________________
[ ૪૦૪ ]
શ્રી પાશ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મો :
વાણુન્યતર દેવપણાને પામેલેા છે, તેણે વિભંગ જ્ઞાનવર્ડ ચિર કાળની વેરની પરંપરાને જાણીને વેતાલનું રૂપ કરીને ક્ષેાભ પમાડ્યા છતાં પણ જેટલામાં તું ધ્યાનથી ચલાયમાન ન થયા, તેટલામાં ઉત્પન્ન થયેલાં કાપવર્ડ તેણે તને ઉપાડીને મારી નાંખવા માટે અહીં સમુદ્રને કાંઠે નાંખ્યા.
આ પ્રમાણે હું રાજા! મેં તને કાંઇક વેરનું કારણુ કહ્યું. હવે સમાધિ આત્માવાળા થઇને તુ આત્મહિતનુ' આચરણ કર.” આ સર્વ સાંભળીને રાજાને જાતિસ્મરણુ જ્ઞાન થયું, તેથી એક ક્ષણવાર મૂર્છા પામેલેા રહીને પ્રતિષેધ પામ્યા. અને વિચાર કરવા લાગ્યા કે“ અહે!! મેાટા માહુના ભયકર વિલાસ છે, કે જ્યાં ધ્રુવિલાસવાળાના આવા પ્રકારના વિપાક જોવામાં આવે છે, પર ંતુ તે સત્યપુરુષા ધન્ય છે, કે જેએ અનુત્તર માક્ષને પામ્યા છે, જેથી કરીને તે જીવાના ક`બંધનુ કારણુ થતા નથી. આ અવસરે ફરીથી પણ વિધ્રુવેલા ભયંકર રૂપવાળા ને પૂર્વ ભવના વેરી વ્યંતર હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્રને ધારણ કરતાં અને કિલ કિલ શબ્દને કરતા પેાતાના સેવક વાળુવતરાથી પરિવરેલા તે પ્રદેશમાં આવ્યો, અને “હું અધમ રાજા ! પૂર્વ ભવે મને મારવાનું દુઃખ કરીને હજુ પણ તુ વિશ્વસ્ત રહે છે, તેા હવે તું નથી. ” એમ ખેલતા તેને ક્ષેત્રપાળે કહ્યું કે–“ હું મહાનુભાવ! તું આવું અનુચિત કેમ લે છે? શું તું જ્ઞાનના ખળવડે જાણતા નથી ? કે મેં આના શે। અપરાધ કર્યાં છે ? અથવા આણે મારા શે! અપરાધ કર્યા છે ? જો પરસ્પર સરખા અપરાધનું વિશેાધન હોય, તેા નવા વેરના અનુભ’ધમાં પ્રવૃત્તિ કેમ કરવી ? વેરની પરંપરાથી ઉત્પન્ન થયેલા કઢુક વિપાકને તે' પાતે અનુભવ્યો છે, તેને તું શું નથી જાણતા ? ’’ તે સાંભળીને મૂળથી જ ઉપયેગ આપીને તે વાણુવતરે પાંચ વખત પરસ્પર કરેલા વિનાશને જાણ્યા. પછી તત્કાળ કાપ શાંત થવાથી ઊંચા કરેલા શસ્રવાળા સેવકવ ને નિવારીને તે વ્યંતરે કહ્યું કે—“ હે ક્ષેત્રપાળ ! તમે મને સારું કહ્યું—પૂર્વના ભવને વિષે આ મહાત્માને જેટલીવાર હણ્યા હતા, તેટલીવાર મને પણ આઘે અવશ્ય હણ્યા હતા. એમ થવાથી અત્યારે થાડુ' પણ વેરનું કારણ નથી તેથી હવે આની સાથે મારે ફરી વેર કરવાવડે સર્યું. ખાળક પણ તથાપ્રકારના અનિષ્ટના પ્રતિકાર કરીને સતેષ પામીને તરત જ રૂદનથી વિરામ પામે છે. અને ત્યાર પછી આ બંધના ત્યાગ કરે છે, તેથી હે રાજા ! જે કાંઇ પણ મે' તને અહીં ભય પમાડ્યો હાય, તેને તું ક્ષમા કર અને હૈં ક્ષેત્રપાળ વૃદ્ધિ પામતી વેરની આ માટી વલ્લી( લતા )ને તેં જે મૂળથી જ ઉખેડી નાંખી, તે માઢુ સારું કામ કર્યું. ” આ પ્રમાણે કહીને તે વ્યંતર તત્કાળ પેાતાને ઘેર ( સ્થાનકે ) પાછા ગયા. આ અવસરે ક્ષેત્રપાળે રાજાને કહ્યું કે— હૈ મેટા રાજા ! પૌષધ અને ઉપવાસવડે તારી કાયા ગ્લાનિ પામી છે, તેથી તને પ્રિય લાગે તેવું ક્યું ભેાજન હું લાવું ? તે તું કહે ” રાજાએ કહ્યું —“ આવા પ્રકારની વિકટ અટવીમાં પડેલા હું સારા સાધુના અતિથિસવિભાગ કર્યા વિના કેમ પૌષધ ઉપવાસનુ પારણું કરું? તેથી
,,