SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ચા એમ ધારી મેં કાઢી મૂકી છે; પછી મુનિના પૂછવાથી દેવ પોતાના પૂર્વ વૃત્તાંત જણાવે છે, પછી મુનિને વાંદી સ્વસ્થાને જાય છે. સાધુ પોતાના અંતસમય જાણી સમેત્તશિખર પર્યંત ઉપર જઇ ત્યાં સમાધિપૂર્વક કાળ કરી જયવિમાનમાં એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય છે, ત્યાંથી ચ્યવી આ જ ખૂદ્દીપના દક્ષિણ ભરતાના ક્ષેમપુરી નગરીના ધન'જય નામના સામતની લોલાવતી નામની ભાર્યોના ગર્ભમાં શુભ સ્વપ્ન સૂચિત પુત્રપણે અવતરે છે અને તેનુ શુભદત્ત નામ પાડે છે. અનુક્રમે યુવાવસ્થા પામતાં તે પરણે છે અને સંભૂત મુનિ પાસે ગૃહીધમ' અંગીકાર કરે છે. માપિતા પરલાક પામ્યા પછી સંસારના અસ્થિરપણાને વિચારતા, કેટલાક મિત્ર સાથે કહ્યા વગર પોતાના નગરની બહાર જાય છે. આશ્રમપદની પાસે આવતાં કેવલજ્ઞાનને મહિમા કરવા આવેલા દેવને આકાશથી આવતાં અને દુદુભિના શબ્દો સાંભળી તે શું છે તે જાણી, સંસારને વૈરાગ્ય પામી અહિં આવે છે અને પૂ'ના નિળ મતિ અને શ્રુત જ્ઞાનવર્ડ વગર વિલ એ ચાંદપૂર્વ' તેણે રચ્યા તેથી તે મહામા પહેલા ગણુધરની પદવીને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ભુવનનાય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પ્રથમ ગણુધરનું વૃત્તાંત જણાવી હવે ખીન્ન ગણધરના પૂર્વ ભવનું વર્ણન કરે છે. બીજા ગણધર આધાષના પૂર્વભવનુ વૃત્તાંત, આ જંબૂદ્બીપના અરાવત ક્ષેત્રને વિષે શ્વેતપુર નામના નગરના ક્ષેત્રપાલ નામના રાજાને *મલાવતી નામની ભાર્યાં છે. તેને પુત્ર કે પુત્રી કાંઇ પણ નહિં ાવાથી મત્રતત્રના જાણવાવાળાને પૂછ્યા કરે છે તે રાજ્યના સીમાડે રહેલ નિ`યનગરના રાજા દેવસેનની સાથે યુદ્ધ કરતા હતા, રાજા દેવસેન તેવા પ્રકારની સામગ્રીના અભાવને લીધે તેની સાથે યુદ્ધ કરવા અસમર્થ હોવાથી મુંઝાય છે, દરમ્યાન ત્યાં દ્રોણ નામના યાદ્દાના સમૂહના નાયક જણાવે મને આજ્ઞા આપે। તા છ માસમાં તેને નિગ્રહ કરીશ, રાજાએ આના આપવાથી તે નગની બહાર નીકળી શ્વેતપુર તરફ ચાલતાં તેને એક કાપાલિક મળે છે. તે કયાં જાય છે તેમ પૂછતાં જેતપુરના રાજાને પુત્ર નથી અને તેના પ્રયાગ હુ જાણુ છું તેથી ત્યાં જઉ છું. પછી દ્રોણુ પોતે કયાં જાય છે તે કાપાલિક જાણી પેાતાને અન્ય કાઈ દુષ્ટ હેતુ પાર પાડવાના સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનેા હેતુ અને તે શી રીતે પાર પડે તે જણાવે છે ( લેભીયાં હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ). પછી તે બન્ને કુશસ્થલ નગરમાં આવે છે. ત્યાં એક જીણુ દેવકુળમાં રહે છે. કાળી ચૌદશ આવતાં કાપાલિકના કહેવા પ્રમાણે એક મૃતક રાગવડે અચેત મુડદા જેવા પુરુષને શેાધી લાવી સ્મશાનમાં અડધી રાત્રિએ આવી એક જગ્યાએ મડલ આલેખી, મડદાને સ્નાન વિલેપન કરાવી, તે મંડળમાં સ્થાપે છે. જમણી બાજુ ખડ્ગ મૂકી તેના પગના તળિયાનુ મન કરવાનું દ્રોને સાંપી અને સ* દિશામાં બલિદાન નાંખી મેોટા પ્રબંધવડે મંત્રનુ સ્મરણુ ક્રાપાલિક કરવા લાગે છે. ચંદન, વિલેપન વગેરે કરવાવડે શીતલતાને પામવાથી કંઈ ચેતના પામેલા તે પુરુષ મનમાં વિચારવા લાગ્યા કે–મને કેમ અહિં સુવાક્યો, આ ખડ્ગ મારા હાથમાં કેમ ? વગેરે વિચારે છે. તે વખતે કાપાલિક વિશેષ ધ્યાન લીન થયેલા જોઇ તે સૂતેલા પુરુષ પેાતાના વિનાશ જ નિશ્ચય જાણી ઊડી ખડ્ગ લઇ પ્રથમ દ્રોણુના ઉપર તે વડે ધાત કરે છે, જે જોઇ કાપાલિક ત્યાંથી નાસી જાય છે. તે પુરુષ ત્યાંથી વિદાય થાય છે અને પ્રભાતમાં કાપાલિક ત્યાં આવ્યા અને દ્રોણને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy