SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ થતી જોઈ પાકુમાર સભામંડપમાં આવ્યા અને પિતાશ્રી પાસેથી સેના સજ્જ કરવાનું કારણ જાણી પાર્શ્વકુમારે પિતાને પ્રાર્થના કરી ક્રુ-મૃગલા સરખા તે રાજવીએની સાથે યુદ્ધ કરવા જવા માટે તમારી જેવા સિંહની જરૂર નથી. આવા સુદ્ર કામ માટે તમે પ્રયાસ શા માટે કરા છે ? આ પ્રમાણે પિતાને જણાવી પાર્શ્વકુમાર પાતે સૈન્ય સાથે કુશસ્થળ નજીક આવી પહેાંચ્યા. આ સમયે ઇંદ્રસારથી માલિએ આવી પાતાના વિવિધ શસ્ત્રોથી ભરપૂર રથ પરમાત્માને અર્પણ કર્યાં. પરમાત્માએ પછી વિચારણા કરી ૐ–નિરંક વધ– આરંભ કરવાથી શું ? જો શત્રુએ સમજાવવાથી સમજે તો હિંસારૂપ યુદ્ધના આરંભ ન કરવા તેમ વિચારી એક કુશળ દૂતને બરાબર સમજાવી કલિંગાધિપતિ પાસે માકક્લ્યા. પહેલાં તા *લિ'ગપતિએ તેને તિરસ્કાર કરી કાઢી મૂકયે, પરંતુ તેના અમાત્યાએ સમજાવવાથી, પાર્શ્વ કુમારના ખળનું વધુ ન કરવાથી તેમજ માલિના સ` આયુધોથી ભરપૂર રથ વિગેરેની હકીકત જાણી કલિંગપતિ, વગર યુદ્ધે નાગદમની વિદ્યાથી સર્પનું વિષ હણાઈ જાય તેમ પાકુમારના શરણે આવ્યેા. એવામાં પુરુષોત્તમના મુખથી પાશ્વ કુમારનું આગમન જાણીને પ્રસેનજિત રાજા પણ ત્યાં આવી પહેાંચ્યા. પ્રભાવતી સાથે ભગવંતના પાણિગ્રહણ મહાત્સવનુ મુદ્દત્ત જોવરાવી શીઘ્ર વિવાહેાત્સવ આર ંભ્યા. કરમેાચન સમયે વિશેષ પ્રકારે દાન આપ્યું. કેટલાક દિવસા શ્વસુરગૃહે રહી શ્રી પાર્શ્વકુમાર પાતાના નગર તરફ ચાલ્યા ત્યારે પ્રસેનજિત રાજવી વળાવા આવ્યા અને ભક્તિપૂર્વક વંદન કરી વસ્થાને ગયા. પાર્શ્વ કુમારના આગમનના સમાચાર સાંભળી અશ્વસેન રાજાએ મહેાત્સવપૂર્ણાંક નગરપ્રવેશ કરાવ્યેા. કુમાર પણ ભાગાંવલી ક્રમ' જાણી વિવિધ પ્રકારના વિલાસા કરતાં કાળ વ્યતીત કરવા લાગ્યા. પરમાત્માને તેમની સાથે જ છાયાની માફ્ક સાથે જ રહેનારા ત્રણસે। મિત્ર થયા. આ બાજુ કમઠના જીવ વૈરની પર’પરાને કારણે ગરીબ કુલમાં જન્મી, તાપસ વ્રત અંગીકાર કરી, પંચાગ્નિ તપ કરતા કરતા ભવિતવ્યતાને કારણે વાણુારસી નગરીમાં આવી પહેચ્યા. પાતાની ચારે દિશામાં ચાર મોટા અગ્નિકુંડ ખાદાવ્યા અને તેમાં મેાટા મેાટા કાછો નખાવી પંચાગ્નિ તપ શરૂ કર્યાં. તેની આતાપના લેવા લાગ્યા અને મસ્તક પર સૂર્યના પ્રચંડ તાપને સહન કરતા, એમ સાથે ઝૂ, અઠ્ઠમાદિ તપસ્યાને પારણે કંદમૂલાદિનું ભોજન કરી ધ્યાનમાં રક્ત રહેતા, જેથી તેની ખ્યાતિ નગરમાં થતાં લોકા તેના વન-પૂજનાદિ માટે જવા લાગ્યા. એકદા રાજમહેલની ઉપલી ભૂમિકામાં રહેલા પાર્શ્વકુમારે આ રીતે લેાક્રાને આડંબર સહિત જતાં નીહાળી તેનુ કારણ પૂછતાં રાજપુરુષે જણાવ્યું કે—એક તાપસ, નગરી બહાર દુષ્કર પંચાગ્નિ તપ તપે છે તેમ તેના દુષ્કર તપથી આકર્ષાયેલા લકા તેને વંદન કરવા જાય છે. આ હકીકત સાંભળી પાર્શ્વનાથ ભગવત મનમાં વિચારવા લાગ્યા કે—“ વિવેક રહિત અને હિત-અહિતને નહીં જાણનારા અજ્ઞાની લેક્રે પોતે નાશ પામે છે અને બીજા પ્રાણીઓને નાશ પમાડે છે. પંચાગ્નિ તપવડે પણ ધર્મ થાય તે તે માટુ' આશ્રય' છે; કારણ કે તે ક્રિયામાં છ જીવનિકાયના અવશ્ય વધ થાય છે; તેથી મિથ્યા ઉપદેશ માપનાર આ તાપસની ઉપેક્ષા કરવી ઉચિત નથી. '' બાદ પરમાત્મા, સેવક પુરુષો સાથે તે તાપસ પાસે ભાવે છે, તે સમયે સર્પવાળા એક મેાટા કાઇને અગ્નિમાં નાખતા એક માણસને પ્રભુએ જોયા તેથી તેમણે તાપસને કહ્યું કે—“ ધર્મના બહાનાથો આ પાપ-ઉપાર્જન કરનારું કૃત્ય તે શા માટે આરંભ્યું? ધર્મનુ મૂળ ક્યા છે અને અગ્નિ સળગાવવામાં દયા કર્યા રહેલી છે? કારણ કે અગ્નિમાં તે સવ' જીવાને વિનાશ જ થાય છે. જેમ પેાતાના આત્માને હણવામાં ધણુ' દુ:ખ રહેલું છે તેમ બીજા નિરપરાધી જંતુઓને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy