________________
દીક્ષા માટે ભગવાનનું આશ્રમપદ ઉદ્યાનમાં આગમન.
[ ૧૬૯ ]
તે શિબિકાને શેાભા અને રૂપવડે દેવકુમારની જેવા, મેાટા રોમાંચવડે શરીર ઉપર કચુકને ધારણ કરનારા, તથા ગુણુ અને યોવનવડે સરખા એવા પુરુષાએ પ્રથમ ઉપાડી, અને પછી અસુરો, સુરેંદ્રો અને નાગેન્દ્રોએ તેને ઉપાડી. દેવા અને મનુષ્યા ભંભા, મૃદંગ, મ`લ, કાંસી, કદંબ, તાલ અને તિલિક વિગેરે ચાર પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા. મેરુપર્યંત ઉપરથી ઝરતા જળના સમૂહથી જાણે ઉત્પન્ન થયા હાય તેવા હાથીના ગારવ, અશ્વના હીરલ અને વાગતા વાજિંત્રાથી ઉત્પન્ન થયેલ માટા નિર્દોષ તેવા પ્રકારે કાઇ પણ રીતે ત્રણ જગતના મધ્યભાગરૂપી ગુફાને પણ પૂરતા સત્તા વિસ્તાર પામ્યા, કે જે પ્રકારે સામાન્ય બુદ્ધિવાળા લાકોએ સર્વ શબ્દમય જ જાણ્યા. ત્યારપછી નગરના લેાકેા ચેલેાક્ષેપ કરવા લાગ્યા, દરેક ઘેર પ્રધાન પુરુષા અઘ્યપ્રદાન કરવા લાગ્યા, તુબરુ વગેરે દેવ ગાયકે ગાવા લાગ્યા, નૃતિકાએ નૃત્ય કરવા લાગી, નગરની નારીએ મંગળ ગીત ગાવામાં વાચાળ મુખવાળી થઇ, ઋતુ દેવતાએ પુષ્પના સમૂહને વિખેરવા લાગી, મેઘકુમારની દેવીઓ સુગંધી જળકને વરસાવવાવડે રજના સમૂહને આચ્છાદન ( શાંત ) કરવા પ્રવતી, અગ્નિકુમારની દેવીએ દરેક દિશામાં સુગધી ધૂપની ઘટીનેા વિસ્તાર કરવામાં નિપુણ થઇ, તથા ભાટ ચારણના સમૂહ જય જય શબ્દના ઉચ્ચાર કરવામાં હુશિયાર થયા. તે વખતે નાણારસી નગરીના મધ્ય મધ્ય ભાગવડે ધીમે ધીમે પ્રયાણ કરતા ભગવાન નગરીની પાસે ( બહાર ) આશ્રમપદ નામના ઉદ્યાનમાં પહેાંચ્યા. તે ઉદ્યાન કેવુ છે ? તે કહે છે:~
અતિ મજમ્રૂત ( મેટા ) જાંબુ, જબીર, ખદિર અને સાહારના વૃક્ષેાવડે રમણીય તે ઉદ્યાન પવનવડે ખરેલા પુષ્પાવર્ડ જાણે ભગવાનને શીઘ્રપણે અર્ધ્ય આપતુ હાય તેવું Àાલતું હતું. પુષ્પના મકર( માંજર )ના રસથી મત્ત થયેલા ભમરાના ઉછળતા આરાવ( શબ્દ )વડે જાણે કે જગદ્ગુરુના આગમનને પ્રેમથી કહેતું હાય, સુંદર વાયુથી ચાલતી શાખારૂપી બાહુવડે જાણે હર્ષોંથી નૃત્ય કરતુ હાય, વિકસ્વર કેતકીના પત્રના મિષથી જાણે અટ્ટહાસ કરતું હાય, વિકસ્વર પારઇ પુષ્પના સમૂહવડે બનાવેલા ઘણા નેત્રાવડે અત્યંત મનેાહર જગદ્ગુરુની સમૃદ્ધિને જાણે જોતું હાય, તેમ શાભતુ હતુ. વખતે વિસ્મયથી આવેલા તાપસેાએ જેના મેાટા જય જય શબ્દ કહ્યો છે એવા ત્રણ ભુવનને મહાત્સવ આપનારા પાર્શ્વ પ્રભુ આશ્રમપદમાં આવ્યા. તે ઉદ્યાનમાં અતિ સ્નિગ્ધ અને અતિ મેાટા પહેલવવડે આકાશતળના વિસ્તારને ઉલ્લેખ કરતા તથા મણિપીઠિકાવડે મનેાહર, જાડા અને ઊંચા અશેાકવૃક્ષ હતા. તેના ઘણા પત્રાના સમૂહમાં આસક્ત થયેલા પ્રાણીઆવડે તેની સુખકારક છાયા સેવવા લાયક હતી, તથા અનેક પક્ષીઓના નિવાસનું સ્થાન હોવાથી તે સત્પુરુષની જેમ શેશભતા હતા. તે વૃક્ષના તળને વિષે ત્રણ લેાકના તિલકરૂપ ભગવાન શિખિકાથકી ઊતરીને ભવના અંત કરવા માટે સામાયિક ગ્રહણ કરવા માટે પ્રાપ્ત થયા. તે વખતે સર્વ અંગના આભરણેાના ત્યાગ કરતા ભગવાનને વામાદેવી પાતાના ઉત્તરીય
२२