SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : પ્રસારવાળા તે સાધુએ ગુરુની સાથે ગામ, નગર અને આકર વિગેરેને વિષે વિહાર કર્યાં. પછી મને મારા ભાઇએ કપટથી કહ્યું કે- આટલા દિવસ મુગ્ધપણાથી અને અજ્ઞાનના વશથી મેં તારી સાથે સારી ચેષ્ટા કરી નથી, તે તારે જરા પણ હૃદયમાં ધારણ કરવું નહીં. હવે તું મારા પિતા સમાન અને ગૃહનેાની ચક્ષુરૂપ થયા છે. પૂર્વનું ખરામ મનપણું સર્વથા પ્રકારે થાડુ' પણ ધારણ કરીશ નહીં. અને મને શંકા રહિતપણે કિંકરની જેમ આજ્ઞા કરવામાં પ્રવત જે. ” આ વિગેરે તેના ઉલ્લાપ ( વચન ) સાંભળવાવડે તેના પૂના દુઘ્ધત્રિના સમૂહ ભૂલી જઈને તથા અવગ્રહ રહિત ( શુદ્ધ ) પ્રેમને પરવશ થયેલા હૃદયવાળા તે “ સથા પ્રકારે આ રૂદ્રદેવ અન્યથા ( અસત્ય ) ખેલનાર નથી, ” એમ નિશ્ચયને પામ્યા. પછી હમણાં ( આજે ) તેણે સ્નેહથી મને કહ્યું કે-“ચાલ, જાંબુદ્રીપની દક્ષિણની પદ્મવર વેદિકાને આપણે જોઇએ. મને માઢુ કૌતુક છે. ” ત્યારે તેની અનુકૂળ વૃત્તિવડે હું ચાલ્યા. પછી અમેા અને જન વાયુ જેવા વેગવડે આકાશતળતું નહીં ઉલ ઘન કરીને જેટલામાં આ પેાતનપુરના પરિસંહમાં આ ઉદ્યાનમાં પ્રાપ્ત થયા, તેટલામાં રૂદ્રદેવે કહ્યું કે–“ અહા ! આનું રમણીયપણું ? અહા ! પુષ્પોના મોટા સુગંધ ? અને અહે ! ફળાના ભારથી નમેલી શાખાવાળા વૃક્ષેાની સ્નિગ્ધ ( શીતળ ) છાયા ! તેા હૈ ભાઈ ! આવ. અહીં આપણે ક્ષણ માત્ર વિશ્રાંતિ લહીએ. ” ત્યારે મનમાં વિકલ્પ કર્યા વિના મે' તે અંગીકાર કર્યું. અમે બન્ને આરામમાં પેઠા અને આ લત્તાગૃહને વિષે રાતા અશાકના પલ્લવાવડે સચારા રચ્યા. તેમાં મને સુવાક્યો. તે મારા શરીરની સવાહના કરવા લાગ્યા. ત્યાં પ્રદેશના મનેાહરપણાએ કરીને, શીતળ પવનવડે શરીરના આશ્વાસનવડે અને તથાપ્રકારની વેદનાના સમૂહના અવશ્ય આવી પડવાના સંભવથી મને અત્યંત નિર (ગાઢ) નિદ્રા આવી. પછી પેાતાના કુળમાં ધૂમકેતુઃ જેવા તે ભાઇએ પૃથ્વી ઉપર અત્યંત લીન થયેલા શરીરવાળા મારા હસ્ત, ચરણુ વિગેરે અવયામાં પૃથ્વીપીઠને ભેદતી અને અત્યંત દુ:સહ, પૂર્વે આણેલી તીક્ષ્ણ અગ્રભાગવાળી લેાઢાની ખીલી ખાડી ( પરાવી ).’આ પ્રમાણે મરણુાંતિક દુ:ખને ઉત્પન્ન કરીને હર્ષ પામેલા ( વિકસ્વર ) મુખવાળા તે દુષ્ટ વેગથી નાશી ગયા. આ અવસરે હે રાજપુત્ર ! કોઇ પણ રીતે તું આવ્યે ન હાત, તા હું અવશ્ય મરણ પામત. તેં મારા શરીરને સારું કરીને મને પૂછ્યું-તુ કાણુ છે ? વિગેરે, તે ખામતમાં શું કહેવું ?— એક જ ઉત્તરમાં ઉત્પન્ન થયેલા ભાઇ પણ જ્યાં આવુ અયુક્ત આચરણ કરે છે ત્યાં તમારી જેવાને કહેવાને શું યાગ્ય છે ? આવા પ્રકારના વ્યતિકર કહેવાથી ખીજા (સાંભળનાર માણસનું પણું હૃદય લજ્જાથી સેા કકડાવાળુ' કેમ ન થાય ? તેા પછી સારા કુળમાં ઉત્પન્ન થયેલા, લેાકમાં પ્રસિદ્ધિ પામેલા, ઘેાડા પણુ અપવાદના સ્થાનમાં લજજા પામનારા ૧. આડત્રીશમા ગ્રહ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy