SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સાંભળી હવે આપની આજ્ઞા પ્રમાણે કરીશ તેમ રાજપુત્રે કહેતાં રાજા તેને વિદાય કરે છે. રાજપુત્ર પિતાની તે શિખામણ યાદ કરતા હેાવા છતાં તે પરના દુ:ખને નાશ કરનારની બુદ્ધિવાળા હેાવાથી અધિક દ્રવ્યને વ્યય ફ્રી કરવા લાગ્યા, તેથી અવત્તાનુ સ્થાન થવાથી તે રાજપુત્ર કાઇને કહ્યા વગર રાત્રોને વિષે નગરની બહાર નીકળી ઉત્તરાપથમાં જતાં યમુના નદીના કિનારે રહેલ ગભીરક ગામમાં એક કુલપુત્રને ઘેર આવીને રહે છે. કુલપુત્ર તેના ઉપર બહુ જ પ્રેમભાવ ધરાવે છે. એક દિવસ કુલપુત્રને કાઇ જાતનેા વ્યાધિ ઉત્પન્ન થાય છે, ઉપચાર કરતાં વૈદ્યોન્મે તે વ્યાધિ નથી પણ આ શાકિનીને દોષ છે. તેમ જણાવે છે. શાકિનીના દોષ હાય તા તે દોષવાળા મનુષ્યની શુ ચેષ્ટા હાય છે તે અહિં આચાર્ય મહારાજ જણાવે છે ( પા. ૧૯૩ ). પછી તેને ઉપાય કરતાં શાકિની તેને શ્વાસ રહિત કરે છે જેથી તેને મરણ પામેલે જાણી ઘરના માણસે રૂદન કરે છે, કુલપુત્રના શબને પાલખીમાં નાંખી રમશાન લઈ જઈ અગ્નિમાં ફેંકે છે. દરમ્યાન રાજપુત્ર હવે શું કરવું તેને વિચાર કરે છે. તેટલામાં અસ્પષ્ટ સ્વરૂપવાળા ક્રાઇ પુરુષ ત્યાં ભિક્ષા માટે આવે છે. સૌને રાતા જાણી રાજપુત્રને કારણ પૂછતાં તે જણાવે છે. આવનાર પુરુષ કહે છે પુરુષાર્થથી તેને ઉપાય થઇ શકે તેમ છે, તે એ કે-શાકિનીના દેાષથી મરણ પામેલાને દૃષ્ટિ"ધ માત્ર ઉચ્છ્વાસ, જીવ રહિતપણું અને અગ્નિદાહપણું હાય છે, તેથી તે કલેવર સજીવ છતાં તેને જ્યારે અગ્નિમાં નાખે ત્યારે જન રહિત મધ્ય રાત્રિને વિષે શાકિનીએ મળી તેના વિભાગ કરી ખાય છે, તે વખતે કાઇ માટા સત્ત્વવાળા પુષ તેને નિગ્રહ કરવા શક્તિમાન થાય તે તે નહિ હણાયેલા મનુષ્યને ક્રીવાર જીવાડી શકે છે. તેમ જાણ્યા પછી રાજપુત્ર ખ અને ધનુષ્ય લઈ તે ગુપ્ત સ્મશાનમાં પહોંચે છે. દરમ્યાન શાકિનીઓ આવી, માટીના ઢગલાવાળા કુલપુત્રને લાવે છે. જે વખતે રાજપુત્ર ખડું ખેંચી તું પાપી કયાં જાય છે એમ કહીષ્ટ દેવનુ સ્મરણ કરવા જણાવે છે જેથી તે ભય પામી તુ કહે તેમ કરવા તૈયાર છું તેમ જણાવતાં કુલપુત્રને જીવતા કરવા રાજપુત્ર તેને જણાવે છે. પછી તે બીજી શાકીનિઓને સમજાવે છે અને સાક્ષાત કુલપુત્ર ત્યાં ઊભા થાય છે અને કુલપુત્રને તેના ઘેર લઈ જાય છે. સવ આનંદ પામે છે. શાકિનીથી મરેલાની ચેષ્ટા, સ્થિતિ, શુ હાય છે, તેને નિહ શી રીતે થાય તે કેમ જીવતા થાય વિગેરે હકીકતા સમજવા-અનુભવવા જેવી અહિં ગ્રંથકાર મહારાજ જણાવે છે. વિધાતાના વિલાસ મનુષ્ય જરા પણ જાણી શકતા નથી તે પણ બતાવવામાં આવેલ છે. ( પા. ૧૯૪–૧૯૫. ) “ ઉપકારી માણસ દુ:ખી માણસોને જોવા છતાં જો ઉપકાર કરવાને શક્તિમાન ન થાય તેા જીવવાનું શું ફળ ? ” તેથી જ સજ્જન પુરુષાનું જીવતર જ સફ્ળ મનાય છે વગેરે રાજપુત્ર વિચારે છે. કુલપુત્ર પેાતાને જીવિતદાન દેનાર રાજપુત્રના પગમાં પડી પેાતાના સર્વસ્વનેા ઉપભોગ કરવા અને અનેક રીતે રાજપુત્રની પ્રશંસા કરે છે. હવે ત્યાં કેટલાક દિવસ રહી કહ્વા સિવાય રાજપુત્ર ત્યાંથી નીકળીને ગનપુર નગરમાં આવે છે જે વખતે ચૈત્ર માસ ચાલતા હોવાથી ચૈત્ર માસના સૃષ્ટિસૌંદર્યનું વર્ષોંન અહિં આપવામાં આવે છે. ( પા ૧૯૬. ) હુવે અહિં એક દિવસ ત્યાંના રાખ વસંતસેનના પુત્ર કુવલયચંદ્ર કામમંદિરમાં મહૅત્સવ હાવાથી ત્યાં આવે છે. અહિં સર્વ મહેસવમાં સ્તબ્ધ થયેલા છે તે દરમ્યાન ( જે દેવલાકના દેવ છે અને તેના પૂર્વભવને વિષે જે કુવલયચંદ્ર અને જયમંગલના પિતા હતા અને તે વખતે ત્રણે જણુાએ સાથે દીક્ષા લીધી હતી. ત્યાં મૃત્યુ પામી તે ત્રણ જણા સૌધમ કહપને વિષે દેવ થયા હતા. તેના પિતા દીર્ઘાયુષ્યવાળા હતા, અને તે બન્ને મધ્યમ આયુષ્યવાળા દેવ થયા હતા. ક્રાઇ વખતે કેવલી ભગવાને બન્નેને કાંઇક દુ લખેાધી જણાવ્યા હતા જેથી
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy