SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પછી મુનિરાજ કાત્સગ" પારી અવધિજ્ઞાનવડે જાણી તે વિદ્યાધરના બન્ને પુત્રને જણાવ્યું કે–પૂર્વે ચિરકાળના ધન સંબંધી ઘણા પ્રકારની વિટંબણ ઉત્પન્ન થતાં તીક્ષણ દુઃખના સમૂહવડે તમને થયેલે ભ તથા મારા ઉપદેશ શું તમને હદયને વિષે વતે છે કે નહિં ? અથવા ભવભ્રમણને નિવેદ જે હોય તે સમગ્ર સંગનો ત્યાગ કરી પા૫રૂપી પર્વતને નાશ કરનાર પ્રવજયા અંગીકાર કરો. ગુરુ પાસેથી તેમ સાંભળી તરત જ ત્યાં દીક્ષા ગ્રહણ કરે છે. મુનિધર્મનું પાલન કરતાં ગુરૂમહારાજ વિજયધમને સૂરિને સ્થાને સ્થાપન કરે છે તે જ હું ખેચરેન્દ્ર! તમારા નગરમાં વિચરું અને મોટાભાઇ ૫ણ ધનધર્મ નામને છે. હે રાજા! તમે જે પૂછયું કે આ દીક્ષાનું કારણ છે. બાદ રાજા ત્યાંથી નગરમાં જઈ મંત્રી, સામંતો, શ્રેષ્ટિ વગેરેની સમક્ષ એક તીથી, કરણ અને સુદૂતને વિષે પિતાના પુત્ર કિરણવેગને રાજ્ય પર બેસારી ઉચિતપણુએ કરી તેને પ્રણામ કરી પુત્રને રાજ્યકારભાર કેમ ચલાવવો (પા. ૬ ) તે માટે ઉચિત શિખામણ આપી તે ખેચર રાજા સૂરીશ્વરની પાસે દીક્ષા લે છે. સર્વવિરતિ ધર્મનું સાવધાનપણે પાલન કરી તપસ્યા કરવાવડે છેવટે કર્મને નાશ કરી મોક્ષ પામે છે. અહિં વિદ્યાધરને રાજા કિરણગ સુખે કરી રાજયનું પાલન કરે છે, તેટલામાં તેની પદ્માવતી રાણીને પુત્ર અવતરે છે જેનું કિરણતેજ નામ પાડવામાં આવે છે. યંગ્ય વયે મહાપ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવાની જ્યાં તે તૈયારી કરે છે તેટલામાં ચંડવેગ નામને વિદ્યાધર રાજસભામાં આવી રાજાને જણાવે છે કે આજ રાત્રિના પાછલા ભાગમાં તાથ પર્વતના છેડાયેલા કિનારા પર રહેલા એક વૃક્ષની શાખા ઉપરથી પૃપાપાત ખાઈ નીચે પડતાં એક પુરુષને વ્રત પકડી તેમ કરવાનું તેને પૂછતાં “પ્રાણ ત્યાગ કરવા ઈચ્છતો હતો છતાં મારું ધાર્યું કાંઈ ન થયું ” એટલું જ બોલ્યા સિવાય કાંઈ જવાબ આપતા નથી તેને હું અહિં લાવ્યો છું. વિદ્યાધર રાજાએ તેને પાસે બેલાવી પાસેના માણસને રજા આપી અને ઘણું આગ્રહપૂર્વક રાજાએ કહેતાં મરણનું કારણ પૂછતાં તે પુરૂષે કહ્યું કે કદલીપુર નગરમાં રહેનારા કૃષ્ણ નામનો ગૃહપતિ છું. મારી સ્થિતિ ઠીક છે, કુટુમ્બ મોટું છે, પરંતુ મારા પિતા મરણ પામ્યા તે પ્રથમ દુઃખ થયું અને પછી મારી માતુશ્રી કળલજજા છેડી અનાચાર કરવા લાગી. તેને અનેક રીતે તેમ નહિં કરવા જણાવ્યું પણ ન માન્યું. એક દિવસ મારી માતા એક ગરીબ માણસના ઘરમાં પેઠી. મારો નાનો ભાઈ વેશ્યાના સંગવાળે થયો અને તેની વહુએ તેના પર મંત્રોચ્ચાર કરવાથી તે પીડા પામતાં આહારને તેણે ત્યાગ કર્યો અને બીજા એક નિમિત્ત આને બેલાવી પૂછતાં, તેના ખાટલા નીચેથી એક દાટેલું પૂતળું કાઢતાં, મારા ભાઈની વહુ ભય પામી. તેણીએ પુતલાને માર્ગમાં નાખતાં તે બળી ગયું. મારા ભાઈ પણ તુરત મરણ પામ્યા તે ત્રીજુ દુઃખ, તિરસ્કાર પામેલી તે મારા નાના ભાઈની વહુ તેથી કુવામાં પડી મરણ પામી તે ચોથું દુઃખ, આવી આપત્તિઓથી મુંઝાયેલ તે દરમ્યાન મારી બહેન ઘરની સારભૂત વસ્તુ એનું પોટલું બાંધી ઘરના ચાકર સાથે બહાર નાસી ગઈ, પછવાડે મારો પુત્ર જતાં બંનેનું પરસ્પર યુદ્ધ થતાં મારે પુત્ર પડી જતાં મારી બહેને છરીવડે તેને હણી નાખ્યો. જુઓ પ્રાણીની દુઃખની પરિસીમા. આ દુઃખથી કંટાળી દશ લાંઘણુ કરી કુલદેવતાનું આરાધન કરતાં દેવીએ પણ ઉપેક્ષા કરી છેવટે કંપાપાત કરતે હતું તે વખતે આપનો સેવક અહિંઆ આપની પાસે લાવ્યો છે, બેલ, હવે હે રાજન ! મારે મરણ સિવાય બીજું શું શરણ છે? ગૃહપતિની હકીકત સાંભળી રાજાને સંસારની વિચિત્રતાને ભાસ થાય છે તેટલામાં પ્રતિહારી આવી પૂજાની સામગ્રી તૈયાર કરી રાજાને તે ખબર આપે છે. પ્રાપ્તિ વિદ્યા સાધવા માટેના આ પૂજનના ફળથી પિતાના આત્માને કાંઈ લાભ નથી તેમ વિચારી અને સંસારની અસ્થિરતા માટે ઘણે ઊહાપોહ થાય છે અને તે આવેલ ગૃહપતિને મરણુના અવસાય છોડી આ સંસાર સ્વભાવવી જ નાશવત હોવી જ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy