SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હા લાયક વસ્તુ )છે, તે નિવૃત્તિને ( સુખતે-મેક્ષિતે ) ઉત્પન્ન કરનાર છે, તે સ` વિકળતા રહિત ( પરિપૂર્ણ ) અને ઉદાર દાનનુ કુળ ફ્રુટ રીતે તું જાણુ. ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ થયેલાને જે શ્રેષ્ઠ ભોજન અને જળની પ્રાપ્તિ થાય છે, રાગ વ્યાપ્ત થયેલાનું રક્ષણ કરનાર ઔષધાદિકનેા જે લાભ થાય છે, માર્ગોમાં ચાલવાડે દુ:સ્થ થયેલા જેમને તત્કાળ શય્યાની પ્રાપ્તિ થાય તે સ દાનરૂપી શ્રેષ્ઠ કલ્પવૃક્ષા વિશ્વાસ છે એમ જાણી સત્ર ઉપાયના કારરૂપ ધનદાન કરવામાં પણ જેની શકિત નથી, તે પેાતાના વિતની અપેક્ષા રહિત થઈને તપ કેમ કરે છે? ખેતી અને રાજસેવા વિગેરે ઘણા પ્રકારના દુઃખવડે ધન ઉપાર્જન કરીને તેને ભોગવ્યા વિના અને દાન કર્યા વિના અન ંત જતા નાશ પામ્યા છે. આ પ્રમાણે દાન ધર્મના વિષયવાળુ દૃષ્ટાંત સક્ષેપથી મે' કહ્યું. હવે હું તપ ધર્મ સંબધી દૃષ્ટાંત કહું છું. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શેણિત ( આ સાત ધાતુ ) તથા અશુભ કર્માં જેના વડે તપે છે, તેને અહીં યથા તપ કહ્યો છે. વળી તે તપ ખાદ્ય અને આભ્યતર ભેદવડે એ પ્રકારે અહીં ( શાસ્ત્રમાં) કહ્યો છે. તેમાં બાળ તપ અન શનાર્દિક ભેદવડે છ પ્રકારે કહ્યો છે. અનશન, ઊનેાદરી, વૃત્તિસ ંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારે બાહ્ય તપ છે. બહારના અંગને તપાવવાવડે કર્માંની નિજ રાનું કારણરૂપ આ તપ છે, અને અભ્યંતર તપ પ્રાયશ્ચિત વિગેરે છ ભેદવાળા છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત્ય તથા સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ પ્રકારે આત્યંતર તપ છે. આ ખાર પ્રકારના તપને આચરીને વિશુદ્ધ શુભ ભાવનાવાળા ધીર પુરૂષા અનંત પાપાની નિર્જરા કરે છે. જેમ સુકાળ વિગેરેવર્ડ રાંગેાના વિનાશ નિશ્ચયથી દીઠે છે, તેમ ક્રમા વિનાશ અનશનાદિકવર્ડ જાણવા. જ્યાં અપવનાદિક થડા પણુ ઇંદ્રિયને વ્યાપાર થતા નથી, તેવું ઉગ્ન નિકાચિત કમ* પણ તપવડે નાશ પામે જ છે. ઋષિદ્ધત્યા વિગેરે જે દારૂણ રસવાળા પાપા કહેવાય છે, તે પશુ જીવની અપેક્ષા રહિત કરેલા તપવડે કરીને ક્ષીણ થાય છે, ત્યાં સુધી દારિદ્ર હાય છે, ત્યાં સુધી રાગની ઉત્પત્તિ હોય છે, ત્યાં સુધી મેટું ધૈર્ભાગ્ય હોય છે અને ત્યાં સુધી અનિષ્ટ અને જૈઅનિષ્ટિત ચિત્તને સંતાપ ઉત્પન્ન થાય છે કે જ્યાં સુધી હજુ પણ ભવ્ય મનુષ્ય તપ કરવામાં ઉદ્યમ નથી કરતા, અને તે તપ પણ કાઇ પણ પ્રકારે (જેમ તેમ ) કર્યો ડ્રાય, તેા છેવટે અશુભ પ્રાપ્ત થાય છે. આ તે વિષે ધનશર્મા સા વાહતુ દષ્ટાંત છે, કે જે ( સાથ'વાડ ) તપના પ્રસાદ( પ્રભાવ )વડે મોટા સન્માન અને યશને પામ્યા હતા. ( પા. ૩૯૨ થી પા. ૪૦૯. ) તપ ધમ નું સ્વરૂપ અને તે ઉપર ધનશમાં સાવાહની કથા, આ તપ ધર્માને વિષે કંઇ પણ અસાધ્ય નથી એ પ્રમાણે પોતાની મતિથી વિચારીને, આલસ્યને ત્યાગ કરીને ભષ્ય જીવેએ આ તપને વિષે સર્વથા યત્ન કરવા. અત્યંત ક્રૂરાયમાન કરાવી જેમ હિમનેા સમૂહ વિલય પામે છે તેમ તપવડે હિંસાદિક મહાપા અવશ્ય વિલય પામે છે. ૧ પ્રવૃત્તિના અભાવ-વાળવુ. ર્ પાર ન આવે તેવુ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy