઈચ્છતા એવા જે ' પ્રભુની સહાય કરવાને પ્રાપ્ત થયા હતા, તે નમતા જીવેાની આશાને પૂર્ણ કરનાર, ત્રણ જગતને પ્રકારા કરનાર, સસારવાસને ત્યાગ કરનાર અને કમઠાસુરની લક્ષ્મીના નાશ કરનાર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને તમે વંદન કરા, તે જ પાંનાથ પ્રભુને તમેા ફરીથી વંદન કરો, કે જે( પ્રભુ)ના ગુણની સ્તુતિવડે નાગેટ્રો પેાતાની એ જિહ્વાને અને જે (પ્રભુ )ના મુખને જોવાવડે પેાતાના હાર નેત્રાને કૃતકૃત્ય (કૃતાં ) માને છે. નમસ્કાર કરનારા દેવા, અસુરા ( રાક્ષસે ) અને રાજાઓના મણના મુગટાને વિષે જેમનુ પ્રતિષિબ પડયુ છે, તથા જગતના લેાકા(વા)ના ઉધ્ધાર કરવા માટે જેમણે ઘણાં રૂપા કર્યા છે, તે શ્રી ઋષભદેવ જિનેશ્વરને તમે વન કરો. દુ:ખે કરીને જીતી શકાય એવા કામદેવને જેએએ જીત્યા છે, જેએનુ વચન અમેાધ ( સફળ ) છે, અને જે ભ્રમથી પીડા પામેલા જીવાનુ શરણુરૂપ છે, તે શ્રી અજિતનાથ વિગેરે બાકીના (ત્રેવીશ) જિનેશ્વરા જયવતા વતે છે.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy