SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લા : આ પ્રમાણે ઉત્પન્ન થયેલા માટા પશ્ચાત્તાપવાળા મરુભૂતિ ઘરના માણસાને કહ્યા વિના, તે કષાયના અમને વિચાર કર્યા વિના, માટી ઉત્કંઠા વૃદ્ધિ પામવાથી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં દૂરથી જ તેને જોઇને તેના પ્રેમના સમૂહ ઉલ્લાસ પામ્યા, પેાતાનાં દુષ્કૃત્યનુ ચિંતવન કરવાથી ઉત્પન્ન થયેલ ક્રોધના સમૂહવડે ઉત્પન્ન થયેલા અશ્રુના પ્રવાહથી વ્યાકુલ નેત્રવાળા તે મરુભૂતિ લજ્જા સહિત અને સ્નેહ સહિત પેાતાના દુચરિત્રને ખમાવા માટે કમઠના ચરણમાં પડ્યો, અને પગમાં પડેલા જ તે શાકના સમૂહવડે ચંચળ અક્ષરવાળી વાણી વડે ગદ્ગદ્ સહિત ખેલવાને પ્રવર્યાં કે-“ હે ભગવાન ! તમે પુણ્યશાળી છેા, કેમકે નિર્જન વનમાં વસવાવાળા તમે સ્વજનના પરિચયના ત્યાગ કરીને મૃગલાની સાથે બંધુની બુદ્ધિ ધારણ કરીને આ પ્રમાણે રહે છે, પરંતુ હું તેા અત્યંત અધમ અને પોતાના કુલના કલંકરૂપ છું, કે જે હું નિ:સારમાં શેખર સમાન ભાર્યાના વ્યામાહવડે વિષયથી વિમુખ થયા છતાં પણ પિતાની જેવા તમારું' તથાપ્રકારનું દુષ્ટ કાર્ય કરવાને તૈયાર થયા હતા. તેથી કરીને મારા ઉપર કૃપા કરી, અને પૂર્વના મારા અપરાધને તમે માફ કરે. મારી પીઠ ઉપર કલ્પવૃક્ષની લતા જેવા તમારા હાથ મૂકીને મને અભયદાન આપે।, અને દુષ્કૃત્યરૂપી અગ્નિવડે તપેલા મારા હૃદયને શાંત કરી. ” ઇત્યાદિ દીનતા સહિત, વિશ્વાસ સહિત અને બહુમાન સહિત જેટલામાં તેના ચરણકમળ ઉપર પાતાનું મસ્તક સ્થાપન કરીને તે આલે છે, તેટલામાં કમઠ પૂર્વના તેના દુષ્ટ ચરિત્રનું સ્મરણ થવાથી અત્યંત : કાપના આવેશ ઉત્પન્ન થવાથી મોટા અમના વશવડે તાપસ લેાકને ઉચિત કરુણાભાવને ભૂલી જઇ, લેાકના અવર્ણ વાદના વિચાર નહીં કરી, ગુરુલજજાની ઉપેક્ષા કરી તથા ધર્મ થી વિરુદ્ધ એવા કાર્યના વિચાર નહીં કરી એક અતિ મેાટી શિલાને ઉપાડી તે શિલા તેના મસ્તક પર નાંખી. તે શિલાના ઘાતથી તેનું શરીર ઘુમવા લાગ્યું, મુખમાંથી રૂધિરના પ્રવાહ નીકળ્યા, માટી પીડાના વશથી નેત્રની પાંપણના પુટ મીંચાઇ ગયા, અને ભમરાના સમૂહની જેવા અંધકારના સમૂહવડે જાણે ભરાઇ ગયુ. હાય એવા જગતને માનતા તે મરુભૂતિ ચેષ્ટા રહિત થઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે “ અરે ! આ અાગ્ય કર્યું;, અયેાગ્ય કર્યું, ” એમ ખેલતા અને અતિથિનું મરણ જોવાથી વૃદ્ધિ પામતા મેટા દુ:ખવાળા તાપસ મુનિઓએ કમઠને કહ્યું—“ અરે ! સમયશાસ્ત્રના શ્રવણથી વિરુદ્ધ આ શુ તેં કર્યું ? અથવા દુષ્કર માસક્ષપણાદિક તપસ્યાને શું આ ઉચિત છે ? અથવા ગુણાવડે મેાટા એવા ગુરૂજને આપેલા સદુપદેશને અનુસરતુ શું આ કર્યું? કે જેથી કરીને પ્રણયની વત્સલતાના ત્યાગ કરી તેં આવું કાર્યં કરવાના ઉદ્યમ કર્યા ? હલકા માણસામાં પણ આવું કાં દેખાતું નથી, તેા પછી સદ્ધર્મના નિધિસમાન તે સારા વ્રતવાળા અને નમેલા આવા માણસની હત્યા કેમ કરી ? તું કાના શિષ્ય છે ? તે તુ' કહે. જેઓ પેાતાનુ જીવિત (પ્રાણ) આપીને પણ બીજા પ્રાણીઓનું રક્ષણ કરે છે, તેઓ પણ પેાતાના હાથવડે જ પ્રણામ કરતા માણસને હણે છે, તે માટું આશ્ચર્ય છે. આ આશ્રમમાં શત્રુને પણ બંધુની ,,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy