________________
શ્રી દેવભદ્રાચાર્ય ભગવાને પેાતાની મનહર, સુંદર મધુર રીતે કરી છે, થાય તેમ છે.
૯
વિદ્વત્તાવડે આ ચરિત્રમાં તેની ગુથણી–સ'કલના કેવી રસમય, તે જાણવા સાથે આચાર્ય ભગવાન માટે પણ પૂજ્યભાવ ઉત્પન્ન
આ અવસરે દયામય પ્રવાહને પ્રવર્તાવનારા દશ ગણધરના સમૂહવર્ડ પરિવરેલા તીનાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૂર્વ દિશાના દ્વારવડે સમવસરણમાં પ્રવેશ કરી, પ્રદક્ષિણા દેવાપૂર્વક “ તીને નમસ્કાર હા ” એમ ખેલતાં સિ ંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. હવે કઇ કઇ પદા કયાં એસે છે તે જણાવાય છે. અગ્નિ ખૂણામાં ગણધર મુનિએ, દેવાંગનાએ, સાધ્વીએ બેસે છે. દક્ષિણ દિશાના દ્વારવડે પ્રવેશ કરીને વાળુવતર, ભવનપતિ, અને જ્યોતિષિ દેવો વાયવ્ય ખૂણામાં બેસે છે. ઉત્તર દ્વારવર્ડ પ્રવેશ કરીને વૈમાનિક દેવ, મનુષ્યા અને નારીના સમૂહ ઇશાન ખૂણામાં બેસે છે. ત્યારપછી સિદ્ધ, હરણુ, સ વગેરે ખીજા પ્રકારના ગઢની મધ્યે વૈરિવરાધ ત્યાગ કરી એક જ ઉદરથી ઉત્પન્ન થયેલ હાય તેમ ખેસે છે, અને સપ્તમ' સાંભળવામાં તલ્લીન થાય છે. અહિં ભગવાન પાર્શ્વનાથ ભગવતના મ્હોટા માહાત્મ્યથી તે બધુની જેમ પ્રેમભાવે વર્તે છે. ત્રીજા ગઢમાં મનુષ્ય અને દેવાના વાહન વગેરે રહે છે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને દેશના સમૂહ બેઠા પછી જગદ્ગુરુ સંસારના ભયના ભંગ કરવામાં સમ ધમકથાનેા આરંભ કરે છે.
t
‘ હૈ ભય થવા ! ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીથ"કરાએ મેક્ષપુરીના સરળ મા*રૂપ, સમગ્ર કલ્યાણુનુ કુલ ભવનરૂપ, દુઃખરૂપી વૃક્ષને દુતિરૂપ લતાના સમૂહના છેદ કરવામાં કુહાડારૂપ, દુષ્કર્મરૂપી અંધકારનો નાશ કરવામાં એક શરદઋતુના પ્રચંડ સૂર્ય'રૂપ અને મનતિ પ્રાપ્ત કરવામાં પ્રગટ કલ્પવૃક્ષના પ્રભાવરૂપ તથા વિધેય શ્રુદ્ધિવર્ડ કલ'ક રહિત ધર્મ જ કહ્યો છે. વળી તે ધર્મ, દાન, તપ, શીલ અને ભાવના એ ચાર પ્રકારે કહ્યો છે.
તેમાં પહેલું દાન ત્રણ પ્રકારનું કહ્યું છે. જ્ઞાનદાન. અભયદાન અને ત્રીજું સદ્દ કરનારાના વિષયમાં ઉપષ્ટ ભ દાન. તેમાં જે જ્ઞાનદાન તે દીવાની જેમ પદાર્થાને પ્રકાશ કરનારૂં છે, અને મેક્ષનગર તરફ્ ચાલેલા જીવને સાક્ષાત્ સાર્થવાહ જેવું છે. જે જ્ઞાનદાન આપવાથી જીવ સને વિષે વિચક્ષણ થાય છે—બંધ, મેક્ષ, જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરેના જ્ઞાનને વિષે, અવશ્ય કુશળપણું પામે છે. ત્યારપછી શુદ્ધ સદ્ધર્માંની ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, તથા પ્રાણુિવધાદિકને તજે છે અને નિરવળ્ વૃત્તિને અનુસરે છે. આ પ્રમાણે કરવાથી મોટા સ્વલાક અથવા મેાક્ષસુખને પામે છે. જ્ઞાનના પ્રસાધ્વર્ડ કર્યું કલ્યાણુ ન પામે ? જેણે તત્ત્વ મુદ્ધિથી જીવાને જ્ઞાનદાન કર્યું" હૈાય, તેણે બન્ને ભવનાં સુખ મેળવ્યા છે. વળી તે જ્ઞાન દાન ભણવું અને ગણવું એ પ્રકારથી પુસ્તકાકિ આપવાથી અને તેના ઉપજ'ભથી ખરેખર બીજી સર્વ જ આપ્યું જ છે.
દાનનું સ્વરૂપ અને તે ઉપર લક્ષ્મીધનું દૃષ્ટાંત.
જ્ઞાન આપવાના માહાત્મ્યથી જીવ ગણુધરપદને તેમજ અરિહંતપણાને પામે છે, અને ક્રમે કરીને શીઘ્રપણે અપુનભવ( મેક્ષ)ના લાભને પણુ પામે છે. આ પ્રમાણે પ્રથમ જ્ઞાનદાનનું સ્વરૂપે કહ્યું.
હવે હું અભયદાનને કહુ છું, અને તે પૂથિયાદ્રિક જીવાના રક્ષણવર્ડ થાય છે. તેમાં પૃથ્વીકાય,