________________
ગણધરનામકર્મવાળા, ઉત્તમ કુળમાં જન્મેલા શુભદત્ત, આર્યષ, વિશિષ્ટ, બંભ, સેમ, શ્રીધર, વારિણ, યશ, જય અને વિજય નામના મનુષ્ય પ્રત્ર જ્યા ગ્રહણ કરવા ભગવાનની પાસે આવે છે. ભગવાન તેમને ચતુર્વિધ સંઘ સમસ્ત દીક્ષા આપે છે પછી તેમને સર્વ ભાવાભાવને જણાવવામાં સમર્થ ઉત્પાદ, વિગમ અને પ્રવ લક્ષણવાળા ત્રણ અર્થે પદો પ્રભુ આપે છે. તે ત્રિપદીને સારી રીતે રહણ કરી બીજબુદ્ધિ પણ વડે કરી પૂર્વભવે બાધેલા ગણધરનામકર્મના ઉદયવડે સારી રીતે વિસ્તાર કરી બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે છે, જે વખતે તેના અનુયેની અનુજ્ઞા આપવા માટે ત્રિલોક બંધુ પોતે તૈયાર થાય છે. તે વખતે સૌધર્મ ઈદ્ર ઘણું સુગંધવાળા વાસક્ષેપથી ભરેલ રત્નને થાળ લઈ ભગવાનની પાસે આવે છે. પછી ભુવનગુરુ શુભદત્તને આરંભી અનુક્રમે દશે ગણધર મહારાજના મસ્તક ઉપર “ આજથી મેં તમને સર્વ દ્રવ્ય, પર્યાય અને નવડે તીર્થની અનુજ્ઞા આપી છે” એમ કહી વાસક્ષેપની મુષ્ટિ પ્રભુ મસ્તક ઉપર નાંખે છે અને પછી (દેવે વગેરે પણ તેમ કરે છે) અહિયા તે દશે ગણધર મહારાજાઓ કેવા પ્રતાપી મહિમાવંતા જગતને પૂજવાલાયક છે વગેર ગુણો સાથે તેનું વર્ણન ગ્રંથકાર મહારાજ અહિં આપે છે. (૫. ૧૯૦)
હવે પ્રભાવતી દેવી ત્યાં સંસારની અસ્થિરતા ચિતવે છે અને ક્યારે પ્રભુ પાર્શ્વનાથ “મને નિરવઘ ચારિત્ર આપે? વિગેરે વિચારી દાન આપી છેવટે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. પછી ભવસાગર તરવામાં વહાણ જેવા ચાર પ્રકારના તીર્થના ભગવંત સ્થાપના કરે છે. બીજે દિવસે સમવસરણમાં પૂર્વાભિમુખે બેસી ધર્મવચનરૂપી અમૃતનું પાન કરાવવા સર્વને સાધારણ અને જનપ્રમાણ ક્ષેત્ર વિસ્તાર પામતી વાણીવડે ધર્મદેશના શરૂ કરે છે, તે વખતે અશ્વસેન રાજા, પ્રભુ તથા ગણધરોને નમીને ભગવાનને પૂછે છે કે-હે પ્રભુ ! આ દસ ગરોએ પૂર્વભવે શું કર્યું હતું કે જેથી આપના દર્શન માત્ર સર્વ સાવાનો ત્યાગ કરવાની અને આવા પ્રકારની નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં અને અપ્રતિહત ગુણો પ્રાપ્ત થયાં. જગદગુરુએ કહ્યું કે-હે મહારાજા ! પૂર્વજન્મ આચરેલાં પુણયના પ્રકર્ષને આ વિકાસ છે. રાજા કહે છે કે-હે ભગવાન દશ ગણધરના પૂર્વભવને વૃત્તાતે કુલ કરજણ છે. પરમાત્મ જે ૨૦૧૦ ભગવંત હવે અનુક્રમે તે કહે છે.
પ્રથમ ગણધર ભગવાન શ્રી શુભદત્તના પૂર્વભવનું વર્ણન. આ જંબુહીપના ભરતક્ષેત્રને વિષે કોલંબી નામની નગરીના વિજયઘોષ રાજાને પદ્માવતી નામની ભાર્યા હતી. તેને જયમંગળ નામનો પુત્ર હતો. તે ઉદાર હોવાથી થોડા પ્રસાદ સ્થાનને વિષે ઘણા વિરનું દાન કરતા હોવાથી રાજાએ તેને બેલાવી જણાવ્યું કે-“હે પુત્ર! દાન ગુરુ શ્રેષ્ઠ છે. વળી કહેવાય કે “સેંકડો મનુષ્યમાં એક જ શૂરવાર થાય છે, હજારમાં એક જ પંડિત થાય છે; લા બે મનમાં યાગી દાતા કાઈક જ થાય છે અથવા નથી પણ તે; પરંતુ પિતાના વૈભવની અપેક્ષા રાખ્યા વગર જે દાન કરે છે તે દેશના ત્યાગને માટે થાય છે માટે પરિમિત દાન કરવું; તેમજ કહેવાય છે કે “લાભને ઉચિત દાન કરવું, લાભને ઉચિત ભેગા કરે, લાભને ઉચિત પરિવાર રાખે; લાભને ઉચિત નિધિ કરે.રાજ્યમાં પણ બધી રીતે ઘણા દ્રવ્યનો વ્યય થાય છે તથા
અપકીતિના ભયથી અન્યાયવડે લેક પાસેથી એક એક કોડી પણ લેવી ગ્ય નથી. વળી ધનરૂપી ગુણ કરીને માણસ ઘણુ ગુણવાળા મનુષ્યથી ચઢીયાતે થાય છે વગેરે લક્ષમી વડે શું શું થતું નથી, વગેરે