SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સૌધમે"દ્ર પાલક વિમાનમાં આરૂઢ થઈ, અસ ંખ્ય દ્વીપ--સમુદ્રોનું ઉલ્લધન કરી, જિનગૃહને ત્રણ પ્રદક્ષિણા આપી, જિનેશ્વર તથા જિનમાતાની સ્તુતિ કરી, સૌધમે"દ્ર સાથે આઠ લેાકપાલ, આઠ પટરાણી, સાત પ્રકારના સૈન્ય, સાત સેનાપતિ, ત્રણ પાઁદા, ચેારાથી હજાર સામાનિક દેવા, ૩૩૬૦૦૦ અંગરક્ષક દેવે, અને બીજા કરોડ દેવી દેવાના સમૂહ સાથે આવે છે. આ છે ભગવતની અતિશયતાના પ્રભાવ ! બાદ વામા માતાને અવવાપિની નિદ્રા આપીતે, તેમની પાસે પ્રભુનુ પ્રતિબિંબ સ્થાપીને, સૌધમે પોતાના પાંચ દિવ્ય રૂપે વિભુ, પરમાત્માને લઇ મેરુપર્વત પર આવે છે. પાંચસો યાજન લાંખી અતિપાંડુકખલા શિક્ષાપરના સિંહાસન પર સૌધમે, ઉત્સંગમાં પરમાત્માને લઇને બેઠા. આ અવસરે આસન પવાથી પ્રભુના જન્મ જાણવામાં આવતા સર્વાંઈંદ્રો આવી પહેાંચ્યા અને અચ્યુતેંદ્રના આદેશથી સવ' દૈવા અભિષેકની સામગ્રી લેવા ગયા અને જળ, ઔષધિ વિવિધ પ્રકારના પદાર્થો લઇ આવી પહેાંચતા કળશાવડે પરમાત્માને અભિષેક કર્યાં. આ જળ–સ્નાનમાં ઉત્તમ વસ્તુઓ, શ્રેષ્ઠ સુગંધીએ અને દિવ્ય પદાર્થાંનુ મિશ્રણ કરવામાં આવે છે. બાદ અચ્યુતેંદ્રના ઉત્સંગમાં પરમાત્માને આપીને સૌધમે વૃષભના ચાર રૂપો વિકુર્તી, પાતાના શીંગદ્વારા જળધારા કરી અભિષેક કર્યો. આ સમયે વિવિધ દેવા વાજિંત્રા વગાડતા હતા, નૃત્ય કરતા હતા અને કેટલાક છત્ર, ચામરાદિ વીંઝતા હતા. ગધકાષાયી ક્રામળ વસ્ત્રથી ભગવતના દેહનુ' લૂન કરીને ... પરમાત્માને વિવિધ અલંકારો પહેરાવ્યા અને તેમની સન્મુખ શ્રેષ્ઠ ધૂપ ઉવેખી, અષ્ટ માંગલિક કરી ઇંદ્રે અતિભાવપૂર્વક સ્તુતિ કરી. એ રીતે જન્મકલ્યાણક મહેત્સવ ભક્તિપૂર્વ`ક કરી, બે હાથ જોડી સ્તુતિ કરીને સૌધમેદ્ર સિવાયના સ* ઇંદ્રો ચાલ્યા ગયા. ખાદ સૌધર્મેદ્ર જિનગૃહે આવી, માતાની અવસ્વાપિની નિદ્રા હરી લઇ પ્રભુના પ્રતિષ્ઠિખને સંતુરી લઇ, જિનેશ્વરને માતા પાસે મૂકયા અને સત્ર ઉદ્વેષણા કરાવી કે—જે કાઈ ભગવંતનું અનિષ્ટ ચિ ંતવશે તેનુ' મસ્તક અજનમંજરીની જેમ સ્વયમેવ તૂટી જશે. બાદ રત્નવૃષ્ટિ અને ધનવૃષ્ટિ કરી ઇંદ્ર સ્વસ્થાને જાય છે. પ્રિય'કરા નામની દાસીએ પ્રાતઃકાળે અશ્વસેન રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજા અંતઃપુરમાં આવી, જગદ્ગુરુને જોઇ, હર્ષ પામી પેાતાના સભામંડપમાં ગયા. ત્યાં લેકાએ આવી વર્ષોંપન-મહેસવ કર્યાં. બાદ સૂર્ય-ચંદ્રદર્શન, છઠ્ઠી જાગરણુ વિગેરે ઉત્સવ કરી, બારમે દિવસે સવા બાજનાદિકથી સત્કાર કર્યાં. અત્યંત શ્યામ રાત્રિને વિષે પણ માતાએ સને જોયા હતા તેમજ સ્વપ્નને વિષે પશુ સર્પ જોયા હતા તેથી પાત્ય એવુ' યથાર્થ' નામ રાખ્યુ. દેવાએ 'ગૂઠામાં સંક્રમાવેલ અમૃત રસનું પાન કરતા ભગવંત ખાલ્યાવસ્થાનું ઉલ્લંધન કરી કુમારાવસ્થા પામ્યા અને મિત્ર વગર સાથે અક્રીડા વિગેરે ક્રીડાથી જનરંજન કરવા લાગ્યા, એકદા અશ્વસેન રાજા સભામંડપમાં બેઠા છે તેવામાં પુરુષાત્તમ નામના અમાપુત્ર સભામાંડમાં રાજાનાપૂર્ણાંક આવ્યા અને પેાતાના નગર કુશસ્થળના સ્વામી નધમ રાજાને વૃત્તાંત જણાવ્યા બાદ વિશેષમાં જણાવ્યુ* કે–અમારા સ્વામી પ્રસેનજિતને પ્રભાવતી નામની રાજકુમારી છે. એકદા મયૂર નામના ઉત્થાનમાં જતાં કિન્નરી મુખથી શ્રી પાકુમારના ગુણાનુવાદ સાંભળી અત્યંત આસકત બનેલ તે ફક્ત એક પાકુમારનાં નામનું જ રટણ કરી રહી છે, પ્રસેનજિતે આ વૃત્તાંત સાંભળી અત્યંત હ પ્રર્દશત કરી લગ્ન માટે તૈયારી કરી તેવામાં કલિગ વિગેરે દેશના ઇર્ષ્યાળુ રાજવીઓએ કુશસ્થલને ઘેરી લીધું': હે રાજન ! અત્યારે કલિગ વિગેરે દેશના રાજવીએ લોકાને પીડી રહ્યા છે અને પ્રસેનજિત યુદ્ધ માટે તૈયાર થયેલ છે. આ વૃત્તાંત જણાવવા માટે જ હું આપની પાસે આવ્યે . આ હકીકત સાંભળી અશ્વસેન રાજાએ યુદ્ધ માટે પ્રયાણ કરવા ભેરી વગડાવી. ચતુર`ગ સેનાને સજ્જ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy