________________
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન.
શ્રી શંખેશ્વર નિરગી, પ્રાણજીવન પ્રભુ તારે –કોર અશ્વસેનજી વામજી કે નંદન, ચંદન સમ હમ સારે, અનીયાલી તારી અંબુજ અખીયાં,કરૂણારસ ભરે તારે –ો. ૧ નયન કાલે અમૃત રેલે, ભવિજન કાજ સુધારે; ભવિચારચિત્ત હરખે નીરખી, ચંદકિરણ સમારે–શ્રી. ૨ તેરાહીનામ રટત હુનિશદિન, અન્ય આલંબન કરે; શરણ પડયેક પાર ઉતારે, એસે બીરૂદ તિહારે–શ્રી. ૩ ભ્રમત ભ્રમત શંખેશ્વરસ્વામી, પામીભ્રમ સબજારે; જન્મ મરણકી ભીતિ નિવારી, વેગ કરો ભવ પારે– શ્રી ૪ આતમરામ આનંદરસ પૂરણ, તું મુજ કાજ સુધારે; અનહદ નાદ બજે ઘટ અંતર, તુંહી તાન ઉચ્ચા–શ્રી૫
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન.
પ્રભુજી મેહે ઐસી કરે બક્ષીસ. દ્વાર દ્વારા મેં ભટકું, નમાઉ કિસહી ન સીસ...પ્ર. ૧ શુદ્ધ આતમ કલા પ્રગટે, ઘટે રાગ અરૂ રીસ.... ૨ મેહ પાતક ખુલે છીનમેં, મે જ્ઞાન અધીશ પ્ર. દ તુમ અજાયબ પાસ સાહેબ, જગપતિ જગદીશ.પ્ર. ૪ ગુણવિલાસ કી આશ પુરે, કરો આપ સરીસ...પ્ર. ૫