________________
પ્રભુને ચોથે ભવ-વજનાભનું
સ્વર્ગગમન.
[ ૯૭ ]
છ વાંછિત વિષયોની પ્રાપ્તિ થયા છતાં પણ સુખને પામતા નથી. જે સુખ વિષયાદિક બહારના ઉપચારવડે સાધવા લાયક છે, તે સુખ સારું નથી. પરંતુ પિતાને આધીન પરમાનંદરૂપ જે સુખ છે, તે જ પ્રધાન છે. ઘણું કહેવાથી શું ફળ તે મહાત્મા મેટા રાગ દ્વેષ રહિત મનવાળા અને સમ્યકત્વરૂપી મોટા ગુણવાળા હોવાથી લાંબા કાળ સુધી સુખને અનુભવતા હતા. આ પ્રમાણે જયના વિસ્તારવાળા અને સર્વ જીવોના પાપને સંહાર( નાશ ) કરનારા મનવાંછિતને આપવામાં કલ્પવૃક્ષ જેવા શ્રી પાર્શ્વનાથસ્વામીના ચરિત્રને વિષે શ્રી કિરણગ, પન્નગ(સર્પ), વનચર અને વનાભ રાજાના ચરિત્રવાળા અને ઘણા ભવના વિસ્તારવાળો આ બીજો પ્રસ્તાવ સમાપ્ત થયો.
Ressesses coccessoccessesGH
* શ્રી સંઘપતિ ચરિત્ર (શ્રી ઉદયપ્રભાચાર્યકૃત). જેમાં પ્રભાવનાનું સ્વરૂપ, સંઘ તથા શ્રી શત્રુંજ્ય તીર્થ માહાભ્ય, સંઘ સાથે વિધિવિધાનપૂર્વક, શ્રી વસ્તુપાળે કરેલી શ્રી શત્રુંજ્ય, ગિરિનાર તીર્થની યાત્રાનું છે
વાંચવા લાયક વર્ણન, શ્રી આદિનાથ પ્રભુ તથા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરિત્ર, શ્રી # જે બૂકુમાર કેવળીનું વર્ણન, શ્રી ભરત ચક્રવત્તી તથા શ્રી કૃષ્ણ વાસુદેવની સુંદર છે. આ કથા, મહાતપસ્વી યુગબાહ તથા પ્રદ્યુમ્ન કુમારના વૃત્તાંત, બીજી અનેક અંતર્ગત , કથા. છેવટે વસ્તુપાળે શ્રી શત્રુંજય પર કરેલ મહોત્સવ અને અપૂર્વ દેવભક્તિનું છે
વર્ણન આપી પૂર્વાચાર્ય મહારાજે ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. ઘણી ઘણી નવી નવી હકી- ત્ર કર્તા વાચકને જાણવા મળે છે.
- શ્રી મહાવીર પ્રભુના યુગની મહાદેવીઓ.
સતીઓના સુંદર ચરિત્ર, સિદ્ધહસ્ત લેષક ભાઈ સુશીલે ઘણાજ પ્રયત્નપૂર્વક છે - આ સંશોધન કરી લખેલા છે. આ સભા તરફથી ૧ સતી ચરિત્ર, ૨ સુરસુંદરી જ
0 ચરિત્ર, ૩ ચંપકમાલા ચરિત્ર એ ત્રણ ગ્રંથે સ્ત્રી ઉપયોગી પ્રકટ થયા છે. આ 00 શિ ગ્રંથ તે માટે ચૂંથો છે. આમાં કેટલાક ચરિત્રો પૂર્વે અપ્રકટ છે છતાં મનન કરવી
જેવા છે. દરેક સતી ચરિત્રની શરૂઆતમાં રેખાચિત્રો આપવામાં આવેલ છે. કવર માં DJ કેટ સાથે સુંદર મજબૂત બાઈડીંગવડે તૈયાર છે. કીં. રૂા. ૩૮-૦ પિસ્ટેજ જુદું છે. Essess Cessesses CESS SSS SSSScence