SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માનું નામાભિધાન અને પ્રભુના સુંદર રૂપનુ` વષઁન. [ ૧૪૩ ] શરીરની સ્નિગ્ધ કાંતિવŠ મરકત મણિના પણ પરાભવ કરતા અને ખાલ ( નાના ) તમાલ વૃક્ષની જેમ નેત્રના આન ંદને કરતા જગદ્ગુરુને જોયા.-તેના દર્શનથી રાજાની દ્રષ્ટિના બન્ને પ્રકારના દોષ નાશ પામ્યા. કેમકે ગુરુજનનું દન કલ્યાણકારક હાય જ છે. એમાં શું આશ્ચર્ય ! પુત્રના દનડે તે રાજાને તેવા કાઇ પણ હર્ષ થયા, કે જે કહેવાને શક્તિમાન ન થવાય; પરંતુ કદાચ અનુભવ થવાથી જાણી શકાય. હર્ષોંથી વ્યાપ્ત થયેલ રાજા જ્યાં જ્યાં પેાતાની ચક્ષુ નાંખતા હતા, ત્યાં ત્યાં સર્વત્ર એક છતાં પણુ પાતાના પુત્રને અનેક ( ઘણા ) જોતા હતા. કલ્પવૃક્ષની જેવા ત્રણ ભુવનને પૂજ્ય એવા જિનેશ્વરના અવતાર થયા ત્યારે તે ઘરમાં હાથી, અશ્વ, રત્ન, કાઠાર અને કાશના વિસ્તાર સમાયે નહીં. આ પ્રમાણે પ્રસન્ન મનવાળા તે રાજા એક ક્ષણવાર ત્યાં બેસીને પછી તરત જ માત્ર દેહુવડે કરીને સભામંડપમાં ગયા. ત્યાં સિહાસન ઉપર બેઠેલા રાજાને સામત, મંત્રી, શ્રેષ્ઠી અને સેનાપતિ વગેરે પ્રધાનજના મેટા ભેટણાં આપીને તથા પ્રણામ કરીને આ પ્રમાણે વર્ષોપન કહેવા પ્રવો—“ હે દેવ ! કુળરૂપી આકાશતળમાં ચંદ્રની જેવા અને મનવાંછિત પદાર્થોના સમૂહને આપવામાં ચિંતામણિ રત્ન જેવા પુત્રના જન્મવડે તમે વપન કરાએ છે. ” ત્યારે રાજાએ કહ્યું. “ તમને પણ હું વર્ષોપન કરું છું, કે જેને (તમારા ) સુર અને અસુરને પણ પૂજવાલાયક ચરણકમળવાળા આવા પ્રકારના મેાટા પ્રભાવવાળા સ્વામી થશે. ” ત્યારે પ્રધાનજનાએ કહ્યુ, કે હે દેવ! આપ કહેા છે. તે ખરાખર છે પરંતુ પરમા ના વિચાર કરતાં આ લેાક સ ંબંધી ઘેાડા ઉપકાર કરનારા અનેક સ્વામીએ હાય છે, તથા આ ભવ અને પરભવના ઉપકાર કરનાર તેા આ જગતમાં દુર્લભ છે. હૈ દેવ ! આ પૃથ્વી છુ' વસુમતી નથી કહેવાતી ? કે જેને વિષે અક્ષત, અનુપમ અને સને સામાન્ય આવા પ્રકારનું પુત્રરૂપી ધન ઉત્પન્ન થાય છે. પુત્રના મિષવડે કરીને આ ચિંતામણિ ઉત્પન્ન થયા છે. અન્યથા લેાકેાના મનવાંછિતની પૂર્ણતા શી રીતે થાય ? ગુણુરૂપી રત્નના રાહણાચળ પર્વત જેવા આ પુત્રવડે કરીને હું દેવ! પુત્રવાળા સ લેાકેાને વિષે તમે એકલાએ જ વિજયપત્ર મેળવ્યું છે. ” આ પ્રમાણે તેઓએ યથાયેાગ્ય જિનેશ્વરની સ્તુતિ કરી, પછી તે લેાકેાનુ રાજાએ સન્માન કર્યું, પછી તે સર્વે જેમ આવ્યા હતા તેમ પેાતાને સ્થાને ગયા, થ્યા પ્રમાણે ઉચિત દિવસે ચંદ્ર સૂર્યનું દર્શન અને છઠ્ઠી જાગરણ વિગેરે માટા ઉત્સવ કરીને જગદ્ગુરુના જન્મથી બારમા દિવસ આવ્યો ત્યારે માતાપિતાએ નગરીનાં વિદ્વાન લેાકાને અને કુળના વૃદ્ધ જનાને ખેલાવ્યા, તેમને માટા આદરથી સારું' ભાજન કરાવવાપૂર્વક વસ્ત્ર અને આભરણાદિકવડે સન્માન કર્યું, દેવ અને ગુરુજનની પૂજા કરી, મંગળ વાજિંત્ર વાગવા લાગ્યા, વૃદ્ધ સ્ત્રીએ મંગળવડે વાચાળ મુખવાળી થઇ, ઘણા જનપદના ( દેશના ) લેાકેા પ્રવેશ કરવા લાગ્યા, કુંકુમના પંકવડે ભાગવતીના મુખકમળ ઉપર વિલેપન કર્યું, માગણુ લેાકેાને દાન આપવા લાગ્યા, તથા ભટ્ટના સમૂહ àાક ખેલવા લાગ્યા, અત્યંત શ્યામ રાત્રિને વિષે પણ માતા પેાતાની પાસે જતા સને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy