________________
૫૪
વેવીશાળ કરવામાં આવે છે. દરમ્યાન શિવધમ રાજા એક દિવસ કામદેવના મંદિરમાં મહે।ત્સવના પ્રસંગે આવે છે, જ્યાં પૂર્વે કાઇ વખત ધુમતી દર્શન કરવા આવેલ, તે વખતે એક ચિત્રકારે તેનુ રૂપ આલેખેલુ જોઇ રાજા કામાતુર થાય છે. આવાસે આવી બેચેન બને છે. પ્રધાન પુરુષા કારણ પુછતાં ધ્રુમતી જોઇ ત્યારથી મને માહ થયા છે તે જાણી મંત્રી પાસે તેની પુત્રીનુ માગુ કરતાં હેમદત્ત સાથે વેવીશાળ કરેલું જણાવે છે. ત્યારપછી નીતિશાસ્ત્રમાં કહેલા રાજાઓના ધર્મના વિચાર કરે છે ( પા. ર૯૨ ) રાજા માટે ખેદ થાય છે, રાજા હઠ નહિ મૂકતા હોવાથી રાભિયોગ અપરાધ પામવાથી અમાત્યની પુત્રી મતીને રાજા પરણે છે. અહિં હેમદત્ત તે જાણી ગાંડા બની જઈ શહેરમાં રાજા મારી શ્રી લઇ ગયા, મને ત્યાં લઇ જા. એમ લવતા ફરે છે. રાજા આ હકીકત જાણી પોતે લાકવિરૂદ્ધ, મર્યાદા રહિત અકાર્ય કરેલું છે તેવે પશ્ચાતાપ થતાં હેમદત્તને ખેલાવી અશ્રુમતીની સાથે બીજી સ્ત્રીઓ રાખી, તેની પાસે એળખાવી, બધુમતીને હેમદત્તને સોંપી દે છે. બધુમતી હેમદત્તને ઘેર ગયા બાદ વિચારે છે કે હું રાણી થયા પછી તેના ચાકરની ભાર્યા શી રીતે થઈ શકું? વગેરે પશ્ચાતાપ થતાં ખાનપાન, શ્રૃંગાર વગેરેના ત્યાગ કરે છે . હેમદત્ત તેને પૂછતાં તેણી કંઈપણ નહિ' જાવતાં તાપસી દીક્ષાનું જણાવી તાપસી થાય છે.
પૂર્વ કાળમાં રાજાએ વિષય કે પ્રમાદવશ થઇ કુળમર્યાદાના લાપ કરી અન્યાયપૂર્વક, મર્યાદા રહિત, અનુચિત્ત કવચિત ક્રાય' કરી બેસતા; પરંતુ છેવટે યથાર્થ હકીકત જાણુતાં, જેને જે જાતનું નુકસાન યા વ્યથા થઇ હાય તેનું નિવારણ કરી પેાતાના અનીતિરૂપ આચરણુ વિરૂદ્ધ સંસારની અસારતા વિચારી સંસારથી વિરક્ત થતાં, જેથી તેવા ન્યાયી . રાજાએ અને તેવી વીરાંગનાઓના નામેા શાસ્ત્રો અને કથા સાહિત્યમાં સુવર્ણાક્ષરે નામે પણ લખાઇ ગયેલ છે જે ચરિત્રા અનુકરણીય છે. વળી બધુમતી જેવી સુશીલ, કુલીન, સ્ત્રી હાવાથી, પોતાની કુલિનતા, લાકવિરૂદ્ધતા જાણી, છેવટે તે પશુ સ ંસારથી વિરક્ત થાય છે. આવા પ્રજાવત્સલ ન્યાયી રાજાએ તથા અશ્રુમતી જેવી કુલીન -વીરાંગના પૂર્વ કાળમાં હતી અને તેની કસાટી કુદરત કરતી જેથી તે સુવણૅ થયેલ છે. હામદત્ત પાતાની હાંસી લાક્રામાં થતી જાણી ત્યાંથી નાશી જઈ કલિંગ દેશમાં ત્રિપુરમધ્યાકાર નામના ઉદ્યાનમાં અગ્નિવડે તપતા એક પ્રસિદ્ધ તાપસ રહે છે, ત્યાં આવે છે. અહિં શિવધ રાજાને પણ તે વખતથી સંસારને અસાર ચિતવતા સુગુરૂના જોગને ઇચ્છતા રાત્રીના સૂવે છે તે વખતે સ્વપ્નામાં કિરણાના સમૂહ યુક્ત સૂર્યને જોવે છે. સવારમાં આવી રાજસભામાં બેઠા છે જેવામાં “ અન્યાય-અન્યાય ” એમ શબ્દ ખેાલતા એક પુરૂષ ત્યાં રાજસભામાં આવે છે. રાજા કહે છે કે તારા પરાભવ કાણે કર્યાં? પૂછતાં તે પુરૂષ કહે છેકેઆ ગામના હુ. દેવલ નામને ગૃહપતિ છું. મારે ચાર ભાઇએ તેટલી વ્હેતા, પુત્ર પુત્રીએ તેની સંતતિ પણ હતી. સર્વે સાથે એકજ ધરમાં રહેતા હતા. દૈવયેાગે સુકૃતના ત્યાગવડે દુષ્ટ મહા માધિ આવતા અનેક ઉપચાર કરતા છતાં હું અને મારા પુત્ર સિવાય બધા મરણ પામવાથી ઘર છોડી અમેા બધે ફરવા લાગ્યા. એક દિવસ મારા માટે પુત્ર નદૅદ્યાનમાં સમવસરેલા અનેક ભવ્ય પ્રાણિઓને ઉપદેશ આપતા વિજયાષરની પાસે ગયો અને તે સૂરિએ મેહ પમાડનાર ચવડે કે કાષ્ઠ વિદ્યાના ખળવર્ડ તેને વશ કરવા વડે મુખવત્રિકા, એધે અને કેશના સમૂહને લાચ કરેલા અને ધમ ખાન પામેàા, સવ સ્થળે શોધ કરતા મે જોયા, મે' તેને આ શું કર્યું. તેમ પૂછતાં મોન ધારણ કર્યુ.. હૈ, પૃથ્વીનાથ ! કુટુમ્બના દુઃસદ્ધ શેકના આવેગવાળા હું આ વૃત્તાંત આપને કહેવાને માટે આવ્યો છું. .આ સાંભળી સભાના લેા હસતાં તેને કહેવા લાગ્યા ૪ મરણના ભયથી તારા પુત્રે દીક્ષા અંગીકાર કરી તેમાં સાધુને દૂષણુ પ્રાસ શું થયું ? વા૨ે ખીજી