________________
“ધન્યાને બ્રહ્મચર્યના નિયમમાંથી ચળાવવાના યુવાન પુરુષાના નિષ્ફળ પ્રયાસા. [૪૧૧ ]
મુનિને જોઈને સતાષ પામીને કહેવા લાગી, કે“ હે વત્સ ! તારા વિયોગને લીધે હું અહીં દુ:ખી અવસ્થાને પામી છું. તે મને પૂછ્યા વિના કેમ પ્રત્રજ્યા ગ્રહણ કરી ? ત્યારે તે ચારણુ મુનિએ પુત્રના મરણુવર્ડ તેણીનું મૂઢ થયેલું હૃદય જાણીને કહ્યું કે “ હું ભદ્રા! જો તારા પુત્ર ધર્મને કરે છે, તે તેમાં અકલ્યાણુ શું છે? જેમ તેમ પશુ ધર્મીમાં ઉદ્યમ કરવાનું કહ્યું જ છે. ” તે સાંભળીને તેણીના મનના માહ કાંઈક શાંત થયા. પછી સુનિએ સદ્ધ`વચનના સાર-ઉપદેશ આપવાવડે તેણીને સ્થિરતાપૂર્વક તેવી રીતે શિખામણુ આપી, કે જે રીતે તે તત્કાળ સારા ભાવવાળી થઈ. પછી તેણીને ધર્મ કહ્યો. તેણીએ કેટલાક નિયમા ગ્રહણ કર્યા અને વિશેષે કરીને વિષયની પ્રવૃત્તિથી નિવૃત્તિને ગ્રહણ કરી. પછી પૂર્વની સ્થિતિ પ્રમાણે બીજાના ઘરના કામ કરવાની પ્રવૃત્તિš નિર્વાહને કરવા લાગી. તથા જિનધર્મીમાં આસક્ત ચિત્તવાળી અને સમાધિવાળી ( સાવધાન ) રહેવા લાગી. તે ચારણુ મુનિએ પણ પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યાં. વળી જો કે ધન્યા તેવા પ્રકારના વજ્ર અને આભૂષણથી શાભાવાળી નહેાતી, કુંકુમ ( કસ્તૂરી ) વિગેરે અગરાગની સામગ્રીવાળી નહેાતી, તથા પુષ્પ અને તંખાલની પ્રાપ્તિવાળી નહેાતી, તે પશુ યુવાવસ્થાના સ્વાભાવિક મનહરપણાથી અને તેવા પ્રકારની વિશેષ અવસ્થાનુ લાભ કરવાપણું હાવાથી ગામના યુવાન પુરુષા તેણીને ક્ષેાભ પમાડવા લાગ્યા, અને સુંદર આલાપપૂર્ણાંક તેને કહેવા લાગ્યા, કે—“ હે ભદ્રા ! તારે પુત્ર નથી, પિતા નથી અને માતા નથી, તેથી જો તુ પતિને કરતી નથી, તા પેડુના નિગ્રહ કરવામાં ગાઢ કેમ રહે છે ? હે મુગ્ધા (ભેાળી) યોવનલક્ષ્મીનું મુખ્ય ફળ પ્રિયના સંગમ જ છે. તે પતિને અભાવે મનુષ્યપણું' અને જીવિત વૃથા જ છે. સારા મનેાહર રૂપવાળી હાય તા પણુ અને સારા લાવણ્યવર્ડ પૂર્ણ સર્વ અંગવાળી હાય, તે પણ પતિ વિનાની સ્રી વનની કમલિનીની જેમ શાલતી નથી. હું સુતનુ! સ્વપ્નમાં પણ તારું' પ્રતિકૂળ કરનાર કાઇ પણ નથી, તેથી શંકાને ત્યાગ કરી અમારી ભાર્યા થવાના સ્વીકાર કર. આ પ્રમાણે વિકારવાળી, અતિ કામળ અને સ્નેહવાળી વાણીવડે ગામના યુવાન જાએ ઘણીવાર કહ્યા છતાં પણ તે આ પ્રમાણે વિચારવા લાગી, કે–“ વિધવાપણું, પુત્રનું મરણ, દારિઘ્ર અને સ્વજનના વિયેાગ તથા કુગ્રામમાં નિવાસ આ સર્વે પ્રગટ રીતે પાપનાં ફળ છે. ગુરુજનના ચરણકમળની પાસે શંકરના હાસ્ય જેવા અને હંસ જેવા શીળને જાણીને તથા અંગીકાર કરીને થાડા જીવિતને માટે કાણુ મલિન કરે? જો આ દુષ્ટ જીવને રિત થતી હાય તા એમ પણ કાય, પરંતુ દરેક સમયે અતિ જ માટા પ્રકને પામે છે. અથવા તે મે પાતે જ ગ્રહણ કરેલ અતિ સારવાળા બ્રહ્મચર્યને દૂર કરીને આવા પ્રકારનું અકૃત્ય કેમ કરું ? ”
""
;
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેના અપાત્રપણાને (અયેાગ્યપણાને ) દૂર કરવા માટે તેણીએ કહ્યુ` કે–“હે ભદ્રો! તમે બહુ સુંદર કહ્યું, આ સમયને આ જ ઉચિત છે; પરંતુ કેટલાક દિવસ સુધી મેં પૂર્વે બ્રહ્મચર્ય ના અભિગ્રહ કર્યો છે તેના નિર્વાહ કરીને