________________
[ ૪૧૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ પ્રસ્તાવ ૫ મે ઃ
પાળવાના પ્રસાદથી અવશ્ય જાણ. તપ વિના પણુ અને દાન વિના પણ એક શીલ પાળવામાં જ ઉદ્યમવાળા મનુષ્યા સુરેદ્રદત્તની જેમ અવસ્ય માટા ઉદયને પામે છે. હવે સુરેદ્રદત્તનું ઉદાહરણ કહેવાય છે, તે સાંભળે.—
–
આ જ ભરતક્ષેત્રને વિષે અવતી દેશમાં સર્વ દિશાના મુખમાં પ્રસિદ્ધ, સમૃદ્ધિ વાળા લેાકેાએ નિવાસ કરેલી શિપ્રા નામની માટી નદીવડે શેાભતી ઉજ્જયની નામની નગરી છે. તેમાં નરસિંહ નામના રાજા રાજ્યલક્ષ્મીને ભાગવે છે. તેના અત્યંત વિનયવાળા સેવક કુરૂદત્ત નામના વિશ્વાસનું સ્થાન છે. તેને ધન્યા નામની સ્ત્રી અને સ્કંદક નામના પુત્ર છે. નિરંતર રાજાના પ્રયાજનને સાધવાવડે કાળને ઉલ્લંધન કરતા તેના દિવસેા જાય છે. એક વખત રાજાના કહેવાથી તે ભીમ નામના પક્ષીપતિની પાસે ગયા. ત્યાં રાજાને આદેશ જણાવીને તે પાછે। વળ્યો. માર્ગમાં અટવીને મધ્યે ભય રહિત અત્યંત કંપતા શરીરવાળા તેને ક્ષુધાથી કલેશ પામતા એક સિંહે ખાધેા. તેના મરણની વાત તેની સ્ત્રી ધન્યાએ સાંભળી, મેાટા દુ:ખના ભારથી ભરપૂર થયેલી તેણીએ તેનું પરલેાક સંબંધી કાર્યો કર્યું. તેના પુત્રનું કાર્ય કરવામાં અસમર્થ પણું હાવાથી રાજાએ તેની આજીવિકા રાકી. ચિર કાળથી પ્રાપ્ત કરેલ જીવિકાના રહિતપણાથી ક્ષુધાવર્ડ ગ્લાનિ પામતી તે ન્યા ઉજ્જયિની નગરીમાંથી નીકળીને પાસેના ગામમાં જઈને રહી. ત્યાં બીજાના ઘરને વિષે કાંઇક કામ કરતી તે દિવસને છેડે પ્રાપ્ત કરેલા પર્યું`ષિત ( વાસી ) અને લૂખા લેાજનની પ્રાપ્તિવડે પેાતાના આત્માને અને પુત્રને પાષણ કરવા લાગી, પરંતુ તેવા પ્રકારના અનિષ્ટ લેાજનવડે શરીરમાં રાગ થવાથી તે પુત્ર મરણ પામ્યા. ત્યારે પતિના વિયેાગથી પણ અધિક દુ:ખના સમૂહવડે ભ્યાસ થયેલી તે કંઠ મૂકીને રાવા લાગી, તેને ગામના લોકોએ વારી, કે–“ હૈ મેાટા પ્રભાવવાળી ! તું કેમ સંતાપ કરે છે? આ મૃત્યુલેાક અવશ્ય જન્મ અને મરણની ઉત્પત્તિનુ ક્ષેત્ર છે, તથા ઇષ્ટના વિયાગની અને અનિષ્ટના સંચાગની ખાણુરૂપ છે, તેથી આવા પ્રકારના આ સંસારમાં જે થોડા કાળ પણ રહેવું પ્રાપ્ત થાય છે, તે માટું આશ્ચર્ય છે. '' ઇત્યાદિ વચનેાવડે ઉપદેશ કર્યા છતાં પણ તે જરાપણું રુદન અને વિલાપ વિગેરેને નહીં તજતી તે શાકના સમૂહવર્ક અત્યંત વ્યાસ થઇ, અને નાશ પામેલા ચિત્તવાળી ( બેભાન થયેલી ) તે “ હા વત્સ ! કઈંક ! દયા કરીને મઢ ભાગ્યવાળી મને સામુ વચન ( જવાખ ) ” એમ વારંવાર ખેલતી ઇચ્છા પ્રમાણે તે વિચરવા લાગી.
આપ.
બીજાના ઘરામાં અને દેવાલયેામાં પેાતાના પુત્રને શેાધતી તે રાત્રિને જાણતી નથી, દિવસને જાણતી નથી, સુખને જાણતી નથી, દુ:ખને જાણતી નથી, ક્ષુધાને જાણતી નથી તથા તૃષાને જાણતી નથી. પુત્રના વિયેાગના મેાટા દુ:ખથી તાપ પામેલી તે ગામની બહાર નીકળીને કાઇપણ પ્રકારે વાવ, કૂવા વિગેરેને વિષે ફરવા લાગી. તેવામાં ત્યાં એક તમાલ વૃક્ષની નીચે કામળ શરીરવાળા ખાળક શિષ્યવડે યુક્ત એક ચારણશ્રમણને જોયા. ત્યાં તે સ્વાધ્યાય કરતા હતા. તે વખતે તે ધન્યા પાતાના પુત્રની જેવા ક્ષુલ્લક ( માળ )